SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ક૬૮ • [ દશ વૈકલિક gવં એ પ્રમાણે (ઉપર કહ્યું તેમ) = જેનો આત્મા નિરિ=નિશ્ચિત (દઢ) વિજ્ઞ હોય, તે (કઈવાર ચારિત્ર છોડવાનાં નિમિત્તે ઉભાં થાય તો પણ) રે વરૂm=શરીરને છેડે, (અનશનાદિ દ્વારા મરણને સ્વીકારે) પણ ધHસાણoi=ધર્મ શાસનને (જિન આજ્ઞાને) g= ન જ છોડે. એવી દઢતાના પરિણામે તારિણં તંત્રતેવી દટતાવાળા તેને “વિંતરાચાઉડતા પવનો (પવનનાં તેફાને) સુસ જિ િા=સુદર્શન નામના (જમ્બુદ્વીપના મેરુ) પર્વતને ચલાવી ન શકે તેમ” ફુરિગા=ઈન્દ્રિ નો પતિ ચલાયમાન કરી શકતી નથી. (સૂ૧–૧૭) [આત્માના બળની સામે દુન્યવી બળા સઘળાં ભેગાં થાય તે પણ થાકે છે. કારણ કે-દઢનિશ્ચય એક આત્મબળ હોવાથી ઇન્દ્રિયે, કે દેવ-દાનવો પણ તેને ચલાવી શકતા નથી. સ્ત્રી છતાં સીતાને રાવણ ચલાવી શકો નહિ, સંગમ જે દેવ છતાં પ્રભુ મહાવીરને ચલાવી શક્યો નહિ, એમાં આત્મબળની અચિંત્ય શક્તિ જ કારણભૂત હતી. માટે સર્વદુઃખોને નાશ કરી શકે તેવા આત્મબળને-નિશ્ચયને શરણે રહી ઈન્દ્રિયો વગેરેના ઉત્પાતથી આત્માને વિજયી બનાવ સુલભ છે.] હવે છેલ્લે ઉપસંહાર કરે છે કે– (૧૦૧) રૂવ સંક્ષિણ ગુદ્ધિમં નો, आयं उवायं विविहं विआणिआ । काएण वाया अदु माणसेण तिगुत्तिगुत्तो जिणवयणमहिद्विज्जासि ત્તિ કિ ચૂ૦ ૨–૧૮ના વ=એમ આ (અધ્યયનમાં કહેલા) ઉપદેશને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy