SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન પાંચમું -ઉ બીજો) . ૧૩૫. વળી પંડિત, ભેાજનની મૂર્છા રહિત, માયને= (પેાતાના આહારની માત્રાના (પ્રમાણુને!) જાગુ, અને સનાર=એષણાનો (દેષ ટાળવામાં ) રાગી, એવા સાધુ બીળો-દીનતા િવના વિત્તિ=આજીવિકાને ( આહારને ) સિન્ના=શેાધે (મેળવે), ન મળે તેા પણ ન વિÎન=વિષાદ (ખેદ) ન કરે. (૨-૨૬) [જ્ઞાનનું ફળ અહીં” કહ્યા પ્રમાણે શુભાશુભ નિમિત્તોમાં સમતા કરવી તે જ છે. ૨૬ ] (૧૮૭) વ ઘરે સ્થિ, વિવિદ્ સ્વામસામ્ । દું ન તત્ત્વ પંજિત્રો પે, છા ટ્વિગ્ન પો ન યાર-રા ઘરે=ગૃહસ્થના ઘેર વિવિધ ( અશન, પાન, ઉપરાંત) ખાદિમ, સ્વાદિમ પણ બહુ અસ્થિ=હાય, છતાં ન આપે તે તત્વને ગૃહસ્થ ઉપર પંડિત સાધુ કાપ ન કરે, (કિન્તુ એમ વિચારે કે} ì=ગૃહસ્થ પેાતાની ઈચ્છા હોય તેા વિજ્ઞા=આપે, મૈં ત્રા= ઇચ્છા) ન હોય તે ન આપે. (૨–૨૭) [હક્કથી લેવું તેને ભિક્ષા જ કેમ કહેવાય ? દાત.ર ઇચ્છ નુસાર આપે કે ન આપે તે। પણ પ્રસન્ન રહેવું તેમાં સામાયિક છે. કાપથ એ સામાયિકની વિરાધના થાય, માટે કાપ નહિ કરવા. ૨૭] (૧૮૮) સયનવસ્થ વા, મત્તવાળું ય સંગર્ | अदितस्स न कुप्पेज्जा, पच्चक्खे वि अदीसओ ॥२-२८॥ (એ જ વાતને વિશેષતયા કહે છે કે-) શયન, આસન, કે વસ્ત્ર, અથવા ભેાજન કે પાણી પ્રત્યક્ષ રીતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy