SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ -- ૧૪૬ [ દશ વૈકાલિક કહ્યું છે કે (કાર્ય—અકાર્યનો અર્થાત્ શાસ્ત્રમર્યાદાને જાણ એ) મેહાવી બુદ્ધિમાનું સાધુ અનુમાયું -આણમાત્ર (લેશ) પણ માથામાં માયામૃષાવાદને વજે. (૨-૪૯) (૨૧૦) સિવિક મિસાહિં, સંલથાણ યુદ્ધ સમારે तत्थ भिक्खू सुप्पणिहिइंदिए, तिव्वलज्जगुणवं विहरिज्जासि-त्ति बेमि ॥२-५०॥ વૃદ્ધા =પંડિત (ગીતાર્થ) એવા રંગવાળ વૈરાગી સાધુઓના સા=પાસેથી ઉદગમાદિ દેશોથી રહિત fમાવેતરહિં ભિક્ષા લેવારૂપ એષણ શુદ્ધિને વિનયાદિ ગુણપૂર્વક વિધિવત્રશિખીને તિવત્ર કુળવં–તીવલજજાગુણવાળે (ઉત્કૃષ્ટ સંયમી) તથા યુવળિહિgિ= ઈન્દ્રિયેના સુપ્રણિધાનવાળે (ઉપગવાળ) બનીને મિરહૂ સાધુ તથ-તેમાં (એષણ સમિતિમાં) વિવિજ્ઞાતિવિચરે. (તેનું પાલન કરે) રિ-એમ (કહેલું હું તને મિત્ર કહું છું. (૨-૧૦) [પ્રથમ ગુણ-દેણનું જ્ઞાન કરાવ્યું અને અહીં તે દેને તજીને ગુણોનું પાલન કરવારૂપ ક્રિયા જણાવી. એમ આ અધ્યયનમાં પિંડસંબંધી જ્ઞાન-ક્રિયારૂપ સંયમને ઉપદેશ કરેલો છે. જ્ઞાન ક્રિયારૂપે જીવનમાં ઉતારવાથી સફળ થાય છે. માટે “જ્ઞાનશિયાખ્યાં મોક્ષઃ” અર્થાત જ્ઞાન અને ક્રિયા બેના વેગથી મોક્ષ થાય છે એમ કહ્યું છે. ૫૦] સમત્તે વળો ફો समत्तं पंचमं अज्झयणम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy