SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂલિકા બીજી] ૩૮૮ નાશ પામે છે અને રક્ષા વિનાને આત્મા જન્મ-મરણની મહા વિડંબનાઓ ભગવત રહે છે. માટે અહીં “આત્માને રક્ષણમાં સર્વધર્મ સમાઈ જાય છે એમ કહ્યું છે. એ રીતે સુરક્ષિત બનેલ આત્મા સર્વકાળને માટે સર્વ પ્રકારે દુઃખથી છૂટી શાશ્વત સુખને ભેગી મુક્તાત્મા બને છે.] समत्ता बीइआ चूलिआ। બીજી ચૂલિકા સપૂર્ણ થઈ અને તેની સાથે શ્રી દશવૈકાલિક સૂત્ર સપૂર્ણ થયું. એ પ્રમાણે શ્રુતકેવલી શ્રી શયંભવસૂરિવિરચિત મૂળ દશવિકાલિક સૂત્રને યાકિનીમહત્તરાસૂનું શ્રીહરિભદ્રસૂરિજીકૃત ટીકાના આધારે, સંઘસ્થવિર તપગચ્છાચાર્ય શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી પટ્ટધર સ્વ. શ્રીવિજય મેઘસૂરીશ્વરજી પટ્ટધર શ્રીવિજયમનહરસૂરિવર શિષ્ય સુનિભદ્રંકરવિજયે લખેલે સટીપ્પણું ગૂર્જ૨ અનુવાદ સપૂર્ણ થયે. શુભ ભવતુ , ] સ્થળ-અમદાવાદ વિ. સં. ૨૦૧૫-વી. સં. ૨૦૮૫ સંવેગીને ઉપાશ્રય શ્રી મહાવીર જ-મ કલ્યાણક | હાજા પટેલની પાળ . F ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy