SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ઠે] ૧૭૮ guત્રએ આસન, પલંગ વગેરે અન્ય જીવોને રહેવાના મીવિચા=ઊંડા આશ્રયે છે (અર્થાત્ તેમાં માંકડ વગેરે છે એવી રીતે ભરાઈને ગુપ્ત રહી શકે છે કે દેખી પણ ન શકાય) તેથી તેમાં રહેલા =પ્રાણીઓ સુફિT=પ્રતિલેખવા દુષ્કર છે. (જોવા, જયણું કરી બચાવવા વગેરે દુષ્કર છે) ઇમ-એ કારણે સાધુઓએ આસન, પલંગ અને અત્રમાંચા માંચી વગેરે સર્વને વિવરિલા=વર્યા છે (બેસવાનું સુવાનું તર્યું છે). (૫૬) હવે સેળયું નિષઘા સ્થાન કહે છે– (ર૬૭) ગોગરાપવિદૃક્ષ, નિયિની રૂ I इमेरिसमणायारं, आवज्जइ अबोहिअं॥६-५७॥ (૨૬૮) જીવવા માસ, વાળા ૨ વદે હો ! वणीमगपडिग्घाओ, पडिकोहो अगारिणं ॥६-५८॥ (ર૬૯) પુર મરણ, લ્યો વારિ સંવ , कुसीलवड्ढणं ठाणं, दूरओ परिवज्जए ॥६-५९॥ (૨૭૦) તિષ્યનારાનરસ, નિતિજ્ઞા કરૂ છે ! जराए अभिभूअस्स, वाहिअस्स तवस्सिणो ॥६-६०॥ ગોચરી (ભિક્ષા) માટે (ગૃહસ્થના ઘરમાં) gp= ગએલા કરત=જે સાધુને નિરિના=નિષધા (આસનાદિ) sqp=કપે છે–અર્થાત્ જે ગૃહસ્થના ઘરમાં બેસે (ર) છે, તે મેરિસં=પ્રમાણે આવા (કહીશું તેવા) માયા અનાચારને બાવન પામે છે. વશ થાય છે. (તે જ કહે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy