SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન પાંચમુ] ૧૦૫ -હાલતું ચાલતું હોય તેા (૧-૬૫) સેન તે માગે (ઉપર પગ મૂકીને) સર્વ ઇન્દ્રિઓના વિષયમાં સમદિ=રાગાદિ રહિત એવા સાધુ ન ચાલે, કારણ કે તથ=ત્યાં સાદિ જીવાની વિરાધનારૂપ અસંયમ થવાને સંભવ વિદ્દો=જ્ઞાની એએ જાણ્યા છે. ચૈત્ર=અને એ રીતે iki=ઊંડી (પ્રકાશ વિનાની) તથા નૃસિર=પાલી (અંદરથી ખવાઈ ગએલી) ભૂમિ ઉપર કે ત્યાં મૂકેલી સ્થિર વસ્તુ ઉપર પણ ન ચાલે, ઉપલક્ષણથી એવા રાજમાગે પણ ન ચાલે. (૧-૬૬) (૧૨૭) નિમ્મુનિ જગ્યું પીઢ, ઉસવિત્તાળમાદે । मंच कीलं च पासायं, समणट्ठा एव दावए ॥१-६७॥ (૧૨૮) દુદદ્દમાળી પતિન્ના, થૂં પાયં ય મણ્ । पुढचीजीवे वि हिंसिज्जा, जे अ तन्निस्सिआ जगे I?-૬ા સમળા હ=સાધુને માટે જ ટ્રાયજ્ઞાન દેનાર નિપ્તેનિનિસરણીને, ગં=પાટીયાને, પીઢં=પાટલા વગેરેન, મંચ=માંચાને, કે હીરું-(કાણની વળી વગેરે) ખીલાને વવિજ્ઞા=ઊભું કરીને સાયં=પ્રાસાદ(માળ-મેડા વગેરે) ઉપર બાહદું-ચઢે, તે તે રીતે દેવાતું દાન સાધુને ન કલ્પે. (૧-૬૭) કારણ કે-દુરુમાળી-દુ:ખ પૂર્વક ચઢતી (દાત્રી કે તે નિસરણી આદિ) વૃત્તિના=પડે, અથવા હાથ કે પગ વગેરે જૂમ=ભાગે, તથા પુત્રીનીવે-પૃથ્વીકાયાદિ જીવાને ને લતથા જે તન્નિત્તિમા=ત્યાં નિશ્રિત (રહેલા) હોય તે ને ત્રસાદિ પ્રાણીઓને, વિëત્તિ જ્ઞા=પણ હણે. (૧-૬૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001885
Book TitleAgam 42 Mool 03 Dash Vaikalik Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherShashikant Popatlal Trust Ahmedabad
Publication Year
Total Pages494
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Canon, Agam, & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy