SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન સાતમુ] (૩૨૯) તહેવાયુંનથ થીરો, બાત ટ્ટિ દિવા । સય ચિટ્ટ વયાહિત્તિ, નેત્રં માક્ષિકન પત્ર′ ૭-૪૭ના તે રીતે ન્નયં=બુદ્ધિમાન્ વીશે-સંયમ પાલવામાં ધીર એવા સાધુ સંચતં=અસ’યતને (ગૃહસ્થને) અહી આસ= એસ ! દિ=આવ ! અથવા આ અમુક દિ= કર ! સચ=શયન કર, ચિટ્ટ=ઉભા રહે ! વાદિ=જા ! એ પ્રમાણે (સાવદ્ય આદેશ) ન ખોલે. (૪૭) [સાધુએ વિરતિવંતને (સાધુને) પણ મુખ્ય માર્ગે આદેશ વાચ કહેવું યાગ્ય નથી, તે! ગૃહસ્થને તેા આદેશ ન જ કરી શકાય એ સ્પષ્ટ છે. આવા આદેશથી જયણાને નહિ સમજતે ગૃહસ્થ તે તે કા કરતાં જે હિંસાદિ કરે તેમાં સાધુ નિમિત્ત બને અને તેથી હિંસાદિ કરવામાં પાપના ભાગી થાય.] (૩૨૭) વવે મે સાદૂ, હોર્ પુજ્યંતિ સાદુળો । ન હવે સાદું સાદુંત્તિ, સાદું સાદ્ઘત્તિ બાને ૫૭–૪૮॥ હોલાકમાં મે=આ (બૌદ્ધ, શાકચ, સંન્યાસી વગેરે મેાક્ષસાધક અનુષ્ઠાનના અભાવે) જ્ઞાનૂ=અસાધુએ છતાં સામાન્ય રીતે સાદુકો પુત્યંતિ=સ ધુઓ કહેવાય છે. તેવા બન્નાદુ=અસાધુને (બુદ્ધિમાન્ મુનિ) સાદુ=આ સાધુ છે એમ ન કહે, કિન્તુ સાદું-સાધુ હૈાય તેને સારુત્તિ=સાધુ છે, એમ કહે. (૪૮) ૨૧૫ [અસાધુને સાધુ કે સાધુને અસાધુ કહેવા તેને મિથ્યાત્વની સ'ના કહી છે. એવું ખેલવાથી અસાધુએ પૂજાય. સુસાધુઓના અનાદર થાય, અધર્મ વધે, ઇત્યાદિ અન માં નિમિત્ત બનવાથી મિથ્યાત્વ મેાહનીય કર્મના બંધ થાય ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy