SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ [દશ વૈકાલિક તું કહેજે), તિ=એમ નો વ=ન કહે. (કારણ કે એકનું કહેલું સર્વ સ્વર-વ્યંજનાદિ પૂર્વક તેવા જ શબ્દોમાં અને તેવા જ ભાવમાં બીજાએ કહેવું અશક્ય બને અને અસંભવિત કહેવાથી મૃષાવાદ લાગે, માટે) સવથ સર્વ કાર્યોમાં સઘં સઘળું અgવી વિચારીને આ પ્રમાણે બુદ્ધિમાનું સાધુ બોલે. (૪૪) (૩૨૪) સુની વાત મુવીર્થ, વિમેવ વા इमं गिण्ह इमं मुंच, पणीअं नो विआगरे ॥७-४५॥ (૩૨૫) વા વા મથે વાં, આ વા વિચાર વાં. पणिअट्टे समुप्पन्ने, अगवज्ज विआगरे ॥७-४६॥ વળી કેઈએ ખરીદેલું જાણીને તે પથં કરીયાણાને સુધી સારું ખરીદું, કે વેચ્યું જાણીને તુવિજીવં=ઠીક વેચ્યું, અથવા કેઈએ પૂછવાથી આ જિં=ખરીદવા ગ્ય નથી, કે રિઝવEખરીદવા ગ્યા છે જ, એમ ન કહે, વળી ભવિષ્યમાં મેં શું થશે માટે મં=આ અમુકને gિ-ખરીદ કર, કે ભાવ ઘટશે માટે આને મુંa= મૂકી દે (વેચી દે), એવું તે વિશારે=ન બોલે. (૪૫) કિન્ત પળબકકરીયાણુને અંગે કેઈએ પૂછવાથી બલવાને પ્રસંગ સમુqને ઉત્પન્ન થતાં મધુર સેંઘી અથવા માથે મેંઘી વસ્તુને # વિણ વા વિનંખરીદવામાં અથવા વેચવામાં પણ અવજ્ઞ=નિર્દોષ વચન બોલે. જેમ કે “સાધુઓએ વ્યાપાર છેડેલ હોવાથી તેઓને આવું કંઈ બોલવાને અધિકાર નથી, વગેરે બાલે. (૪૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy