SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ | દશ વૈકાલિક રહેનારા) અને તેથી જ દુષ્કાળમાં કે આહારની દુર્લભતાના પ્રસંગે પણ મુદ્દ‹-સુભર (ધરાએલા) સિ=થાય વળી બિનાસગં=જિનવચનાને (ક્રોધાદિના કટુક વિપાકાને) સાંભળીને બામુરત્ત=ક્રોધના પરિણામને ન કરે. (૫) [ક્ષવૃત્તિથી સ ંતાષ, સંતાષથી અપ ઇચ્છાવાળા અને તેથી ધરાએલા (પ્રસન્ન), એમ ઉત્તરાત્તર લાભ થાય, એવા પણ અ સમજવા. તથા ક્રોધના ઉપલક્ષણથી માનાદિ કાયાને ન કરે એમ પણ સમજવું. વિના કારણે કાઈ આક્રોશ કરે તેા પણ પેાતાનાં પૂર્વીકૃત કર્મના ઉદય સમજી ઉપશાન્ત રહે.] (૩૬૨) નમુવા સફેă, તેમાંં નાિિનવેસલ दारुणं कसं फासं, कारण अहिआसए ॥८- २६ ॥ વીણા-વાંસળી વગેરેના કે પ્રશ'સાના ત્રમુનિં= કાનને સુખ આપનારા શબ્દો સાંભળવાથી તેમં=રાગને 7 મિનિવેશ—શ ન થાય (ન કરે) અને ર્ાળં=અનિષ્ટ તથા સં=કટાર હાસં=સ્પર્શને કાઈ કરે, કે થાય તે પણ) કાયાથી અાિત=સહન કરે. (દ્વેષ ન કરે.) (૨૬) [અહીં શબ્દ અને સ્પર્શે એ પહેલા અને છેલ્લા એ વિષયાને કહેવાથી મધ્યના રૂપ-રસ-ગંધ પણ સમજી લેવા. અર્થાત્ પાંચે ઈન્દ્રિયાના ઈષ્ટ અનિષ્ટ વિષયામાં રાગ-દ્વેષ નહિ કરતા સામાયિકની (સમતાની) રક્ષા કરે.] (૩૬૩) તૂં વિશ્વાસ વ્રુસ્સિગ્ગ, સીજૂં બારૂં મળ્યું | અદ્દિગામે દ્દિગો, વૈદવુવ મહા૦૫૮–૨ા ક્ષુધાને, તૃષાને, ખાડા ટેકરા કે ઠં...ડી-ગરમીવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy