SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ અદયયન પાંચમું] ૧૦૧ [શાસ્ત્રોમાં શ્રમણે પાંચ કહ્યા છે. ૧-નિગ્રન્થ, ૨-શાક્યમતવાળા, ૩-તાપસે, ૪-ગેરિક (રાતાં વસ્ત્રવાળા) અને પ–આજીવકમતાનુયાયી. એ કોઈને માટે કરેલું હોય તે શ્રમણને માટે કરેલું સમજવું] (૧૧૫) વસિષે , પૂફાર્મ જ શા अज्झोअरपामिचं, मीसजायं वि वज्जए॥१-५५॥ વસિયં દેશિક, સારું-ખરીદેલું, પૂર્વમં દેષિત વસ્તુના અંશવાળું, મા સામે લાવેલું, ગા=અધ્યવપૂરક-પાછળથી અધિક નાખીને તૈયાર કરેલું, પામિરવં= ઉછીનું લાવેલું અને જ્ઞાચં=(પ્રથમથી અધિક નાખીને) ભેગું બનાવેલું, એ પ્રત્યેક સાધુને માટે કરેલું વજ્ઞ= વર્જવું. (આ સેળ ઉદ્ગમ દેશે પૈકીના દે કહ્યા.) (૧-૫૫) [આ દરેક દેશેનું વિશેષ વર્ણન ધર્મસંગ્રહ ભાષાન્તર ભાગ બીજાના પુ. ૧૦૮ થી જોઈ લેવું. વિસ્તારના ભયે અહીં લખ્યું નથી.] (૧૧૬) રજામં છે ક પુચ્છિન્ન, સટ્ટા વૈપા વાવવું सुच्चा निस्संकियं सुद्ध, पडिगाहिज्ज संजए ॥१-५६॥ પૂર્વે શકિત લેવાનો નિષેધ કર્યો તેમાં વિશેષ કહે છે કે- તે દાત્રીને (આહારાદિની) STમંaઉત્પત્તિને પૂછે કે વાત્રકોને અથે જ ઘ=અથવા કેણે હં તૈયાર કરેલું છે ? સુચા તેને ઉત્તર સાંભળીને જાણે કે શંકા વિનાનું શુદ્ધ છે, તે સંયત-સાધુ તેને ગ્રહણ કરે. (૧-૫૬) - [જે કે ગોચરી ગએલા સાધુને ઉસર્ગથી ગૃહસ્થાદિની સાથે વાત કે ઉપદેશ કરવાને નિષેધ છે, તો પણ આહારશુદ્ધિ માટે જરૂરી બોલવા-પૂછવામાં દોષ નથી.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy