SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. [દશ વૈકાલિક શકાતું નથી. સ્વકૃત કર્મોદયને અનુસારે મળેલી સામગ્રીમાં સંતાષસમતા કેળવવી એ જ સંયમને સાર છે. અદત્ત લેવાનું ત્યારે અને કે તે વસ્તુથી જીવ પરાધીન બન્યો હોય, તેના વિના ચલાવી લેવાનું સત્ત્વ ન હોય. જો આવી પરિસ્થિતિ હેાય તેા વાસ્તવિક વૈરાગ્યની જ ખામી ગણાય. જિનાજ્ઞા મુજબ મળે તેમાં જ પ્રસન્ન રહી સયમ માટે વાપરવું એ વૈરાગ્ય છે, વૈરાગ્ય વિના સયમના સ્વાદ સમાતે નથી. બીજો આપે તેમાં પણ અનાસક્તિ કેળવવાના ધર્મવાળા સાધુને અદત્ત લેવાનું કાઈ કારણ નથી.] હવે ચાથુ' સ્થાન કહે છે— (૨૨૬) વમરવેલ યોર, પમાય ઝુદ્દિધ્રુિબ નાયતિ મુળી હોવુ, મેયાયચળવજ્ઞિળો રાક્–દ્દા (૨૨૭) મૂજમયમસ, મદ્દાવોસસમુસવં તદ્દા મેદુસંતમાં, નિર્માંચા વયંતિ ળ ।।૬-?ગા પ્રથમબિં=અબ્રહ્મચય (વિષયાનું સેવન) સ્રો= મનુષ્યલાકમાં ઘોરં=ભય ફેર (દુ:ખદાયી) તમારું=પ્રમાદરૂપ (જડના અધનરૂપ) અને અન‘તસંસારનું કારણ હાવાથી સુિિટ્વત્ર=દુષ્ટ આશ્રયરૂપ (દુરાચાર ) છે એ કારણે મેયાયચળ ચારિત્રની વિરાધનાના સ્થાનાને વૃદ્ધિનો= વનારા મુનિએ તેને 7 ગાયëત્તિ=સેવતા નથી. (૧૬) Ë=આ અબ્રહ્મચર્ય અન્નુમ્મસ=પાપનું મૂળ છે (એથી પરલેાકમાં વિવિધિ કષ્ટોનું કારણ છે અને આ લેાકમાં ચારીઅસત્ય-હિંસા વગેરે) મારોસસમુસ્લચ'=માટા દાષાના ભંડાર છે. તે કારણે નિગ્રન્થ મુનિએ મેતુળસંતમાં મૈથુનના સસને (સ્ત્રીઓ સાથે ખેલવું વગેરે સામાન્ય પણ) વજે છે. ( ં અવ્યય વાકયની શૈાભા પૂરતા સમજવા, (૧૭) Jain Education International • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy