SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ [દશ વૈકાલિક આસક્ત)સુખશીલ, સાયાવાસ (ભાવિ તેવાં) સુખને મેળવવામાં એકચિત્ત, નિમિસાફર=(જ્ઞાન-ક્રિયા પ્રત્યે અનાદર કરીને વારંવાર-ઘણું) કાયમ શયન કરનાર અને ૩છોઢળાપોતા=વારંવાર હાથ-પગ-મુખ કે વસ્ત્રાદિ દેવાની ટેવવાળા તારિસ સમાર–તેવા (શિથિલાચારી) શ્રમણને સારું ટુઠ્ઠા (મોક્ષ પ્રાપ્તિ પર્યન્તની) સગતિ દુર્લભ છે. (૪ ૨૬) (૫૮) તોગુખાવાનલ્સ, ડગુમ રતિસંવમરક્ષા परीसहे जिणंतस्स, सुलहा सुगई तारिसगस्स ॥४-२७॥ છઠ્ઠ-અઠ્ઠમ આદિ તોગુણપદાળeતપ ગુણ જેનામાં શ્રેષ્ઠ હોય, વસુમરૂ (મેક્ષમાર્ગને પાળવામાં) સરળબુદ્ધિવાળે હાય, વંતિકારણ-ક્ષમાપૂર્વક સંયમમાં રકા અને સુધાદિ પરીષહોને જીતનાર હય, વારિતારણ તેવા સાધુને ઉપર કહેલી સદ્ગતિ સુલભ છે. (૪-૨૭) (૫૯) વછારિ તે ઘવાયા, વિ છતિ કમરમવા जेसि पिओ तवो संजमो य, खंती य बंभचेरं च I૪-૨૮ જેઓ પૂછા=પછી (વૃદ્ધાવસ્થામાં, અથવા ચારિત્રને વિરાધીને પાછળથી પ્રાયશ્ચિત્ત અંગીકાર કરવાથી, કે ફરીથી) યાયા=પ્રજાતા (દીક્ષિત થયા હય, અને જેઓને (તથાવિધ નિરતિચાર પાલન નહિ કરી શકવા છતાં) તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય પ્રિય હોય તે તેઓ faq= શીધ્ર અમરમવાડું દેવકને ધૃતિ પામે છે. (૪–૨૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy