SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ [દશ વૈકાલિક કરે તો અન્યભવમાં તે તે વસ્તુની પ્રાપ્તિ ન થાય, કે થાય તો પણ હિતને બદલે અહિત કરે. એ કારણે મનુષ્ય સર્વત્ર વિવેકી અને આત્મહિતના ધ્યેયવાળા બનવું જોઈએ.] છ વાતો કહીને હવે સાતમું સ્થાન કહે છે– (ર૩૭) પુત્રવિયં ન fહતિ, નાના વ ાથા तिविहेण करणजोएण, संजया सुसमाहिआ॥६-२७॥ (૨૩૮) ગુવા વિéિસંતો, હિંસ૩ તારિસTI तसे अ विविहे पाणे, चक्खुसे अ अचक्खुसे ।।६-२८॥ (૩૯) તા જ વિયાળા , હો તુમારૂવદ્યof पुढविकायसमारंभ, जावजीवाइ वज्जए ॥६-२९॥ સુમાત્રા=યતનામાં ઉધત વંચા સાધુઓ મનથી વચનથી અને કાયાથી વિવિદેન છગોળત્રણ પ્રકારના કરણ દ્વારા પૃથ્વીકાયજીને હણતા નથી. (૨૭) [ત્રણ કરણ એટલે મન-વચન-કાયાથી) હણવા હણાવવા કે હણનારની અનુમોદના કરવી, તે રીતે હિંસા (અર્થાત ચોથા અધ્યયનમાં કહ્યા પ્રમાણે આલેખન, વિલેખન, ઘટ્ટન, ભેદન વગેરે કરતા નથી. ચા” શબ્દની સિદ્ધિ પ્રાકૃતના ‘' સૂત્રથી કરી શકાય છે.] પૃથ્વીકાયની હિંસા કરનારે-તરિક્ષા-તેમાં આશ્રિત (રહેલા) વવુ ચક્ષુથી દેખાય તેવા અને સાવરે ન દેખાય તેવા (બેઈન્દ્રિયાદિ) વિવિદે વિવિધ જાતિના તણે બ્રસ અને શેષ સ્થાવર જાણેકજીને હિંમરૂ હણે જ છે. (૨૮). તષ્ઠા તે માટે દુર્ગતિ(રૂપ સંસારને) વધારનારા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy