SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી ક્ષુલ્લકાચાર અધ્યયન બીજા અધ્યયનમાં અધેયને (દીનતાને) ત્યાગ કરી ધીરતા (સવ) પ્રગટાવવા કહ્યું. તે ધીરતારૂપ સવ સદાચારના પાલન માટે આવશ્યક છે-અસદાચાર સેવવા માટે નહિ, એ સદાચારે એક પ્રધાન (મેટા) અને બીજા શુકલક (હાના) એમ બે પ્રકારના છે. અહી મુલક આચારોનું વર્ણન હેવાથી આ અધ્યયનનું ભુલકાચાર નામ છે. તેની પહેલી ગાથામાં સાધુની ઉત્તમતાને વર્ણવી અસઆચારેને તજવાનું (૧૭) નમે મુદિષMાળ, વિમુવાળ તા. તેજિમેરામબાપુ, નિથાળ મસિ રૂ-શા પૂર્વે જેનું વર્ણન કર્યું તે સંગમે સંયમમાં સુદ્દિગgiળંગ જેઓના આત્મા સુસ્થિર છે. જે વિષમુi=બાહ્ય-અત્યંતર પરિગ્રહથી મુક્ત છે, જે તાફળ સ્વ-પર ઉભયના તારક છે. નિથાળ=જે ગ્રંથીથી(બાહા-અત્યંતર પરિગ્રહથી) રહિત છે, અને તેથી જેઓ મલિr=મહર્ષિઓ (મહાત્માઓ) છે, તેહિં તેઓને ઘઆ કહીશું તે મારૂન્ન અનાચીણું એટલે નહિ આચરવા ગ્ય છે. (૧) [ અહીં ‘સુસ્થિર” એટલે જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સંયમનેજિનાજ્ઞાને પાળનારા, વિપ્રમુક્ત=પહેલા અવની ત્રીજી ગાથાના અર્થમાં કહેલા પરિગ્રહ એટલે બાહ્ય ધનધાન્યાદિની તથા અત્યંતર કષાયાદિની મૂછ-પક્ષ નહિ કરનારા, “ત્રતા એટલે સ્વ–પર તારક (તીર્થકરે. પરને અને પ્રત્યેકબુદ્ધો સ્વને તારે છે, માટે) સ્થવિરે, અને નિર્મ=સંયમમાં જરૂરી પણ ઉપકરણાદિ અધિક પ્રમાણમાં નહિ રાખનારા, એમ સમજવું. તેઓને સદાચારનું પાલન અનાચીર્ણને ત્યાગથી થાય માટે તે તજવાનું કહ્યું.-૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy