SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ [દશ વૈકલિક તે જીવ આકરાં કર્મો બાંધી, કારમાં દુઃખોનું ભાજન બને છે, આ ગાથાઓમાં સાધુને દોષ સેવવાનાં કડવાં ફળો વર્ણવીને લાધેલું ચારિત્ર શુભ નિરતિચાર પાલન કરવાની એકાન્ત હિતકારી પ્રેરણા છે. ૩૮ થી ૪૧ ] હવે નિર્મળ સાધુતા અને તેના પાલનનું ફળ કહે છે(૨૦૨) તવ યુ મેદાવા, ઉપવું વકત્તા ર ા मज्जप्पमायविरओ, तबस्सी अइउकसो ॥२-४२।। (૨૦૩) ત# પસંહ વારિકા, જાદુપૂ. विउलं अत्थसंजुत्तं, कित्तइस्सं सुणेह मे ॥२-४३॥ (૨૦૪) વં સ જુવેદી, વિવજ્ઞશો तारिसो मरणंते वि, आराहेइ संवरं ॥२-४४॥ (૨૦૫) વારિ વારાફ, તમને વાવ તારિણી ! गिहत्था विणं पूयंति, जेण जाणंति तारिसं ।।२-४५।। (સાધુતાની મર્યાદાને જાણ એવો) બુદ્ધિમાન અને તપસ્વી જે સાધુ (બાહ્ય-અત્યંતર) તપને કરે, પ્રણીત (માદક) આહારને અને(ઘી-દૂધ વગેરે)રસને વજે, તથા મદ્ય (ઉન્માદજનક કેફી પીણ તથા નિદ્રા વિકથાદિ, પ્રમાદથી વિરો= વિરત (દૂર રહે) અને (મરણનતે પણ “તપસ્વી-જ્ઞાની” છું એવા) અરૂણો -ઉત્કર્ષ રહિત હોય (૨-૪૨) તક્ષ-તેની શઠ્ઠાવંત્રગુણસંપત્તિને (અર્થાત્ ચારિત્રને) હે શિખે ! તમે વરસ જુઓ! (સાંભળે). તેનું ચારિત્રયોજાનાદુપૂરૂ અનેક સાધુઓથી પૂજિત બને છે, (સેવાય છે. અર્થાત્ બીજા પણ તેના જેવું ચારિત્ર પાળે છે, અથવા તેના ચારિત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy