SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [દશ વૈકલિક [વસ્તુતઃ અહિંસા એ જ પરમધર્મ છે. તેની સિદ્ધિ આ ગ્રન્થમાં કહેલા સંયમના પાલનથી થાય છે અને એ સંયમની સિદ્ધિનો આધાર બાર પ્રકારને (બાહ્ય-અભ્યન્તર) તપ છે. એમ તપથી સંયમની અને સંયમથી અહિંસાની સિદ્ધિ થાય છે. ત્રણેને પરસ્પર સાધ્ય–સાધનભાવ સંબંધ છે, અહીં સાધનમાં સાધ્યને ઉપચાર કરીને સંયમને અને તપને પણ ધર્મ કહ્યો છે. આ ધર્મ મહામંગળસ્વરૂપ હોવાથી સર્વ—વિદને એનાથી નાશ થાય છે. તેની આરાધના મનુષ્યો અને તેમાં પણ સાધુઓ જ પૂર્ણતયા કરી શકે છે. દેવો અચિત્યશક્તિવાળા છતાં અહિંસા, સંયમ અને તપ કરવા અસમર્થ છે, માટે દેવો પણ આ ધર્મના આરાધકને નમે છે. ગ્રન્થમાં ધર્મની સ્તુતિરૂ૫ આ આદિ મંગળ સમજવું. ૧.] આવા ધર્મની સિદ્ધિ માટે આહારદિપિંડ નિર્દોષ (અહિંસક) જોઈએ, માટે તેને મેળવવાને વિધિ કહે છે કે(२) जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । ___ण य पुर्फ किलामेइ, सो अ पीणेइ अप्पयं ॥१-२॥ (૩) મે સમળા મુત્ત, રે હો સંતિ સાદુળા विहंगमा व पुप्फेसु, दाणभत्तेसणे रया ॥१-३॥ ગા=જેમ તુમ વૃક્ષનાં પુસુ-પુપમાં મ=ભમરે થોડા થોડા)રસંગરસને (મકરંદને) સાવિચરૂઃચૂસે (પી) છે, ચ=અને પુષં પુષ્પને જ રિટામેરૂ પીડા (કીલામણ) કરતે નથી, તથા સોરતે ભમરે સ્વયં પોતાને વરૂ તૃપ્ત કરે છે. (૨) મે તે રીતે મુત્તા=બાહ્ય-અત્યંતર પરિગ્રહથી) મુક્ત થએલા ને મળા=જે શ્રમણો (તપસ્વી) એવા સાદુળોસાધુઓ ઢો=આ લોકમાં સંતિ છે, તેઓ g="પોમાં વિમા વભમરે રસ ચૂસે છે, તેમ વાળ=ગૃહસ્થ આપે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy