SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન દશમુ] ૩૨૯ (સાધુના ઉદ્દેશથી આહાર-પાણી આદિ તૈયાર કરવામાં) પુષિતાનિરિક્ષગા=પૃથ્વી (માટી વગેરે), તૃણ (ઘાસ) અને કાષ્ઠ (ઈધણ વગેરે ની નિશ્રામાં રહેલા તલ-થાવા=વસ સ્થાવરજીનું વહiાં હનન (હિંસા) હોરૂ થાય, તમઠ્ઠા તે કારણે નિયંત્રસાધુને ઉદેશીને કરેલું વસ્ત્ર, પાત્ર, આહાર પાછું, કે મકાન, કંઈ પણ (સાધુ) ન મુને ભેગવે (વાપરે) નહિ. એટલું જ નહિ, ને નો વિ =જે પકાવે પણ નહિ અને પયાવર પકાવરાવે પણ નહિ, a fમવરવૂ તે સાધુ સમજો. (૧૦-૪) (૪૬૭) રોગ(૨) નાગપુરા, ___ अत्तसमे मनिज्ज छप्पि काए । पंच य फासे महव्वयाई; પંજાનવસંવરે કે ન મિત્રÇ પો. નાગપુત્તવચને જ્ઞાતપુત્ર શ્રી મહાવીર પ્રભુના વચનમાં રોફ =સચિ કરીને (જ્ઞાનરૂપે જાણીને અને કિયારૂપે પાળીને) ને જે સાધુ છવિ વા=પૃથ્વીકાયાદિ છે એ કાયના જીવને અત્તરને પિતાના તુલ્ય મન્નિ=માને, પંપ મવચારૂં પાંચ મહાવતેને કારણે પશે અને વંચાતાવરે પાંચે ઈન્દ્રિયોના વિકારને રેકે, ન મારઝૂકતે ભિક્ષુ સમજ. (૧૦-૫) [જિનવચનમાં પ્રતીતિ-શ્રદ્ધા પ્રગટ્યા વિના પૃથ્વીકાયાદિ જીવની દયા કે રક્ષાના પરિણામ પ્રગટે નહિ. જીવદયાના પરિણામ વિના અહિંસાદિ વ્રતનું યથાર્થ-નિરતિચાર પાલન અને તે માટે આવશ્યક ઈન્દ્રિયોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy