SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ [દશ વૈકાલિક ( જાતિમદ વગેરેથી ) અભિમાની, ટુવ્વાર્ફ દુષ્ટભાષી (અપ્રિયવાદી), નિયડી-કપટી અને સઢે-શઠ ( સયમના કાર્ચમાં અનાદરવાળા), એવા જે એ દ્વેષાથી વિનય કરતા નથી તે-તે વિનત્રવા=અવિનીત આત્મા ના= જેમ સોઅયં=(નદી વગેરેના) પ્રવાહમાં પડેલું ઢ = કાટૅ તાય તેમ સ`સારના પ્રવાહમાં વુન્નરૂ=તણાય છે. અર્થાત્ ચારે ગતિમાં ભ્રમણ કરે છે. (ર-૩) વળી ગુર્વાદિએ એકાન્ત મૃદુ અને હિતકર વચન કહેવારૂપ વાળં=પ્રયત્નપૂર્વક વિ=પણ વિનયં વિનય પ્રત્યેવોડ્લો-પ્રેરેલા લો નારો જે મનુષ્ય ધ્રુવ કેપ કરે છે સો-તે ફન્નતિ-આવતી વિં સિ=િદિવ્ય લક્ષ્મીને ઢુંઢેળ-દંડા વડે દિસે રાકે છે-પાછી વાળે છે. (૨-૪) [હારિભદ્રીય ટીકામાં વિળયંવિ' પાડે છે અને અન્ય ગ્રંથેામાં વિળયંમિ' પાડે છે, અહીં ભાવાર્થ એ છે કે વિનયથી સમ્પત્તિ મળે છે, તેમાં ભૂલ થતાં કાઈ સુધારે તે તે ઉપકારી છે, છતાં તેના ઉપર કાપ કરે તેા તે વસ્તુતઃ વિનયથી મળનારી સંપત્તિને જ ધક્કો મારે છે. એમ સમજાવ્યું છે.] તિય ચે પણ વિનયથી સુખી અને અવિનયથી દુ:ખી થાય છે તે કહે છે— (૪૨૨) તદેવ વિપ્પા, વવન્તા યા ગયા ! दीसंति दुहमेहंता, आभिओगमुवट्ठि ||९ - २ - ५॥ (૪૨૩) તહેવ મુવિીિળા, વવજ્ઞાા ગયા | दीसंति सुहमेहंता, इडिंट पत्ता महायसा ॥९-२-६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy