Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराभ्ययनले विभज्य नोपभुजते, नापि तद्वेदन निराकुर्वन्तीत्यतस्ते वान्धवाः सहायका न भवन्ति । तस्माद् धर्मार्जन एव प्रमादो वर्जनीयः, अर्जितश्च धर्मः प्रमादपरिवर्जनेन रक्षणीय इति । यद्वा-भवानित्यस्याध्याहारः, ससारमापनो भान् यत् कर्म परस्या
र्थात् परार्थ साधारण वा करोति, तस्य परायस्य साधारणस्प वा कर्मणस्तु वेदकाले वान्धवाः जनाः ते-तम यान्धता नोपयान्तीत्यर्थः । में वे स्वजन उस फर्म के फल को विभक्त कर उसको नहीं भोगते हैं, वे ऐसा नहीं करते हैं कि यह कर्मफल आधा हम भोग ले थे और आधा यह भोगलेवे, और न उस कर्म के फलको दर ही करते हैं। इस प्रकार जीवके लिये वे थाधवजन कुछ भी सहायता प्रदान नहीं करते हैं। तय इस मोर से उन्मत्त जीव की यह कितनीभारी मूर्खता है कि दूसरों के लिये सावध कर्म करे और उसका फल स्वय भोगे। इसलिये सावत्र कर्म को नहीं करता हुआ धर्मोपार्जन में जीव को प्रमाद नहीं करना चाहिये। तथा जोधर्म उपार्जित कर लिया है उसकी रक्षा प्रमादपरिहारपूर्वक करते रहना चाहिये। अयवो यहा पर" भवान् "इस शद का अध्याहार कर लेना चाहिये-तब इसका अर्थ ऐसा हो जाता है-कि ससार में भ्रमण करने वाले आप जो कर्म परार्थरूप अथवा साधारण स्वपर निमित्त करते हो उसके वेदनकाल में वे बन्धु आप की सहायता नहीं करते हैं और नहीं કરે છે તેમને જ્યારે કર્મ ઉદય આવે છે ત્યારે તે સ્વજને તે કર્મમા ભાગ પડાવી તેને ભેગવવા આવતા નથી તેમજ એવું પણ નથી કહેતા કે ચાલે એ કર્મ ફળના અડધા કર્મ તે ભેગવે અને અડધા અમે ભેગવીએ, કે નથી એ કર્મ ફળ દૂર કરવા પ્રયત્ન કરતા આ પ્રકારે જ્યારે કરેલા કર્મો ભેગવવા પડે ત્યારે આ જીવને તે બાધવજને કાઈ પણ સહાયતા કરવા આવતા નથી ત્યારે સમજી લેજો કે આ મેહવશે પડેલા આ જીવની એ કેટલી ભારે મૂર્ખતા છે કે, બીજાઓ માટે સાવદ્ય કર્મ કરે છે અને તેનું ફળ પિતે એકલે જ ભોગવે છે આથી ધર્મોપાર્જન કરવામાં જીવે ક્ષણ માત્ર પ્રમાદ કરવા ન જોઈએ તથા જે ધર્મોપાર્જન કરી લીધેલ છે તેની રક્ષા પ્રમાદ પરિહાર પૂર્વક કરતા રહેવું જોઈએ અથવા આ સ્થળે “ભવાની”શબ્દને અધ્યાહાર રાખવું જોઈએ આથી તેને અર્થ એ થાય છે કે, સંસારમાં ભ્રમણ કરવાવાળા હે મહાપુરૂષ! તમે જે કર્મ પારકા અથે અથવા સાધારણ પિતાના અર્થે કરે છે તેના કડવા ફળ જ્યારે ભેગવવામાં આવશે ત્યારે તમારા એ બધુ જન તમારા કર્મ ફળમાં ભાગ પડાવવા નહિ આવે ફળ તે તમારે જ ગવ