________________ શિૉધર્મ 247 આનું પરિણામ એ આવ્યું કે ઈ. સ. ૧૮૫૮માં એમને એક વિશિષ્ટ દર્શન લાગ્યું અને ત્યાર પછી એમણે એવો પ્રચાર કર્યો કે દેવ એક છે, તેઓ ભલા છે અને જેઓ એમનામાં વિશ્વાસ મૂકે છે એમના તેઓ સાથીદાર બને છે. આમ, બંજીર પણ એકેશ્વરવાદને પ્રચાર કરવા લાગ્યા. કેટલીક વેળા એ પ્રશ્ન ઊઠે છે કે મુનેટડા અને બં ને એકેશ્વરવાદ એકમેકથી સ્વતંત્ર છે કે કોઈ અન્ય ધર્મની અસર નીચે નીપજેલ છે, યા તો પછી બં ને એકેશ્વરવાદ મુનેટડાના એકેશ્વરવાદની અસરનું પરિણામ છે? આ બંને પંથસ્થાપકોને એકેશ્વરવાદ અન્ય કોઈ ધર્મને પરિણામે હોય એમ માની શકાય એમ નથી. કારણકે એવો કોઈ સંપર્ક સ્થપાયે હવાને પુરા નથી. એ સંભવિત છે કે જુદા જુદા સમયે અને જુદા જુદા પ્રદેશમાં એક જ પ્રકારના અનુભવો અને વિચારો માનવીઓને પ્રાપ્ત થાય. આવા સમાંતરપણુના દાખલા માનવ-ઈતિહાસમાં માનવજીવનનાં અનેક ક્ષેત્રેમાં પ્રાપ્ત છે. [, બં ને એકેશ્વરવાદ મુનેટડાના એકેશ્વરવાદમાંથી નીપજે નથી. એ તો બંજરે કઈ રીતે એકેશ્વરવાદ પર આવે છે એમાંથી પણ સ્પષ્ટ થાય. આમ છતાં, આ બંનેને એકેશ્વરવાદ અનેક બાબતમાં ભિન્ન છે તે નીચેના કોઠાથી સમજી શકાશે. મુનેટડા બંછ એકેશ્વરવાદી. એકેશ્વરવાદી. પરમતત્વ માતૃસ્વરૂપનું અને પરમતત્ત્વ મુખ્યત્વે કરીને હિબ્રધર્મ એથી સ્ત્રીશક્તિને સ્વીકાર. એકેશ્વરવાદ, અનુસારને છે. પરમતત્વ સૃષ્ટિથી પર સર્વેશ્વરવાદ સ્વરૂપનો છે. છે છતાં પણ પ્રભુ જગતમાં મિત્રભાવે છે. ધર્મ એ “કામી " સાથે એકરૂપ ધર્મ એ ઈશ્વરપ્રાપ્તિને માગ છે. થવાને માગ છે. રહસ્યવાદી સ્વરૂપ છે. ભક્તિમય સ્વરૂપ છે. ટેનરી કો : મયીકાવા મીકી નામની સ્ત્રીએ આ પંથની સ્થાપના કરી હતી. તેણીને જન્મ ઈ. સ. ૧૭૯૮માં થયો હતો. એમની બાર વર્ષની ઉંમરે તેઓ એમનાથી બેવડી ઉંમરના એક ખેડૂત સાથે પરણ્યાં હતાં. એમના જન્મ સમયે એમનું કુટુંબ જેડબૌદ્ધ ધર્મ પાળતું હતું, જ્યારે જેમની સાથે એમના લગ્ન થવાનાં હતાં તે પુરુષનું કુટુંબ શિધર્મ પાળતું હતી. આથી લગ્નની પૂર્વશરત તરીકે એમણે એ