SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૨૭. [ દશ વૈકાલિક અહિતકર (પ્રાણઘાતક) થાય છે, gવ=તે પ્રમાણે (કારણ વશાત્ અપરિણુતવય કે અ૯પજ્ઞાનવાળાને પણ આચાર્યપદે સ્થાપ્યા હોય તેવા) ભાવરિ પિ આચાર્યને પણ સ્ત્રચંતોહિલના કરનારે મંદો=અજ્ઞાની હુ નિશ્ચ (બેઈદ્રિયાદિ હલકી) કારૂપદુંજાતિમાં ઉત્પન્ન થવાના માર્ગે નિરજીત્ર નીકળે છે (પ્રયાણ કરે છે), અર્થાત્ સંસારમાં ભમે છે. (૧-૪) [પુણ્યવાનના પુણ્યને સહન નહિ કરનાર–એને તેજપ કરનારે વસ્તુતઃ ઉચ્ચસ્થાને જીવવા માટે અયોગ્ય હોય છે, નીચી ગતિમાંહલકી જાતિમાં જીવવાની યોગ્યતાવાળો હોય છે. એ કારણે તેને તેજેટૅપ કરવાથી નીચગોત્ર વગેરે અશુભ કર્મોને બંધ થાય છે અને એના પરિણામે પુનઃ તે હલકા જન્મને પામે છે. જે બીજાના મહત્વને સહન કરી શકે–માન આપી શકે તે જ મહાન બનવા યોગ્ય હોય છે, એથી વિપરીત મોટાઓને માન-સન્માન આપી શકે નહિ તે પોતે જ અગ્ય બનતું જાય છે. નિશ્ચયથી પિતાને મહાન બનાવવા બીજને વિનય કરવા કહ્યું છે, તેમ નહિ કરનારો પિતાને હલકે બનાવે છે. આ અટલ સિદ્ધાન્તને અનુસરીને અહીં કહ્યું કે આચાર્ય જેવા મહાન આત્માની આશાતનાથી હલકી જાતિમાં ઊપજે છે.] સર્ષમાં અને આચાર્ય માં મેટું અંતર જણાવે છે– (૪૦૫) રાસવિલો વા રિ પ મુદ્દો, - જિં નવનાલાડ પરંતુ યુઝા? आयरिअपाया पुण अप्पसन्ना, __ अबोहि-आसायण नत्थि मुक्खो ॥९-१-५॥ વરં બીજા પ્રત્યે સુકો અત્યંત રોષે ભરાએલો વિ=પણ મારી વિનો સર્ષ નીવનારા પ્રાણેના નાશથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy