SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ et [દશ વૈકાલિક વન્હા વા વિ=અથવા વાછરડાને પણ પુરુ'વિગા= ઓળગીને, કે વિદિત્તાન=હાંકીને (કાઢી મૂક્રીને) કે ખસેડીને સંજ્ઞ=સાધુ પ્રવેશ ન કરે. (અર્થાત્ પ્રવેશની દુષ્કરતા હાય ત્યાં ન જાય.) (૧-૨૨) [પશુએથી શરીરને બાધા અને અસભ્ય વર્તન થવાથી અપભ્રાજનારૂપ સંયમને પણ બાધા થાય. ઉપલક્ષણથી ઘેટા ઘેટી બકરી કુતરી આદિ પણ સમજી લેવાં.] (૮૩) મંત્ત હોદ્દજ્ઞા, નાતૂરાવજોગણ્ । ઉર્જા, ન વિનિજ્ઞા, નિયટ્વિગ્ન વિશે ?-રા વળી સાધુ (દાત્રી–સ્રી વગેરેને) સંસત્ત=અનાસક્ત દૃષ્ટિથી જીવે, (નજર સાથે નજર મેળવે નહિ), ઘરમાં પણ અતિ દૂર (લાંખી નજરે) ન જીવે, (ઘરના બીજા પરિવારને પણ) વજુદ ફાટી આંખે (ધારી ધારીને) ન જીવે અને (અશનાદિ ન મળે તેા પણ દીન કે કઠાર વચનને) વિરો=ન ખેલતાં નિટ્રિ=પાછા ફરે. (૧-૨૩) [વિકારીદષ્ટિથી, લાંખીનજરે, કે ફાટીનજરે જોવાથી લઘુતા, કુશીલપણાની શંકા થાય અને દીન હેાર ખેલતાં સંયમની અપભ્રાજના થાય, વગેરે દાષા સમજવા. કેટલાક આ ગાથાના માર્ગે ચાલતાં એ પ્રમાણે ન જોવું,' એવા અ કરે છે.] (૮૪) દૃમિ ન છેઝ્ઝા, ગોગો મુદ્દે । વ્રુજત મૂર્મિ નાળિત્તા, મિય ભૂમિ ક્રમે ।।૨-૨૪ા ગોચરી ગએલા મુનિ ઘરમાં અભૂમિ=મર્યાદા ઉપરાંત અંદર ન જાય, કિન્તુ ગુરુત્ત મૂર્મિ=ઉત્તમ-મધ્યમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy