SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ ૧, [દશ વૈકાલિક वंतस्स य पडिआयणं - ६, अहरगइवासोव संपया - ७, दुल्लहे खलु भो ! गिहीणं धम्मे गिहवास मज्झे वसंताणं - ८, आयंके से वहाय होइ - ९, संकप्पे से वहाय होइ - १०, सोवक्केसे गिहवासे निरुवक्से परिआए - ११, बंधे गिहवासे मुक्खे परिआए - १२, सावज्जे गिवासे अणवज्जे परिआए - १३, बहुसाहारणा गिहीणं મમોળા-૨૪, સેલ પુળાવ-૧, અનિન્દ્રે વધુ મો ! आण जीविए कुसग्गजलबिंदु चंचले - १६, बहुं च खलु भो ! पावं कम्म पगडं - १७, पावाणं च खलु भो ! कडाणं कम्माणं पुचि दुचित्राणं दुष्पडिकंताणं वेत्ता मुक्खो, नत्थि अवेइत्ता, તવતા વા ફોસત્તા-૨૮, અઢારસમ વર્ષ મવરૂ! (૨૦૨—ત્ર ) (૧) તં ના-તે આ પ્રમાણે ટ્રૂમો હે મહાભાગ સુનિ ! તુસ્સર=દુષ્મમા (નામના આ અવસિ પૈણીના પાંચમા) આરામાં ટુનીવી=પ્રાણિએ દુઃખથી જીવે છે, (અર્થાત્ પ્રાયઃ પુણ્યાયવાળા પણુ દુ:ખી હાય છે.) [ તાત્પર્યં કે આ કાળમાં ભરતક્ષેત્રમાં પ્રાયઃ બહુલ(ભારે)કર્મી જીવા હાય, તેઓ સ્વકૃતકર્માયથી સ્વભાવે વક્ર અને જડ હોવાથી પેાતાની પ્રકૃતિથી દુ:ખ ભોગવે, શુભાશુભ નિમિત્તોમાં સમતા સાધવા માટે સત્ત્વ એધુ હાવાથી અને રજોગુણ-તમાર્ગુણ-પ્રધાન જીવન હોવાથી સ્વયં રાગ દ્વેષથી સંતપ્ત રહે-દુ:ખી થાય, એવા આ કાળને મહિમા છે, માટે ગૃહસ્થ બનવા છતાં મારું દુ:ખ પ્રકૃતિજન્ય હોવાથી ત્યાં પણ તે ભોગવવું જ પડશે. વસ્તુતઃ શ્રમજીવનમાં જે કષ્ણ દેખાય છે તે મારી પ્રકૃતિ જ દોષ છે, માટે શ્રમણપણ છેડવું ઉચિત નથી. ચારિત્ર છેાડવાથી તેા દુઃખ ટળવાને બદલે વધશે, રાજાએ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy