SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ [દશ વૈકાલિક વળી—વસ્ત્ર, પાત્ર, કામળ કે રજોહરણ (વગેરે) જે ધર્મના ઉપકરણેા રાખે છે તેનું અજયણાથી પડિલેહણુ વગેરે કરવાદ્વારા પણ તે ન વયં તિ-પવનની ઉદીરણા કરતા નથી. કિન્તુ જયણા પૂર્વક પહેરે ( વાપરે ) છે (અને જયણાથી રાખે છે.) (૩૯) [ વસ્ત્રાદિને ઝાટકવાથી, જોરથી લેવાથી, મૂકવાથી, ફેંકવાથી, અતિપવન વાતા હોય ત્યાં સુકવવાથી, કે રસ્તે ચાલતાં પણ છેડા ઉડે તે રીતે પહેરવાથી, એમ અનેક રીતે વાયુવાની હિંસા થાય છે.] તેથી આ દુર્ગતિને (સ'સારને) વધારનારા દોષને જાણીને ( સુસાધુઆ ) જીવે ત્યાં સુધી વાયુકાયના સમારભને વર્ષે છે. (૪૦) હવે અગીઆસુ સ્થાન કહે છે. (૨૫૧) વાસરૂં ન હિંમતિ, મળતા વયસા ાયસા | ', तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥६-४१॥ (૨૫૨) વાસરૂં વિહિઁસંતો, હિંસર ૩ તથસિદ્ । તમે અ વિવિદે પાળે, વસ્તુને બ બચવુત્તે ।।૬-૪રા (૨૫૩) તખ્તા બં વિબાળિત્તા, ટોસ મુળવળ | વાસ્તસમારમ્, નાવનીવાર્ વજ્ઞ” II૬-૪॥ આ ૪૧-૪૨-૪૩ ગાથાના અર્થ અનુક્રમે ૨૭-૨૮૨૯ ગાથા પ્રમાણે સમજવા. માત્ર વળતરૢ વનસ્પતિકાય જીવાને’ એટલે ભેદ સમજવા. (૪૧ થી ૪૩) ખારસુ સ્થાન કહે છે— (૨૫૮) તમાય ન દૈનંતિ, મળસા વથતા જાયતા | तिविहेण करणजोएण, संजया सुसमाहिआ ॥६-४४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy