SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ચૂલિકા મી] ૩૮૧ કદાચ શિથિલ ન બને તેા પણ સાથે રહેવાથી તેને શિથિલાચારની (સવાસ) અનુમેાદના લાગે, એથી પણ તેને કર્મબન્ધન થાય, ઇત્યાદિ.] હવે ઉત્તમ સહાય ન મળે તે શું કરે? તે કહે છે(૫૧૧) ન યા તમેગ્ગા નિમાં સહાય, गुणाहि वा गुणओ समं वा । इको वि पावाई विवज्जयंतो; विहरिज्ज कामेसु असज्जमाणो ॥ चू० २ - १० ॥ (એમ છતાં) ગુનાöિ=અધિકગુણવાળા, ગુળકો સમ=ગુણાથી તુલ્ય, વા-કે ગુણથી હીન છતાં ઉત્તમ જાતિવ ́ત, એવા નિકળ સાયં=ઉત્તમ સાધુની સહાય ન ચા હમેગ્ગા=જો ન મળે તેા સ્વય' વાર્'-પાપકાર્યને (અસદાચરણને) વિવજ્ઞયંતો સર્વ રીતે વજ્રતા અને જામૈયુ= ઈચ્છાઓમાં (જડ વિષયાદિમાં અને માન-સન્માન કે અનુકૂળતા વગેરેમાં) જ્ઞસખ્તમાનો- રાગ નહિ કરતા રો વિ વિજ્ઞિ=એકલા પણ વિચરે. (અર્થાત્ સયમના અર્થી સયમ રક્ષાની ખાતર એકલા પણ રહે.) (૨૦ ૨-૧૦) [આ વિધાન ઉત્સરૂપ છે, તે દૃઢસંધયણુ, મનેખળ, ઉત્સર્ગ – અપવાદનું વિશિષ્ટ જ્ઞાન, વગેરે ગુણા હેાવાથી જેએ ગમે તેવા ઉપસગેર્ગા કે પ્રલાભના થવા છતાં સંયમના પરિણામથી ચલાયમાન ન થાય, તેવાને માટે પૂર્વ કાળને આશ્રયીને સમજવું. વત માનમાં તેા તેવા દઢસ’ધ યણુના અભાવે મનેાબળ નબળું અને વિશિષ્ટ પ્રુદ્ધિબળ કે અધ્યાત્મબળની પણુ મંદતા, ઈત્યાદિ કારણે સયમસાધક વિશિષ્ટ સહાયક ન મળે ત્યાં સુધી શિથિલાચારીએની સેાબતમાં રહેવું, પણુ એકાકી ન વિચરવું, એવું શાસ્ત્રકારા જણાવે છે. ઔષધની જેમ વિધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy