SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન સાતમુ ] ૨૦૩ કા ઉત્ત=ાતિથી (ઘેડું, ગધેડું, કુતરું, વગેરે કહીને) જણાવે. (૨૧) [ સત્ય છતાં નિશ્ચય વિના ઘોડે, ઘડી, વગેરે બેસે ત્યારે પણ અસત્ય બોલવાનો ભય ન રહેવાથી, તથા અસત્ય હોય તો તેવું બોલવાથી મૃષાવાદ દોષ લાગે. અહીં એ પ્રશ્ન થાય કે-નપુંસકલિંગવાળા એકેન્દ્રિયાદિમાં પત્થર, માટી, કરે, જ્વાળા, વાત, આંબે, આંબલી, મંકોડ, માંકડ, કીડી, ભમરે, માખી, વગેરે પુંલિંગ કે સ્ત્રીલિંગને વ્યવહાર કેમ કરી શકાય ? તેનું સમાધાન એ છે કે લેકમાં તે તે દેશમાં એ રીતે બોલવાને વ્યવહાર હોવાથી તે જનપદ • સત્ય કે વ્યવહાર સત્ય ગણાતું હોવાથી દુષ્ટ નથી. પંચેન્દ્રિય માટે તો તેવો વ્યવહાર ન હોવાથી દેષ લાગે, એમ સમજવું.] (૩૧) તહેવા માગુ છું, પરિવ વ પ રિસર્વ ા थूले पमेहले वझे, पायमित्ति अनो वए ॥७-२२॥ (૩૦૨) ઘરવૃત્તિ if કૂવા, સૂકા વિષ ત્તિ संजाए पीणिए वा वि, महाकायत्ति आलवे ॥७-२३॥ (૩૦૩) તવ મા દુાળો, રા ગોરારિ .. વાણિમા નિરિ, ને માસિક પત્રવા૭િ–૨મા (3०४) जुवं गवित्ति णं बूआ, धेणुं रसदय त्ति अ। रहस्से महल्लए वा वि, वए संवहणि त्ति अ॥७-२५॥ તે રીતે મનુષ્યને, પશુને, પક્ષીને, સરિસર્વ વા કે સરિગ્રુપને (સર્ષ—નેળીઓ વગેરે ઉરઃ પરિસ–ભુજ પરિસર્પને) વિ=પણ (તેવાં તેવાં જોઈને આ) યૂઃસ્થલ (માંસથી પુષ્ટ), મે મેદવાળે વર=હણવાયોગ્ય પાચં પકાવવા ગ્ય (એને કાળ પાકી ગયો છે, તો એવું જોવ=ન બોલે. (૨૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy