SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ [દશ વૈકાલિક સંભવિત છે. એવાં કાર્ય કરવા યોગ્ય છે એમ કહેવાથી આરંભ થાય, ચોરને મારવા કહેવાથી શિક્ષા થાય, નદી વગેરે જળાશય સારા ઉતારવાળાં છે એમ જાણીને બીજા નહાવા-ધોવા જાય, અહીં તીર્થ એટલે જળાશયમાં ઉતરવાનો માર્ગ, તેને પણ સારોબોટ કહેવાથી સાવદ્ય પ્રવૃત્તિ થાય.]. કિન્તુ કારણે સાધુને જણાવવા માટે બોલવું પડે તે સંખડીને સંખડી અને ચોરને ઘનશરૃ પણિતાર્થ કહે, આવા તિરથાનિ=નદીઓના ઉતારને (પાણીમાં ઉતરવાનાં સ્થળને) વદુસમાજ પ્રાય:સમ (અવિષમ) છે, એમ વિઝારે કહે. (૩૭) [ગૃહસ્થને તે સંખડી વગેરે ન કહે, સાધુને કહે તે સંબડીને સંખડી અર્થાત જમણવાર કહે, બાળ કે અન્ય સાધુઓને વૈરાગ્ય પ્રગટાવવા માટે પણિતાર્થ =ધન માટે પ્રાણોની પણ હેડ કરનાર (જુગારી) છે, એમ કહે અને નદી સરળતાથી ઉતરાય તેવી-અવિષમ છે, એમ કહે] (૩૧૭) તા નો પુogrો, અતિજ્ઞા ન વા ! नावाहिं तारिमाउत्ति, पाणिपिज्जत्ति नो वए ॥७-३८॥ (૩૧૮) વદુગા હા, દુષત્રિપિોશTI વઘુવિહોતા લાવિ, પર્વ માલિન્ન પજવું –રૂડા તથા નદીઓને પુછાળો પૂર્ણ ભરેલી), જાતિજ્ઞ= કાયાથી કરાય તેવી, નાવાદિથી તામિત્રતરાય તેવી તથા કાંઠે બેસીને નિઃપ્રાણિઓ પી શકે તેવી છે, એમ ન લે. (૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy