________________
૨૪૮
[દશ વૈકાલિક
r
શુભ મનારથા લાંબા ટકતા નથી અને ટકે તે પણ સામગ્રી અનિત્ય હાવાથી ટકવી દુઃશકત્ર છે' માટે શુભકાર્યમાં વિલંબ નહિ કરવા.] એને ઉપાય કહે છે કે
(૩૭૩) જોઢું માળ ૨ માય ચ, હોમ ચ પાપવળ । વમે પત્તિ જોસે ૩, રૂતો બિમqળો ।।૮-રૂણા પાયgf=પાપને વધારનારા ક્રોધને, માનને, માયાને અને લેાભને, એ ચાર દોષાને વળો આત્માના હિતને ઈચ્છતા મુનિ વમેતજે (તેના ઉદયને વશ ન થાય). કારણ કે એ ચારને તજવાથી સર્વાંસ પદાએ સ્વયમેવ પ્રગટે છે. (૩૭)
તેને ન તજે તે આ જન્મના અપાયા જણાવે છે કે(૩૭૪) હોદ્દો પીરૂં વળામે, માળો વિયનામળો ।
માથા ઉમિત્ત િનસેફ, હોમો સqવિસળો ૫૮–રૂા ક્રોધ પ્રીતિના મૂળથી નાશ કરે છે, માન વિનયના નાશ કરનાર છે, માયા મિત્રાના નાશ કરે છે અને લેાભ સવના નાશ કરે છે, (૩૮)
[ક્રોધને વશ થઈને ખેાલાએલું વચન કે કરેલું વન પ્રીતિને તાડ છે, માનથી વિનય કરવા યોગ્ય ગુરુના પણ અવિનય થાય છે, કારણ કે વન્દન વૈયાવચ્ચ વગેરે કરવા યોગ્ય પૂજ્યાથી પોતે અલ્પ છે એવું માનવું એ વિનયનું લક્ષણ છે, માની પ્રાયઃ સર્વત્ર પોતાને અધિક માનતા હાવાથી ખીજો પેાતાનાથી અધિક છે' એવું સમજી પણ શકતા નથી, પછી માને તેા શી રીતે ? એ કારણે માન વિનયધાતક બને છે. મૈત્રીભાવનું મૂળ સહૃદયતા-નિખાલસપણું છે. માનવીનું હૃદય સદાય ચાર હોય છે, તેથી તે મૈત્રી કરે તે! પણ ટકી શકતી નથી અને લેાભ
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org