SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ અધ્યયન પાંચમું] અંધારું હોય, ત્યાં અને જ્યાં ટ્ર-કોઠાર-એરડા વગેરેમાં જઈને ભિક્ષા લેવાની હેય, તે ઘરને તજે. કારણ કે તેના સ્થાને પાત્ર-ત્રસાદિ જીવો કે સ્થાવર સજીવ પદાર્થો ટુcqજે દુપ્રતિલેગ બને. (જયણ થઈ શકે નહિ.) (૧-૨૦) [અંધારામાં ઇસમિતિનું પાલન ન થાય. વિશેષમાં ચોરી, અબ્રહ્મ વગેરેના કલંકને પણ સંભવ રહે. ધાર નાનું હોવાથી પ્રવેશમાં કષ્ટ પડે, તેથી શરીરે બાધા પણ થાય, વગેરે દોષે જાણવા.] (૮૧) ની પુwારું વીશારું, વિઘા જોઈ अहुणोवलितं उल्लं, दट्टणं परिवज्जए ॥१-२१॥ વળી જ્યાં સચિત્ત પુખે કે અનાજના કણ વગેરે બીજે વિપૂરૂનારૂં ઘણું પ્રમાણમાં વેરાએલાં હોય તેને અથવા શોર=ધાન્ય ભરવાના કઠારના દ્વારને, અથવા અgmt=હમણું ૩૪ત્ત લીંપેલા કહ્યું-લીલા (નહિ સુકાએલા) કેકારને કે તેવા અન્ય સ્થાનને પણ જોઈને (જાણીને) તજે–ત્યાં ન જાય. (૧-૨૧) [ તેવા સ્થાને સચિત્ત પુષ્પાદિની કે અકાયાદિની વિરાધના થવાનો સંભવ છે. સચિત્ત પુષ્પાદિ હોવા છતાં કવચિત પડેલાં હોય તો યતના પૂર્વક જઈ શકાય.) (८२) एलगं दारगं साणं, वच्छगं वा वि कुट्ठए । उल्लंघिया न पविसे, विउहित्ताण व संजए ॥१-२२॥ યુટ્રકે ઠારના (ઘરના) દ્વારમાં બેઠેલા કે ઉભા રહેલા grબકરાને તારાં બાળકને સાનં કુતરાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy