SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ દ્વા વૈકાલિક લિબા=કદાચિત્ કાઈ ઉત્તમદેવ વગેરેના પ્રભાવથી (સહાયથી) સીસેળ=મસ્તકવડે નિમેં વિ=પર્વતને પણ મિત્=તાડે, કદાચિત્ (મત્ર વગેરેના સામર્થ્ય થી) કુપિત સિંહ-ભક્ષણ ન કરે અને કદાચિત્ (દેવની સહાયથી) શક્તિને પ્રહાર કરે (પ્રહાર કરવા છતાં હાથ ન છેદાય), પણુ ગુરુની હીલના(આશાતના)થી મુક્તિ ન થાય. અર્થાત્ અવશ્ય આશાતના કરનારનું અહિત થાય.) (૧–૯) (૪૧૦) આયરિયવાયા પુળ બળતન્ના, अबोही आसायण नत्थि मुक्खो । तम्हा अणावाहसुहाऽभिकंखी, गुरुपसायाभिमुो रमिज्जा ॥९-१-१० ॥ વળી અપ્રસન્ન થએલા આચાર્ય ભગવત અઆધિને કરે, માટે શુરુઆશાતનાથી મુક્તિ થતી નથી. (એમ પૂર્વાદ્ધને અથ પાંચમી ગાથાના ઉત્તરાદ્ધ તુલ્ય સમજવા.) તન્હા= તે કારણે ગળાવા મુદ્દાડમિલી-મેાક્ષના સુખના અભિલાષી મુનિ ગુરુવસાચાઽમમુદ્દો-(આચાર્યાદિ) ગુરુઓના પ્રસાદને મેળવવા માટે ઉઘુક્ત (ઊજમાળ) થઇને રમિજ્ઞા=મે (વતે), અર્થાત્ તેના હાર્દિક આશયને જોઈ-જાણીને સ કાર્યો તે પ્રમાણે કરે. (૧–૧૦) [કહ્યું છે કે ધ્યાનમૂરું મુત્તમૂર્તિ, પૂનમૂનું મુત્તે પી। મન્ત્રમૂજી ગુોવાય, મોક્ષમૂરું મુત્તેઃ દવા॥॥ ગુરુની આકૃતિનુ ધ્યાન સર્વશ્રેષ્ઠ ધ્યાન છે, ગુરુના પગની પૂજા એ સર્વથી શ્રેષ્ઠ પૂજા છે, ગુરુનું વાકય (આદેશ) સર્વ મત્રોમાં શ્રેષ્ઠ માત્ર છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy