SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ---- - - - --- ------- -- -- અધ્યયન ઠું] (૨૧૩) તે તો નિફ્ટ હતો, સત્રમૂવમુવો सिक्खाए सुसमाउत्तो, आयक्खइ विअक्खणो ॥६-३॥ નિgો મરહિત ઔચિત્યયુક્ત, સંતો-મનઈન્દ્રિને) દમનાર, સવમૂવમુઠ્ઠાવો સર્વ પ્રાણીઓનું હિત કરનાર, સિકવાણ=(ગ્રહણ અને આસેવન) શિક્ષા (અર્થાત જ્ઞાન-ક્રિયાને) સુરમો સમ્યક્ પાળનાર (જ્ઞાન ક્રિયાનું ઐક્ય સાધનાર) અને ઉપદેશ આપવામાં વિવો પંડિત, એ તો તે આચાર્ય સૈહિં તેઓને ચણ કહે છે કે-(૪) [ઉપદેશ કરનાર ધર્મગુરુમાં આ ગુણ હેવાથી તેનું વચન સ્વાર્થ વિનાનું અને સર્વેને ગ્રાહ્ય-ઉપકારક બને છે. અન્યથા બોલવામાં ચતુર છતાં વાસ્તવિક ઉપકાર કરી શકતા નથી, માત્ર ક્ષણિક અસર ઉપજાવે છે અને આખરે તેને ઉપદેશ નિરર્થક બને છે. એથી આગળ વધીને ઉપદેશક અવગુણી હોય તે શ્રોતાઓને હાનિ પણ થાય છે. આ કારણે જ વિદ્વાન પણ જડના રાગથી રંગાએલો. ગૃહસ્થાદિ ઉપદેશક બની શકતું નથી. સામાન્ય જ્ઞાની પણ ધર્મગુરુ સદાચારી અને આત્માનુલક્ષી હોવાથી તેની પાસેથી ઉપદેશ સાંભળવાને વ્યવહાર છે તે હિતકર છે] (ર૧૪) ઈંદ્ધિ થસ્થામા, નિચા મુદ્દે જે કાયાવર મી, સયરું સુદિ દ્છા. હૃદ્વિ અવ્યય ઉત્તર આપવા અર્થમાં છે, અર્થાત્ હે શ્રોતાજનો ! ધર્મસ્થાના ધર્મના પ્રોજનરૂપ મેક્ષની ઈચ્છાવાળા (એવા ચૌદ પ્રકારના અભ્યન્તર અને નવવિધ બાહ્ય) નિયથા=પરિગ્રહથી રહિત સાધુઓને કર્મરૂપ શત્રુઓને મીમ=ભયંકર સરસપૂર્ણ અને સત્ત્વ વિનાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy