SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ [દ્વા વૈકાલિક મરિચીના ભવમાં ચારિત્રને છેડી ત્રિદંડીપણાના સ્વીકાર કર્યાં, તેના સંસ્કારાથી વારંવાર મનુષ્યભવ મળવા છતાં જૈનશાસનની પ્રાપ્તિ ન થઈ, પ્રત્યેક ભવમાં ત્રિદંડીપણું જ પામ્યા. છેક સાળમા ભવે જૈની દીક્ષા પ્રાપ્ત થઇ. એમ ગુણુને પ્રતિપક્ષ થવાથી ગુણા દુલ ભ થાય છે. એ રીતે દીક્ષાને પ્રતિપક્ષ અને ભાગાના પક્ષ થતાં ખેાધિ દુર્લભ થાય, તે સ્પષ્ટ સમજાય તેવું છે.] (૪૯૮) રૂમÇ તા ને બહ્ન સંતુળો, दुहवणीअस किलेसवत्तिणो । पलिओ मं झिज्झइ सागरोवमं; किमंग पुण मज्झ इमं मणोदुहं ? ॥ ०१-१५ ઉપર પ્રમાણે વિચારીને સયમનાં કષ્ટોથી ઉભગી ગયા હોય તે પણ દીક્ષા ન છેડે, પણ એમ વિચારે કેતા-તે કારણે (ચારિત્રભ્રષ્ટ થવાથી) મન્ન=આ નેબરન= નરકમાં ઉપજેલા ( ત્યાં ) ુદ્દો-નીત્રH=દુઃખમાં પડેલા અને તેથી જેલવત્તળો એકાન્ત કલેશમાં જીવતા એવા તે તંતુળો=જીવનાં પચેપમે અને (ક્રમશ:) સાગરોપમા પણ જ્ઞા ક્ષય થાય છે, તે તેની સામે પુ=વળી મન્ન=મારું રૂમં=આ ( તેવા ફ્લેશ અને કર્યો વિનાનું) સંયમનું મળવુંફૂં=માનસિક દુ:ખ મિશ=કયી ગણત્રીમાં છે ? (ચૂ૦૧–૧૫) [અર્થાત્ દીક્ષા છેાડીને નરકનાં પત્યેાપમ–સાગરાપમ સુધીનાં દુ:ખે ભાગવવાં તેની અપેક્ષાએ આ સંયમનું દુ:ખ અલ્પ છે અને પરિણામે સુખ આપનારું છે, તા એનાથી અકળાઈને ચારિત્ર શા માટે ડુ? એમ વિચારતા સંયમમાં સ્થિર થાય.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy