SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ [દશ વૈકાલિક વસ્ત્રાદિ કવિિ ઉપધિમાં (મેહ તજવાથી) અમુરિઝર=મૂછ વિનાને તથા (આસક્તિ તજવાથી) જિદ્દે ગૃદ્ધિ વિનાને અને એ રીતે ઉપાધિમાં લુપતાદિ ન હોવાથી નાખું-અજાણ્યા ઘરમાંથી થોડું થોડું લઈને નિર્વાહ કરનાર, સંયમને નિર્બળ-અસાર કરનારા પુનિપુરા- દેથી રહિત, (વસ્ત્ર-પાત્ર આહાર વગેરેના) ચ–વિય–સંનિહિ કય, વિકય અને સંનિધિથી (સંગ્રહથી) વિર=અટકેલો (એવું નહિ કરનાર), એવો જે=જે દ્રવ્ય-ભાવ વસંવાદ સર્વ સંગાથી (પરિગ્રહથી) રહિત હોય, તે ઉત્તમ સાધુ જાણો. (૧૦–૧૬) [પંદરમી ગાથામાં ત્રણ ગાની શુદ્ધિદ્વારા અહિંસા, સત્ય અસ્તેય અને બ્રહ્મચર્યરૂપ ચાર મહાવ્રતોને રક્ષક-પાલક કહ્યો, અહીં કહેલાં વિશેષણોથી પરિગ્રહવર્ષનરૂપ પાંચમા વ્રતને તથા સંનિધિવર્જક વિશેષણથી રાત્રિભજનવિરમણવ્રતને પણ આરાધક કહ્યો. ક્રયા એટલે દ્રવ્ય-ભાવ ઉભય ક્રીતષથી રહિત, વગેરે યથાયોગ્ય સમજવું (૪૭૯) ગો–મવરજૂ ન સે નિજો (), ૩૪ વરે કીવિકા નામ | इडिं च सकारणपूअणं च, चए ठिअप्पा अणिहे जे स भिक्खू ॥१०-१७) મોઢઅલોલુપી (માગી માગીને નહિ મેળવનારે) મિવરવૂ સાધુ (મળેલા પણ ઘી-દૂધ–મિષ્ટાન્ન વગેરે) = રગ્સમાં ન ગૃદ્ધિ ન કરે, ઘેર ઘેરથી ઉઠંડું ડું લઈને ઘરે નિર્વાહ કરે, કિકવિશ=અતિચારવાળું-દોષિત જીવન જીવવાને અમિન ઈછે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy