________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન ઈશ્વર પિતા તરીકે 1. પિતાના બાળકના જેવો છે. 100 ઈશ્વર સમ્રાટ તરીકે 1. પિતાની પ્રજા કરતા સત્તામાં ચઢિયાત છે. 2. સ્વર્ગમાં રહી પ્રજા ઉપર આધિપત્ય ભોગવે છે. 3. પિતાની આપેલી આજ્ઞાના પાલનની ફરજ પાડે છે. 4. કાયદાનુસાર રાજ્ય કરે છે. 5. પિતાના સિદ્ધાંતના વિજ્ય માટે પ્રયત્નશીલ રહે છે. 2. પિતાનાં બાળકોની સાથે રહે છે અને બધાં સાથે ભળી જઈને કાર્ય કરે છે. 3. સહકારની ભાવના દ્વારા ફરજને ખ્યાલ આપે છે. 4. પિતાના પ્રભાવ દ્વારા નિયમન કરે છે. છે. માણસોને ચાહે છે, તેમને ક્ષમા આપે છે, તેમની સેવા કરે છે અને તેમને ઊર્વગામી બનાવે છે. 6. પક્ષપાતરહિત છે પણ પતિ 6. પક્ષપાતરહિત છે. 7. પાપીઓને શિક્ષા કરે છે. 7. પાપીઓને શિક્ષા કરે છે. પણ સાથે જ પિતે પણ દુઃખ વેઠે છે - મનુષ્ય જાતિના લાભ માટે અને તેમનામાં પવિત્રતા આવે એ માટે.’ આમ, ખ્રિસ્તી ધર્મમાં ઉપદેશેલ ઈશ્વરનો ખ્યાલ દયાળુ અને ન્યાયી પિતાને છે. આમ છતાં ઈશ્વરને સ્નેહ સારા અને નરસ, ધાર્મિક અને અધાર્મિક બધાને એકસરખો મળતો નથી. નવા કરારમાં કેટલીક જગ્યાએ ઈશ્વરને ક્રોધ અને ન્યાયયુક્ત ચુકાદાના” ઉલ્લેખ કરવામાં આવે છે જેમાંથી એ ફલિત થાય છે કે ઈશ્વરને સ્નેહ વિવેકશન્ય નથી. પરંતુ, આ વિવેકબુદ્ધિ, ઈશ્વરની આ વિચારશક્તિ એ ખ્રિસ્તી ધર્મની મૂળભૂત વિચારધારા સાથે સુસંગત નથી. એટલું જ નહિ પરંતુ ખ્રિસ્તી ધર્મ પર ગ્રીક વિચારણાને પરિણામે લાદવામાં આવેલ છે એવી એક વિચારધારા આધુનિક સમયમાં પ્રચલિત છે. 8 હિબ્રઝ, 12 : 10 9 Wrath of God. 10 Righteous Judgment.