SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન નવમું-ઉ ૩] ૩૦૩ ગ્રહણ કરીને (શિરસાવન્ધ કરીને) માયા રહિત શ્રદ્ધા પૂર્વક પૂજ્યભાવે દ્દોવટુ =(ગુરુએ) જેમ કહ્યું હોય તેમ મિલમાળો કરવાને ઇચ્છતા શિષ્ય વિનય ૐનેવિનયને કરે, પણ તેથી વિપરીત, માડુ –વહેલું, અધુરુ કે અનાદરથી કરવા દ્વારા) શુદ્દગુરુને નાસાચય-આશાતના ન કરે સ પુો તે સાધુ પૂજ્ય છે. (૩-૨) [દુકાને બેઠેલા વ્યાપારી ધરાકનું વચન સાંભળવા માટે જેટલા આતુર હોય તેથી કંઈ ગુણી આતુરતા ગુરુના વચનને સાંભળવા માટે રાખવી, એ વિનયનું પ્રથમ પગથીયું છે, તે પછી આદેશ સાંભળાને હિત થવું, સઘળાં કામ છેડી ગુરુની આજ્ઞાનુસાર કરવું-વર્તવું ‘આ રીતે મને ઉપકાર કર્યા” એમ કૃતજ્ઞતા ધરાવવી અને પુનઃ પુનઃ વિનય કરવાના પ્રસંગ મળે એ ભાવનાપૂર્વક કરેલા વિનયની અનુમેાદના કરવી, વગેરે તેની ઉત્તરાત્તર ભૂમિકાએ છે. ગુણાનુરાગ અને કૃતજ્ઞતાથી આ ભૂમિકા પ્રાપ્ત થાય છે, માટે વિનયના અથી એ તે ગુણા પ્રગટાવવા જોઇએ.] (૪૪૩) રાય(૩)ળિભુ વિળય રંગે, डहरा वि य जे परियायजिट्ठा । नीत वट्ट सच्चाई, લો(૩)વાવયં વરે સ પુગ્ગો ૧-૩-રૂા રા નિષ્કુ=(જ્ઞાન, દર્શન, ચારિત્ર, વગેરે ભાવરત્નાથી જે અધિક હોય તે) રત્નાધિક સાધુએનો ટા વિલ= À=અને જે (વય તથા શ્રુતથી ન્યૂન) નાના છતાં વરચાયનિદુઃ=ચારિત્ર પર્યાયથી જ્યેષ્ઠ (મેટા) હાય તેએનો વિય પરંને વિનય કરે, એમ અધિક ગુણવાળાએ પ્રત્યે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy