SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજી' શ્રામણ્યપૂર્વિકા અધ્યયન શ્રમણપણાનું પૂર્વ કારણ ધૈય છે, તેને ઉપદેશ આ અધ્યયનમાં કરેલા હોવાથી તેનુ નામ ‘ શ્રામણ્યપૂવિ કા’ છે, (૬) ઠ્ઠું ન ગ્ગા સામત્રં ?, લો જામે ન નિવારણ । प पर विसीअंतो, संकप्पस्स वसंगओ ॥ २- १॥ નો=જે સાધુ સંqE=સંકલ્પના વષઁનો=વશ થએલે (હાવાથી) પણ્ વ=પગલે પગલે (વારંવાર-પ્રત્યેક પ્રસંગેામાં) વિસીગંતો-વિષાદને (ફ્લેશ-ખેદને) પામે, તે જો ામે=જડ ઇચ્છાઓને ન નિવાર=રાકે નહિ, તે સામŘ=સાધુપણાને દુ=કેવી રીતે જ્ઞા=કરે ? (શી રીતે પાળે ) (૨-૧) [ જીવને અનાદિ ઇચ્છાઓને અંત આવતા નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈચ્છાઓને આકાશની ઉપમા આપી છે. જેમ આકાશના છેડે નથી તેમ ઈચ્છાઓના અંત આવતા જ નથી. આ જડ ઇચ્છાઓને આત્મગુણી પ્રગટ કરવામાં વાળવી એ સાધુપણું છે. સાધુ બનવા છતાં જો વિવિધ સકલ્પા-ઇચ્છા થાય તે! સ્થાને સ્થાને ચિત્તમાં વિષાદ–ખેદ-સંતાપ કરીને ચિત્ત ઉદ્દિગ્ન બની જાય. તે તે મનને જડ ભાવામાંથી રાકી સંયમમાં ન વાળે, તેા સાધુ ધર્મની પ્રાપ્તિ-રક્ષા કે વૃદ્ધિ શી રીતે કરી શકે ? એમ અહી તરૂપે શિષ્યને પ્રશ્ન કરવામાં આવ્યા છે. ૧ ] હવે સાધુત્તુ કચ્ જણાવવા માટે સાધુતાની વ્યાખ્યા કરે છે (૭) વસ્થાધમજાય, ીત્રો સયાળિ ઝૂ (5) I अच्छंदा जे न भुंजंति, न से चाइ ति बुच्च ॥ २-२ त्ति યુચર (૮) ને આ તે વિદ્ મોળુ, રુદ્રે વિિિટ્ટ દ્ साहीणे चयई भोए, से हु चाइ ति बुच्च ॥ २-३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy