SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન છ૭ ૧૬૭ વાળા=જીવો એવા સદુમાં સૂક્ષ્મ સંત છે કે સારું જે રાવ્યો રાત્રે (દેખાય નહિ, તેને) માસંતો નહિ દેખી શકતે સાધુ રાત્રે જ નિર્દોષ આહાર માટે હું = કેવી રીતે ? =ફરે ? અર્થાત્ ન ફરે ! (૨૪) રાત્રે પાત્ર પડિલેહણ ન થાય કારણ કે એવા પણ છવો ઉડતા હોય કે જે દેખાય નહિ અને દેખવા છતાં અહિંસા થઈ થકે નહિ.] ૩ઃરું પાણીથી ભીંજાએલું કે નીતરતું, તથા વિકસત્ત=સચિત્ત બીજેથી મિશ્ર (અથવા વગંત્ર અનાજના કણ વગેરે અને સત્તeત્રસાદિ વસંસક્ત, એમ બીજી રીતે અર્થ જુદે કરે) તથા હિં નિયરિંગ વાળા=ભૂમિ ઉપર પડેલા જીવે (એ સર્વ હોય ) તારૂં તેને સિમા દિવસે તો વિડિઝાવજી શકાય બો રાત્રે તથ-ત્યાં હું ઘરે =કેવી રીતે ચાલે? અને એ સર્વની યતના શી રીતે કરી શકે ? (૨૫) માટે એ દોષોને જોઈને (જ્ઞાનથી જાણુને) જ્ઞાતપુત્ર શ્રીવમાનસ્વામીએ કહ્યું છે કે-નિર્ચન્થ સાધુઓ અશનપાન-ખાદિમ-સ્વાદિમ, એમ સવારંસવ આહારને આશ્રીને રાત્રિભોજન કરતા નથી, (૨૬) [મનુષ્યને મળેલા નેત્રોને સદુપયેગ જીવરક્ષા અને તેને માટે અધ્યયન વગેરે કરવા સિવાય બીજે કઈ જ નથી. એની ઉપેક્ષા કરીને રાત્રે ચાલનાર-ફરનારને નેત્રોનો અનાદર થવાથી અન્યભવમાં તે નેત્રે અંધત્વ કે એકેન્દ્રિયાદિ જાતિમાં ઉપજવાનું થાય. મનુષ્યને માટે સામાન્ય રીતે એમ કહી શકાય કે તેને શરીર-ઈન્દ્રિયો, સમ્પત્તિ, બુદ્ધિ, બળ વગેરે પુણ્યથી જે કંઈ મળે છે, તેનો તે દુરુપયોગ કે અનાદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy