SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન પાંચમુ] ૧૨૭ (૧૬૬) સરું ના વરે ઉમરવું, ૩જ્ઞ પુરિસરારિ अलाभु त्ति न सोइज्जा, तवु त्ति अहिआसए॥२-६।। ભિક્ષાકાળ =થયે છતે (અથવા ગૃહસ્થ દાન દેવા માટે સાધુની સ્મૃતિ (સ્મરણ) કરે તે સમયે) સાધુ ભિક્ષાર્થે =ફરે, જઘાબળ હોય ત્યાં સુધી પુરતવારિવં પુરુષકાર (પુરુષાર્થ) કરે (પ્રમાદ ન કરે), ફરવા છતાં આહાર સામુ ન મળે ત્તત્સતે “ન મલ્યું” એ ન શોરૂઝા=શોક ન કરે કિન્તુ તેવુ ત્તિ-ઉપવાસ, ઉદરતા અ દિ “તપ થશે એમ વિચારી ફિગા=સુધાને સહન કરે. (૨-૬) [શરીરબળને સદુપયોગ થવાથી વીયન્તરાય કર્મ તૂટે છે, પ્રમાદથી બંધાય છે, માટે જંઘાબળ હોય ત્યાં સુધી સાધુએ વિહાર, ભિક્ષાબ્રમણ આદિ કરવું જોઈએ. આહાર ન મળે તો પણ જિનાજ્ઞાનું પાલન, વીર્યાન્તરાયને ક્ષયોપશમ, વગેરે લાભ તો થાય જ છે. મુખ્યતયા કેવળ આહાર માટે નહિ, પણ વીર્યાન્તરાયના ક્ષયોપશમ માટે ગોચરી ફરવાનું હોવાથી શાકનું કઈ કારણ નથી. સાધુને જિનાજ્ઞા મુજબ સંયમની પ્રવૃત્તિ નિષ્ફળ થતી નથી. કારણ કે “અમુક કાર્ય કરવું એ ધ્યેય ન રાખતાં “જિનાજ્ઞાને અનુસરું એ ધ્યેય રાખવાથી આજ્ઞાપાલનનું મોટું ફળ મળે છે. માટે આહાર ન મળે તો પણ ઢંઢણ મુનિના દષ્ટાને સમાધિ રાખવી. ૬] * હવે ક્ષેત્રની યતના માટે કહે છે (૧૬૭) તહેવુચાવવા વાળા, માઘ સમાગવા तं उज्जु न गच्छिज्जा, जयमेव परक्कमे ॥२-७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy