SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ [દશ વૈકાલિક ન સેવે, અર્થાત્ આચારને પાળવામાં આલેાકના સુખની આશસા ન રાખે-૧, એ પ્રમાણે પરલેાકના સુખની આશ'સા ન રાખે-૨, કીર્તિ-વર્ણવાદ-શબ્દ-પ્રશંસાની પણ આશસા ન રાખે ૩, બાતેન્દ્િદેન્દુ-અરિહંત ભગવતાએ કહેલા (અનાશ્રવ-સંવર-નિર્જરા વગેરે) હેતુએ નમ્નસ્થ=સિવાય બીજા કોઇ હેતુએ બાયાયં નો સાટ્ટિના= આચારને ન સેવે, અર્થાત્ કેવળ કનિ રા--સવરઅનાશ્રય સિવાય કાઇ ફળની ઇચ્છા ન કરે, આલાક-પરલેાકની સર્વ ઇચ્છાએથી મુક્ત થઈને નિરીહપણે આચારને પાળે, કે જેથી મેાક્ષ થાય. એ પ્રમાણે વહ્યં યં મ=ચેાથું પદ પ્રાપ્ત થાય છે, અર્થાત્ નિષ્કામભાવનાથી આચારને પાળતાં સર્વ સંતાપરહિત શાશ્વતી મુક્તિ થાય છે. (૯૦ ૪– સૂત્ર-૫)મયર ન રૂચ સિજોગો=આ વિષયમાં આ ગ્લાક છે. (૪૬૦) નિળયયણ બતિંતિ”, હિપુત્રાયયમાથg I आयारसमाहिसंबुडे, भवइ अ दंते भावसंघ ॥९-४-५॥ ' નિળયંચળ જિતવચનમાં (આગમમાં) રક્ત, તંત્તિને-એકની એક વાત અસૂયાથી વારંવાર કહેવારૂપ તતિલપણાથી રહિત, હિપુન્ન-સૂત્ર-અથ વગેરેથી પૂર્ણ (ગીતા), બાચચં=અત્યન્ત આયર્થાટને=આત્માથી (મેાક્ષાભિલાષી) આચારસમાiિચુડે-આચાર પાર્ટીનમાં સમાધિથી એટલે આનંદથી આશ્રવઢ્ઢારાને બંધ કરનારા, તંતે લ=અને મન તથા ઇન્દ્રિયાનુ` દમન કરનારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy