SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન સાતમું ] (૨૯૨) guડનૈન વળે, તેનુવા आयार-भावदोसन्नू, न तं भासिज्ज पन्नवं ॥७-१३॥ gggr=આ (ઉપર કહેલા કઠેર વગેરે શબ્દોથી) અને બન્ને નેળ અi=બીજા પણ જે કેાઈ ભાવથી (વિષયથી) પર બીજે (શ્રોતા) વવદુરૂ દુ:ખી થાય તં તેને બચા-માવોનૂ=આચાર અને ભાવના દેને જાણુ બુદ્ધિમાન સાધુ ન બોલે. (૧૩) [જે જે બેલવાથી શ્રોતાને કર્મબંધ થાય તેવું સર્વ જ્ઞાની સાધુ ન બેલે. અહીં આચાર એટલે બાહ્ય આચરણરૂપ સામાચારી–સાધુના આચાર અને ભાવ એટલે અંતઃકરણના અધ્યવસાય, બેના ગુણદેશને જાણ, અર્થાત્ દ્રવ્ય-ભાવ ઉભયથા ધર્મ-અધર્મને સમજનારો, એમ સમજવું. ] (૨૯૩) તહેવટે રિત્તિ, સાથે વા વજિરિ . दमए दुहए वा वि, नेवं भासिज्ज पनवं ॥७-१४॥ તવ=તથા પન્નવંબુદ્ધિમાન સાધુ (અપ્રીતિકારક) હેલે હે હેલા ! (મૂખ), રહે ગોલા ! (બે બાપના), સાથે હે કુત્તા ! વહુ હે વ્યભિચારી ! મ-હે દ્રશ્નક! (ભીખારી), કે હુ હે દુર્ભગ! (નિભંગી) gવું માણિક એવું ન બોલે. (૧૪) [][ મનુષ્યમાં પ્રાયઃ માન અધિક હોવાથી સાચું પણ અપમાન-- કારક સાંભળવા તે અસમર્થ હોય છે, તેથી અપમાનકારક બેલવાથી સ્વ-પર હાનિ થવા સંભવ છે. કૌંસમાં લખેલા પર્યાયશબ્દો અવચૂરિના આધારે લખ્યા છે. “મ'ના સ્થાને “તુમ રુપ' એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy