Book Title: Dharmonu Tulnatmak Adhyayan
Author(s): Bhaskar Gopalji Desai
Publisher: University Granthnirman Board
Catalog link: https://jainqq.org/explore/032773/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધર્મો તુ લ ના ત્મ ક અ વ્ય ચ ન [COMPARATIVE STUDY OF RELIGIONS] : લેખક : ડો. ભાસ્કર ગોપાળજી દેસાઈ ફિલોસોફીના રીડર અને અધ્યક્ષ જનરલ એજ્યુકેશન સેન્ટર, તથા આચાર્ય, પ્રિ. યુનિ. આર્સ અને કૅમર્સ, મ. સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજય Page #2 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પરિચય આ પુસ્તકની ગૂંથણી ત્રણ વિભાગમાં થઈ છે. પ્રથમ વિભાગમાં ધર્મના સામાન્ય સ્વરૂપની ચર્ચા ઉપરાંત વિવિધ અધ્યયન પદ્ધતિઓની તથા તુલનાત્મક અધ્યયનના વિવિધ દષ્ટિબિંદુઓની વૈજ્ઞાનિક રીતે છણાવટ કરી ધર્મના તુલનાત્મક અભ્યાસીઓનું વલણ કેવું હોવું જોઈએ, તેની ચર્ચા કરી છે. ધાર્મિક સત્ય તથા અતિહાસિક દૃષ્ટિએ ધર્મના બદલાતાં સ્વરૂપની રજૂઆત કરવામાં આવી છે. બીજા વિભાગમાં જગતના પ્રવર્તમાન અગિયાર ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપવામાં આવી છે. પ્રત્યેક ધર્મમાં કયા વિષયોની રજૂઆત થઈ છે તેને તેમ જ એક ગતિશીલ બળ તરીકે જે તે ધર્મનો કેવો અને કેટલે વિકાસ થયો છે અને અન્ય ધર્મોને અનુલક્ષીને વિચાર કરવામાં આવ્યો છે. ત્રીજા વિભાગમાં ધર્મ સંસ્થાપક વિશે, ધર્મનાં સંગઠક બળા વિશે તેમ જ ધર્મનાં સ્થાપના સમય અને સ્થાન વિશેની ચર્ચા ઉપરાંત ધર્મોમાં ઉપદેશાવેલ ધર્મબોધ વિષય તુલના તથા ધર્મયુગલ તુલના પણ આ વિભાગમાં હાથ ધરાઈ છે. પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓને અનુલક્ષીને, સામ્યવાદને પણ ધર્મ તરીકે ઠેરવી, ધર્મના ભાવિ વિશેનો ખ્યાલ અપાયો છે. વિવિધ વિદ્યાશાખાના તજજ્ઞોના સહકારયુક્ત વિચાર વિનિમયના પરિપાક જેવાં પંદર પરિશિષ્ટો પુસ્તકના ઉપયોગમાં સહાયરૂપ થવા ઉપરાંત એના મૂલ્યમાં અનેકગણો વધારો કરે છે. આ વિષયક્ષેત્રમાં વધુ ખેડાણ કરવા ઈચ્છતા જિજ્ઞાસુ અભ્યાસીને આ પુસ્તકમાંથી અનેક ક્ષેત્રો મળશે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન COMPARATIVE STUDY OF RELIGIONS] : લેખક : છે. ભારકર ગોપાળજી દેસાઈ ફિલોસોફીના રીડર અને અધ્યક્ષ જનરલ એજ્યુકેશન સેન્ટર, તથા આચાર્ય, પ્રિ. યુનિ -આર્ટસ અને કોમર્સ, મ. સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬, Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી ઈશ્વરભાઈ જે. પટેલ અધ્યક્ષ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ (c) યુનિવર્સિટી ગ્રંથનિર્માબુ , ગુજરાત રાજ્ય, પ્રથમ આકૃત્તિ H 1973 નકલ : 1000 * કિંમત : રૂ. ર૩ = 00 "Published by the University Book Production Board, Gujarat State under the Centrally Sponsored Scheme of production of Books and Literature in Regional Languages at the university level, of the Govt. of India in the Ministry of Education and Social Welfare (Department of Culture), New Delhi." મુદ્રક : શ્રી. પ્રફુલ્લભાઈ સી. શાહ (ભાગીદાર) શાહ બ્રધર્સ પ્રિન્ટિંગ પ્રેસ, પાનકેર નાકા, અમદાવાદ વિક્રેતા : મેસર્સ બાલગોવિંદ બુકસેલર્સ, ગાંધીરોડ, અમદાવાદ-૧ Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું પુરોવચન ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ ખ્વાહિશ મૂર્તિમંત કરવી હોય તે યુનિવર્સિટીએ અનેક વિદ્યાશાખાઓ માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર કરવી જોઈએ. આ સામગ્રી અનેક કક્ષાના અને રસના વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને ઉપયોગી થાય તે રીતે નિર્માણ થાય તે વિદ્યાવ્યાસંગનું ઉત્તમ કાર્ય હાથ ધરી શકાય. યુનિવર્સિટી કેળવણીનું સનાતન ચેય યુવાન પેઢીમાં વિદ્યાવ્યાસંગની વૃત્તિ જન્માવવાનું છે. આ વૃત્તિ યુવાન વિદ્યાર્થીના માનસ જગતનું એક આજીવન અંગ બને તેવી ઈચ્છા આપણે સૌએ સેવવી જોઈએ. આ ઇચ્છાને બર લાવવા માટે કેન્દ્રીય સરકારે રાજ્ય સરકાર દ્વારા હરેક ભારતીય ભાષા માટે ચોથી પંચવર્ષીય યોજના દરમ્યાન સહાય કરવાની હૈયાધારણ આપી ભૌતિક પરિસ્થિતિ સર્જી છે. આવી ભૌતિક સગવડના સંદર્ભમાં ઉત્તમ માનક ગ્રંથે ગુજરાતની નવી પેઢીને ચરણે ધરવાને પડકાર યુનિવર્સિટીઓની વિદ્યાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌની સમક્ષ પડેલે છે. ગુજરાત સરકારે ગ્રંથનિર્માણનું આ કામ ત્વરાથી અને અપેક્ષિત ઘેરણે થાય તે હેતુસર યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડની રચના કરી છે. આ બેડ પર ગુજરાતની યુનિવર્સિટીઓના બધા કુલપતિઓ તેમ જ વિદ્વાને, સંલગ્ન સરકારી ખાતાઓના નિયામકો વગેરે નિયુક્ત થયા છે અને માનક ગ્રંથની ધારણું પરિણામજનક બને તે માટે વિદ્યાશાખાવાર વિષયવાર અનુભવી વિદ્વાન પ્રાધ્યાપકોનાં મિલન યોજી એમની ભલામણ અનુસાર લેખન માટે પ્રાધ્યાપકોને નોતર્યા છે અને લખાણ સૂક્ષ્મ તથા ધ્યેયપૂર્ણ બને તે હેતુસર એવા જ વિદ્વાનને પરામર્શક તરીકે નિમંત્ર્યા છે. ગુજરાત રાજ્યની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથો મળી રહે તે હેતુથી આ યોજના અન્વયે તૈયાર થયેલા પુસ્તક “ધર્મોનું તુલનાત્મક અધ્યયન’ને પ્રકાશિત કરતાં હું આનંદ અનુભવું છું, એ આનંદમાં ઉમેરો એ વાતે થાય છે કે પુસ્તકના લેખક ડો. ભાસ્કર ગોપાળજી Page #6 -------------------------------------------------------------------------- ________________ 4 દેસાઈ તવિષયક જ્ઞાતા છે અને પિતાનાં જ્ઞાન અને અનુભવને લાભ વિદ્યાથી ઓને આપવાનું એમણે સ્વીકાર્યું છે. આ પ્રસ તથા બેડના સ્ટાફે આ ગ્રંથ આ વિદ્યાના અભ્યાસીઓને જલદી પ્રાપ્ત થાય તે માટે જે જહેમત ઉઠાવી છે તે બદલ સૌનો આભાર માનું છું. યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૈર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૬ ' ' ઈશ્વરભાઈ પટેલ ના અધ્યક્ષ : Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ધર્મોના તુલનાત્મક અધ્યયનનું લખાણ કાર્ય હાથ ધર્યું ત્યારે મનમાં વસવસો હતું કે એ કામ ક્યારે પૂરું કરી શકશે. મુરબ્બી શ્રી ઈશ્વરભાઈ પટેલ, અધ્યક્ષ, ગુજરાત રાજ્ય ગ્રંથ નિર્માણ બોર્ડ, તથા વેરાવળ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ઇન્દુભાઈ ત્રિવેદીની પ્રેરણાથી આ કામ સરળ થઈ શક્યું છે. આ ક્ષેત્રમાંના આપણી ભાષામાંના પ્રથમ કાર્ય તરીકે સંતોષ આપે એવું આ કામ થયું છે એમ હું માનું છું. પરંતુ, આ તે માત્ર પ્રારંભ છે. ગુજરાતના અભ્યાસીઓ જે આ ક્ષેત્ર ખેડશે અને એમાંથી નવાં પ્રકાશને બહાર આવશે તે આ કાર્યની યથાર્થતા રહેશે. ખેડાણના આવાં કેટલાંક ક્ષેત્રે ઉલ્લેખ આ પુસ્તકમાં મળશે. આ પુસ્તકની ગુંથણ ત્રણ વિભાગમાં કરી છે : વિભાગ એકમાં સામાન્ય સ્વરૂપના કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરી એની સમજ પામવા પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત, એ વિભાગમાં વિવિધ અધ્યયન પદ્ધતિઓ, તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દૃષ્ટિબિંદુઓ તેમ જ તુલનાત્મક અભ્યાસીનું વલણ કેવા પ્રકારનું હોવું જોઈએ તેની ચર્ચા કરી, ધાર્મિક સત્ય તથા અતિહાસિક દૃષ્ટિએ ધર્મના બદલાતા સ્વરૂપની રજૂઆત કરવામાં આવી છે. બીજા વિભાગમાં જગતના પ્રવર્તમાન અગિયાર ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપવામાં આવી છે. પ્રત્યેક ધર્મમાં ક્યા મુદ્દાઓ ચર્ચાયા છે, તેમ જ એક ગતિશીલ બળ તરીકે ધર્મને છે અને કેટલે વિકાસ થયે છે એને, અન્ય ધર્મોને અનુલક્ષીને, એ વિભાગમાં વિચાર કરવામાં આવ્યું છે. ત્રીજા વિભાગમાં ધર્મ વિશેના કેટલાક સામાન્ય પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. ધર્મના સંસ્થાપક વિશે, ધર્મનાં સંગઠક બળો વિશે તેમ જ ધર્મની સ્થાપના સમય વિશેની ચર્ચા ઉપરાંત ધર્મોમાં ઉપદેશાવેલા ધર્મબેધ વિષ્યની તુલના તથા ધર્મ યુગલ તુલના પણ આ વિભાગમાં હાથ ધરાઈ છે. છેવટના ભાગમાં પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓને અનુલક્ષીને, ધર્મના ભાવિ વિશેને ખ્યાલ આપવાને પ્રયાસ કર્યો છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ ધર્મ વિશે તેમ જ એને લગતા વિવિધ વિશે વિશે તથા ધર્મના તુલનાત્મક અભ્યાસ વિશે ઘણા વિચારકેએ લખ્યું છે. એ બધાને ફાળો આ પુસ્તક ઘડતરમાં છે એ સ્વીકારી એમનું, અને સવિશેષે એવિન બર્ટ તથા રોબર્ટ હ્યુમનું ઋણ સ્વીકારું છું.. આ પુસ્તકમાં આપેલા કાઠાઓ, રેખાંકને તથા પુસ્તકસુચિ વગેરે જિજ્ઞાસુ અભ્યાસોને સુચક અને સહાયરૂપ થશે એવી આશા રાખું છું. પરિશિષ્ટ તૈયાર કરાવવામાં જનરલ એજ્યુકેશન સેંટરના કુ નયનાબેન દેસાઈ તથા શ્રી. પદ્યુમન દવે અને શ્રી ભૂપેન્દ્ર ગાંધીએ તથા શ્રી નીતિન વ્યાસે સહાય કરી છે એમને હું આભારી છું. પરામર્શક શ્રી પ્રિ. આઈ. વી. ત્રિવેદી તથા વડોદરા વિશ્વવિદ્યાલયના ઇતિહાસ વિભાગના ડૉ. એસ. કે. દેસાઈ, આર્કિયોલેજ વિભાગના વડા પ્ર. રમણલાલ એન. મહેતા તથા ભૂગોળ વિભાગના વડા પ્રો. જાનકી સાથે આ અંગે થયેલી ચર્ચા વિચારણા ફળદાયી નીવડી છે, એ માટે એમને પણ હું આભારી છું. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તરફથી આ કામગીરી મને સોંપવામાં આવી તે માટે એમના કાર્યવાહકોને તથા મારી યુનિવર્સિટીના સંચાલકેએ આ કાર્ય હાથ ધરવાની રજા આપી એ માટે તે એઓને પણ હું આભારી છું. ભારત પ્રકાશનના સંચાલકોએ કુશળતાપૂર્વક અને ઝડપભેર મુદ્રણકાર્ય સંભાળ્યું એ માટે એમને હું આભાર માનું છું. આ પુસ્તકને આમુખ લખવા માટે મુરબ્બી ઈશ્વરભાઈ પટેલ, કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી, ને હું અત્યંત આભારી છું. વડેદરા, એપ્રિલ, 1973. - ભાસ્કર ગોપાળજી દેસાઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ આમુખ માનવ ઇતિહાસમાં માનવજીવનના ધારક અને પ્રેરક બળ તરીકે તેમ જ સમાજજીવનના ચાલક અને ગતિશીલ બળ તરીકે ધર્મને રવીકાર થયેલ છે. પરંતુ, પ્રશ્ન એ થાય છે કે એ ધર્મ કયે? ધર્મ એટલે શું ? આ મહત્ત્વનો પ્રશ્ન ડો. દેસાઈએ ઉપસ્થિત કર્યો છે અને એ કાળના પ્રવાહમાં શાશ્વત મૂલ્ય તરીકે ધર્મને રજૂ કરી. એના વિવિધ પ્રકારે, એને વિકાસક્રમ તેમ જ એને અંગેના અનેકવિધ પ્રશ્નોની એમણે છણાવટ કરી છે. - ધર્મના તુલનાત્મક અધ્યયનમાં પ્રત્યેક ધર્મની ઓળખ અને અભ્યાસ સમાઈ જાય છે એ સ્વીકારી છે. દેસાઈએ પુસ્તકના બીજા વિભાગમાં જગતના વિદ્યમાન ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપી છે. આવી રજૂઆત કઈ રીતે થવી જોઈએ એના માપદંડ એમણે પોતે જ પુસ્તકના પહેલા વિભાગમાં વૈજ્ઞાનિક રીતે ઉપસાવ્યા છે અને એ આનંદની વાત છે કે તેમની, પ્રત્યેક ધર્મની રજૂઆત એ માપદંડે પાર ઊતરે છે. કોઈ પણ ધર્મ તરફ પક્ષપાત ન રાખતાં. માત્ર વૈજ્ઞાનિક દષ્ટિએ જ, પ્રત્યેક ધર્મના મહત્વના સિદ્ધાંતની, માન્યતાઓની, ધર્મગ્રંથની, ધર્મ સંપ્રદાયની, મીતિશાસ્ત્રની એમણે કરેલી રજૂઆત પ્રશંસાપાત્ર છે. સહજ એવી આશા રહે કે જેવી અને જેટલી રજૂઆત એમણે હિંદુધર્મની કરી એવી જ રજૂઆત બધા ધર્મ વિશે તેઓ કરી શકત તો વધુ સારું થાત. પુસ્તકના ત્રીજા ભાગમાં ડો. દેસાઈએ ઘણી મૌલિક રજૂઆત કરી છે. ઇતિહાસ દૃષ્ટિએ ધર્મને અવેલેકીને એમણે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે અને તેના ઉત્તરે રજૂ કર્યા છે. ધર્મનાં સંગઠક બળ તરીકે તેમણે રજૂ કરેલાં બળે . ઉપરાંત તીર્થસ્થાન, તહેવાર જેવાં બીજાં પણ એવાં બળોને સ્વીકારી શકાય. એ વિભાગમાં ધર્મબોધને એક વિધ્ય લઈને વિવિધ ધર્મોમાં એનું કેવું આલેખન થયું છે એની સમીક્ષા તેમ જ ધર્મ-યુગલેની તુલનામાં એમણે સૂચવેલા વિચારો જિજ્ઞાસુ વાચકની એકતરફે જિજ્ઞાસા સંતોષે તેવા છે તે બીજીતરફે જિજ્ઞાસાને ઓર પ્રદિપ્ત કરે છે. ધર્મની વિશિષ્ટતાઓની સમજણ આપી સામ્યવાદની ધર્મ તરીકે કરેલી. Page #10 -------------------------------------------------------------------------- ________________ રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. એ જ પ્રમાણે ધર્મ સમન્વયના વિવિધ પ્રયાસોને આધારે ભાવિ ધર્મના સ્વરૂપની એમની રજૂઆત પણ વિચારણીય છે. આખું પુસ્તક વાંચતા એવી સ્પષ્ટ છાપ ઊઠે છે કે લેખકે એક અભ્યાસી તરીકે આ વિષયની સરસ માવજત કરી છે. ભાષા સરળ અને પથ્ય રહી છે. સવિશેષ આનંદની વાત તો એ છે કે ડે. ભાસ્કરભાઈ દેસાઈ એ આ ક્ષેત્રમાં ન ખેડાયેલા એવાં કેટલાંક કાર્યું સૂચન કર્યા છે. દાખલા તરીકે, પિતાને ધર્મ છોડીને માનવી અન્ય ધર્મ શા માટે અપનાવે છે (પા. 47), ઈતિહાસના કાળ પ્રવાહમાં અમુક નિશ્ચિત સદીમાં જ વિવિધ ધર્મોમાં વિરોધ કેમ જાગ્યા? (પા. 53), ધર્મને જીવંત રાખવામાં મંદિરોને ફાળે કેટલે છે (પા. 97), વ્યક્તિજીવન અને સમાજજીવનમાં ક્યાં મૂળભૂત ત યજ્ઞભાવનાના ઉત્પત્તિ અને સ્વીકાર માટે કારણભૂત છે (પા. 105), એક જ ધર્મમાંથી વિવિધ સંપ્રદાયોને ઉદ્દભવ કેવ થયે ? (5. 119), સામ્યવાદના પ્રણેતા કાલંમાસને વિચારોના મૂળ જિસસના ઉપદેશમાં નથી ? (પા. 158), ધર્મપ્રચાર અને પ્રસારનાં ધાર્મિક પરિબળોનું સ્થાન શું છે અને એને ફાળો કે અને કેટલું છે ? (પા. 166), ધર્મ આધારિત દંતકથાઓ અભ્યાસની દૃષ્ટિએ શું સૂચવે છે, (પા. 253), ધર્મોને સમન્વયકારી સ્વીકાર માત્ર ચીન પ્રદેશમાં જ કેમ અન્ય ભૌગોલિક પ્રદેશમાં આવું કેમ નથી ? (પા. 291), ધર્મઉદ્ભવ–વિકાસ-પતન; ધર્મસુધારણું–પુનઃ પ્રસ્થાપન-ધર્મ નાશ-ધર્મ વિસર્જનની પ્રક્રિયાને અભ્યાસ (પા. 299-302). જિજ્ઞાસુ અભ્યાસીને ખેડાણનાં આવાં બીજાં ક્ષેત્રે પણ આ પુસ્તકમાંથી મળશે. ડો. દેસાઈએ પા. 310 પર કહ્યું છે: “ધર્મસ્થાપકે વિશેની આ વિચારણાની સમાપ્તિ એક પ્રશ્ન ઉપસ્થિત કરીને કરીશું. ધર્મસ્થાપકે પિકી જરથુસ્ત, મહાવીર, બુદ્ધ, મહમદ, જિસસ વગેરે એમની ઉંમરના ત્રીશથી ચાલીસ વર્ષના ગાળામાં ધર્મસ્થાપનાના કાર્યમાં આગળ વધ્યા. શું માનવજીવનનો આ કાળ, મને વૈજ્ઞાનિક દષ્ટિએ, એવો કહી શકાય ખરે, જેમાં તેજસ્વિતા પ્રકટ થાય?” પ્રશ્નોની આવી રજૂઆત ઉલ્લેખનીય એ વાતે છે કે આ પુસ્તક અહીં પ્રકટ થાય છે તે જ સમયે અમેરિકામાં આ જ પ્રશ્નના ઉત્તરરૂપ સંશોધનને અહેવાલ કિલવેલેન્ડ યુનિવર્સિટીના ડે. કેન રોજ બહાર પાડયો છે. પુસ્તકમાં આપેલાં છેઠાઓ, રેખાંકન તેમ જ અંતે આપેલ વિવિધ પરિશિષ્ટ પુસ્તકના મૂલ્યમાં અનેકગણો વધારો કરે છે. અભ્યાસુ વાચકને તેમ જ સામાન્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ વાચકને પણ એમાંથી સૂચક સામગ્રી પ્રાપ્ત થશે. સંદર્ભગ્રંથો તેમ જ પર્યાયસૂચિ પણ ઉપયોગી નીવડશે. પુસ્તકમાં ધાર્મિક વિધિ, ધર્મસંજ્ઞાઓ તેમ જ ધર્મસ્થાપત્ય વગેરેનો ઉલ્લેખ મળે છે ખરા પરંતુ એની વિશિષ્ટ રજુઆત જોવા મળતી નથી. પુસ્તક્ની મર્યાદાને લીધે એમ બન્યું હોય એ સંભવે. પરંતુ ધાર્મિક આચરણ, ધાર્મિક વ્યવહાર વગેરે જેવાં ક્ષેનું વધુ ખેડાણ થવું જરૂરી ખરું. ગુજરાતી ભાષામાં, આ વિષયનું, આવું પ્રથમ અભ્યાસપૂર્ણ પુસ્તક આપવા માટે ડે. ભાસ્કરભાઈ દેસાઈ અભિનંદનને પાત્ર છે. એમની પાસે આવા વધુ ગ્રંથની આશા પણું આપણે રાખીશું. ગુજરાત યુનિવર્સિટી ઈશ્વરભાઈ પટેલ અમદાવાદ-૯, 18--73 કુલપતિ Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા વિભાગ 1 : કેટલાક પ્રશ્નો 11, શાશ્વત શું ? 26 પs 13. ઈતિહાસ દષ્ટિએ ધમનું બદલાતું રામ 14. ધર્મના અધ્યયનની પદ્ધતિઓ 15. ધમેના તુલનાત્મક અધ્યયનના વિવિધ દષ્ટિબિંદુઓ 16. ધર્મના તુલનાત્મક અભ્યાસનું વલણ : - 17. ધર્મના તુલનાત્મક અધ્યયનને વિકાસ 18. ધર્મોનું વર્ગીકરણ વિભાગ 2 પ્રવર્તમાન ધર્મોની તુલનાત્મક રૂપરેખા પ્રવેશક આપણી પદ્ધતિ 21. હિંદુધર્મ 3. સુધારાવાદી પ્રયાસો 4. આધુનિક સુધારાવાદી પ્રયાસ 5. હિંદુધર્મનું હાર્દ 6. હિંદુધર્મના કેટલાક સિદ્ધાંત 7. હિંદુધર્મશાસ્ત્રો 8. હિંદુ નીતિશાસ્ત્ર 9. સ્વર્ગ અને નર્ક 50. યજ્ઞ 11. હિંદુધર્મ સંપ્રદાયો સંદર્ભ ગ્રંથસૂર્ચ જ 2 e 100 102 103 105 Page #13 -------------------------------------------------------------------------- ________________ 145 157 181 197, 11 2. જૈનધર્મ સંદર્ભ ગ્રંથસૂથિ 23. બૌદ્ધધર્મ સંદર્ભ ગ્રંથસૂચિ 4 હિબ ધર્મ સંદર્ભ ગ્રંથસૂચિ 5 ખ્રિસ્તી ધર્મ સંદર્ભ ગ્રંથસુચિ 26 જરથુસ્તધર્મ સંદર્ભ ગ્રંથસૂચિ 27 ઈસ્લામ સંદર્ભ ગ્રંથસૂચિ 8 શીખધર્મ સંદર્ભ ગ્રંથસૂચિ ર૯ શિૉોધમ સંદર્ભ ગ્રંથસૂચિ ર૧૦. ચીનના ધર્મો સંદર્ભ ગ્રંથસૂચિ વિભાગ 3 તુલનાત્મક અધ્યયન 31. સામાન્ય પ્રશ્ન ૩ર ધર્મબેધ વિષય તુલના 33. ધર્મ-યુગલ તુલના 34 ધર્મનું ભાવિ 4. ઉપસંહાર સંદભ ગ્રંથ સૂચિ 227 259 321 Page #14 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 1. સામાન્ય સમય કોષ્ટક 2. હિંદુધર્મ સમય કોષ્ટક 3. હિબ્રધર્મ સમય કેષ્ટક 4. જાપાન ધર્મ તવારીખ 5. ખ્રિસ્તી ધર્મ સમય કોષ્ટક 6. ઈસ્લામધર્મ સમય કોષ્ટક 7. શીખધર્મ સમય કોષ્ટક 8. ધર્મ સ્થળાંતર-પ્રસાર કઠો 9. બૌદ્ધધર્મ પ્રસાર રેખાંકન 10. ખ્રિસ્તી ધર્મ પ્રસાર રેખાંક્ત 11. ઈસ્લામધર્મ પ્રસાર રેખાંકન 12. ધર્મસંજ્ઞા રેખાંક્ત 13. ધર્મ પ્રાર્થના-સ્થાન રેખાંકન 14. પર્યાયસચિ ગૂજરાતી-અંગ્રેજી અંગ્રજી-ગૂજરાતી 5. શબ્દસૂચિ શુદ્ધિપત્રક 445-448 448-45450-451. 451-453 453-455 456-458 458 -459 460-467 467 : 1-2 467 : 3-4 467:5-6 467: 7-8 467 : 9-10-11-12 468-478 468-433, 474-478 479-516 Page #15 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૧ પ્રવેશક : કેટલાક પ્રશ્નો Page #16 -------------------------------------------------------------------------- _ Page #17 -------------------------------------------------------------------------- ________________ 1.1 શાશ્વત શું ? - સતત રીતે પલટાતા રહેલા સમગ્ર સંજોગોમાં, પલટાતા રહેલા માનવીને સદાયે કાળનો કોઈ એક સાથી ખરે ? પલટાતા રહેલા માનવના જીવન-પ્રવાહમાં કોઈ એક અંગનું સાતત્ય છે ખરું ? પલટાતી જીવનક્રમની ઘટમાળમાં માનવીને કદીયે સાથ ન છોડનાર કઈ સંગાથી ખરે ? આ બધા પ્રશ્નોને વિચાર કરીએ ત્યારે એ બધાયને ઉત્તર જે એક શબ્દમાં આપવાનું હોય, તો એમ કહી શકાય કે તે છે ધર્મ, સતત વહેતા કાળ-પ્રવાહમાં કેટલાય યુગે વહી ગયા, કેટલાયે રાજ્ય અસ્તિત્વમાં આવ્યાં અને નાબૂદ થયાં, કેટલીયે સંસ્કૃતિ વિકસી અને કરમાઈ અને એ બધા પલટાતા ક્રમમાં એક સાતત્ય રહ્યું કાળનું, અને બીજું સાતત્ય રહ્યું સામાન્ય સ્વરૂપે માનવનું. એ સામાન્ય માનવને, કે, વિશિષ્ટ રૂપે અસ્તિત્વ ધરાવતા વ્યક્તિગત માનવને સદાકાળને સાથી રહ્યો છે ધર્મ આથી જેટલો પરાણે માનવ-ઈતિહાસ છે, એટલે જ પુરાણે ધર્મને પણ ઇતિહાસ છે. અને - જેમ માનવ સમાજ અને માનવ પિતે કાળાનુક્રમે પલટાતા રહ્યા છે તેમ ધર્મ પણ પલટાતે રહ્યો છે. આમ બાહ્ય દૃષ્ટિએ પલટાતા માનવને પલટાતે ધર્મ કોઈપણ પ્રકારના સાતત્ય વિનાને અને તેથી સત્વહીન લગે એમ બને, પરંતુ એવી માન્યતા સ્વીકાર્ય નથી. ધર્મની સર્વશીલતા એની ગતિશીલતા સાથે સુસંગત હોઈ શકે છે. ધર્મોનું તુલનાત્મક અધ્યયન આપણને આ બાબતની પતીતિ કરાવે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયના માનવ અને ધર્મ અનાદિ કાળથી એકમેક સાથે ઓતપ્રોત થયેલા હોઈ એ બને વિષે મહત્ત્વની થોડી વિગત મેળવવી આવશ્યક બને છે ખાસ કરીને ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરતા પહેલાં. ઉત્ક્રાંતિવાદે આપણને એ બતાવ્યું છે કે આજનો માનવ ઉત્ક્રાંતિના કયાં ક્યાં સોપાને વટાવી આજને તબકકે આવ્યો છે. એ સોપાનનું તાત્પર્ય બીજા અભ્યાસ-વિષયો માટે ભલે ગમે તે હોય પણ આપણું અભ્યાસ-વિષ્ય માટે એનું તાત્પર્ય એ છે કે માનવ એક વિશિષ્ટ પ્રકારનું અસ્તિત્વ છે. સમગ્ર સૃષ્ટિના મુકાબલે માનવ અસ્તિત્વને વિચાર કરીએ ત્યારે આપણને એ રસ્પષ્ટ થાય છે કે માનવ અસ્તિત્વ સૃષ્ટિના ઉચ્ચતર રતરે છે. સૃષ્ટિના વિવિધ વિષય વિભાગો આ રીતિ વિચારી શકાય ? ક. પદાર્થગત ખવનસ્પતિજગત ગ. પ્રાણી જગત ઘ. માનવજગત માનવ એટલે ? સૃષ્ટિક્રમની આ ગોઠવણીથી એ સિદ્ધ થશે કે પદાર્થજગત કરતાં વનસ્પતિ-- જગતને ક્રમ ઊંચે છે, એ બંને કરતાં પ્રાણીજગતને ક્રમ ઊગે છે અને એ બધાયે કરતાં માનવજગતને ક્રમ ખાસ ઊંચે છે. ગતિ, સભાનતા, સમજ અને તકને આધારે તથા એના આધિપત્ય અનુસાર આ ક્રમ-ઠવણ પ્રાપ્ત થઈ છે. એમ કહેવાયું છે કે સમગ્ર સૃષ્ટિમાં માનવ કરતાં કંઈ મહાન નથી, અને માનવમાં એના મન કરતાં કંઈ મહાન નથી. આ કથનની યથાર્થતાની તપાસ એ આપણું ક્ષેત્ર બહારની વાત છે. પરંતુ એમાંથી કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શું સૃષ્ટિમાં ખરેખર માનવી શ્રેષ્ઠ છે ? માનવીને એટલું આધિપત્યભર્યું સ્થાન આપવું ઉચિત છે? માનવમાં રહેલું મન શું ખરેખર શ્રેષ્ઠ છે ?" માનવનું અથાણું કરતાં એનામાં કોઈ વિશિષ્ટ પ્રકારનાં અંગેનું દર્શન પ્રાપ્ત Page #19 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત શું ? થઈ શકે એમ નથી ? માનવ સિવાય અન્ય કોઈ અસ્તિત્વ કે બળ સૃષ્ટિના શ્રેષ્ઠ સ્થાને બિરાજમાન થાય એવું ન બને ? માનવે પિતાના સમગ્રતમ સ્વરૂપને -અનુલક્ષીને સૃષ્ટિશ્રેષ્ઠતાનું રથાન કદીયે પ્રાપ્ત કર્યું છે ખરું? માનવી જે ‘તયુક્ત પ્રાણી તરીકે ઓળખાય છે તે હંમેશા કે કદીયે તકને ઉપયોગ કરે છે ખરે? શું માનવમાં તર્કશક્તિ એ જ વિશિષ્ટ અને મહાન છે? માનવી એક એવા વિશિષ્ટ પ્રકારનું અસ્તિત્વ છે કે જેમાં પદાર્થજગત, -વનસ્પતિજગત અને પ્રાણી જગતના અંશેનાં અસ્તિત્વ ઉપરાંત માનવજીવનનાં વિશિષ્ટ અંગેને પણ સમાવેશ થાય છે. માનવીને દેહ પદાર્થ જગત સાથેનું એનું તાદામ્ય સ્પષ્ટ કરે છે. ક્રમે ક્રમે થતો વિકાસ એનું વનસ્પતિજગત સાથેનું તાદામ્ય આપે છે. સભાનતા, સ્વયંસંચાલિત ગતિ અને અનુભવ દ્વારા શિક્ષણના અંશો એનું પ્રાણીજગત સાથેનું તાદામ્ય જાહેર કરે છે. પરંતુ માનવમાં આ બધાં અંગો હોવા છતાં બીજાં કેટલાંક અંગે પણ છે, સવિશેષ તે એનામાં એક અગોચર, અદૃષ્ટ–આ બધાં અંગોને સંકલિત કરે એવી એક સંકલનશક્તિ છે. તર્કશાસ્ત્ર ભલે તકને માનવના વિશિષ્ઠ ગુણધર્મ તરીકે આલેખે, છતાં તકમાત્રથી માનવજીવન પર્યાપ્ત નથી. માનવજીવનનું હાર્દ તર્ક નથી, પરંતુ અનુભૂતિ છે. એ અનુભૂતિ તર્યાધીન નથી પરંતુ અંતઃકરણધીન છે. આમ, માનવની અંદર એક અંતર્યામી કે મહાન માનવ થાન ધરાવે છે. જેનું સૃષ્ટિના શ્રેષ્ઠની સાથે સાતત્ય છે. અને એ સાતત્ય પામવા માટે તર્ક એક સાધન નથી, કવચિત અવરોધક બને છે. માનવજીવનનાં વિવિધ અંગો પણ એની પ્રાપ્તિમાં સાધન સ્વરૂપે નહિ પરંતુ બહુધા વિના સ્વરૂપે જ અનુભવાય છે; અને એથી અંતઃકરણ માનવ, માનવીનાં બાહ્ય વરૂપી અંગો પર પ્રાધાન્ય પ્રાપ્ત કરી, અનુભૂતિના માર્ગે આગળ વધી, સુષ્ટિશ્રેષ્ઠ સાથે તાદાભ્યની પ્રાપ્તિ અર્થે પ્રયત્નશીલ રહે છે. માનવમાં રહેલ આ આધ્યાત્મિક અંશ કેટલીકવાર દેવી અંશ તરીકે પણ પ્રકટે છે. માનવના આ ઉચ્ચતમ અંશને પ્રાપ્ત કરવાને માટે તર્કના અંશથી આગળ વધવું માત્ર પૂરતું નથી, એ અંશ પ્રાપ્ત કરી શકાય એ માટે તે વચગાળે પ્રાપ્ત થતા નૈતિક અંશને સ્વીકાર કરવો જરૂરી બને છે માનવના જટિલ અસ્તિત્વ સ્વરૂપને આપણે નીચેના કોઠા પરથી કંઈક ખ્યાલ પામી શકીએ ? Page #20 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન આધ્યાત્મિક્તા દેવત્વ, નૈતિક્તા | " " અંતર્યામી તર્કબુદ્ધિ | સભાનતા દેહ પદાર્થ છે આમ, આપણે એ જોઈ શકીશું કે માનવનું સમગ્ર અસ્તિત્વ જટિલા રવરૂપનું છે, અને એમાં વિવિધ અંગોને સમાવેશ થાય છે. આ વિવિધ અંગોના વિવિધ અંશની શક્યતાને પરિણામે વિવિધ પ્રકારના માનવનું અસ્તિત્વ છે.. જીવન એ રીતે આકાર લે છે–એનું જીવનકાર્ય એ રીતે અપાય છે–એનાં જીવનમૂલ્ય એ રીતે રવીકારાય છે–એનું જીવન ધ્યેય એ રીતે નિર્ણત થાય છે. આથી જ માનવસમાજમાં અનેક પ્રકારની વિવિધતાનાં દર્શન થાય છે. આમાં છતાં પ્રત્યેક વ્યક્તિમાં બધાં જ અંગે અસ્તિત્વ ધરાવે છે અને વ્યક્તિનું અસ્તિત્વ હોય ત્યાં સુધી પ્રત્યેક અંગ વત્તેઓછે અંશે અસ્તિત્વમાન છે જ , ધર્મ એટલે? માનવ વિશેની થોડી મહત્ત્વની બાબતેની વિચારણા આપણે કરી. હવે ધમ અગેની મહત્ત્વની થોડી બાબતોની વિચારણા કરીશું. શરૂઆતમાં એ સ્પષ્ટ કરવું જરૂરી. છે કે ધર્મનું સ્વરૂપ સમજાવવાને અહીંયાં આપણે પ્રયાસ નથી. અન્યત્ર આપણે એ પ્રશ્ન હાથ ધરીશું. ધર્મ અંગેની થોડી મહત્વની વિગત મેળવવા માટે આપણે વિવિધ ધર્મો તરફ એક દષ્ટિ કરીશું. પ્રત્યેક ધર્મ, ધર્મ વિશે કેવો ખ્યાલ ધરાવે છે તેના આધારે આપણે ધર્મ અંગે કંઈક ખ્યાલ મેળવી શકીશું. હિંદુ Page #21 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત શું? ધર્મ અનુસાર “ધર્મ” શબ્દ “ધર”માંથી પ્રાપ્તિ થાય છે. “ધર” એટલે એકમેકને સાથે બાંધવા. આમ ધર્મ એટલે જે એકને બીજાની સાથે સાંકળે અથવા બાંધે છે. આ એક, અને બીજું કોણ ? એક માનવ અને બીજા માનવને સાંકળવાની વાત છે કે એક માનવ અને બીજા ઈશ્વરને સાંકળવાની વાત છે. હિંદુધર્મના વિકસેલ સ્વરૂપમાં “વહ્મ સત્ય, આત્મા વહ્મ ન ભવ:પ્રબંધાય છે. એથી બ્રહ્મ અને જીવને સંલગ્ન કરે તે ધર્મ. ખ્રિસ્તી ધર્મ અનુસાર ધર્મ માટે વપરાતા શબ્દ "Religion" બે લેટિન શબ્દો "Re" અને "Legere" કે "Ligare માંથી ઊતરી આવ્યો છે. આ બે શબ્દોને અર્થ “ફરી પાછા સાંકળવા” એમ થાય છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર માનવ એ ઈશ્વરનું સર્જન છે અને એથી માનવ માનવને સાંકળવાનું તેમ જ બધાયે માનને પિતા ઈશ્વર સાથે સાંકળવાનું ધર્મનું કાર્ય છે. ધર્મની વ્યાખ્યા આપતા એક જૈન સાધુ કહે છે કે જગતના દુઃખમાંથી જે માણસોને બહાર કાઢે અને તેમને હંમેશને માટે પરમ આનંદની અવસ્થા અર્પે તે ધર્મ. મુસ્લિમધર્મને માટે વપરાતા શબ્દ “ઇસ્લામ” ખૂબ જ સૂચક છે. આ શબ્દ સલામ'માંથી પ્રાપ્ત થાય છે, અને એને અર્થ થાય છે “શાંતિ”. આમ ઈસ્લામ એટલે ઈશ્વરને શાંતિમય સ્વીકાર. કેટલીક વેળા ધર્મને માટે “મજહબ” શબ્દ પણ વપરાય છે. “મજહબ” એટલે “મા”– મજહબ એટલે ચરિત્રમય જીવનને માર્ગ, આનંદની પ્રાપ્તિનો ભાગ અને પ્રભુપ્રાપ્તિને માગ. શિધર્મમાં “શિન્ટ” શબ્દને અર્થ જાપાની ભાષામાં “કામી-નો-મીચી” થાય છે. “કામ” એટલે એક આઘ-આધ્યાત્મિક તત્ત્વના તણખારૂપે અસ્તિત્વ ધરાવતા આધ્યાત્મિક અંશે. કામી–-મીચી એટલે આધ્યાત્મિક તને માગ જે દેવી માગે છે તે–અથવા ઈશ્વરને માગે છે તે. આ જ પ્રમાણે ચીનના લાઓઝે ધર્મને “તાઓ” તરીકે ઓળખાવાય છે. તાઓ ને અર્થ થાય છે “માગ.' વિવિધ ધર્મોમાં ધર્મ વિશે વપરાયેલ શબ્દો દ્વારા ધર્મને જે મહત્વપૂર્ણ ખ્યાલ આપણને પ્રાપ્ત થાય છે તે ધર્મને એક ભાગરૂપે સૂચવે છે. એક એવે માર્ગ જે માત્ર અવેલેકવાને નથી, પરંતુ આચરવાને છે. ધર્મ એક એ માર્ગ છે જેના દ્વારા વ્યક્તિઓની વિવિધતા છતાં તેમનામાં ઓતપ્રનતા પામી Page #22 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન શકાય છે, અને જેના દ્વારા પ્રત્યેક વ્યક્તિ વ્યક્તિ તરીકે અથવા તે વ્યક્તિસમૂહ સમૂહ તરીકે દૈવીતત્ત્વ સાથે એકરૂપતા પ્રાપ્ત કરી શકે છે. ધર્મ એક એવો માગ છે જે જીવનની નીરસતા દૂર કરી જીવનના રસનું પાન કરાવે છે. જીવન ઝંઝાવાતની અશાંતિમાંથી શાંતિને માર્ગે લઈ જાય છે. મૃત્યુને ભય અને તેનું દુઃખ દૂર કરીને અમરત્વની આશા આપે છે. અંધકારને દૂર કરી પ્રકાશ પાથરે છે. ધર્મ એક એ માગ છે જે માનવજીવનનાં વિવિધ અંગોને યોગ્ય રીતે ગોઠવી ઊર્વ અંગની પ્રાપ્તિ સહજ બનાવે છે. જેથી માનવ પિતાની નિગ્ન અવસ્થા ત્યાગી ઉચ્ચતમ અવસ્થાની પ્રાપ્તિના પ્રયાસમાં પ્રયત્નશીલ બને છે. માનવ જ્યારે પિતાની ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે એ દૈવીતત્ત્વની સમીપ આવે છેત્યારે એ સંભવતઃ પિતે જ ઈશ્વરમય, સત્યમય, આનંદમય, સચ્ચિદાનંદ સ્વરૂપ બને છે. માનવ જ્યારે આ અવસ્થા પ્રાપ્ત કરે છે ત્યારે કદાચ એને પ્રભુપ્રાપ્તિ માટેના કોઈ માર્ગની જરૂરિયાત ન રહે અને એથી એ કક્ષાએ વ્યક્તિ માટે સંભવતઃ કઈ ધર્મ ન રહે. પરંતુ જ્યાં સુધી માનવી સામાન્ય સ્વરૂપને માનવી છે અને એની દૃષ્ટિ કંઈક વધુ ઉચ્ચતર અને ઊર્ધ્વગામી તરફ તથા એને પ્રયાસ તે પ્રાપ્ત કરવાનો છે અને ઉત્થાન સાધવાને છે, જ્યાં સુધી એની ઝંખના અસત્યમાંથી સત્યમાં જવાની, મૃત્યુમાંથી અમરત્વમાં જવાની અને અંધકારમાંથી પ્રકાશમાં જવાનો છે; ત્યાં સુધી એની આ ઝંખના કેણુ સંપશે એ પ્રશ્ન મહત્ત્વનું બની રહે છે. ધર્મના મહત્ત્વનાં શેડાં અંગેની વિવિધ ધર્મોએ “ધર્મ” શબ્દના આપેલા ખ્યાલને આધારે પ્રાપ્ત થતી માહિતી અનુસાર એમ કહી શકાય કે માનવની આ ઝંખના સંતોષવાની શક્તિ ધર્મ પાસે છે. એ અર્થમાં કે “ધર્મ” એક માર્ગ ચીધે છે, એક દિશા સૂચવે છે, એક અંગુલીનિર્દેશ કરે છે, એક આશા અપે છે. કદાચ આથી જ માનવ અને ધર્મ સદાકાળથી એકમેક સાથે ઓતપ્રોત થયેલા છે, અને એથી જ જ્યાં સુધી માનવનું અસ્તિત્વ હશે ત્યાં સુધી ધર્મનું અસ્તિત્વ પણ રહેશે જ. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧.ર. ધાર્મિક સત્ય પ્રત્યેક ધર્મ એક પ્રકારનું સત્ય આપે છે. કેટલાક ધર્મો ઈશ્વર પાસેથી લાધેલા સત્યની રજૂઆત કરે છે, બીજા કેટલાક સત્યની ખોજમાં સ્વપ્રયત્ન લાધેલા જ્ઞાનની રજૂઆત કરે છે. ધાર્મિક સત્યમાં ઈશ્વરનું સ્વરૂપ, માનવજીવનું સ્વરૂપ અને જીવ-ઈશ્વરના સંબંધને સમાવેશ થાય છે. અહીંયાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આવું ધાર્મિક સત્ય શી રીતે પ્રાપ્ત થાય છે? એનું સ્વરૂપ શું છે ? આધુનિક સમાજમાં એ સ્વીકારાયું છે કે ધાર્મિક સત્યની પ્રાપ્તિ કેટલાક નિશ્ચિત માર્ગોએ પ્રાપ્ત થાય છે. ધર્મશાસ્ત્રોમાં આવો સ્વીકાર તે ક્યારેય થયું છે, પરંતુ આધુનિક વિચારકે પણ હવે આ વાતને સ્વીકાર કરતા થયા છે. ધાર્મિક સત્યની ઝાંખી માત્ર તેવા જ પુરુષને થાય છે જે ધર્મ તરફ વળે છે. પરંતુ એની સાથે જ દિવ્ય ચેતનાને સહકાર પણ અનિવાર્ય છે. આમ દિવ્ય ચેતના કે ઈશ્વર, ધર્મમાર્ગે સત્યની ખોજમાં આગળ વધતા માનવીને, સત્યનાં દર્શન કરાવે છે; અથવા તે એની સમક્ષ સત્યને પ્રત્યક્ષ કરે છે. આમ, ધાર્મિક સત્યની પ્રાપ્તિના બે મુખ્ય માર્ગો ગણાવી શકાય—એક, બાહ્ય જગતના રવરૂપ પર મનન કરવાથી; અને બીજુ, પિતાના અંતરાત્માની ખોજ કરવાથી. જે ધાર્મિક સત્ય ધર્મપ્રવર્તકને કે પયગંબરને પ્રાપ્ત થાય છે એ વિવિધ રૂપે રજૂ કરાય છે. જ્ઞાનને પ્રત્યેક પ્રયત્ન મહાવન છે અને કોઈપણ સત્યજ્ઞાનમાં ધાર્મિક તાત્પર્ય સમાયેલું છે. આ અર્થમાં કોઈ એક પ્રજા કે કઈ એક ધર્મના Page #24 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મશાસ્ત્રો દ્વારા જ ધાર્મિક સત્ય પ્રાપ્ત થાય છે એમ કહી શકાય નહિ. ધાર્મિક સત્ય ગમે ત્યાંથી પ્રાપ્ત થયું હોય તો તે એવું છે કે સત્યની ખોજમાં પ્રવૃત્ત એવા પ્રત્યેક માનવીને એમાંથી પ્રેરણા અને બળ મળે છે. પરંતુ, સત્યનું પ્રત્યેક અંગ દરેક માનવીને સમાન રીતે અસર કરે છે એમ નથી. વિવિધ પ્રકારનાં ધર્મશાસ્ત્રો એ વાતની સાક્ષી પૂરે છે કે પિતાની પ્રકૃતિ અનુસાર માનવીને ક્યાં તે સાહિત્યિક સ્વરૂપનું ધાર્મિક સત્ય અથવા તે રહસ્યમય. વાણી અથવા તે તાત્ત્વિક ચિંતન અથવા તે નૈતિક સચ્ચાઈ અસરકારક લાગે છે. પરંતુ જેટલે અંશે આપણે એમ કહીએ કે ધાર્મિક સત્ય ઈશ્વરે બક્ષેલ છે તેટલે અંશે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ધાર્મિક જ્ઞાન ખરેખર ઈશ્વરે બક્ષેલ છે એમ શી રીતે માની શકાય ? બીજે એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે સર્વ સૃષ્ટિના સર્જનહાર જે એક જ ઈશ્વર હોય તે એ ઈશ્વર જુદા જુદા ધર્મસ્થાપક અને પયગંબરોને જુદી જુદી વાણીમાં ધાર્મિક સત્ય કેમ રજૂ કરે છે ? આમાંને છેલ્લે પ્રશ્ન આપણે પ્રથમ હાથ ધરીએ. ઈશ્વર માનવી સાથે જે ભાષામાં બોલે છે એ ભાષા સાથે જ્યાં સુધી પ્રત્યેક વ્યક્તિને પ્રત્યક્ષ સંપર્ક ન થાય ત્યાં સુધી જાણી શકાય નહિ કારણ કે એ ભાષા કોઈ લૌકિક ભાષા નથી, કઈ સંજ્ઞાની ભાષા નથી, કોઈ વનિની ભાષા નથી—એ ભાષા તે અંતરની ભાષા છે, અને તે જ વ્યક્તિ એ સાંભળી શકે, જેનું અંતર એટલું શુદ્ધ, પવિત્ર અને નિર્મળ હેય. ઈશ્વરને આદેશ પિતાના હૃદયમાં જે રીતે પ્રાપ્ત થાય અથવા ઝિલાય તેની રજૂઆત ભાષાસ્વરૂપે થાય છે, અને એવી રજૂઆતમાં એ સંભવિત છે કે એના કઈ દેષ પ્રવેશે. ધાર્મિક જ્ઞાનમાં કે ધર્મ પ્રણાલીમાં તફાવત હોઈ શકે. પરંતુ જેને આપણે ધાર્મિક સત્ય કહીએ છીએ એમાં, પ્રવર્તમાન વિવિધ ધર્મોને અનુલક્ષીને, ક્યા તફાવતે છે, તે શું આપણે કહી શકીએ ? શું બધા જ ધર્મો જીવનના એક અંતિમ શુભ ધ્યેયની રજૂઆત કરતા નથી ? શું પ્રત્યેક ધર્મ આ ધ્યેયસિદ્ધિની શક્યતા છે એમ સ્વીકારતા નથી? સૃષ્ટિમાં કંઈક તત્ત્વ છે એમ પ્રત્યેક ધર્મ રવીકારતે નથી? આ એકમતી સ્વીકાર ધાર્મિક સત્ય સમજાવે છે. આવા સત્યનું જ્ઞાન વિવિધ રીતે અને વિવિધ પ્રકારે રજૂ કરવામાં આવે એ સંભવે છે, અને એ જ પ્રમાણે ધ્યેયની પ્રાપ્તિને માટેના માર્ગો માટેના તફાવત સંભવી શકે છે. ઉચ્ચતર નૈતિક મૂલ્યના સ્વીકારમાં સમાનતા હોવા છતાં વિશિષ્ટ પ્રકારના નૈતિક વ્યવહારમાં તફાવતની સંભાવના હોઈ શકે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક સત્ય આથી વિવિધ ધર્મોમાં રહેલા તફાવતને કારણે જ ધાર્મિક સત્ય શકય નથી એમ કહેવું એ તે સાગરમાં ટીપાને ન ઓળખવા બરાબર છે, અથવા તે. જે ધાર્મિક સત્ય ઈશ્વર-દીધેલ હેય તે એ ઈશ્વર-દીધેલ જ છે એમ શી: રીતે કહી શકાય ? એક તો એ સત્ય એવું હોવું જોઈએ જે પ્રકૃતિના સત્યથી વિરોધી ન હોય. બીજું, એ સત્ય માનવને વધુ પવિત્ર બનાવી ઈશ્વરની સમીપ લાવવામાં માર્ગદર્શક હોય. | ત્રીજું, ધાર્મિક પ્રશ્નો અને મૂંઝવણોને એમાં ઉકેલ પ્રાપ્ત હોય. એ એવું સત્ય હેય જે દ્વારા માનવીઓને નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા મળે અને એમનું સમગ્ર જીવન શાંતિ અને સુખાકારીથી સભર બને. ' ' જે ધાર્મિક સત્ય આ સ્વરૂપનું ન હતું તે માનવસમાજે એનો અનાદર કરીને એને કયારનુંય તરછોડવું હોત. પરંતુ ધાર્મિક સત્ય આજપર્યંત સ્વીકારતું રહ્યું છે અને એ જ એને દૈવત્વનો પુરાવો છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ 11.3 ઈતિહાસ દષ્ટિએ ધર્મનું બદલાતું સ્વરૂપ ધર્મનું માનવજીવનમાં સ્થાન અને કાર્ય શું છે એ મહત્ત્વને પ્રશ્ન છે. માનવજીવનનું એવું કયું કાર્ય છે જે તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન કે કળા કે અન્ય કોઈ વિદ્યા પરિપૂર્ણ ન કરી શકે અને જે માત્ર ધર્મથી જ થઈ શકે? આ પ્રશ્નને ઉત્તર મેળવવા માટે માનવી જે ધાર્મિક વિકાસના તબક્કાઓમાંથી પસાર થયે છે તે દરમ્યાન ધર્મના સંસર્ગમાં રહી માનવીએ શું પ્રાપ્ત કર્યું છે એથી જાણી શકાય. માનવના દીર્ધકાળના ધર્મખેડાણને પરિણામે જે પ્રાપ્તિ થઈ છે તે આમ રજૂ કરી શકાય: એક, માનવી એક એવી સત્તા કે સત્તાઓ શોધી શકો છે જેનું વિશ્વમાં આધિપત્ય છે અને જેના દ્વારા અને જેની મદદથી પિતાની કેઈપણ વિષમ જરૂરિયાતોને પૂરી પાડી શકાય. બીજું, આ સર્વસત્તાધીશ સત્તા સાથે એ એક પ્રકારને અસરકારક સંબંધ બાંધે છે જેથી પિતાની જરૂરિયાત એ છે કે વધુ અંશે પ્રાપ્ત કરી શકે. આમ, માનવીની ધાર્મિક લાગણી અનુસારનું વીતત્વ એક એવી સત્તા છે અને માનવને આત્મા એ માનવજીવનમાં રહેલો એક એવો પાયો છે જે આ જરૂરિયાત પૂરી કરવાને માટે પ્રયત્નશીલ બને છે. આપણે ઉપર રજૂ કરેલા પ્રશ્નોને આ એક સામાન્ય ઉત્તર . Page #27 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ દષ્ટિએ ધર્મનું બદલાતું સ્વરૂપ 13 આ પ્રશ્નનો ઉત્તર વધુ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થઈ શકે એ માટે આદિમ જાતિના માનવીને ધર્મ અને સુસંસ્કૃત માનવીના ધર્મ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. આદિમ જાતિને માનવી ઘણી રીતે નબળો છે. જ્ઞાનના ક્ષેત્રમાં હજી તે એણે પાપા પગલી પણ માંડી નથી, તે પછી પ્રકૃતિના માર્ગોના નિશ્ચિત જ્ઞાનની આશા તો એની પાસે કેમ જ રાખી શકાય? એનું જીવન પણ વિષમતાઓથી ભરપૂર છે આથી આદિમ માનવીના ધર્મમાં જે દેવતો સ્વીકારાયાં છે તે એનાં જીવનની જરૂરિયાતને અનુલક્ષોને સ્વીકારાયાં છે. પોતાના જીવનક્રમને અવરોધક એવાં બળોનો એણે સામનો કરવાનું છે. એ બળોનું જ્ઞાન એને નથી. એમનો સામનો કરવાની એની પાસે શક્તિ નથી. એથી એની પાસે એ બળોને રીઝવીને મનાવી લઈ જીતી લેવા સિવાય બીજો કોઈ આરો નથી. પરંતુ જેમ જેમ જ્ઞાનનો વિકાસ થતો ગયો અને વિજ્ઞાનની પ્રગતિ થતી. ગઈ તેમ તેમ આદિમ માનવે સ્વીકારેલા દેવીનું મહાત્ય ઘટવા માંડયું અને દૈવીતત્ત્વનું સ્થાન પ્રાકૃતિક શક્તિના વિચારે લીધું. પરંતુ એની સાથે એ શક્તિને નાથી શકાય એમ છે એમ પણ એ માન થશે. એક બાજુ વિજ્ઞાનને વિકાસ થયો અને તેની સાથે સાથે માનવસંસ્કૃતિ પણ પલટાવા લાગી. આવા સુસંસ્કૃત માનવસમાજની મુખ્ય જરૂરિયાત શી હોઈ શકે ? એ જરૂરિયાત સમજવાને માટે સુસંસ્કૃત સમાજના સામાન્ય ચિત્રથી પરિચિત થવું જરૂરી છે. સુસંસ્કૃત માનવી નિમ્ન કક્ષાનાં કુદરતી બળોને દેવસ્થાને બેસાડતું નથી, તેમ જ એમની સાથે કઈ પ્રકારને ભાવાત્મક સંબંધ સ્થાપવાને અહર્નિશ પ્રયત્નશીલ છે એમ પણ નથી. ખરી રીતે તે એક માનવજૂથ બીજા માનવજૂથની સાથે સતત સંઘર્ષમાં છે અને પોતાના આત્મરક્ષણની તેમ જ બીજા પર પોતાનું વર્ચરવ સ્થાપવાની પેરવીમાં રચ્યું રહે છે. આ સંધર્ષ જાતિ-જાતિ વચ્ચે જ નહિ, રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે જ નહિ, માત્ર ગરીબ અને તવંગર વચ્ચે નહિ, શાસક અને આમપ્રજા સમુદાય વચ્ચે નહિ; પરંતુ વ્યક્તિની પિતાની અંદર પણ આવો સંઘર્ષ ચાલ્યા જ કરતો હોય છે. પ્રત્યેક વ્યક્તિ એક અલ્પજીવ તરીકે સ્વાથ અને વરસનાં હિતેની પ્રાપ્તિને માટે પ્રયત્નશીલ રહે છે અને એની સાથે જ જનસમુદાયના હિતાર્થે કાર્ય કરવા પણ તત્પર રહે છે. પ્રત્યેક માનવ-વ્યક્તિ સ્વહિત અને પરહિતના ઉંબરે એવી રીતે ખડી છે કે એનું અડધું અંગ સ્વહિત પક્ષે અને અડધું પરહિત પક્ષે છે. આ સંઘર્ષમાં ઘણીયે વેળા વ્યક્તિ પોતે અલોપ અને અદશ્ય થાય છે અને કયાં તે વ્યક્તિના નિમ્નતમ રવાથી હેતુઓનું સામ્ર ય જામે છે, અથવા તે પરહિતને ઈજારો સેવતાં જૂથ વ્યક્તિને Page #28 -------------------------------------------------------------------------- ________________ 14 * * ધર્મોનું તુલનાત્મક અધ્યયન સદંતર ગુલામીની અવસ્થામાં સ્થાપે છે. બેમાંથી એકેયમાં વ્યક્તિને પિતાને માનવ તરીકે, અને ખાસ કરીને ઊર્ધ્વગામી માનવ તરીકે, ઉદ્ધાર થતો નથી. : આવી પ્રવર્તમાન સુસંસ્કૃત સમાજની પરિસ્થિતિમાં માનવની જરૂરિયાત બે પ્રકારની હેઈ શકે? એક, વ્યક્તિજીવન કે સમાજજીવનનું ધ્યેય સંઘર્ષ હોઈ શકે નહિ. આથી સંઘર્ષને મીટાવવાની છે. આ સિદ્ધિ કઈ અલૌકિક શક્તિ શોધીને તેના દ્વારા મેળવી શકાય—એમની મદદથી આ સંઘર્ષના ઉકેલને માર્ગ લાધે તેમ જ એની પ્રાપ્તિમાં એમના તરફથી બળ મળે. બીજ, માનવમાં રહેલી જિજ્ઞાસાવૃત્તિના સંતોષને માટે પ્રત્યેક તબકકે માનવી કંઈક ઉત્તમ તવ, દૈવી તત્ત્વ, પરમ તત્વની ખોજમાં મંડયો રહે છે. આવી ખેજને પરિણામે કયાં તે પ્રત્યેક માનવી પિતાના આત્માની ગતિશીલ એક્તા શકય બનાવે અથવા તે માનવ-માનવ વચ્ચે સમજણપૂર્વકના રનેહથી એક પ્રકારનું સામંજસ્ય સર્જે અથવા સૃષ્ટિમાં રહેલા પરમ તવની સાથે તાદામ્ય પ્રાપ્ત કરવાનું શક્ય બનાવે. સુસંરકત માનવી આમાંની એક કે વધારે શકયતાઓને માર્ગે જેમ જેમ આગળ વધે તેમ તેમ એને સિદ્ધિને ખ્યાલ થાય અને માત્ર તૃણુઓના સંતેષથી પ્રાપ્ત થતા આનંદ કરતા સવિશેષ પ્રકારને સંતોષ અને આનંદ અનુભવી શકે. - આમ, આંતરમન અને બાહ્યમની વચ્ચેના સંઘર્ષનું સમન્વયીકરણ, વ્યક્તિ-જીવ અને સમાજજીવોની વચ્ચેના સંધર્ષને ઉચ્છેદ અને સામંજસ્યની સ્થાપના તથા વિશ્વના અલૌકિક તત્તની સાથે વ્યક્તિની એકરૂપતા; કઈ વિશિષ્ઠ વિદ્યા સંસ્કૃત સમાજમાં પિતાનું અભ્યાસક્ષેત્ર બનાવે છે ? વિજ્ઞાન, કળા, તત્વજ્ઞાન, રાજકારણ વગેરે આમાંના એક કે વધારે અંગથી સંબંધિત હોય તેયે એની શોધને પિતાનું, ક્ષેત્ર બનાવતા નથી અને આમાં જ આધુનિક સંસ્કૃત સમાજમાં ધર્મના ફાળાને ખ્યાલ પ્રાપ્ત થાય છે. ધર્મ માનવની પૂર્ણતાની પ્રાપ્તિનું કાર્ય પિતાને શિરે લે છે. ધર્મની સહાય વિના માનવી સુસંસ્કૃત સમાજમાં સંપૂર્ણ માનવી ભાગ્યે જ બની શકે. અહીંયાં એક વાતનો ઉલ્લેખ કરી લેવો જરૂરી છે. પ્રત્યેક ધર્મને ઈશ્વરવાદ જે સ્વરૂપે પ્રાપ્ત છે તેને તે જ સ્વરૂપે આધુનિક સુસંસ્કૃત સમાજ ન સ્વીકારે એ સમજી -શકાય એમ છે. કારણ કે ઈશ્વરવાદને કેઈપણ મત આદિમ માનવીની અને Page #29 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ દૃષ્ટિએ ધર્મનું બદલાતું સ્વરૂપ 15 આધુનિક માનવીની જરૂરિયાતમાં મહત્ત્વનો તફાવત કરતું નથી. તે પછી પ્રશ્ન એ ઊઠે છે કે સંસ્કૃત સમાજમાં ધર્મ પિતાને વિશિષ્ટ ફાળો શી રીતે આપી શકે? એ એનું કાર્ય શી રીતે આટોપે? જે જરૂરિયાત એને પૂરી પાડવાની છે એ શી. રીતે પૂરી કરી શકે ? આ પ્રશ્નના ઉત્તર પામવાને માટે સંસ્કૃત સમાજમાં પ્રવર્તમાન ધર્મોનાં સમાન તો તરફ એક નજર ફેંકવી જરૂરી બને છે. પ્રથમ, એમ કહી શકાય કે પ્રત્યેક ધર્મ પિતાની રીતે એક આદર્શ જુએ છે, અને એને સિદ્ધ કરવા માટે માર્ગ પણ આપે છે. એટલું જ નહિ, પ્રત્યેક ધર્મ જીવન જીવવાને માટેના મહત્ત્વના નીતિનિયમો પણ આપે છે. ધમેં આપેલ નીતિ જીવનના આ આદેશોનું માનવજીવનમાં સમજપૂર્વક પાલન કરવામાં આવે તો વ્યક્તિના પિતાના સંઘર્ષો દૂર થાય, એટલું જ નહિ પરંતુ વ્યકિત અને સમાજ વચ્ચેના સંઘર્ષો પણ દૂર થાય અને એક ભ્રાતૃસમાજનું સર્જન થઈ શકે. બીજુ, આદિમ જાતિના ધર્મમાં સ્વીકારાયેલ આદિમ દૈવીતત્ત્વને પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ અસ્વીકાર કરે છે, એટલું જ નહિ પરંતુ એ એક એવા દૈવીતત્વને સ્વીકાર કરે છે, જે સર્વોપરી છે, સર્વસત્તાધી છે અને સર્વવ્યાપક છે. વધુમાં એ સર્વોપરી સત્તા ભયકારક છે, અન્યાયી છે કે ઘાતકી છે એવો ભાવ પણ સદંતરપણે નાબૂદ થયો છે. એથી ઊલટું એ પરમ તત્ત્વની પ્રાપ્તિ શકય છે, અને કયાં તે એની સાથે એકરૂપતા શક્ય છે અથવા તે એની દયા અને કૃપાથી માનવસમાજના ઉદ્ધારની શક્યતા છે એ સ્વીકારાયું છે. આવું વીતત્ત્વ એક તરફે નૈતિક પૂર્ણતા આપે છે તો બીજી તરફ તાત્વિક એકત્વ પણ પૂરું પાડે છે. ત્રીજું, દરેક પ્રવર્તમાન ધર્મ ઈશ્વરપ્રાપ્તિને એક નિશ્ચિત માર્ગ સૂચવે છે તથા તેની પ્રાપ્તિમાં કયા અવરોધક બળો છે એને પણ ખ્યાલ આપીને એને સામનો શી રીતે કરી શકાય એ પણ સૂચવે છે. આ માર્ગ, એનાં સોપાનો તથા એનાં અવરોધક બળો અને તેના સામનાના પ્રકાર વિશે વિવિધ ધર્મોમાં ભિન્નતા હોઈ શકે. ચોથું, પ્રવર્તમાન ધર્મોને અભ્યાસ, સંરકૃત સમાજે જે એક પ્રેરણાદાયી દશ્ય જોયું છે અને પરિચય કરાવે છે. પ્રત્યેક ધર્મ એવા કેટલાય દૈવ પુરુષનો ઉલ્લેખ કરે છે, જેમની વાણીમાં, જેમના જીવનમાં, જેમનાં કાર્યોમાં સર્વ પ્રકારના સંઘર્ષને અભાવ હોય અને એક પ્રકારનું સમગ્ર સમન્વયકારી અસ્તિત્વ હેય. જગતના આવા દૈવ પુરુષોમાં મહાવીર, કફ્યુશિયસ, બુદ્ધ, જિસસ, નાનક, મહમદ વગેરેનો સમાવેશ કરી શકાય. આ બધા જ મહાનુભાવોએ સંસ્કૃત માનવસમાજ માટે Page #30 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન એક એને માર્ગ ચીંપે છે જે અખત્યાર કરવાથી માનવી સર્વ સંઘર્ષોને મિટાવી પ્રગતિમય જીવનની આશા રાખી શકે. આમ, આપણે એ જોઈ શકીશું કે આધુનિક સમાજના ધર્મનું સ્વરૂપ અને કાર્ય આદિમ જાતિના ધર્મ સ્વરૂપ અને કાર્ય કરતાં ભિન્ન છે. કેટલાક વિચારકે ધર્મના આ બદલાતા સ્વરૂપને ત્રણ મુખ્ય તબક્કાઓમાં વહેચીને સમજાવવા પ્રયાસ કરે છે. એમના મતાનુસાર ધર્મને પ્રથમ તબક્કો આદિમ છે. આ દૃષ્ટિએ વિચારવામાં આવતા ધર્મના પલટાતા સ્વરૂપને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. UNIVERSAL RELIGION Monotheism Pantheism Henotheism Monarchianism Polytheism NATIONAL RELIGION Polydaemonism Fetishism Spiritism Animisin Living Spirits Mana TRIBAL RELIGION . . " .. . . Page #31 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ દષ્ટિએ ધર્મનું બદલાતું સ્વરૂપ 17 ધર્મના વિકાસની અને તેના પલટાતા સ્વરૂપની આવી રજૂઆત વિશે એક પ્રશ્નની છણાવટ કરવી જરૂરી છે. કોઈપણ ધર્મને સાર્વત્રિક કે રાષ્ટ્રીય કે આદિમ ક્યા આધારે કહી શકાય ? જે માત્ર ધર્મના ભૌગોલિક વિરતાર તરીકે આધાર લેવામાં આવે અથવા તો જનસમુદાયની જાતિને આધાર તરીકે લેવામાં આવે તો શું એ વાજબી આધાર તરીકે લેખી શકાય ? ધર્મને માત્ર ભૌગોલિક વિસ્તાર કે ધર્મ-અનુયાયીઓનું જાતિ પ્રકારનું વગીકરણ ધર્મને આ રીતે અવેલેકવા માટે યોગ્ય નથી. એનો વાજબી આધાર તે પ્રત્યેક ધર્મમાં ક્યાં તો અને અંગો સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે, અને એનો કેવી માવજત થઈ છે એના આધારે થઈ શકે. આપણે ઉપર રજૂ કરેલી વિચારણા પરથી એ સ્પષ્ટ થશે કે પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ આધુનિક સંસ્કૃત સમાજની જરૂરિયાતો પૂરી પાડવાને માટે કટિબદ્ધ છે, એટલું જ નહિ પરંતુ એક જનસમુદાયમાં ઉપસ્થિત થયેલ ધર્મ, બીજા જનસમુદાયને પણ સ્વીકાર્ય બને છે. આ દષ્ટિએ વિચારતાં એમ કહી શકાય કે પ્રત્યેક ધર્મમાં સમાવિષ્ટ તો વ્યક્તિ કે જૂથ સ્વરૂપનાં નહિ, પ્રદેશ કે ભાષા રવરૂપનાં નહિ પરંતુ સનાતન અને સાર્વત્રિક સ્વરૂપમાં છે એથી કોઈ એક જ ધર્મને, કે વધારે ધર્મોને સાર્વત્રિક લેખવા, અને એને મુકાબલે, બીજા ધર્મોને રાષ્ટ્રીય કે આદિમ ગણવા એ બરાબર નથી. બીજી દૃષ્ટિએ વિચારીએ તે પ્રત્યેક પ્રવર્તમાન ધર્મમાં પણ આદિમ અને રાષ્ટ્રીય ધર્મના અંશે અસ્તિત્વમાન નથી જ એમ કેમ કહી શકાય ? એ અંગેના સુભગ પરિવર્તનની પ્રક્રિયા પ્રત્યેક ધર્મમાં ચાલી રહી છે. જે મહત્ત્વનું છે તે આવાં તરના અસ્તિત્વનું નહિ પરંતુ એ તોના પરિવર્તનના પ્રયાસનું. આમ, પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ પરિવર્તનશીલ છે અને પ્રગતિના પંથે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ 1.4 ધર્મના અધ્યયનની પદ્ધતિઓ માનવજીવનમાં ધર્મનું મહત્ત્વનું સ્થાન છે. તેથી વિવિધ રસવૃત્તિવાળા માનએ ધર્મને અભ્યાસ હાથ ધર્યો છે. ધર્મના થયેલા આવા અભ્યાસમાં કઈ એક કે વધારે પદ્ધતિઓને આશરે લેવામાં આવ્યું છે. અહીંયાં આપણે ધર્મના અભ્યાસની વિવિધ પદ્ધતિઓને આછો ખ્યાલ મેળવવા પ્રયત્ન કરીએ. 1. ઐતિહાસિક પદ્ધતિ : આપણે એ જોયું કે ધર્મ માનવ જેટલું જ પુરાણો છે. પરંતુ આપણી સમક્ષ એ પ્રશ્ન સહેજે ઉપસ્થિત થાય કે કાળના વહેતા પ્રવાહમાં ધર્મનું સ્વરૂપ અને પ્રકાર એક સરખા જ રહ્યા છે કે પલટાતા રહ્યા છે ? કાળના ક્રમના ક્યા તબકકે ધર્મની ઉત્પત્તિ થઈ છે ? વિવિધ પ્રદેશમાં ધર્મની ઉત્પત્તિ એક જ કાળે થઈ છે ખરી ? જે ધર્મની ઉત્પત્તિ પ્રદેશાનુસાર વિવિધ સમયે થઈ હોય તે એમ શા માટે? કાળના પ્રવાહમાં ધર્મની પ્રગતિ કઈ રીતે થઈ છે ? એ પ્રગતિ એકધારી રહી છે? ધર્મ, ગતિશીલ બળ કદીયે બન્યું છે ખરું ? કયાં, ક્યારે અને કેવી રીતે? વ્યક્તિ અને સમાજના પરિવતનમાં ધર્મને શું ફાળો છે ? એ પરિવર્તન ધર્મ દ્વારા કેવી રીતે નીપજ્યું છે? ધર્મને ઐતિહાસિક અભ્યાસ, આ અને આવા અનેક પ્રશ્નો હાથ ધરે છે અને એને ઉત્તર આપવાનો પ્રયાસ કરે છે. સમય એ એક નિશ્ચિત હકીકત છે, અને એથી એને અનુલક્ષીને બીજી કેટલીયે પલટાતી પરિસ્થિતિની સમજ પ્રાપ્ત કરી છે. પાછળ આપેલ પરિશિષ્ટ Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્મના અધ્યયનની પદ્ધતિઓ 19 ઉપરથી એ ખ્યાલ આવી શકશે કે ઈ. સ. પૂર્વે 650 થી 550 સુધીમાં, એટલે કે એ એક સદીના ગાળામાં, જગતના પ્રવર્તતા અગિયાર ધર્મોમાંથી, છ જેટલા “ધર્મો અસ્તિત્વમાં આવ્યા. આ એક એતિહાસિક હકીક્તની સમજ અતિહાસિક પદ્ધતિ આપણને આપી શકે. આવી જ રીતે પ્રત્યેક ધર્મમાં કાળાનુક્રમે ઊપજેલા વિવિધ સંપ્રદાય પ -ક્યાં એતિહાસિક પરિબળોને પરિણામે નીપજ્યાં એની સમજ ઐતિહાસિક પદ્ધતિ આપણને આપી શકે ધર્મના ઈતિહાસ વિશે લખાયેલાં વિવિધ પુસ્તકે બહુધા અતિહાસિક પદ્ધતિને સ્વીકાર કરી તેને ઉપયોગ કરે છે. 2. તાત્વિક પદ્ધતિ : સામાન્ય રીતે એમ કહેવાય છે કે તત્વજ્ઞાન એ વિજ્ઞાનને પામે છે. એક અર્થમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનું ધ્યેય સમાન છે. ધર્મ ઈશ્વરને સ્વીકાર કરીને, -એની પ્રાપ્તિના પ્રયાસમાં પ્રયત્નશીલ રહે છે. ઈશ્વરના સ્વીકારને ધર્મને આધાર સવિશેષ અંતઃ અનુભૂતિ કે શ્રદ્ધા છે કેઈપણ અભ્યાસ-વિષય જે કાંઈ સ્વીકારી લે છે એની ચકાસણી કરવાનું કાર્ય તત્ત્વદર્શન કરે છે, અને એ તત્તના સ્વરૂપની સાથે જે તે અભ્યાસે સ્વીકારેલ સત્ય કે હકીકત કેટલે અંશે સુસંગત છે તેની ચકાસણી કરી તવદર્શન તે અભ્યાસક્ષેત્રને તેનું યોગ્ય સ્થાન દર્શાવે છે. જ્ઞાનપ્રાપ્તિ તત્વજ્ઞાનને મહદ્ હેતુ છે. એથી ધર્મના ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ તર જ્ઞાન કરે એટલું જ નહિ, પરંતુ ધર્મમાં રજૂ થયેલ અન્ય વિષ્ય અંગેની પણ એ ચકાસણી કરે છે. મુક્તિ, અનિષ્ટ, પ્રભુપ્રાપ્તિ, અમરત્વ, કર્મબંધન, પાપ અને સા, નર્ક અને સ્વર્ગ જેવા વિવિધ વિચારે અંગેની તાવિક દૃષ્ટિએ આલેચવાનું કાર્ય પણ તત્ત્વજ્ઞાન સ્વીકારે છે. આમ કરીને -તત્વજ્ઞાન ધર્મને એક મજબૂત અને વિશાળ પાયે પૂરા પાડે છે. જે ધર્મની રચના આ પાયા પર થયેલી હોય એ ધર્મ તેટલે અંશે તત્ત્વજ્ઞાનને આવિષ્કાર પામે છે. ધર્મના વિવિધ ખ્યાલની આવી તાત્વિક સમાલોચના કરવાને તાત્વિક પદ્ધતિનો આશય હોય છે. એટલે વધુ અંશે આવી આલોચનામાંથી જે ધર્મ બહાર આવે તેટલે અંશે તે ધર્મ તારિક દષ્ટિએ વધુ સ્વીકાર્ય બની શકે. ધર્મના તત્ત્વજ્ઞાન અંગે લખાયેલાં વિવિધ પુરતમાં મુખ્યત્વે આ તાત્ત્વિક પદ્ધતિનો ઉપયોગ થયેલું જોવા મળે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 3 મને વૈજ્ઞાનિક પદ્ધતિ . એક અભ્યાસ વિષય તરીકે તત્ત્વજ્ઞાનથી છૂટા પડ્યા પછી જ, મનોવિજ્ઞાને વિકાસની હરણફાળ ભરી છે. મને વિજ્ઞાનને અભ્યાસ-વિષય માનવ છે—માનવનું મન છેમાનવની વર્તણૂક છે. પરંતુ આપણે આગળ જોયું તેમ માનવ અને ધર્મ એકબીજા સાથે એટલા તે ઓતપ્રોત થયેલા છે કે એકમેકને એકબીજાથી અલગ કરવા કઠિત છે. આથી જ મનોવૈજ્ઞાનિકની દષ્ટિએ ધર્મને માનવ-ચેતનાના અષણના એક યા બીજા અંગ પર આધારિત કર્યો છે. માનવચેતનાના મનોવિજ્ઞાને આપેલા અંગે તે, વિચાર (Cognition), ક્રિયા (Conation) અને લાગણી ( Affection). " ચેતનાના આ પ્રત્યેક અંગને પ્રાધાન્ય આપીને તે એક અંગ સાથે જ ધર્મને સાંકળવાનો પ્રયત્ન થયેલું જોવા મળે છે. : માનવ-ચેતના એક લગાતાર પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાં કવચિત વિચાર આગળ તરી આવે છે, તો કયારેક ક્રિયા પ્રાધાન્ય ભોગવે છે, અને વળી કયારેક સમગ્ર ચેતનાને દર લાગણના કબજામાં જોવા મળે છે. પરંતુ આપણે જ્યારે સમગ્ર માનવ-ચેતનાને વિચાર કરીએ ત્યારે એ સમજવું ખૂબ જરૂરી છે કે ચેતના એક અગાધ સાગર જેવી છે, અને સાગરમાં જેમ વિવિધ પ્રકારનાં જાઓ હોઈ શકે તેમ ચેતનામાં પણ વિચાર, ક્રિયા અને લાગણીના તરંગ હઈ શકે.. સાગરના એક મેજાને આપણે બીજા મેજાથી છૂટું પાડી શકીએ, પરંતુ એમાંના કોઈપણ મોજાને સાગરથી જુદું પાડી શકીએ નહિ. સાગરના વાસ્થળ પર એક મોજું ઘડીભર લહેરાય છે, પરંતુ બીજી જ ક્ષણે એ મોજાનું જળ ફરી પાછું સાગરના જળની સાથે એકરૂપ બની જાય છે. આમ ચેતનાનાં વિવિધ અંગે રવીકારવા છતાં તે પિતે જ પૂર્ણ છે, એવું સ્વીકારી શકાય નહિ. અને છતાંયે ધર્મને ચેતનાના આવા એક અંગ સાથે સાંકળી તેને સમજાવવાનો પ્રયાસ થયો છે. - આ પદ્ધતિને ઉપગ ધર્મના મનોવિજ્ઞાનનાં પુસ્તકમાં થયેલો જોવા મળે છે. મનોવૈજ્ઞાનિક પદ્ધતિને ધર્મના અભ્યાસની એક પદ્ધતિ તરીકે વિચાર, કરીએ ત્યારે સીગમન ક્રિાઈડે મનોવિજ્ઞાનને જે દિશાપલ્ટો કર્યો છે અને એને પરિણામે જે નવીન વિજ્ઞાનિક પદ્ધતિ પ્રાપ્ત થઈ છે. તેને ઉલ્લેખ કરવો પણ વાજબી રહેશે. . . . : : : ફોઈડના પુરોગામીઓએ માનવ ચેતનાને પ્રાધાન્ય આપ્યું, ઈડે અચેતનને Page #35 -------------------------------------------------------------------------- ________________ ધર્મના અધ્યયનની પદ્ધતિઓ 21 (Unconscious) પ્રાધાન્ય આપ્યું. અચેતનને સમજાવતા એમણે હિમ–પર્વતનો દાખલે આપ્યો અને જણાવ્યું કે હિમ-પર્વતને 78 અંશ ભાગ સાગરનાં -જળની નીચે છે અને માત્ર 18 અંશ ભાગ જ ઉપર દેખા દે છે. આમ, માનવનું ચેતન જે દૃષ્ટિગોચર થાય છે તે ખરેખર અલ્પ છે–૧/૮ અંશ છે અને માનવનું અચેતન 78 અંશ જેટલું છે. ફ્રોઈડે તે આગળ વધી એમ પણ જણાવ્યું છે કે ધર્મ, સાહિત્ય અને કલા એ તે એવાં માનવ–પ્રજને છે જે દ્વારા, માનવ અચેતનમાં દબાવેલી વૃત્તિઓ જે સુષુપ્તપણે પડેલી છે, અને જેને ચેતનાના સ્તર પર આવવામાં -વ્યક્તિને પિતાને અહં અને સમાજનું બંધારણ અવધે છે, તે સુષુપ્ત અચેતન વૃત્તિઓ આ બધાં પ્રજને દ્વારા બહાર આવે છે. ફ્રાઈડે આલેખેલ ધર્મનું વરૂપ એ જુદા અભ્યાસનો વિષય છે. 4. સમાજશાસ્ત્રીય પદ્ધતિ - માનવ એક સામાજિક પ્રાણી છે, એ સ્વીકારાયેલ છે. સમૂહજીવન એ પ્રાણીજગતની એક વિશેષતા છે, અને છતાં પ્રાણજગતના સમૂહજીવનનું સ્વરૂપ 'માનવજીવનનાં સમૂહજીવનના સ્વરૂપ કરતાં ભિન્ન છે. માનવનું સમૂહજીવન કેટલાંક પરિબળો પર આધારિત છે. આ પરિબળોમાંનું એક મહત્ત્વપૂર્ણ પરિબળ ધર્મ છે. -સમાજને ધારણ કરવાની શક્તિ ધર્મમાં જ છે–જે તે સમયે ધર્મમાં એ કૌવત છે કે કેમ એ અલગ પ્રશ્ન છે. ધર્મ અને સમાજ વચ્ચે એક ઘનિષ્ઠ પ્રકારને ( સંબંધ છે અને એથી સમાજ ધર્મને અને ધર્મ સમાજને ઘડી શકે છે તેમ જ ઉપલટાવી પણ શકે છે. કે સમાજના એક અંગ તરીકે ધર્મનું શું સ્થાન રહ્યું છે, સમાજ-પરિવર્તનમાં ધર્મને શું ફાળો રહ્યો છે, ધાર્મિક વ્યવહારની સામાજિક જીવન ઉપર શી અસર થઈ છે, ધાર્મિક વ્યક્તિનું સમાજમાં કેવું, કેટલું અને કયારે આધિપત્ય રહ્યું છે, ધર્મપરિવર્તનની પ્રક્રિયા ક્યાંથી, કેવી રીતે અને કયારે ઊપજી છે એ અને એવા બીજા અનેક વિષયોનું સંશોધન સમાજશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા થાય છે. તે સમાજને ઘડનાર, એને ગતિ આપનાર અને એનું પરિવર્તન કરનાર એક શાલક બળ તરીકે ધર્મનું શું સ્થાન છે અને એને શે ફાળે છે એ મહત્તવને ' વિષય છે. ક્યા પ્રકારની સમાજવ્યવસ્થામાં ધર્મ ઓતપ્રોત થઈ શકે અને ક્યા પ્રકારની સમાજ રચનામાં ધર્મને માટે ભયસ્થાને છે અને તે કેવા પ્રકારના છે એ ૫ણ એક અગત્યને પ્રશ્ન છે. સમાજ કદીયે ધર્મવિહીન સમાજ તરીકે અસ્તિત્વ Page #36 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ધરાવી શકે કે કેમ, એ પણ એક વિચારણાને પ્રશ્ન છે. સમાજશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા ધર્મના હકીકાત્મક અધ્યયનથી મળેલી માહિતી આ વિવિધ પ્રશ્નોના ઉકેલમાં સારે પ્રકાશ પાથરે. એમ છે. 5. ચારિત્ર્ય પદ્ધતિઃ વિશ્વના અગિયાર પ્રવર્તમાન ધર્મોમાંથી, હિંદુધર્મ અને શિધમ સિવાયના બાકીના નવ ધર્મસ્થાપકેએ આપેલા ધર્મો છે. ધમંરથાપકના ચારિત્રના અભ્યાસથી. તેમણે આપેલા અને પ્રબોધેલા ધર્મનું સ્વરૂપ સમજવું સરળ બને છે. કારુણ્યની મૂર્તિ સમા બુદ્ધ, સનેહના સાગરસમા જિસસ, કે સમન્વય દષ્ટિ ધરાવતાં નાનકનાં વ્યક્તિ એમણે સ્થાપેલા ધર્મના સ્વરૂપને મહદ અંશે દર્શન કરાવે છે. આ ઉપરાંત ધાર્મિક અનુભવ અને ઈશ્વર અનુભૂતિ વિશેનાં વિવિધ લખાણો પણ પ્રાપ્ત છે. એમાંથી પણ ધર્મના સ્વરૂપ વિશે તેમ જ ઈશ્વરનુભવ વિશે કંઈક જાણી શકાય. આ પદ્ધતિની વિશિષ્ટ ખામી એ છે કે જેને ઇશ્વર-સાક્ષાત્કાર થયું છે તે પિતે કંઈ લખતા નથી, અને જેઓ કંઈક લખે છે એમાંના ઘણાને ઈશ્વર-સાક્ષાત્કાર ભાગ્યે જ થયો હોય છે. ઘણી વખત આવાં ચારિ બીજાઓ દ્વારા લખાયેલા હોય છે. લેખક જે પ્રશંસામાં પડે તે નાની સિદ્ધિઓને મોટું સ્વરૂપ આપે અને વામણું આલેખે અને દેશને પહાડ જેવડા ચીતરે. વ્યક્તિએ પિતાનું ચારિત્ર આલેખ્યું હોય એમાં પણ કેટલીક વાર વ્યક્તિ પોતાને માટે વધારે કડક આલોચના કરે છે અને કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ આત્મશ્લાઘામાં સરી પડે છે. આ મર્યાદાઓને ખ્યાલ રાખીને આ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતીને ઉપયોગી કરવામાં હરક્ત નથી. 6. રસમીમાંસા પદ્ધતિ : ધર્મને ઈશ્વર માત્ર સત્ય રવરૂપે જ નહિ પરંતુ શુભ રવરૂપે અને સુંદર, સ્વરૂપે પણ પ્રત્યક્ષ થાય છે. એથી વિશેષ, ધાર્મિક અનુભવોમાં ઈશ્વર સખા 1. “મેવમાતાથપિતા ત્વમેવ, ત્વમેવ ધંધુસવા ત્વમેવ त्वमेव विद्या द्रविणम् त्वमेव, त्वमेव सर्वम् मम देव देवा॥"' Page #37 -------------------------------------------------------------------------- ________________ 3 ધર્મના અધ્યયનની પદ્ધતિઓ તરીકે, મિત્ર તરીકે, પ્રિયતમ તરીકે, બાળવરૂપે એમ વિવિધ સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે ધર્મના ઈશ્વરને આવો આવિષ્કાર સાહિત્યનાં વિવિધ રવરૂપમાં આલેખાયેલે જોવા મળે છે. ઉપરાંત ચિત્રકળાના વિવિધ નમૂનાઓમાં, સ્થાપત્ય કલાની અનેક કારીગીરીમાં, નૃત્યની વિવિધ મુદ્રામાં, સંગીતના વિવિધ સ્વરમાં પણ આવા અનુભવોને વાચા મળે છે. દેવમંદિરનું સ્થાપત્ય, એના દીવાલચિત્રો, એની છતનું કોતરકામ અને દેવદેવીઓની આકૃતિઓ વગેરે પણ આવા અનુભવોનો ઇશારે આપતા હોય છે. રસમીમાંસા શાસ્ત્રીય પદ્ધતિથી આવી અનેક બાબતોને અભ્યાસ કરી એમાંથી જે ખ્યાલ ઊપજે અને ધર્મ અંગેની જે કંઈ સમજ પ્રાપ્ત થાય તેનાથી ધર્મને અભ્યાસ સમૃદ્ધ બનવાની પૂરી સંભાવના છે. 7, નીતિશાસ્ત્રીય પદ્ધતિ : વિશ્વમાં વસતા માનવના શક્ય સર્વ સંબંધોને નીચેના પ્રકારો દ્વારા આવરી લઈ શકાય : 1. માનવને અન્ય મા સાથેનો સંબંધ 2 માનવને સમાજ સંસ્થાઓ સાથે સંબંધ 3. માનવને પ્રકૃતિ સાથેનો સંબંધ 4. માનવને પિતાની સાથેનો સંબંધ 5. માનવને ઈશ્વર સાથે સંબંધ આ બધા સંબંધમાં નીતિશાસ્ત્ર મુખ્યત્વે કરીને માનવને અન્ય માનવો સાથેના સંબંધના ક્ષેત્રની ચર્ચા કરે છે. માણસ ઈશ્વરપ્રાપ્તિને પંથે પગરણ માંડે એ પહેલાં એણે એની પિતાની સાથે સંબંધ તેમ જ એને અન્ય માનવીઓ સાથે સંબંધ સ પૂર્ણપણે પરિપૂર્ણ અને પવિત્ર બનાવવો જરૂરી છે. તે જ માનવી સાચા અર્થમાં નિતિક છે, જે પિતાની જાત પ્રત્યે તેમ જ અન્ય માનવીઓ પ્રત્યે સચ્ચાઈપૂર્વક વફાદારીથી વર્તે છે. આથી જ સામાન્યપણે એમ કહેવાયું છે કે નૈતિકતા એ ધાર્મિકતાનું પૂર્વ સોપાન છે. અધાર્મિક માનવી નૈતિક હેવાની સંભાવના છે, પરંતુ અનૈતિક માનવી ધાર્મિક હોવાની સંભાવના નથી. જે વ્યક્તિ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતી નથી તે અધાર્મિક હોઈ શકે. પરંતુ જે તે વ્યક્તિ પિતાની સાથેના સંબંધમાં અને પિતાના અન્ય વ્યક્તિઓ સાથેના 2. “મેરે તો રિધર ગોપર દૂસરા ન વો” મેં તે ઓઢી લીધે ચુડલે તારે રે હરિ, નથી રે નજર મારી બીજાના ભણું.” Page #38 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન સંબંધમાં સત્ય હોય તે એ નૈતિક છે. પરંતુ એથી ઊલટું, જે વ્યક્તિ પિતાની જાત સાથે સુસંગત નથી અને જે અન્ય વ્યક્તિઓ તરફ પણ અસત્ય છે એ ઈશ્વર તરફ સત્ય કઈ રીતે થઈ શકે ? એની સાથે સુસંગત શી રીતે બની શકે ? કારણ કે પ્રત્યેક સાચી ધાર્મિક વ્યક્તિ ઈશ્વરના અંશને પોતાનામાં જ સાક્ષાત્કાર કરે છે એમ નહિ પરંતુ સમાજના પ્રત્યેક જીવમાં અને પ્રકૃતિની દરેક વસ્તુમાં ઈશ્વરના સ્વરૂપનું દર્શન કરે છે. જે વ્યક્તિ ઈશ્વરના અંશ સાથે સુસંગત ન થઈ શકે તે સમગ્ર ઈશ્વર સાથે કઈ રીતે સુસંગત થઈ શકે ? પ્રત્યેક ધર્મ એક નીતિશાસ્ત્ર આપે છે અને એ નીતિશાસ્ત્રના આધારે તે ધર્મની આંકણી કરવી શક્ય છે. નીતિશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થતી ધર્મની સમજ તે ધર્મ વિશે વિશેષ સૂઝ આપે છે. 8, તુલનાત્મક પદ્ધતિ : આપણે આગળ એ જોયું કે ધર્મ એક માર્ગ છે–વ્યક્તિના ઉત્થાનને માગ–વ્યક્તિના ઉત્કર્ષને માર્ગ–વ્યક્તિ અને ઈશ્વરના સંલગ્નને માર્ગ. વ્યક્તિ માનવ મટી મહામાનવ બને, મહામાનવ મટી દેવ બને અને દેવમાંથી મહાદેવ બને એ ધર્મને માર્ગ છે. માનવની મહાદેવ બનવાની ઝંખના એને એક યા બીજા ધર્મ તરફ વળગેલો રાખે છે. જીવનમાંથી જ્યારે બધુંયે દૂર થતું જાય અને માનવને કઈ સહારે ન રહે ત્યારે ધર્મ એને સહારો બને છે, અને એથી માનવી ધર્મને વળગેલું રહે છે. એથી જ ધર્મ માનવીના જીવનમાં ઓતપ્રોત થયેલે છે. ન કદાચિત આથી જ માનવ અને માનવસમૂહને વિવિધ પ્રકારના ધર્મો પ્રાપ્ત થયા છે. ભૌગોલિક પ્રદેશ અને ઇતિહાસના કાળક્રમની દૃષ્ટિએ ઊપજેલા વિવિધ ધર્મો માનવીની કઈ મૂળભૂત જરૂરિયાતોમાંથી ઉપસ્થિત થયા અને તે જરૂરિયાતોને જે તે ધર્મ કેટલે અંશે પરિપૂર્ણ કરી શક્યો એ મહત્ત્વને પ્રશ્ન છે. જીવ, જગત અને ઈશ્વર અને તેના સ્વરૂપ અને સંબંધ વિશે જે તે ધર્મને શો ખ્યાલ છે ? માનવનું અંતિમ લક્ષ્ય શું હોઈ શકે ? મુક્તિ સ્વરૂપ કેવું છે? મરણોત્તર અવસ્થા શી છે ? સ્વર્ગ અને નર્કના ખ્યાલે કેવા છે? કર્મ અને ફળના સંબંધે કઈ રીતે પ્રજાવા છે? જીવનમાં અનિષ્ટનું સ્થાન શું છે ? દુઃખનું કારણ કર્યું છે ? આનંદપ્રાપ્તિને માગ કર્યો છે ? વગેરે પ્રશ્નો પ્રત્યેક ધર્મ ઉપસ્થિત કરે છે, અને એના ઉત્તર આપવાને પ્રયાસ કરે છે. ઘણી વેળા પ્રશ્નો સમાન હોવા છતાં ઉત્તરે વિવિધ સ્વરૂપના હોય છે. કેટલીક વેળા સમાન Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મના અધ્યયનની પદ્ધતિઓ પ્રશ્નના સમાન ઉત્તર હોવા છતાં ઉત્તરોમાં વૈવિધ્ય હોય છે. આ બધાને ખ્યાલ પામવાને માટે ધર્મના તુલનાત્મક અધ્યયનની પદ્ધતિ ઉત્તમ છે. આપણા ધર્મના અધ્યયનમાં મુખ્યત્વે કરીને આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીશું. આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય એ માટે એ સમજવું જરૂરી છે કે તુલના ત્યારે જ શક્ય છે, જ્યારે જે અંગે વચ્ચે તુલના કરવાની છે એની પૂર્વસમજ પ્રાપ્ત હોય. આથી આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ તે પહેલાં પ્રત્યેક ધર્મના મહત્ત્વનાં અંગોની સમજ પ્રાપ્ત કરી લેવી જરૂરી થઈ પડશે. વળી એ પણ સેંધવું જરૂરી છે કે તુલનાત્મક પદ્ધતિના ઉપયોગની સાથે સાથે આગળ સૂચવેલી વિવિધ પદ્ધતિઓમાં એક યા વધારે ઉપયોગ કરવો પણ આવશ્યક બની રહે છે. ધર્મોના અધ્યયન માટે તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરતી વેળા જે દૃષ્ટિબિંદુ અપનાવવામાં આવે છે તે મહત્વનું બને છે. ખરી પદ્ધતિ અપનાવ્યા છતાં, દષ્ટિબિંદુ ખોટું હોય તે એમાંથી સ્વીકાર્યું પરિણામ નીપજી શકે નહિ.. Page #40 -------------------------------------------------------------------------- ________________ 1.5 ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દષ્ટિબિંદુઓ માનવના ધાર્મિક જીવનની વિવિધ આશાઓને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા જુદા જુદા ધર્મો કરે છે. એ વિવિધ મંતવ્યને તુલનાત્મક પદ્ધતિ અનુસારને અભ્યાસ. કરી શકાય. પરંતુ આવું અધ્યયન કરતી વેળા અભ્યાસી કયું દૃષ્ટિબિંદુ અપનાવે છે, એના ઉપર ઘણો આધાર રહે છે. ધર્મોના તુલનાત્મક અધ્યયનમાં વિવિધ દષ્ટિબિંદુઓ અપનાવવામાં આવ્યા છે. આપણું અધ્યયનમાં આપણે કેવું દૃષ્ટિબિંદુ અપનાવવું જોઈએ એ નક્કી કરી શકીએ એ માટે આ વિવિધ દૃષ્ટિબિંદુઓની સમીક્ષા કરવી જરૂરી છે. 1, બધા ધર્મોને નકાર : પિતાના પુરતકમાં નાફ કહે છે, “જેમ વિશ્વમાં અનેક ધર્મો છે તેમ વિશ્વમાં અનેક પ્રકારની ગાંઠો પણ છે. હું ધર્મને સંશોના સમૂહ તરીકે ઓળખું છું, અને એથી આપણી સંભવિત શક્તિઓના સંપૂર્ણ વિકાસમાં ધર્મ એક અવરોધક છે.”૩ આ દૃષ્ટિબિંદુની વધુ સમજ મેળવવા માટે આપણે એમ કહી શકીએ કે આ એ દૃષ્ટિબિંદુ છે જેમાં પ્રત્યેક ધર્મને એક બલા તરીકે, એક અવરોધક તરીકે આલેખવામાં આવે છે, અને એથી કરીને પ્રત્યેક ધર્મને ધિક્કાર કરી તેને 3. નાફ ઓફેસ, એ જનરલ હિસ્ટરી ઓફ રિલિજિયન્સ, પા. 3 Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દૃષ્ટિબિંદુઓ ૨૭અસ્વીકાર કરવામાં આવે છે. આવા અરવીકાર માટે કેટલીક વેળા નીચેનાં કારણે રજૂ કરવામાં આવે છે? . ધર્મ વહેમ (Superstition) પર આધારિત છે. 4. ધર્મ રૂઢિ (Tradition) પર આધારિત છે. 1. ધર્મ અજ્ઞાન ( Ignorance) પર આધારિત છે. ઘ ધર્મ અસહિષ્ણુતા (Intolerance) પર આધારિત છે. ' અહીંયાં જે ચાર મુદ્દાઓને ધર્મના આધાર તરીકે અથવા તે પાયા તરીકે ઓળખાવવામાં આવ્યા છે એ કેટલે અંશે સત્ય છે એની વિચારણા કરવી જોઈએ. 4. વહેમમય અંધવિધાસભરી માન્યતા અંધમાન્યતા (Superstition) એટલે શું અતાર્કિક સ્વીકાર ? તરહિત સ્વીકાર? અનુભવ નિરપેક્ષ રવીકાર ? આપણે કેટલીયે માન્યતાઓ એવી છે જેનો. સ્વીકાર આપણે તર્કપૂર્વક કે અનુભવના આધારે જ કરીએ છીએ એવું નથી. ઈશ્વરના અસ્તિત્વની માન્યતા, માનવદેહમાં રહેલા કાણુઓની માન્યતા, પૃથ્વીના પેટાળના રત, અવકાશના વિવિધ સ્તરો વગેરે અંગે આપણે એવી ઘણી માન્યતાઓ સ્વીકારીએ છીએ જેને આધાર પ્રત્યક્ષ અનુભવ નથી, તેમ જ તાર્કિક વ્યાપાર પણ નથી. એથી, અંધમાન્યતાનો અર્થ એમ ઘટાવી શકાય કે તેનું પિતાનું મૂળ પ્રસ્થાપન તર્ક કે અનુભવ આધારિત નથી ? જેને આપણે અંધમાન્યતાઓ તરીકે ઓળખાવીએ છીએ તે શું ખરેખર તકધીન કે અનુભવ આધારિત નથી ? હિંદુધર્મમાં આલેખાયેલ પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર કે ત્રિશંકુ જેવા ખ્યાલને એક સમયે અંધમાન્યતાઓ તરીકે આલેખવામાં આવતા. પરંતુ આધુનિક વિજ્ઞાન જ્યારે આ વિચારોને હકીક્ત તરીકે પ્રસ્થાપે ત્યારે આપણે એમ માનવા પ્રેરાઈએ છીએ કે ભૂતકાળમાં જેમણે આ વિચાર રજૂ કર્યા હોય તેમણે તર્કબુદ્ધિ અને અનુભવ દૃષ્ટિને આધારે જ એમ કર્યું હશે. આ વિચારોનો સ્વીકાર ક્યા આધારથી પ્રાપ્ત થયે એ આપણે ન જાણી શકીએ, તેથી જ માત્ર શું આપણે આ વિચારોનો અનાદર કરે ? અસ્વીકાર કરવો? અને જો આપણે તેનો સ્વીકાર કરીએ તે શું એ અંધશ્રદ્ધા કહેવાય ? ખરી રીતે તે, જે કોઈપણ મંતવ્યને માટે આપણુ પાસે વિરોધી આધાર નથી, એને એમ કહીને ઈન્કાર કરવો કે એને આધાર આપણે જાણતા નથી, એ સાચી રીતે તે અવૈજ્ઞાનિક વલણ છે. બહુ બહુ તે આપણે એટલું કહી શકીએ કે મંતવ્યના સ્વીકારને આધાર પ્રાપ્ત ન થવાને Page #42 -------------------------------------------------------------------------- ________________ ઘર્મોનું તુલનાત્મક અધ્યયન કારણે આપણે એને અસ્વીકાર કરીએ છીએ. પરંતુ તેથી એનો ઇન્કાર કરવાને આપણે પાત્ર ઠરતા નથી, તેમ જ જે કઈ એનો રવીકાર કરે, એમ માનીને કે આ એક એવું મંતવ્ય છે જેને આધારે જાણી શકાયો નથી, પરંતુ એ આધાર કઈક દિવસ અવશ્ય જાણી જ શકાશે, તેને અંધશ્રદ્ધાળુ તરીકે ઓળખાવા કે તેની માન્યતાને અંધ માન્યતા તરીકે ઓળખાવવી એ કેવી રીતે વાજબી ઠેરવી શકાય ? જ્યારે આપણે કોઈ એક માન્યતાને અંધ માન્યતા તરીકે ઓળખાવીએ - ત્યારે ગર્ભિત રીતે આપણે એ સૂચવવા પ્રયત્ન કરીએ છીએ કે આપણું પોતાનું મંતવ્ય વૈજ્ઞાનિક છે–એને તર્કને આધાર છે–વૈજ્ઞાનિક વિચાર પદ્ધતિ અનુસાર તે પ્રાપ્ત કરાયેલ છે, અને જેને આપણે અંધમાન્યતા તરીકે ઓળખાવીએ છીએ તે અવૈજ્ઞાનિક છે. ઉપરની ચર્ચાને આધારે કયું વલણ વધુ વૈજ્ઞાનિક અને કહ્યું - અવૈજ્ઞાનિક છે એને નિર્ણય દરેક વ્યક્તિ પિતાને માટે કરી શકે એમ છે. -હ. રૂઢિગત માન્યતા : કોઈપણ એક પ્રણાલી લાંબા કાળ સુધી ટકી રહે ત્યારે તે રૂઢિનું સ્થાન પામે છે. અહીંયાં એ મહત્વના પ્રશ્નોની વિચારણું રજૂ કરવી. જરૂરી છે. એક, પ્રણાલી કેવી રીતે પ્રસ્થાપિત થઈ છે? બીજુ, પ્રણાલી લાંબે વખત સુધી કેમ ટકી છે ? વ્યવહારની કેટલીક પ્રણાલીઓને બાદ કરતાં એમ કહી શકાય કે પ્રત્યેક પ્રણાલી સબળ વિચારણું પર આધારિત થયેલી છે, અને જે કોઈ પ્રણાલી સબળ વિચારણા પર આધારિત નથી એ અલ્પજીવી બને છે. જે પ્રણાલી દીર્ધકાળ સુધી ટકી રહી છે તે પ્રબળ વિચારણા પર પ્રસ્થાપિત થઈ હોવાની સાબિતી આપવા ઉપરાંત બીજી એક અનુભવજન્ય સાબિતી પણ આપે છે કે પેઢી દર પેઢી. વ્યાવહારિક ઉપયોગિતાની દષ્ટિએ અનુભવજન્ય રીતે એ પ્રણાલી વ્યક્તિને અને સમાજને ઉપકારક રહી છે અને તેથી વ્યક્તિ અને સમાજ એને સ્વીકાર કરતા આવ્યા છે. આથી એવું બનવા સંભવ છે કે પ્રબળ વિચારણા પર આધારિત કઈ એક રૂઢિ કાળાનુક્રમે વ્યવહારમાં જળવાઈ રહી હોય અને જેઓ એને સ્વીકાર કરતા હોય તેઓ એના વિચારણાયુક્ત આધારને ન ઓળખે. રૂઢિ પિતે સારી કે ખરાબ, અને તેથી સ્વીકાર્ય કે અસ્વીકાર્ય હોઈ શકે નહિ. જે :રૂઢિને તાર્કિક આધાર પામી શકાતું નથી અને જે રૂઢિને સ્વીકાર એક પ્રકારની -સ્થગિતતાનું નિર્માણ કરે છે, માનવજીવન અને સમાજજીવનને એક દુધ મારતા ખાબોચિયા સમાન બનાવે છે, એ રૂઢિને સામને સમજી શકાય એમ છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દૃષ્ટિબિંદુઓ 29: થાય છે કે શું ધર્મ ખરેખર આવી સ્થગિત રૂઢિઓ પર જ નિર્ભર છે ખરો ? વિકસતા ધર્મને અભ્યાસુ, ધર્મના ઇતિહાસનો અભ્યાસુ અને પલટાતાં ધાર્મિક વલણોનો અભ્યાસી આ પ્રશ્નનો ઉત્તર આપવાને વધુ સુયોગ્ય છે. આપણે અન્યત્ર કહ્યું છે તેમ ધર્મ તે એક ગતિશીલ પ્રવાહ છે અને સ્થગિતતા કદીયે ધર્મનું રવરૂપ બની શકે નહિ. ધર્મને ઇતિહાસ એના વિકાસની સાક્ષી પૂરે છે, એટલું જ નહિ પરંતુ એ એમ પણ સૂચવે છે કે ધર્મમાં જ્યાં જ્યાં અને જયારે જ્યારે સ્થગિતતા દશ્યમાન થઈ, ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે, કયાં તે ધર્મના અનુયાયીઓની અંદર જ, અથવા તો ધર્મ બહારનાં બળોએ, એ સ્થગિતતાને આંચકે આપ્યો છે, એને દૂર કરી છે અને ધર્મમાં કયાં તે નવા સંપ્રદાયે સંચાર કર્યો છે અથવા તે નવીન ધર્મનું સર્જન થયું છે. એમ કહેવું કે ધર્મ રૂઢિ પર આધારિત છે એટલે ધર્મનું હાદ બરાબર ન સમજવા બરાબર છે. જ, અજ્ઞાન : ધર્મના અવીકાર માટે કેટલીક વેળા એવું કારણ આપવામાં આવે છે કે ધર્મ અજ્ઞાન પર આધારિત છે. પરંતુ અહીંયાં એ પ્રશ્ન ઉઠાવી શકાય કે ધર્મને આધાર અજ્ઞાન છે કે અન્ય કંઈક ? એનું જ્ઞાન આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે? જો ધર્મ ખરેખર અજ્ઞાન પર આધારિત હોય તે જ્ઞાનના વિકાસની સાથે, પરંતુ ધર્મનું અસ્તિત્વ એ વાતની સાક્ષી પૂરે છે કે ધર્મ માત્ર અજ્ઞાન પર આધારિત નથી. તે પછી પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ધર્મ શાના પર આધારિત છે? જો કોઈ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, ધર્મને પાયે હોય તે એ જ્ઞાન કર્યું ? એ નાન કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ? એ જ્ઞાન ચકાસણું પાત્ર ખરું ? એવી ચકાસણીને પરિણામે એ જ્ઞાનના રવીકાર વિશે શું કહી શકાય ? ધર્મની જ્ઞાનમીમાંસા માટે - આ બધા પ્રશ્નો મહત્વના છે. અહીંયાં આપણે એટલું નેધીએ કે સામાન્યપણે વીકારાયેલ જ્ઞાનપ્રાપ્તિના બે માર્ગો, એક ઇન્દ્રિય આધારિત પ્રત્યક્ષ અનુભવ જ્ઞાન અને બીજુ તર્ક આધારિત અનુમાન જ્ઞાન, સિવાય પણ જ્ઞાનપ્રાપ્તિના બીજા માર્ગે જ્ઞાનમીમાંસા સ્વીકારે છે. ધર્મને પાયે એવા અલૌકિક અનુભવજન્ય પ્રત્યક્ષ જ્ઞાન પર આધારિત છે અને એના સ્વીકારને આધાર બહુધા તક નહિ પરંતુ શ્રદ્ધા છે. આથી શું આપણે એમ કહી, Page #44 -------------------------------------------------------------------------- ________________ 30 ધર્મોનું તુલનાત્મક અધ્યયન -શકીએ ખરા કે અલૌકિક પ્રકારને પ્રત્યક્ષ અનુભવ એ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે ? તેમ “જ, શ્રદ્ધા પર આધારિત કાઈપણ જ્ઞાનને સ્વીકાર એ અજ્ઞાન છે ? આપણું કેટલુંય જ્ઞાન આ બંને પ્રકારમાં વહેંચાયેલું છે અને એમ છતાં આપણે એને જ્ઞાન તરીકે, સ્વીકાર કરી લઈએ છીએ. દા. ત., કંઈક અઘટિત નીપજવાનું છે એના જ્ઞાન પ્રવાસ રદ કર્યા પછી, પ્રવાસ રદ કરવાની યથાર્થતા સમજાય છે; અથવા તે સંગીતના સૂરમાં - બેભાન બનીને નૃત્ય કરનાર નૃત્યકારને આનંદ અલૌકિક પ્રકારનો એટલા માટે છે કે એ કઈ એક નિશ્ચિત ઈન્દ્રિય પર આધારિત નથી. એ જ પ્રમાણે આપણે - જ્યારે કોઈ એક વાહનમાં બેઠક લઈએ છીએ ત્યારે આપણને શ્રદ્ધા છે કે વાહન ચલાવવાની આવડત અને માર્ગના નિયમે તથા એના સંચાલન માટેની સંજ્ઞાઓની માહિતી વાહનચાલકને છે. આપણે જ્યારે કોઈ ડૉકટર કે વકીલની પાસે આપણી ફરિયાદ માટે જઈએ છીએ ત્યારે આપણું એમના જ્ઞાન વિશેનું જ્ઞાન નહિ પણ આપણી એમના પરની શ્રદ્ધા જ આપણને એમની પાસે જવા પ્રેરે છે. આમ અનુભવ અને તકે માનવજીવનનાં મહત્વનાં ચાલક બળો હોવા છતાં, અલૌકિક પ્રત્યક્ષાનુભવ અને શ્રદ્ધાને આપણે આપણું જીવન વ્યવહારમાંથી સદંતર દેશવટો દઈ શકીએ નહિ; અને એથી જ એના ઉપર આધારિત કોઈપણ જ્ઞાન કે : રવીકારને આપણે અજ્ઞાન તરીકે મૂલવી શકીએ નહિ. આથી, જે વિચારકે અજ્ઞાનને ધર્મના પાયા તરીકે આલેખે છે તેઓ સંભવત: એમના ધર્મ માટેના પૂર્વગ્રહને કારણે એમ કરતા હોય એમ બની શકે, અને પૂર્વગ્રહ પર આધારિત કોઈપણ જ્ઞાન સાચી રીતે અજ્ઞાન છે. આથી પૂર્વગ્રહભરી રીતે એમ કહેવું કે, “ધર્મ અજ્ઞાન પર આધારિત છે” એ પોતે જ અજ્ઞાનયુક્ત છે. 1. અસહિષ્ણુતા : ધર્મ અસહિષ્ણુતા પર આધારિત છે, એવી રજૂઆત કેટલાક વિચાર કરે છે. ધાર્મિક માન્યતાઓ કેટલીક વેળા એવું જ સ્વરૂપ ધારણ કરે છે કે જેથી - બીજા ધર્મોની માન્યતાઓ પ્રત્યે એ ધર્મ-અનુયાયીઓ અસહિષ્ણુ બને. જગતના - ઈતિહાસમાં એક ધર્મના અનુયાયીઓ બીજા ધર્મના અનુયાયીઓ સાથે સંઘર્ષમાં આવ્યાન, તેમ જ એક જ ધર્મના વિવિધ સંપ્રદાયનાં અનુયાયી–જુથે એકમેકના સંઘર્ષમાં આવ્યાના દાખલાઓ નેંધાયેલા છે. પરંતુ કોઈકવાર બનતા આવા બનાવ, અસહિષ્ણુતા ધર્મને આધાર છે એમ સૂચવવા પૂરતા છે? માત્ર થોડા અવલોકેલા પ્રસંગ પરથી સાર્વત્રિક વરૂપનું તારણ દરવું તર્કબદ્ધ છે ખરું? ધાર્મિક સહિષ્ણુતાના પ્રસંગે શું કદીયે અનુભવવામાં આવ્યા જ નથી? -અસહિષ્ણુતા એ માત્ર ધર્મ-અનુભવ અને ધર્મ અનુયાયીઓ પૂરતાં જ મર્યાદિત છે? Page #45 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દૃષ્ટિબિંદુઓ 31 આ બધા પ્રશ્નોને આપણે વિચાર કરીએ ત્યારે આપણને એ સમજાશે કે ઈતિહાસને પાને નોંધાયેલ ધાર્મિક અસહિષ્ણુતાની સામે ધર્મ સમભાવ, ધર્મમિલન તેમ જ એક જ સ્થળે અને સમયે વિવિધ ધર્મોના સુમેળભર્યા સહઅસ્તિત્વને પણ અનેક પ્રસંગે પણ ઇતિહાસના પાને નેંધાયા છે. આ પ્રકારના અનુભવની સામે આંખમીંચામણ કરી ધાર્મિક અસહિષ્ણુતાના પ્રસંગોને પ્રાધાન્ય આપી એમ કહેવું કે ધર્મને પાયે અસહિષ્ણુતા છે એ તાર્કિક લાગતું નથી. વળી, અસહિપશુતા એ ધર્મક્ષેત્ર સાથે જ સંકળાયેલ છે એમ નથી. અસહિષ્ણુતા માનવસ્વભાવમાં કંડારાયેલ છે–-ધર્મ માન્યતા કે ધર્મ આચરણના ભેદોને કારણે નહિ. વળી એક જ કુટુંબના સમાનધમી અનુયાયીઓમાં પણ અસહિષ્ણુતા જોવામાં આવતી જ નથી એમ શું આપણે કહી શકીશું ? બે નિરીશ્વરવાદી અધાર્મિક માનવામાં અસહિષ્ણુતાને સંપૂર્ણપણે અભાવ છે એમ આપણે કદીયે કહી શકીશું ખરા? વ્યક્તિગત જીવન, કૌટુંબિક જીવન, સામાજિક, રાજકીય અને આર્થિક જીવનનાં ક્ષેત્રોમાં એક યા બીજા પ્રકારે અસહિષ્ણુતાનું અસ્તિત્વ હોય તે પછી માત્ર ધાર્મિક જીવનમાં જ એના અસ્તિત્વને, ધાર્મિક જીવનના આધાર તરીકે કઈ રીતે રજૂ કરી શકાય ? કયાં તે આપણે એમ કહેવું જોઈએ કે માનવજીવનના જે જે ક્ષેત્રમાં અસહિષ્ણુતા છે તે તે ક્ષેત્રને આધાર તેના પર છે, અથવા તે આપણે એ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ કે અસહિષ્ણુતા માનવસ્વભાવનું સહજ અંગ છે અને એથી માનવજીવનના પ્રત્યેક અંગમાં એ એક યા બીજા વરૂપે દષ્ટિગોચર થાય છે. આમ, આપણે એ જોઈ શકીશું કે ધર્મને પાયો ન તો અંધ માન્યતા છે, ન તે રૂઢિ છે, ન તે અજ્ઞાન કે અસહિષ્ણુતા છે. ધર્મને પાયો સમજવા માટે ધર્મના તલસ્પર્શી અધ્યયનની જરૂર છે; અને ધર્મનું તુલનાત્મક અધ્યયન ધર્મને અર્ક સમજાવવામાં સહાયભૂત થાય એમ છે. કોઈપણ ધર્મમાં, ઉપર દર્શાવેલ ચારમાંથી એક યા વધારે અંગે અવેલેકવામાં આવે ત્યારે એની વિશિષ્ટ સમજણ પામવી જરૂરી બની રહે છે. એ ખૂબ જ સ્પષ્ટ રીતે નોંધવું જોઈએ કે આ ચારેયને ધર્મના પાયા તરીકે સ્વીકારી શકાય નહિ અને છતાં કઈક ધર્મમાં કયારેક આવા અંગે જેવાં મળી રહે ખરાં. પરંતુ ત્યારે એ અંગોને વધુ અભ્યાસ આપણને જે તે ધર્મમાં એના સ્થાન અંગેની વધુ સમજ આપી શકશે. 2. ખ્રિસ્તી ધર્મ સિવાયના ધર્મોને નકાર: જગતમાં સૌથી વિસ્તાર પામેલ ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. વિસ્તારની દૃષ્ટિએ તેમ જ અન્યાયીઓના સંખ્યાબળની દૃષ્ટિએ ખ્રિસ્તી ધર્મનું સ્થાન વિવિધ ધર્મોમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ , ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રથમ છે. આપણે આગળ જોઈશું તેમ ખ્રિસ્તી ધર્મનાં કેટલાંક મંતવ્યો વિશિષ્ટ પ્રકારનાં પણ છે. પરંતુ એટલાથી જ એમ કહેવું કે એ સિવાયના બીજા બધા જ ધર્મોને નકાર કરવો જોઈએ, એ કેટલે અંશે વાજબી છે તેની વિચારણા કરવી જોઈએ : આ મતનું પ્રતિપાદન કરતાં બેરલ કહે છે, “પ્રત્યેક દૃષ્ટિએ ખ્રિસ્તી ધર્મ 'ઉત્તમ છે. એમ તે કદીયે ન જ માની શકાય કે બેટા ધર્મો, સાચા ધર્મ પ્રતિ દેરી જશે. ખ્રિસ્તી ધર્મ સંપૂર્ણ ધર્મ છે અને એમાં કોઈ દોષ નથી.” બેરલે રજૂ કરેલ કથન જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ હાથ ધરેલ ધર્મોના તુલનાત્મક અધ્યયનનું પરિણામ હોય તે એની વિચારણા એમણે રજૂ કરેલા એવા મહત્વના મૂદ્દાઓને આધારે કરી શકાય. પરંતુ બીજા ધર્મોને ખોટા તરીકે સ્વીકારવા, ખ્રિસ્તીધર્મને સંપૂર્ણ તરીકે સ્વીકારે, અને જેમને તેઓ બેટા ધર્મો તરીકે ઓળખાશે છે, તેઓ કદીયે પૂર્ણતા પામી નહિ શકે એમ કહેવું એ ઘણું સબળ આધારની અપેક્ષા રાખે છે. આવા આધારના અભાવને લીધે બેરલનું મંતવ્ય એકતરફી અને પૂર્વગ્રહયુક્ત લાગે એ સહજ છે. પ્રત્યેક ધમને પિતાના ધમ. માટે એક વિશિષ્ટ પ્રકારને પક્ષપાત હોય એ કદાચ સમજી શકાય, પરંતુ જ્યારે એ બીજા ધર્મો તરફ ઘણા કરે ત્યારે તે સમજી શકાય નહિ, એટલું જ નહિ પરંતુ સ્વીકારી શકાય પણ નહિ. 3. બાઇબલ આધારિત ધ સિવાયના ધર્મોને નકાર: એક ધર્મગ્રંથ તરીકે બાઈબલને ફેલા બીજા ધર્મ ગ્રંથો કરતાં ઘણે વિશાળ છે. લગભગ પ્રત્યેક ધર્મગ્રંથને એ દા હોય છે કે તેમાં ઈશ્વરનાં આદેશો અને વચનામૃત સંગ્રહાયેલાં છે. પ્રત્યેક ધર્મને પિતાનો ધર્મગ્રંથ છે. દરેક ધર્મના અનુયાયીઓ પિતાના ધર્મગ્રંથને સર્વશ્રેષ્ઠ તરીકે આલેખે એ સમજી શકાય એમ છે. પરંતુ તેથી જ માત્ર, ધર્મના તુલનાત્મક અધ્યયનમાં તેને રવીકાર કરી શકાય નહિ. | બાઈબલ પર આધારિત ધર્મો વાજબી છે અને બીજા ધર્મો બાલ્યાવસ્થામાં છે એ મતની રજૂઆત આ શબ્દમાં થયેલી છે : “હિબ્રધર્મ અને ખ્રિસ્તીધર્મ સિવાયના બીજા બધા જ ધર્મો બાલ્યકાળમાં છે. માત્ર બાઈબલ પર આધારિત ધર્મો જ નૈતિક્તાના પાયા પર રચાયેલ છે." 4. બેરલ, રિલિજિયન્સ ઓફ ધી વર્લ્ડ, પા. 4. 5. નોન-બિબ્લિકલ સીસ્ટમસ એફ રિલિજિયન એ સીઝિયમ. પા. 199-200 . Page #47 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દષ્ટિબિંદુઓ 33 અહીં આપણે જે પ્રશ્નની વિચારણા કરવાની છે તે એ કે શું હિબ્રધર્મ અને ખ્રિસ્તી ધર્મ સિવાયના બીજ ધર્મો ખરેખર બાલ્યાવસ્થામાં છે ? કોઈપણ ધર્મની બાલ્યાવસ્થા કે પ્રૌઢાવસ્થા કયા આધારે નિર્ણત કરી શકાય ? શું એમ કહેવું ખરેખર સાચું છે કે બાઈબલ પર આધારિત ધર્મો જ નૈતિકતાના પાયા પર રચાયેલા છે અને બીજા ધર્મો નહિ? પરિશિષ્ટમાં દર્શાવેલ ધર્મ-ઉત્પત્તિ-કાળદર્શન પરથી એ જોઈ શકાશે કે સમયના ક્રમ અનુસાર હિબ્રધર્મ કે ખ્રિસ્તી ધર્મ કરતાં બીજા ધર્મો વધુ પ્રૌઢ છે. આ દૃષ્ટિએ હિંદુધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ, કફક્યુશિયનધર્મ, શિન્ટો ધર્મ અને તાઓધર્મને તેઓ બાલ્યકાળમાં છે એમ કઈ રીતે કહી શકાય ? જે તે ધર્મમાં વ્યક્તિ, ઈશ્વર અને જગત સંબંધી થયેલી વિચારણ, અને તેમાં સૂચવાયેલ વિવિધ માર્ગોની આલોચનાને આધારે, કદાચિત ધર્મની મોટી છે તેથી તે જ્ઞાનમાં પણ મોટી જ છે એમ સ્વીકારી લેવાય નહિ. એવી શક્યતા છે ખરી કે ઉંમરે શ્રઢ એવી વ્યક્તિ જ્ઞાનની દૃષ્ટિએ બાલ્યકાળમાં હોય, અને ઉંમરની દષ્ટિએ નાની એવી વ્યક્તિ જ્ઞાનની દષ્ટિએ પ્રૌઢ હોય પરંતુ આમાં આપણે બે જુદા જુદા સિદ્ધાંતની વાત કરીએ છીએ. સમયના વહેણમાં પ્રથમ ઉપસ્થિત થયેલા એવા ધર્મો, તે પછીથી ઉપસ્થિત થયેલા ધર્મો કરતાં કઈ રીતે બાલ્યકાળમાં છે એ સમજાવવું જરૂરી બને છે. એ થઈ શકે એ માટે ધર્મનું તુલનાત્મક અધ્યયન કરવું જરૂરી બને છે. પરંતુ એવું પણ બને કે આવા તુલનાત્મક અધ્યયનને પરિણામે આપણે કોઈ એક ચોક્કસ મંતવ્ય ન પણ આપી શકીએ. જે વ્યક્તિ જ્ઞાનમાં પ્રૌઢ છે તે અનુભવમાં પ્રૌઢ ન પણ હોય. આમ વય, જ્ઞાન અને અનુભવના વિવિધ આધારે કેઈકમાં એકને અને અન્યમાં બીજાને પ્રોઢ તરીકે આપણે જેમ સ્વીકારીએ છીએ તેમ, કદાચિત ધર્મોની બાબતમાં પણ બને. વળી, કેટલીક વેળા એવું પણ બનવા સંભવ છે કે એક જ ધર્મ ગ્રંથ પર આધારિત હોવા છતાં બે અલગ ધર્મો કે ધર્મસંપ્રદાય, ધર્મગ્રંથની રજૂઆત અને એનું અર્થઘટન જુદી જુદી રીતે કરે. આ સંજોગોમાં વિરોધાભાસી અર્થઘટન આપતા ધર્મો કે ધર્મસંપ્રદાયની અરસપરસની પ્રૌઢતા શી રીતે સ્થાપી શકાય ? ધર્મગ્રંથને જ ધર્મને આધાર બનાવી દેવાથી, એ ન સ્વીકારનાર ધર્મ ધર્મ 3 Page #48 -------------------------------------------------------------------------- ________________ 34 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અનુયાયીઓ, બીજે ધર્મ કે બીજે સંપ્રદાય કેવી રીતે સ્થાપે છે એના અનેક દાખલાઓ ધર્મના ઇતિહાસમાં મોજૂદ છે. , 4. પિતાના ધર્મ સિવાયના અન્ય ધર્મોને નકાર : વ્યક્તિ પોતે જે ધર્મમાં જન્મી હોય અને જે ધર્મમાં એ ઊછરી હોય એ ધર્મને એ વ્યક્તિ મમત્વપૂર્વક સ્વીકારે એ સમજી શકાય. એ ધમમમત્વ કેટલીક વેળા ધર્મઘેલછામાં પરિણમતું જોવા મળે છે. એવા અનુયાયીઓ જ આ મતના પુરસ્કર્તા બની શકે. લગભગ પ્રત્યેક ધર્મમાંથી આવા ઘેલછાભર્યા અનુયાયીઓ મળી રહે. ધર્મમમત્વને કારણે એક પ્રકારનું દૃષ્ટિ-અંધત્વ પ્રાપ્ત થાય છે અને એમાંથી વિચારશૂન્યતા પરિણમે છે. બીજા ધર્મ તરફ દૃષ્ટિ ન કરવાની અને બીજા ધર્મોને અભ્યાસ ન કરવાની, તેમ જ એમાં પણ કંઈ સમજવાનું છે એવો સ્વીકાર ન કરવાની વૃત્તિ આવા ધર્મ-અનુયાયીઓમાં સવિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. એ તે સહજ છે કે ચાર દીવાલમાં ગોંધાયેલા છવની સૃષ્ટિ એટલી જ નાની હેય. ધર્મને એક બંધિયાર ખાચિયા તરીકે અનુભવનાર વ્યક્તિ બીજા ધર્મોનાં સારાં તને ન જાણી શકે એ તે ઠીક, પરંતુ એની આવી વૃત્તિ પિતાના ધર્મનાં જ સંપૂર્ણ તત્ત્વોની જાણકારીમાં એને બાધારૂપ નીવડે છે. આવી વ્યક્તિઓ પિતાના ધર્મને પણ વિવેકપૂર્વક અભ્યાસ કરતા નથી, તે બીજાના ધર્મોના અભ્યાસની તે વાત જ કયાં કરવી ? આવી વ્યક્તિઓ જ ધર્મસમભાવ કેળવવાની દિશામાં અવરોધક બળો તરીકે કામ કરતી હોય છે. વિવિધ ધર્મોના અધ્યયન વિના કોઈ પણ એક અથવા વધારે ધર્મોને નકાર કરે એ અવૈજ્ઞાનિક અને પૂર્વગ્રહયુક્ત છે. 5. સર્વ ધર્મોમાંથી સારાં તને સવીકાર : આગળ કરેલી ચર્ચાઓમાંથી એ સ્પષ્ટ થશે કે કોઈ પણ એક ધર્મને નકાર કરવાને માટે યોગ્ય અને સબળ કારણોની રજૂઆત થઈ શકી નથી. ધર્મોનું તુલનાત્મક અધ્યયન જે તે ધર્મમાં રહેલાં સારાં તેમ જ માઠાં અંગોની સમજ આપી શકે અને આવા વિવિધ અંગોને તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરી શકે. પરંતુ, વિવિધ ધર્મોનાં સારાં તને જે તે ધર્મમાંથી સ્વીકારી, વિવિધ ધર્મોમાંથી આવી રીતે પ્રાપ્ત થયેલ સારાં તત્વોના સમૂહને એકત્રિત કરી, એક ન ધર્મ ઉપજાવી શકાય ખરો? કઈ પણ એક ધર્મનું સારું તવ એ જ ધમનાં વિવિધ તને મુકાબલે અને વિવિધ તની પશ્ચાદભૂમાં જ સારા તરીકે રવીકા Page #49 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દષ્ટિબિંદુઓ રાયેલ નથી ? એવું ન બને કે કોઈ એક ધમનું એક સારુ તવ, બીજા ધર્મના કેઈ એક સારા તત્ત્વ સાથે સંપૂર્ણપણે સુસંગત ન હોય? આવા સુસંગતતાના અભાવના કિસ્સામાં સારાં તનું એકત્રીકરણ કઈ રીતે કરી શકાય ? અને આમ છતાં, માનવ-ઇતિહાસમાં એક યા બીજા સ્વરૂપે આવા પ્રયત્ન થયેલા જોવા મળે છે. આમાંને એક મહત્ત્વને પ્રયત્ન તે-થિયોસોફી, એ 1 પ્રવકતા શ્રીમતી એની બેસન્ટ કહે છે: “આ વિશ્વમાં પ્રત્યેક ધર્મો એક શ્રેય સિદ્ધ કરવાનું છે, કેઈપણ એક રાષ્ટ્રને અપાયેલ ધર્મ જે કઈ એક નિશ્ચિત સંસ્કૃતિમાં પ્રસાર પામવાને છે તે ધર્મ તે રાષ્ટ્ર અને તે સંસ્કૃતિને સાંપડે છે.” પ્રત્યેક ધર્મ રાષ્ટ્રને અને તેની સંસ્કૃતિને સાનુકૂળ છે એ કથનની વિશેષ ચર્ચા ધર્મના સમાજશાસ્ત્રમાં થયેલી જે મળે છે. કેટલે અંશે જે તે ધર્મ જે તે રાષ્ટ્ર અને સંસ્કૃતિને સાનુકૂળ છે એની તપાસ પલટાતા રાષ્ટ્રીય સ્વરૂપ અને બદલાતી સંસ્કૃતિના સંદર્ભમાં થવી જરૂરી છે. સમાજ પિતે જ ગતિશીલ હોય, પરિવર્તનશીલ હોય, તે એના એક ચાલક બળ તરીકે ધર્મ પણ પરિવર્તનશીલ હે જોઈએ. ધર્મ સમાજને કે સમાજ ધર્મને કેવી રીતે અને કેટલે અંશે બદલે છે એ વિસ્તૃત અભ્યાસનો વિષય છે અને ધર્મોના તુલનાત્મક અધ્યયનના ક્ષેત્રની બહાર છે. આમ, આપણે એ જોઈ શકીશું કે ધર્મનું તુલનાત્મક અધ્યયન વિવિધ -દષ્ટિબિંદુથી કરી શકાય એમ છે. આવા પ્રત્યેક દૃષ્ટિબિંદુની મર્યાદાઓને આપણે ઉલ્લેખ કર્યો છે. આ વિવિધ દૃષ્ટિબિંદુઓના અભ્યાસમાંથી, ધર્મની તુલનાત્મક અભ્યાસીએ કેવું વલણ અપનાવવું જોઈએ એવી સમજ પ્રાપ્ત થાય છે. જ. ફેર ગ્રેટ રિલિજિયન્સ, પા. 7 Page #50 -------------------------------------------------------------------------- ________________ ' 1.6 ' ધર્મોના તુલનાત્મક અભ્યાસીનું વલણ તુલના ત્યારે જ શક્ય બને છે જ્યારે તુલનાનાં વિવિધ અંગેની માહિતી પ્રાપ્ત થયેલી હોય. એટલું જ નહિ, પણ જે અંગેની તુલના કરવામાં આવે એમાં કંઈક અંશની સમાનતા હોવી પણ જરૂરી બને છે. જ્યાં સુધી આપણે પ્રત્યેક ધર્મને . સ્વતંત્ર અભ્યાસ ન કરીએ, એનાં વિવિધ અંગેની માહિતી પ્રાપ્ત ન કરીએ.. કાળના સંદર્ભમાં એની ઉત્પત્તિ અને વિકાસને ખ્યાલ ન મેળવીએ, એના ભૌગોલિક સ્થળ-પ્રસારણની સામગ્રી એકત્રિત ન કરીએ, ટૂંકમાં. પ્રત્યેક ધર્મ અંગે, તે ધર્મનાં વિવિધ અંગોને અભ્યાસ ન કરીએ ત્યાં સુધી તુલનાત્મક અધ્યયન શી રીતે શક્ય બને ? આથી જ આ ગ્રંથના બીજા વિભાગમાં આપણે પ્રત્યેક ધર્મને, તેનાં વિવિધ અંગોને અનુલક્ષીને તુલનાત્મક અભ્યાસ હાથ ધરવાને પ્રયત્ન કરીશું. પરંતુ ધર્મના તુલનાત્મક અધ્યયનની દષ્ટિએ એ પ્રશ્ન મહત્વનું છે કે પ્રત્યેક ધર્મને આવો અભ્યાસ હાથ ધરતી વેળા અભ્યાસીની દષ્ટિ કંઈ હેવી જોઈએ ? એનું વલણ કેવું હોવું જોઈએ ? એ તે સહજ રીતે સમજાશે કે તુલનાત્મક અભ્યાસી કોઈ પણ ધર્મને અભ્યાસ તે ધર્મના અનુયાયી કરે છે તે રીતે નહિ, જ કરે પોતાના ધર્મને પણ નહિ. સામાન્યપણે એમ પણ કહી જ શકાય કે પ્રત્યેક ધર્મના અધ્યયનમાં અભ્યાસી વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ અને વૈજ્ઞાનિક વલણ. અપનાવે. આની સ્પષ્ટતા માટે નીચે વર્ણવેલ થડા મુદ્દાઓ તપાસીએ. Page #51 -------------------------------------------------------------------------- ________________ મેના તુલનાત્મક અભ્યાસીનું વલણ 1. જડવાદને ત્યાગ : કોઈ પણ ધર્મને અભ્યાસ કરતી વેળા ધર્મના તુલનાત્મક અભ્યાસીએ કોઈપણ પ્રકારના જડવાદને (Dogmatism) તિલાંજલિ આપવી જોઈએ. પિતાના મનસપટ પર દઢ થયેલી માન્યતાઓને એણે કોઈ પણ ધર્મની એગ્ય રજૂઆતમાં વચ્ચે આવવા દેવી જોઈએ નહિ. ધર્મોના તુલનાત્મક અધ્યયનના ઉપર રજૂ થયેલાં વિવિધ દષ્ટિબિંદુઓમાંથી બીજું, ત્રીજુ અને ચોથું દષ્ટિબિંદુ આવું જડવાદી વલણ અપનાવતા હોઈ એમને રવીકાર થઈ શકે નહિ. 2. પૂર્વગ્રહને ત્યાગ : પિતાના અનુભવને આધારે માનવી કેટલાક પૂર્વગ્રહો બાંધી લે છે. આવા પૂર્વગ્રહોનું ફલક ખૂબ જ વિસ્તૃત છે અને તે ધર્મને પણ આવરી લે છે. ધર્મનું તુલનાત્મક અધ્યયન કરનાર અભ્યાસી પિતે કોઈ ધર્મને અનુયાયી હોય અથવા તે અધાર્મિક હોય તોયે એક યા અનેક ધર્મો માટે કે તેનાં એક કે વધુ ત થા અંગો માટે એને કોઈ પ્રકારને પૂર્વગ્રહ હોઈ શકે. પરંતુ પિતે જ્યારે ધર્મના તુલનાત્મક અધ્યયનકાર્યમાં પરોવાય ત્યારે એણે આવા સર્વ પૂર્વગ્રહની ઉપરવટ જવું જરૂરી બને છે. હિ, સહુથી સમભાવ : કઈ પણ ધર્મની રજૂઆંત કરતી વખતે કે એની સમીક્ષા કરતી વેળા તુલનાત્મક અભ્યાસીની દષ્ટિ સહૃદયી અને સમભાવી હોવી જોઈએ. ધર્મના સ્વરૂપના વ્યાપક ખ્યાલ પર આધારિત એવી, ધર્મની રજૂઆત અને સમીક્ષા હોવી જોઈએ. પિતાને અરુચિકર હોય એની પણ સમભાવી રજૂઆત થાય અને પિતાને અસ્વીકાર્ય હેય એવા મંતવ્યની પણ જે તે ધર્મની દષ્ટિએ સબળ રજૂઆત થાય, એ માટે એણે પ્રયત્નશીલ રહેવું પડે. ધર્મની સબળ રજૂઆત કર્યા પછી એની જે કંઈ સમાલોચના કરવાની હોય એ સહદયતાથી નિષ્પક્ષભાવે એ જરૂર કરે. 4. સહાનુભૂતિભર્યું વલણ આ તુલનાત્મક અભ્યાસીએ જે તે ધર્મના જે તે અંગને બચાવ કરવાને છે એવું નથી, પરંતુ જે કઈક સમીક્ષા એ કરે તે સહાનુભૂતિપૂર્વકની હોવી જોઈએ.... એ અર્થમાં કે જે સમયમાં અને જે સંદર્ભમાં, જે મંતવ્ય રજુ થયું હોય તેને અનુલક્ષીને સમાલોચના થાય એ ઇચ્છનીય છે. ' ' . Page #52 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 5. ન્યાયી વલણઃ એ જ રીતે પિતાની સમીક્ષામાં તુલનાત્મક અભ્યાસીએ ન્યાયી થવાની પણ જરૂર છે. એવું તે ન જ બનવું જોઈએ કે કઈ એક ધર્મના કોઈ એક અંગની સમાલોચના એક પ્રકારે, અને બીજા ધર્મના સમાન અંગની સમાલોચના અન્ય પ્રકારે થાય. એની ન્યાયત્તિમાં સારાનરસાના વિવેક્સી કાબેલિયતને સમાવેશ થાય જ છે. પ્રત્યેક ધર્મમાં સારું તત્ત્વ કર્યું એ કહેવાને એ શક્તિમાન હોવો જોઈએ. એ સારું તત્ત્વ એ રીતે ક્યા આધારે સ્વીકારાયું છે એની તાર્કિક સમજ આપવાને માટે એ શક્તિશાળી હોવો જોઈએ. આમ, ધર્મને તુલનાત્મક અભ્યાસ કરનાર અભ્યાસીની જવાબદારી વિશિષ્ટ પ્રકારની છે. ધર્મનું સ્વરૂપ શું છે ? એને આધાર કયો છે ? એનું ધ્યેય કેવું છે ? વગેરે અંગેને ખ્યાલ આપીને પ્રત્યેક ધર્મની રજૂઆત અને સમીક્ષા કરતી વખતે જે તે ધર્મને ન્યાય કરવાનું છે, એટલું જ નહિ પણ વાચકને પણ યોગ્ય ન્યાય આપવાને છે અને પિતાને પણ ન્યાય કરવાનો છે. પિતાની અંતગત. મર્યાદાઓને કારણે એ અભ્યાસી કદાચિત કઈ એક ધર્મનાં સારાં અંગ તારવવામાં કામયાબ ન બને તોયે, એને હાથે તે ધર્મનાં સારાં અંગની નબળી અને અયોગ્ય. રજુઆત તે ન જ થવી ઘટે. આમ, તુલનાત્મક અભ્યાસી એક ધર્મને બીજા ધર્મ સાથે સાંકળનાર પુલ સમાન છે. એનું કાર્યક્ષેત્ર કોઈ એક ધર્મના અનુયાયીની ધાર્મિક દષ્ટિનું ફલક વિસ્તારવાનું છે. એનું કર્તવ્ય ધર્મને સમજવાની એક એવી દૃષ્ટિ આપવાનું છે જે વડે ધર્મના સામાન્ય સ્વરૂપના સંદર્ભમાં જે તે ધર્મઅનુયાયી, ધર્મસમભાવ કેળવી શકે, અને આ બધાથીયે વિશેષ તે તુલનાત્મક અભ્યાસીએ ધર્મ કયાં, ક્યારે અને કેવી રીતે ચાલકબળ તરીકે રહ્યો છે, કે અવરોધક બળ તરીકે બન્યો છે, અને વ્યક્તિગત જીવન અને સમાજજીવનના આધાર તરીકે, પ્રેરણાબળ તરીકે અને ચાલાકબળ તરીકે એનું ભાવિ શું છે એનું દિશાસૂચન કરવાનું છે. ધર્મોને તુલનાત્મક અભ્યાસી જે પ્રત્યેક ધર્મના અધ્યયનમાં વિશાળ દૃષ્ટિ રાખી વૈજ્ઞાનિક પદ્ધતિએ એની મુલવણું કરે, અને એને માર્ગદર્શક જે મુદ્દાઓની ઉપર ચર્ચા કરી છે તેનું પાલન કરે, એ વિવિધ ધર્મની સમગ્રપણે તેમ જ કોઈ પણ બે કે વધારે ધર્મોનાં સમાન અંગેની તુલના કરે છે એનું કાર્ય એ યથાયોગ્ય પૂર્ણ કરે એવી આશા રાખી શક્રય. Page #53 -------------------------------------------------------------------------- ________________ 1.7 ધર્મોના તુલનાત્મક અધ્યયનને વિકાસ જુદી જુદી પ્રજાના ધર્મોના અભ્યાસને રસ ઘણા પુરાણું કાળથી જોવામાં આવે છે અને જગતની સંસ્કૃત પ્રજામાં એ રસનાં દર્શન અવારનવાર થતાં જ રહે છે. પુરાણું ગ્રીક લેકને આવો રસ હતું એવો ઉલ્લેખ હીરેડેટસનાં લખાણમાં મળે છે. માઉમ ખલીફાના સમયમાં બગદાદમાં ધર્મોની પાર્લામેંટ બોલાવવામાં આવી હતી એમ મસૂદી કહે છે. પિતાના દરબારમાં વિવિધ ધર્મના પ્રતિનિધિઓને અકબરે આમંત્યા હતા એ પણ જાણીતું છે. જગતના ધર્મોની પાર્લમેંટ ૧૮૯૩માં શિકાગોમાં ભરાઈ હતી. ૧૯૦૯માં કલકત્તામાં સર્વધર્મપરિષદ યોજાઈ હતી. આવી એક સર્વધર્મ પાર્લામેન્ટ ૧૯૭૧માં કેરાળામાં પણ મળી. પિતા સિવાયના અન્ય ધર્મોને સમજવાને માટે, એ જાણવાને માટે આ સારાં સાધન છે એની ના નહિ, પરંતુ આ પ્રયાસોને ધર્મના તુલનાત્મક અધ્યયનની સમકક્ષ મૂકી શકાય નહિ. લગભગ એક સદી પૂર્વે મેકસમૂલરના નેતૃત્વ હેઠળ ધર્મોના તુલનાત્મક અધ્યયનની આધુનિક સમયમાં શરૂઆત થઈએમનું પુસ્તક “તુલનાત્મક દંતકથા’ ૧૮૫૬માં પ્રસિદ્ધ થયું અને ૧૮૭૦માં એમનું બીજું પુસ્તક “ધર્મના વિજ્ઞાનને 7. જોર્ડન, કપેરેટિવ રિલિજિયન ઇન જેનેસિસ એન્ડ ગ્રોથ. 8. કપેરેટિવ માયથોલોજી, Page #54 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન પ્રવેશ પ્રસિદ્ધ થયું. આ પછી ૧૮૭૮માં એમનાં ભાષણોનો એક ગ્રંથ પ્રસિદ્ધ થયો.૧૦ ચિમ વાચ 1 સૂચવે છે તેમ ધર્મનાં તુલનાત્મક અધ્યયનને આ પ્રથમ તબક્કો કેટલીક વિશિષ્ટતાઓ રજૂ કરે છે. અન્ય ધર્મોને સહૃદયતાપૂર્વક સમજાવવાને સચ્ચાઈ પૂર્વકનો ઉમંગ અને તાત્વિક વિચારણાને રસ એમાં જોઈ શકાય છે. આ તબકેક ધાર્મિક અનુભવોના આવિષ્કારના વિવિધ પ્રકારોમાંથી દંતકથાએ મુખ્ય ધ્યાન દોર્યું. આ સમય દરમ્યાન, ઈશ્વર-વિદ્યા પાછળ હડસેલાઈ અને ભાષા, ઇતિહાસ અને તત્વજ્ઞાનના અભ્યાસનો લગભગ ખીચડો થયો. જેન 2 સૂચવે છે તેમ ધર્મના અભ્યાસને વિકસાવવાને માટે અને એને ધર્મના તત્ત્વજ્ઞાન તથા ખાસ કરીને ઈશ્વર-વિદ્યાથી સ્વતંત્ર કરવાને માટે ધર્મ-વિજ્ઞાનનો (Science of Religion) શબ્દપ્રયોગ કરવામાં આવ્યો અને એ જ પ્રમાણે ધર્મના ઈતિહાસકારે પણ સંશોધનની એક નવી આશાસ્પદ પદ્ધતિ શોધ્યાનો આનંદ માણવા લાગ્યા. સમાંતરની શોધ શરૂ થઈ. આને પરિણામે જુદા જુદા ધર્મોનાં ધર્મશાસ્ત્રોમાં જે વિવિધ જાતિઓ, રાષ્ટ્રો અને લેકની ધાર્મિક રૂઢિઓ સચવાયેલી હતી તેના મૂળ તરીકે ઉપયોગ કરવા લાગ્યા. આના પરિણામે જ પૂર્વના પવિત્ર પુસ્તકના૧૩ પ્રકાશનની પ્રવૃત્તિ હાથ ધરાઈ.. બીજો તબક્કો : - તુલનાત્મક અધ્યયનને બીજો તબક્કો ટીલે આપેલ ગીફંડ લેયરસથી શરૂ છે. ત્યાર પછી એની પુસ્તકરૂપે૧૪ પ્રસિદ્ધિ થઈ. ટીલેનું મહત્ત્વનું પ્રદાન એ છે કે એક વિકાસક્રમને માર્ગ માત્ર ધર્મના ઈતિહાસમાં જ નહિ પરંતુ જનસંગીતમાં, સમાજશાસ્ત્રમાં અને મને વિજ્ઞાનમાં પણ તેઓ શોધી શક્યા. ભવિષ્યમાં આ ત્રણેય અભ્યાસવિષયોએ ધર્મના તુલનાત્મક અધ્યયનમાં મહત્તવને ફાળો આપ્યો. ટીલે પછી ટેઈલર, ડહેઈમ અને વડ ધર્મના અભ્યાસને વિકાસાત્મક સિદ્ધાંત અનુસરે છે અને એમ કરીને ટીલેએ સૂચવેલ માર્ગ ખેડીને એને વધુ સમૃદ્ધ બનાવે છે. 9. ઈનટ્રોડકશન ટુ ધી સાયન્સ ઑફ રિલિજિયન. 10. ઓરિજીન એન્ડ ગ્રોથ ઓફ રિલિજિયન એઝ ઇલસ્ટ્રેટેડ બાયરિલિજિયન્સ ઓફ ઈન્ડિયા. 11. ધી કપેરેટિવ સ્ટડી ઓફ રિલિજિયન્સ, પા. 3. : 12. કપેરેટિવ રિલિજિયન, પા. 7 13. સેકેડ બુકસ ઓફ ધી ઇસ્ટ. : : 14. એલિમેંટસ ઓફ ધી સાયન્સ ઓફ રિલિજિયન. Page #55 -------------------------------------------------------------------------- ________________ ધમેના તુલનાત્મક અધ્યયનનો વિકાસ 41 ( આ બીજા તબકકાની વિશિષ્ટતા એ છે કે એમાં એક પ્રકારનું વ્યવહારાત્મક વલણ અવલોકવામાં આવે છે અને ભાષાશાસ્ત્રીય તેમ જ એતિહાસિક વલણ અખત્યાર થાય છે. સમીક્ષાનું સ્થાન વર્ણન લે છે. સ્વીકારાયેલ આદર્શી (Norms) તથા મૂલ્ય (Values )ને ઐતિહાસિક રીતે, મનોવૈજ્ઞાનિક રીતે અને સમાજશાસ્ત્રીય રીતે સમજાવવામાં આવે છે. આ દૃષ્ટિએ પ્રવર્તમાન અને ભૂતકાલીન માનવધર્મોની જમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. એની સાથે જ એક પ્રકારની વિશિષ્ટતા (Specialization ) વિકસે છે અને પરલક્ષિતા (Objectivity ) માટેનો આગ્રહ સેવવામાં આવે છે. મૂળને કે ઉગમ (Origin) અભ્યાસ મહત્વપૂર્ણ બને છે અને એમાં સવિશેષ રસ જાગૃત થાય છે. - ધર્મના તુલનાત્મક અભ્યાસના પ્રથમ તબક્કાનો દોષ જે વિગતે તરફ બેદરકાર છે. પહેલા તબક્કાના અભ્યાસીઓ સમાંતરની શોધમાં રચ્યા રહી કંઈક નવીન શે ધ્યાને આનંદ માણતા હતા, તે બીજા તબકકાના સંશોધક અસમાનતાને લક્ષમાં લીધા વિના સમાનતા પર વધુ ભાર મૂકતા હતા. ત્રિીજો તબક્કો : ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના પ્રારંભમાં તત્ત્વજ્ઞાન અને ઈવર-વિદ્યા, જે તાંત્રિક જ્ઞાનમીમાંસામાં અથવા તો અતિહાસિક સંશોધનમાં ફૂખ્યા હતા તે, ટટાર થવા લાગ્યા. ઉબેરવેગ અને બર્ગ સોના નેતૃત્વ હેઠળ આ અભ્યાસના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ. કેથલિક વિચારધારામાં હ્યુગલ અને કેલર તથા પ્રટેટ વિચારધારામાં સડરબ્લેમ, બાર્થ અને ઓટો આ પ્રક્રિયાના સહ૫થી અન્યા. એ જ રીતે અમેરિકામાં વિલિયમ જેમ્સ પણ આ માગ લીધો. આ તબક્કાની ખાસિયત ત્રણ છે : એક, વધુ પડતા વિભાગીકરણ તથા સ્પેશિયાલિસ્ટેશનનાં દૂષણોને દૂર કરવા તથા એક સમન્વયકારી તથા સંપૂર્ણ દષ્ટિબિંદુ કેળવી એ દૂષણોને દૂર કરવાની ઈચ્છા. બે, ધાર્મિક અનુભવના સ્વરૂપની ખૂબ ઊંડાણપૂર્વકની ખેજની ઈચ્છા, ત્રણ, જ્ઞાનમીમાંસક તથા તત્ત્વસ્વરૂપના પ્રશ્નોની તપાસ. વ્યવહારવાદી ભાવનાના અતિ પ્રાધાન્યની સામે કેટલાકને વિરોધ હોવા છતાં અનેક સંશોધકો એમ માને છે કે અત્યાર સુધી પ્રાપ્ત થયેલાં પ્રયત્નપૂર્વકનાં પરિણામોને સંગ્રહી રાખવા જોઈએ. ધર્મના તુલનાત્મક અધ્યયનને પાયો અતિહાસિક, તાવિક તેમ જ સમાલેચનાત્મક અભ્યાસ પર જ રચાયેલો હોવો જોઈએ. વાચ માને છે કે આ ત્રીજા Page #56 -------------------------------------------------------------------------- ________________ 2 ધર્મોનું તુલનાત્મક અધ્યયન તબક્કાનું મહત્ત્વપૂર્ણ કાર્ય રુડોલ્ફ ટોનું છે. 5 પરમતત્ત્વના પરલક્ષી રવરૂપ ઉપર તેઓ ખૂબ ભાર મૂકે છે, અને એમ કરીને ધમભ્રાંતિયુક્ત સ્વલક્ષી સિદ્ધાંતને પછાડે છે. એ જ પ્રમાણે વૉન હ્યુગલ૧૬. અને વેબ પણ એવું જ કાર્ય કરે છે. તાર્કિક સંશોધનના મૂલ્યને અનાદર કર્યા વિના જ ધર્મમાંના અતાર્કિક તવા પર ભાર મૂકીને વધુ પડતા બુદ્ધિવાદ અને તર્કવાદને દૂર કરવામાં આવ્યા છે. આમ કરવામાં એ સંભવિત છે કે જે સમાન છે તેને નાશ થાય તે જે ભિન્ન છે, નિશ્ચિત છે અને એકાંગી છે એ અવલોકન બહાર નહિ રહે એ પણ સેંધવું જોઈએ. આને પરિણામે ધર્મના ઇતિહાસકારો કોઈ પણ બાહ્ય સ્વરૂપની એકમયતાકે સમાનતાન કરે એ નિપન્ન છે. ધર્મના તુલનાત્મક અધ્યયનના વિકાસના અત્રે રજૂ કરેલા ત્રણેય તબક્કાઓમાં યુરોપ, અમેરિકા અને એશિયાના સંશોધકે એ આંતરરાષ્ટ્રીય સહકાર આપ્યો છે એની સવિશેષ નેંધ લેવી જોઈએ. આવી આંતરરાષ્ટ્રીયતાના પુરાવા તરીકે છેલ્લા પચાશ વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાયેલ ધર્મના ઇતિહાસની પરિષદો છે. 15. એટે, આઈડિયા એફ ધી હેલી. 16. એસેઝ એન્ડ એસિઝ એન ફિલોસોફી ઓફ રિલિજિયન્સ. 17. રિલિજિયસ એકસપિરિયન્સ. Page #57 -------------------------------------------------------------------------- ________________ 1.8 ધનું વર્ગીકરણ વગીકરણની પ્રક્રિયા સમાન તત્વના અવલોકન પર અને એ આધારે સમૂહીકરણ પર આધારિત છે. આથી કોઈપણ વિષયના તુલનાત્મક અભ્યાસીને વગીકરણની પ્રક્રિયા ઘણી ઉપયોગી બને છે. ધર્મોનું વર્ગીકરણ પણ તુલનાત્મક અધ્યયન માટે ઉપયોગી થઈ પડે એમ છે. ટલીક વેળા વગીકરણનું દષ્ટિબિંદુ અને એને મૂળ આધાર પોતે જ એટલા નબળા હોય છે, જેથી વગીકરણની એની પ્રક્રિયામાંથી મહવનું કંઈ ન નીપજે. આને આધાર થયેલું વર્ગીકરણ કોઈક રવીકાર્ય આધાર પર વૈજ્ઞાનિક રીતે થયેલું છે કે અરવીકાર્ય આધાર પર અવૈજ્ઞાનિક રીતે થયેલું છે એના પર છે. ધર્મન" પ્રાપ્ત વિગકરણને આપણે બે મેટા વિભાગમાં વહેચી શકીએ. અ. અવૈજ્ઞાનિક વર્ગીકરણ: 1. સાચા-ખેટાં અનુસારનું વર્ગીકરણ. 2. પ્રણેતા અનુસારનું વર્ગીકરણ. 1. અસ્તિત્વ-બિનઅસ્તિત્વ અનુસારનું વગીકરણ 2. ઈશ્વરસ્વરૂપ આધારિત વર્ગીકરણ Page #58 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન. 3. પ્રસાર આધારિત વગીકરણ 4. ઉત્પત્તિપ્રદેશ આધારિત વગીકરણ 5. ઉત્પત્તિકાળ આધારિત વગીકરણ 6. અનુયાયી–સંખ્યા આધારિત વગીકરણ છે. ઈતિહાસકાળ આધારિત વગીકરણ 3. અવૈજ્ઞાનિક વગીકરણ: 1, સાચા-ખેટા અનુસારનું વગીકરણ: કેટલાક વિચારક ધર્મોનું વગીકરણ બે પ્રકારમાં કરે છે. એક પ્રકારમાં તેઓ સાચા ધર્મને અને બીજામાં ખોટા ધર્મોનો સમાવેશ કરે છે. પરંતુ અહીંયાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેઈપણ ધર્મ સાચો છે કે બેટો એને નિર્ણય શી રીતે થઈ શકે ? એવા સ્થાયી તાર્કિક આધારે પ્રાપ્ય છે ખરાં, જેને અનુલક્ષીને એકને સાચા તરીકે અને બીજાને બેટા તરીકે મૂલવી શકાય ? કોઈ એક નિશ્ચિત મુદ્દા પર એક ધર્મનું મંતવ્ય સાચું છે અને બીજાનું મંતવ્ય - ખેટું છે એમ સાપેક્ષ રીતે કહી શકાય ખરું; પરંતુ કોઈ એક કે વધારે ધર્મો કે ધમંજૂથને સાચા તરીકે અને બીજા સર્વને ખોટા તરીકે ઘટાવવામાં વ્યક્તિની અંગત માન્યતાઓ સિવાયને તાર્કિક રીતે વૈજ્ઞાનિક એ કોઈ આધાર પ્રાપ્ત થતો નથી. ધર્મના પ્રત્યેક અનુયાયીને પોતાનો ધર્મ સારો લાગે એ સહજ અને રવાભાવિક છે. જે વિવિધ દૃષ્ટિબિંદુઓ અનુસાર ધર્મનું તુલનાત્મક અધ્યયન હાથ ધરાય છે તેમાં પણ આપણે જોયું કે બીજાં, ત્રીજાં, અને ચેથા મંતવ્ય અનુસાર એક ધર્મ ધર્મ–જૂથ કે સ્વધર્મને સારા તરીકે સ્વીકારી અન્ય ધર્મોને બેટા તરીકે રજૂ કરવામાં આવે છે. આમ ધર્મોનું આ વર્ગીકરણ વ્યક્તિગત ગમા-અણગમા કે વ્યક્તિગત પૂર્વગ્રહ અને મંતવ્ય પર આધારિત છે, એથી ધર્મનું આ વર્ગીકરણ સ્વીકારી - શકાય નહિ. - 2, પ્રણેતા અનુસારનું વગીકરણ : - પ્રભુ અર્પેલ જ છે ! :' - માનવ અપેલ Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું વર્ગીકરણ - આ વગીકરણ અનુસાર ધર્મોને બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવ્યા છે-- એક વર્ગને ઈશ્વરપ્રેરિત અથવા ઈશ્વરે આપેલ ધર્મ તરીકે અને બીજા વર્ગને માનવપ્રેરિત કે માનવે આપેલ ધર્મ તરીકે ઓળખાવવામાં આવે છે. - ધર્મના ઇતિહાસને અનુલક્ષીને પ્રભુના પયગંબર દ્વારા જે ધર્મો મેળવાયાં, ઈશ્વરનાં વચન પર આધારિત જે ધર્મો પ્રાપ્ત થયા એને ઈશ્વરપ્રેરિત અથવા revealed ધર્મો તરીકે ઓળખાવવાને આ વગીકરણ પ્રયાસ કરે છે. અને જે ધર્મો પ્રસ્થાપકના ઈશ્વરનાં સાક્ષાત્કાર કે વચનો ઉપર નહિ, પરંતુ સત્યના કે ધાર્મિક જ્ઞાનના આધાર પર સ્થપાયા એને માનવપ્રેરિત કે માનવઅર્પિત ધર્મો તરીકે ઓળખાવવામાં આવે છે. હિબ્રધર્મ, ખ્રિસ્તીધર્મ, મુસ્લિમ ધર્મ વગેરેનો સમાવેશ પ્રથમ વર્ગમાં, અને બૌદ્ધધર્મ, જૈનધર્મ વગેરેનો સમાવેશ બીજા વર્ગમાં કરવામાં આવે છે. - પયગંબરને સંભળાયેલ ઈશ્વરવાણી એ ઈશ્વરવચન જ છે, અને ધર્મપ્રસ્થાપકને પ્રાપ્ત થયેલ સત્યની કે જ્ઞાનની ઝાંખી ઈશ્વર દીધેલ નથી એમ કઈ રીતે કહી શકાય ? ધર્મ પિતે એક એવી પ્રક્રિયા છે જેમાં, આપણે આગળ જોયું તેમ, માનવીનો પ્રયાસ નિગ્ન રતર પરથી ઊર્વ રતર પર જવામાં રહેલું છે. પ્રત્યેક માનવમાં એક એવા આધ્યાત્મિક અંશનો આવિર્ભાવ છે જે વિકસવાને માટે અને સમગ્ર માનવજીવનને અધ્યાત્મસભર કરવા માટે શક્તિશાળી છે. એમ કેમ ન બને કે પયગંબરને તેમ જ પ્રસ્થાપકને લાધેલ જ્ઞાન પિતાનામાં જ અલૌકિક વીઆધ્યાત્મિક અંશનું પરિણામ હોય ? જો આપણે એમ સ્વીકારીએ કે પ્રત્યેક માનવમાં પશુઅંશ અને દેવઅંશ બંને સમાયેલાં છે, તે આપણે એમ પણ. રવીકારવું જ રહ્યું કે ધર્મ પ્રસ્થાપક જ્યારે ધર્મ પ્રબોધે છે ત્યારે એ પ્રબોધ એનામાં સમાયેલ પશુઅંશનું નહિ પરંતુ દૈવીઅંશનું જ પરિણામ છે. આ પ્રશ્નને આપણે બીજી એક રીતે પણ જોઈએ. જે ધર્મ માત્ર ઈશ્વર અર્પિત જ હોય તે આપણે એમ રવીકારવું જ રહ્યું કે ઈશ્વરે આપેલ ધર્મ સદાકાળને માટે એકસમાન, સ્થગિત છે. શું વિશ્વના કઈ પણ પ્રવર્તમાન ધમને માટે એમ કહી શકાશે ખરું કે એ ધર્મ સદાયે સ્થગિત છે? ધર્મને ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે પ્રત્યેક ધર્મમાં વિવિધ પરિવર્તને થયાં છે અને થતાં રહે છે. આ એક એતિહાસિક હકીક્ત છે અને એથી એને ઇન્કાર કરી શકાય એમ નથી. જે કોઈ ધર્મ પરિવર્તનનું બળ ગુમાવી સ્થગિતપણે રહ્યો એ કાળાનુક્રમે ધર્મ તરીકે અરત થયે. આમ, ઐતિહાસિક દષ્ટિએ જોતાં આપણને એ સ્પષ્ટપણે સમજાશે કે ધર્મ-પરિવર્તનનું બળ માનવપ્રેરિત કે માનવઅર્પિત છે. ધર્મનું Page #60 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન મૂળ ભલે ઈશ્વરનાં વચનમાં હોય તો તે ધર્મનું આધુનિક રવરૂપ માનવ પ્રેરણાનું પરિણામ છે. સાચી રીતે તે દરેક ધર્મમાં ઈશ્વરપ્રેરિત અંશ છે તેમ જ માનવપ્રેરિત અંશ પણ છે જ. લગભગ પ્રત્યેક ધર્મમાં, ધર્મઆચરણ અને ધર્મવ્યવહાર માનવપ્રેરિત છે. દા. ત., હિબ્રધર્મમાં દશ આદેશની બહાર જે કંઇક ધર્મઆચરણ રજૂ કરવામાં આવ્યું છે કે ધર્મવ્યવહાર સૂચવાયો છે, એ પ્રભુના દશ આદેશમાંથી જ મેળવાયો હોય તે પણ એ માનવઅર્પેલ અંશ છે એની ના કેણ કહી શકે ? આમ, આપણે એ સ્વીકારવું રહ્યું કે જે ધર્મો ઈશ્વર દીધેલ કહેવાય છે એમાં પરિવર્તનને અંશ માનવઅપેલ છે અને જે ધર્મો માનવઅર્પિત કહેવાય છે, તેમાં ધર્મપ્રવક્તાને દૈવીઅંશ પ્રત્યક્ષ થાય છે—માત્ર તેઓ પિતે વિનયપૂર્વક પિતાના એ અંશને દાવો કરતા નથી. અને કદાચ આથી જ એ ધર્મના અનુયાયીઓએ એ ધર્મપ્રવર્તકને ઈશ્વરરથાને સ્થાપ્યા છે. પ્રત્યેક ધર્મમાં દૈવીઅંશ તથા માનવઅંશ ઓતપ્રોત થયેલાં છે એમ કહેવું વધુ વાજબી રહેશે. 2. વૈજ્ઞાનિક વગીકરણ: 1. અસ્તિત્વ-બિનઅસ્તિવ અનુસારનું વગીકરણ: ધર્મોના ઇતિહાસના કોઈ પણ પુસ્તક ઉપર નજર ફેરવતા એ જાણી શકાશે કે કેટલાય ધર્મો કાળક્રમમાં પ્રગટ થયા, કેટલાક સમય અસ્તિત્વમાં રહ્યા, અને કાળના વહેણમાં વિલીન પણ થયા. આ એતિહાસિક સત્યને રજૂ કરવાને આ વગીકરણને પ્રયત્ન છે. જગતના અસ્તિત્વમાન ધર્મોમાં જગતના અગિયાર ધર્મોને સમાવેશ થાય છે. હિંદુધર્મ, હિબ્રધર્મ, કશિયનધર્મ, તાધર્મ, જરથુસ્તધર્મ, શિધમ, બૌદ્ધધર્મ, જનધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામધર્મ અને શીખધર્મ. અને જગતના વિલીન થઈ ગયેલા ધર્મોમાં મુખ્યત્વે કરીને આફ્રિકામાં ઈજિપ્તને પુરાણો ધર્મ, અમેરિકામાં પરુ અને મેકિસકોને પુરાણે ધર્મ, એશિયામાંના મીથર, મેની, બેબિલેન વગેરે ધર્મો અને યુરોપના ગ્રીક, રોમ, ટયુટન અને સ્કેન્ડીવિયાના પુરાણા ધર્મોને સમાવેશ થાય છે. ધાર્મિકતા માનવજીવનમાં ઓતપ્રોત થયેલી હોવા છતાં તેને આવિર્ભાવ જે તે એક ધર્મના સ્વીકાર દ્વારા થાય છે. એથી ધાર્મિક્તા અનિત્ય સેવા છતાં ધર્મ નિત્ય હોય એ સંભવી શકે. આથી જ તો માનવીની ધાર્મિકતાને જે ધર્મ દ્વારા Page #61 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું વર્ગીકરણ 7 વધુ વાચા મળવાની સંભાવના હોય એ ધર્મમાં જોડાવાની માનવીની વૃત્તિ રહી છે. જન્મ પ્રાપ્ત થયેલ ધર્મને છોડીને બીજા ધર્મને સ્વેચ્છાપૂર્વક અંગીકાર કરવાની મનેત્તિ પાછળ આ જ કારણ હોવાની સંભાવના છે. પરંતુ માનવી એક પ્રવર્તમાન ધર્મમાં જ હોવા છતાં તે છોડીને બીજા પ્રવર્તમાન ધર્મ અંગીકાર કરે એવા અનેક દાખલાઓ જોવા મળે છે. એનાં કારણેનું સંશોધન થવું જરૂરી છે. આમાંથી જે મહત્ત્વને પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ કે જે ધર્મ એક વેળા અસ્તિત્વમાં આવ્યું, અનુયાયીઓએ સ્વીકાર્યો, તે ધર્મ કાળાનુક્રમે પૃથ્વીના પટ પરથી વિલીન કેમ થ? એવા ધર્મોમાં એવાં કયાં બળો હતાં જેને પરિણામે એ ધર્મો વિલીન થયા ? એ પ્રત્યેક ધર્મને અતિત્વકાળ કેટલે રહ્યો ? એ સમય મર્યાદા કરતાં વધુ સમયથી અસ્તિત્વ ધરાવતા પ્રવર્તમાન ધર્મોમાં એવાં કોઈક વિલીનકારી તો છે કે કેમ ? પ્રવર્તમાન ધર્મોના અસ્તિત્વનાં મુખ્ય બળ ક્યાં ? આ બધાયે પ્રશ્નો વિચારણા માગે છે. કોઈપણ એક ધર્મના ઇતિહાસ પર દૃષ્ટિ નાખતાં આપણને એ સમજાશે કે તે ધર્મના વિકાસનો માર્ગ હંમેશાં જ સરળ અને સીધો રહ્યો નથી. ધર્મની પ્રગતિ, એના વિકાસ અને વિસ્તારમાં અનેક આંધી અને તોફાને, તડકા અને છાંયડા અને અવરોધક બળો ઉપસ્થિત થયાં છે. ધર્મની પ્રગતિ એકસરખી ઉર્વગામી રહી નથી. ધર્મ પતે એક ગહન મહાસાગર સમો હોવા છતાં એનો ગતિશીલ વેગ કદીક એકાદ ઝરણાનું કે કદીક એકાદ ખાબોચિયાનું કે કદીક એકાદ વિરાટ નદીનું સ્વરૂપ ધારણ કરે છે, અને એકંદરે તે ધર્મનું અસ્તિત્વ ટકી રહે છે જે વિવિધ અવરોધોને સામને કરી, એનું મૂળ સ્વરૂપ હાંસલ કરી, ગતિશીલ રીતે વશે જાય છે. ધર્મની ઉન્નતિ, પડકાર, સુધારણું, પ્રગતિ એ એક લગાતાર ક્રમ પ્રત્યેક ધર્મમાં જોવા મળે છે. આ પ્રક્રિયા પિતે અગત્યની છે અને વિચારણા માગી લે છે. આપણા હવે પછીના અભ્યાસમાં આપણે અસ્તિત્વ ધરાવતા અગિયાર ધર્મોને અનુલક્ષીને ચર્ચા કરીશું. ર રિસ્વરૂપ આધારિત વગીકરણ: ધર્મ માં નિરૂપાયેલાં ઈશ્વરના સ્વરૂપને અનુલક્ષોને ધર્મોનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવ્યું છે. ધર્મ એકેશ્વરવાદી અનેકેશ્વરવાદી નિરીશ્વરવાદી Page #62 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન છે. આ એક નિરાળો પ્રશ્ન છે અને એની ચર્ચા કરવાનું આ સ્થાન નથી. 'ઉપર રજૂ કરેલ ઈશ્વર-સ્વરૂપના દષ્ટિબિંદુથી મેળવાયેલ ત્રણ વિભાગોને સામાન્ય ખ્યાલ મેળવવો જરૂરી છે. એ મેળવતી વેળા આપણે એટલું નોંધી લેવું જરૂરી છે કે પ્રાણીવાદથી ('Animism) એકેશ્વરવાદ સુધીનું ધર્મ પ્રયાણ કયા કયા તબક્કામાંથી અને કેટલી કક્ષાએ થયું છે એને સામાન્ય ખ્યાલ વાંચકે ધર્મના તત્વજ્ઞાનના અભ્યાસમાંથી મેળવ્યો છે એમ રવીકારીને આપણે ચાલી શકીએ. એકેશ્વરવાદી ધર્મોમાં હિંદુધર્મ, જરથુરતધર્મ, તાઓ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, ઇલામધર્મ અને શિતો ઘર્મને સમાવેશ થાય છે. અને નિરીશ્વરવાદી ધર્મોમાં જૈનધર્મ તથા બૌદ્ધધર્મનો સમાવેશ થાય છે. જે તે વિભાગમાં સમાવેલ ધર્મમાં ઈશ્વરનું સ્વરૂપ શું છે એની વિસ્તૃત ચર્ચા આપણે ધર્મના વ્યક્તિગત અધ્યયનમાં તેમ જ વિવિધ ધર્મોના ઈશ્વર અંગેના મંતવ્યના તુલનાત્મક અધ્યયનમાં હાથ ધરીશું. સામાન્યપણે ધર્મોમાંના ઈશ્વરના સ્વરૂપને આધારે જે વર્ગીકરણ અપાય છે તે જ અહીંયાં રજૂ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણમાંથી બીજા પણ કેટલાક મહત્વના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. 'નિરીશ્વરવાદી ધર્મને નાસ્તિક કહી શકાય ? અને કેવરવાદી ધર્મ એકેશ્વરને ખ્યાલ કદીયે આપતો નથી ? એકેશ્વરવાદી ધર્મ એના ઉદ્દગમથી આજ સુધી હંમેશાં દરેક તબક્કે એકેશ્વરવાદી જ રહ્યો છે ખરો ? એકેશ્વરવાદી ધર્મજૂથમાં સમાવિષ્ટ થયેલ ધર્મોના એક ઈશ્વર વિશેના ખ્યાલે સરખા છે ખરા? એમના ઈશ્વરના ‘એક’ના ખ્યાલ શું સમાન છે ? . આ બધા પ્રશ્નોની ચર્ચા જેમ જેમ આપણે આપણા અધ્યયનમાં આગળ વધતા જઈશું તેમ તેમ હાથ ધરવામાં આવશે. અહીંયાં આપણે એક બાબત નેંધી લઈએ. જેને આપણે નિરીશ્વરવાદી ધર્મના વર્ગમાં સમાવ્યા છે એ જૈન અને બૌદ્ધ ધર્મોએ પ્રયાસ કર્યો છે. બીજા કેટલાક પ્રશ્નો પણ વિચારણા માગે છે. ઈશ્વરના સ્વરૂપના આ ત્રણ ખ્યાલમાંથી કોઈ એક વવારે ચઢિયાત અને તેથી સ્વીકાર્ય છે એમ કહી શકાય ખરું? અનેશ્વરવાદી ધર્મમાં ઈશ્વર બહુત્વના સ્વીકારની સાથે એમાં ધાર્મિક સહિષ્ણુતાની વધુ શક્યતા છે ખરી? નિરીશ્વરવાદી વિચારધારામાં ઈશ્વરને સંપૂર્ણપણે - નકાર કરવાનું કૌવત છે ખરું ? . Page #63 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનો વિકાસ 3. પ્રસાર આધારિત વગીકરણ: ધર્મના પ્રસારના વિષયને બે રીતે વિચારી શકાય એક, એના સિદ્ધાંતના પ્રસારને આધારે અને બીજુ એના અનુયાયીઓના વિસ્તરણને આધારે. ધર્મના વિકાસના પ્રશ્નને સમજાવતા ગેલવી૧૮ જેવા વિચારકોએ ધર્મને જાતિધર્મ (Tribal Religion ), 21027447" (National Religion ) zya Cabana ધર્મ (Universal Religion) તરીકે આલેખેલ છે. આજે અરિતત્વ ધરાવતા ધર્મો પૈકીના કોઈને પણ જાતિધર્મ તરીકે ઓળખાવી શકાય એમ નથી. કેટલાક એવા ધર્મો જરૂર છે જે કઈ રાષ્ટ્રધર્મની ભૌગોલિક હદ પૂરતાં જ મર્યાદિત હોય અને બીન એવા ધર્મો છે જેનો વિસ્તાર એક કરતાં વધારે રાષ્ટ્રોની ભૂમિ પર વિસ્તરે છે. આપણે અહીંયાં જે પ્રશ્ન વિચારવાનું છે તે મુખ્યત્વે કરીને એ છે કે કોઈ પણ એક કે વધારે ધર્મને, એના ભૂમિ વિસ્તરણ માત્ર ઉપરથી વિશ્વધર્મ તરીકે રસીકારી શકીશું ? શું પ્રત્યેક ધર્મમાં વિશ્વસ્વનાં અંગે અંતઃભૂત નથી? જે ધર્મોના સિદ્ધાંતને અનુલક્ષીને આ વિષયની વિચારણા કરવામાં આવે તે એમાં કહેવું પડે કે કયાં તે જગતના બધા જ ધર્મો વિશ્વધર્મ છે અથવા તે એકે ધર્મ વિશ્વધર્મ નથી. ઓં ભૌગોલિક વિસ્તાર, ધર્મનું વિશ્વસ્વરૂપ નિર્ણત કરવા, લક્ષમાં લઈ શકાય નહિ. કારણ કે ધર્મના ભૌગોલિક વિસ્તારને આધાર અનિવાર્યપણે એના પ્રબોધેલા સિદ્ધાંતની મહત્તા પર આધારિત નથી, પરંતુ ધર્મ વિરતારનો આધાર કેટલીક વેળા અધાર્મિક એવાં અંગોને આભારી હોય છે—જેમકે વ્યાપાર, રાજકીય સત્તાને વિસ્તાર, કુદરતી અધીને કારણે અથવા તે અન્ય કારણોસર પ્રજાના કેટલાક ભાગોનું સ્થાનાંતર. પ્રત્યેક ધર્મની ચર્ચા કરતી વેળા આ બાબતોને લક્ષમાં રાખીને જે તે ધર્મને કે, કેટલે અને ક્યારે વિસ્તાર થયો એને ખ્યાલ આપણે પામી શકીશું. પરંતુ આટલું જ નહિ, કેટલીક વેળા તે ધર્મપ્રસારની વિવિધ રીતિઓ પણ અજમાવવામાં આવે છે. સમજયુક્ત પરિવર્તન, (Pursuasion ) ધાકધમકીયુક્ત દબાણ (Persecution), વટલાવ (Prosylytesation) અને લાલચ (Temptation) જેવી રસમોને આમાં સમાવેશ થાય છે. કયા ધર્મોએ 8 ફિલોસેફ ઓફ રિલિજિયન પ્રક. 2, પા. ૮૮-૧૫ર Page #64 -------------------------------------------------------------------------- ________________ 50. ધર્મોનું તુલનાત્મક અધ્યયન આમાંની કયી અને કેટલી રસમેનો ઉપયોગ કયારે કયારે કર્યો છે એને ચિતાર જે તે ધર્મના નિષ્પક્ષભાવે આલેખાયેલ ઇતિહાસમાંથી પ્રાપ્ત થઈ શકે એમ છે. 4. ઉત્પત્તિપ્રદેશ આધારિત વગકરણ: કયા ભૌગોલિક પ્રદેશમાં કર્યો ધમ ઉત્પન્ન થયો છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે વર્ગીકરણ આપવામાં આવે છે એ આ પ્રમાણે છે: ધર્મ ઉત્પત્તિસ્થાન દક્ષિણ એશિયા પૂર્વ એશિયા પશ્ચિમ એશિયા 1. હિંદુધર્મ 1. કફશિયનધર્મ- 1. હિબ્રધર્મ 2. જૈનધર્મ 2. તાઓ ધર્મ 2. જરથુસ્તધર્મ 3. બૌદ્ધધર્મ 3. શિધર્મ 3. ખ્રિસ્તી ધર્મ 4. શીખધર્મ 4. ઇસ્લામ ધર્મ પૃથ્વીના બીજા ખંડમાં નહિ પરંતુ માત્ર એશિયાખંડમાં જ ધર્મની ઉત્પત્તિ કેમ થઈ ? આજે પૃથ્વીને એકેય ખંડ એ નથી જ્યાં કઈને કઈ ધર્મ પ્રવર્તત ન હોય. પૃથ્વીના એક ખંડમાંથી પૃથ્વીને બીજા ખંડમાં ધર્મને પ્રસાર કેવી રીતે થશે ? એક જ ખંડના એક જ ભાગમાં ઉત્પન્ન થયેલા ધર્મો વચ્ચે કોઈ વિશિષ્ટ પ્રકારનું સામ્ય કે કોઈ વિશિષ્ટ પ્રકારને ભેદ છે ખરો ? જે ભૌગોલિક કેંદ્રમાં ધર્મની ઉત્પત્તિ થઈ છે એ ભૌગોલિક પ્રદેશની પરિસ્થિતિની ધર્મ પર કંઈક અસર છે ખરી ? આ અને આવા અનેક પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને એને ઉકેલ શોધવા માટે ધર્મના તુલનાત્મક અધ્યયન તરફ વળવું પડે છે. દુનિયાને ઇતિહાસ આપણને એ સમજાવે છે કે સર્વ સંસ્કૃતિઓનો સ્ત્રોત પ્રથમ એશિયામાં–પૂર્વમાં પ્રગટયાં અને પછી વિશ્વના બીજા ભાગમાં પ્રસર્યો. પ્રત્યેક પ્રજાની સંસ્કૃતિના ઘડતરમાં જેમ તેના ધર્મો ફાળો આપે છે, તેમ તેના ધર્મનું સ્વરૂપ, તે પ્રજાએ અપનાવેલ સંસ્કૃતિએ નક્કી કર્યું છે. આથી જ કદાચ પ્રત્યેક ધર્મનું હાઈ એક સમાન હોવા છતાં ધર્મવ્યવહારમાં તફાવત છે અને એ તફાવત ધર્મ રીતિ, નીતિ, અન્ય આચરણો અને વ્યવહારમાં દષ્ટિગોચર થાય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ 500 કધર્મોના તુલનાત્મક અધ્યયનનો વિકાસ ન, ઉત્પત્તિકાળ આધારિત વગીકરણ: - એતિહાસિક કાળક્રમની દષ્ટિએ જગતના પ્રવર્તમાન ધર્મો કયા કાળે ઉત્પન્ન થયા તેની તવારિખ નીચે પ્રમાણે છેઃ હિંદુધર્મ આશરે 2000 ઈસ પૂ હિબ્રધર્મ 1500 શિતો ધર્મ જરથુસ્તધર્મ તાઓધર્મ 104 જૈનધર્મ બૌદ્ધધર્મ 560 કન્ફયુશિયનધર્મ 551 ખ્રિસ્તી ધર્મ ઇલામધર્મ 570 શીખધર્મ 1479 ઉપરના કોઠા પરથી એ જોઈ શકાશે કે આશરે પાંત્રીસ વર્ષના ગાળામાં માનવજાતને જુદા જુદા અગિયાર ધર્મો પ્રાપ્ત થયા છે. કોઈપણ બે ધર્મો વચ્ચે ગાળો એકસરખે નથી. ઈ. સ. પૂર્વે 660 થી 551 સુધી, એટલે લગભગ સો વર્ષના ગાળામાં વિશ્વના છ જેટલા ધર્મોની ઉત્પત્તિ થઈ છે. આ એક જ સદીમાં આમ કેમ બન્યું હશે ? વળી, આ છ ધર્મો દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં અરિતત્વ પામ્યા. એમાંયે દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયામાં તે અન્ય ધર્મોનું. અરિતત્વ હોવા છતાં આ ધર્મો અસ્તિત્વમાં આવ્યા. આમ કેમ થયું? આ પ્રશ્નોને જવાબ ધર્મનું તુલનાત્મક અધ્યયન કેટલે અંશે આપે છે એ આપણે જેમ આગળ વધતા જઈશું તેમ માલૂમ પડતું જશે. 6. અનુયાયી સંખ્યા આધારિત વગીકરણ: પ્રત્યેક ધર્મના અનુયાયીઓની અંદાજી સંખ્યાને આંકડો મેળવવાનું કઠિન છે. આશરે 1951 પહેલાં જે અનુયાયી સંખ્યાને આંકડો પ્રાપ્ત હતો તે નીચે મુજબ છે. 19, 19. હ્યુમ, વર્લ્ડસ લીવીંગ રિલિજિયન્સ, પા. 14. Page #66 -------------------------------------------------------------------------- ________________ ધમ 0 430 160 0 1 ધર્મોનું તુલનાત્મક અશ્ચય અનુયાયી–સંખ્યા (લાખમાં) 1. ખ્રિસ્તી ધર્મ 5570 2. કન્ફયુશિયનધર્મ 2500 3. ઈસ્લામધર્મ 2300 4. હિંદુધર્મ 2170 5 બૌદ્ધધર્મ 1 370 6. તાઓ ધર્મ 7. શિધર્મ 8. હિબ્રધર્મ 110 9. શીખધર્મ 10. જૈન ધર્મ 10. 11. જરથુસ્તધર્મ ઉપરના કોઠા પરથી આપણે એ જોઈ શકીશું કે સૌથી વિશેષ અનુયાયીસંખ્યા ધરાવતે ધર્મ ખ્રિસ્તી ધર્મ છે. કાળના ક્રમમાં ખ્રિસ્તી ધર્મની આગળ આઠજુદા જુદા ધર્મોની ઉત્પત્તિ થઈ અને કાળાનુક્રમે ખ્રિસ્તી ધર્મનું સ્થાન નવમું છે. આમ છતાં એનું સંખ્યાબળ આટલું મોટું હોવાનું કારણ શું? એમ કહેવું કે ખ્રિસ્તી ધર્મને વિસ્તાર વિશેષ છે એથી એની અનુયાયી- સંખ્યા પણ વિશેષ છે. એ આ પ્રશ્નનો ઉત્તર નથી. જે ખ્રિરતીધર્મને ફેલાવો વિશેષ છે, તે તે કેવી રીતે થયે એ પ્રશ્ન વિચારણું માગી લે છે વળી, આ કોઠા ઉપરથી આપણે એ પણ જોઈ શકીશું કે જગતના કેટલાક ધર્મોના અનુયાયીઓનું સંખ્યાબળ ખૂબ જ અલ્પ છે. આમ કેમ? કેઈપણ ધર્મના સિદ્ધાંતોની તાત્ત્વિકતા તે ધર્મની અનુયાયી-સંખ્યાને આધારે થઈ ન શકે એ સમજવું સહેલ છે. આમ છતાં, જે પ્રત્યેક ધર્મની દર પાંચ કે દશ વર્ષના ગાળાના સમયની પલટાતી અનુયાયીની સંખ્યાના આંકડા જો પ્રાપ્ત થઈ શકે તે આ દિશામાં સંશોધન થઈ શકવાની સંભવિતતા રહે છે. કોઈપણ એક ધર્મ માટેની અનુયાયી સંખ્યા સતત વધતી જ રહેતી હોય, કેઈ એક ધર્મની અનુયાયીસંખ્યા સતત ઘટતી જ રહેતી હોય, અથવા કઈ એક ધર્મની અનુયાયી સંખ્યા વધતી–ઘટતી રહેતી હોય તે એને આનુષંગિક બીજાં અંગોની અને પરિસ્થિતિની મોજણી કરવાથી, સંભવતઃ ધર્મના સિદ્ધાંતની તાત્ત્વિકતા અંગે તેમ જ તેના વ્યવહારમાં થતા વિનિયોગ અંગે, કંઈક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. પરંતુ જ્યાં સુધી Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનો વિકાસ 53 આ કેઈ આધાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ દ્વારા આપણે માટે અણખુલ્યું છે એ રીતે જ આગળ વધવું રહ્યું. 7. ઇતિહાસકાળ આધારિત વર્ગીકરણ : ઉત્પત્તિકાળ આધારિત ધર્મોનું વર્ગીકરણ આપણે આગળ જોયું. અહીંયાં આપણે ધર્મોનું ઈતિહાસકાળ આધારિત વગીકરણ જોઈએ. કોઈપણ ધર્મને “ઉત્પત્તિકાળ લગભગ નિશ્ચિત છે. પરંતુ જે તે ધર્મની ઉત્પત્તિ પછી ઇતિહાસના કાળપ્રવાહમાં જે તે ધર્મના કેવા પલટા થયા છે, એના સ્વરૂપમાં કેવું પરિવર્તન થયું છે, એમાંથી ક્યા નવા ધર્મો નીપજ્યા છે, એમાં કયા અને કેવા પ્રકારના સંપ્રદાયો ઉપસ્થિત થયા છે, એ આધારે ધર્મોનું વર્ગીકરણ કરવામાં આવે, તે લગભગ પ્રત્યેક ધર્મ માટે એમ કહી શકાય કે તેનું ઉત્પત્તિકાળનું મૂળ સ્વરૂપ અને તેનું પલટાયેલું પરિવર્તનશીલ સ્વરૂપ અલગ છે. પ્રત્યેક ધર્મ એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં ઉદબોધાયેલ ધર્મની સામે હળ કે પ્રચંડ વિરોધ ઉઠાવવામાં આવે છે, અને વિરોધ જો અતિ પ્રચંડ હોય છે એમાંથી એક નવો ધર્મ નીપજે છે. જૈનધર્મ અને બૌદ્ધધર્મની ઉત્પત્તિ હિંદુધર્મ સામેના પ્રચંડ વિરોધમાંથી થયેલી છે. એ જ પ્રમાણે હિબ્રધર્મ સામેના પ્રચંડ વિરોધમાંથી ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ થયેલી છે. પરંતુ જ્યારે મૂળ ધર્મ કે પરિવર્તનશીલ ધર્મની સામે બળ હળવા પ્રકાર હોય તે એમાંથી જ એ ધર્મની અંદર બીજે ધર્મ-સંપ્રદાય ઉપસ્થિત થાય છે. આ રીતે હિંદુધર્મની અંદર શિવમાર્ગ અને વિષ્ણુમાર્ગના બે મુખ્ય સંપ્રદાયો ઉપસ્થિત થયા. શિવમાર્ગ સંપ્રદાયના વળી વિવિધ સંપ્રદાયે તે ઉપસ્થિત થયા અને એ જ પ્રમાણે વૈષ્ણવ સંપ્રદાયના પણ અનેક ફાંટાઓ પડ્યા. લગભગ પ્રત્યેક ધર્મને માટે આ સાચું છે અને આજે વિશ્વને એકેય ધર્મ એવો નથી જેમાં બે કે તેથી વધારે સંપ્રદાયે ન હેય. ઇતિહાસના કાળપ્રવાહમાં શું અમુક એક નિશ્ચિત સદીમાં જ વિવિધ ધર્મોમાં આ પ્રકારના વિરોધ જાગ્યા છે ? એ માટેના ક્યાં અતિહાસિક કારણો સંભવી શકે? જે જે તે ધર્મની સામે વિરોધ, ઇતિહાસકાળમાં સમૂહગત રીતે કોઈ એક ચોક્કસ સમયમર્યાદામાં નહિ, પરંતુ જુદે જુદે સમયે થયે હેય તે એ જુદા જુલ સમયનું એતિહાસિક મૂલ્યાંકન એકસરખું છે ખરું ? Page #68 -------------------------------------------------------------------------- _ Page #69 -------------------------------------------------------------------------- ________________ વિભાગ 2 પ્રવર્તમાન ધર્મોની તુલનાત્મક રૂપરેખા Page #70 -------------------------------------------------------------------------- _ Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશક આપણે આગળ જોયું કે ધર્મની તુલનાત્મક અધ્યયનની પૂર્વતૈયારીરૂપે અમુક માનસિક વલણ અખત્યાર કરવા ઉપરાંત પ્રત્યેક ધર્મની જાણકારી પણ આવશ્યક છે. અહીંયાં આ વિભાગમાં આપણો પ્રયાસ પ્રત્યેક ધર્મ અંગે, બની શકે એટલી માહિતી પ્રાપ્ત કરવાનો રહેશે. કોઈપણ ધર્મના મૂલ્યાંકનની દૃષ્ટિએ ધર્મના ઉત્પત્તિકાળના સ્વરૂપના ખ્યાલ કરતાં તેના વિકસેલ સ્વરૂપને ખ્યાલ કરે અગત્યનો બને છે. આથી પ્રત્યેક ધર્મનું સ્વરૂપ યોગ્ય રીતે પામી શકાય અને તેના સિદ્ધાતિ, રૂઢિ તથા વ્યવહાર અંગે મૂલ્યાંકન થઈ શકે એ માટે આપણે પ્રત્યેક ધર્મના અતિહાસિક વિકાસની રજૂઆત કરવા પ્રયાસ કરીશું. આ ઉપરાંત આપણે વિભાગ એકમાં ઉપસ્થિત કરેલા કેટલાક પ્રશ્નો અંગે ઉલ્લેખ પણ જે તે ધર્મની રજૂઆત વેળા કરવાને પ્રયાસ કરીશું. જેથી ત્રીજા વિભાગમાં એ પ્રશ્નો અંગેની, વિવિધ ધર્મોને અનુલક્ષીને તુલનાત્મક સમીક્ષા થઈ શકે. આ ઉપરાંત જે તે ધર્મની ચર્ચા કરતી વખતે ધર્મના મહત્વનાં અંગે જેવાં કે ઈશ્વરને ખ્યાલ, માનવ-જીવનું સ્વરૂપ, સૃષ્ટિનું સ્વરૂપ, જીવાત્માનું અંતિમ લક્ષ્ય, જીવનેન્નતિના માર્ગો, નીતિ અને આચાર, પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, મુક્તિ અને શિક્ષા, મર્તત્વ અને અમરત્વ, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને અનિષ્ટ, જીવ અને ઈશ્વરને સંબંધ, ઈશ્વર અને સૃષ્ટિને સંબંધ, કર્મ અને ન્યાય, યજ્ઞ અને ક્રિયાકાંડ, સમાજવ્યવરથા અને વ્યક્તિ-જીવનવ્યવસ્થા, પાપ અને પ્રાયશ્ચિત્ત, ધર્મવ્યવસ્થા, ધર્મસંપ્રદાય, અવતાર વગેરે વિવિધ પ્રશ્નોને આવરવાના રહેશે. Page #72 -------------------------------------------------------------------------- ________________ 58 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ વિભાગમાં આપણે વિશ્વના પ્રવર્તમાન નીચેના અગિયાર ધર્મોની રજૂઆત કરીશું 1. હિંદુધર્મ 7. બૌદ્ધધર્મ 2. હિબ્રધર્મ 8. શિૉધર્મ 3. જરથુસ્તધર્મ 9. ખ્રિસ્તી ધર્મ 4. કન્ફયુશિયન ધર્મ 10. ઈસ્લામધર્મ 5. તાઓ ધર્મ 11. શીખ ધર્મ 6. જનધર્મ આ ઉપરાંત જગતના વિલીન થયેલા ધર્મોને સંક્ષિપ્ત ખ્યાલ આપવાને પણ પ્રયાસ કરીશું. આપણી પદ્ધતિ આ વિભાગમાં પ્રવર્તમાન ધર્મોની રજૂઆત કરતી વેળા નિષ્પક્ષ રીતે પ્રત્યેક ધર્મની રજૂઆત કરવાને આપણે પ્રયાસ રહેશે. પ્રત્યેક ધર્મને વિશે ઉપલબ્ધ સર્વ માહિતી આપવાનું શક્ય નથી તેમ જ જરૂરી પણ નથી. જે ધર્મ સાથે આ પુસ્તકને વાંચકવર્ગ વધુ પરિચિત હોવાનો સંભવ છે એમને લક્ષમાં રાખીને હિંદુધર્મની વિસ્તૃત વિચારણા એક નમૂનારૂપે કરીશું. હિંદુધર્મની એથીયે વિશેષ વિચારણું ઘણુય લેખકોએ કરી છે. આપણે પ્રયાસ તે. હિંદુધર્મનાં વિવિધ અંગોને સાંકળીને એની એક નમૂનારૂપ વિસ્તૃત રજૂઆત કરવાનું છે. પ્રત્યેક ધર્મની આવી રજુઆત, પુસ્તકની કદ-મર્યાદામાં રહીને કરવી શકય નથી. જો કે પ્રત્યેક ધર્મને માટે આવી અને એથીયે વિસ્તૃત રજૂઆત શકય છે. આપણે આગળ એ ખેંચ્યું છે કે ધર્મનું તુલનાત્મક અધ્યયન થઈ શકે એની એક પૂર્વશરત પ્રત્યેક ધર્મ વિશેની જાણકારી છે. આવી જાણકારી પ્રાપ્ત કરવાને આ વિભાગને પ્રયાસ છે. આમ છતાં, પ્રત્યેક ધર્મનાં વિવિધ અંગેની રજૂઆત કરતી વખતે અન્ય ધર્મોના એવાં સમાન કે વિપરીત અંગોને ઉલ્લેખ પણ કરીશું.. પરંતુ આ વિભાગમાં આવા ઉલેખથી વિશેષ પામી શકાય નહિ છતાં, આ પછીના ત્રીજા વિભાગમાં જે તુલનાત્મક વિચારણા હાથ ધરવાની છે એનાં સૂચન અને પૂર્વતૈયારી આવા ઉલ્લેખમાં થઈ રહે છે. આથી, આ વિભાગમાં હિંદુધર્મની વિસ્તૃત રજૂઆત કર્યા પછી, અન્ય ધર્મોની રજૂઆત વખતે, સંભવિત તુલનાને ખ્યાલ પામી શકાશે, તેમ જ એ માટેનું દૃષ્ટિબિંદુ પણ પ્રાપ્ત થશે. આ વિભાગની અગત્ય એમાં રહેલી છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 1, સામાન્ય : હિંદુધર્મને ઉપરછલ્લે અભ્યાસ કરનારા કેટલાક અવેલેકનકારે હિંદુધર્મને અંધમાન્યતાઓ, વિરોધાભાસ અને પૂર્વગ્રહના શંભુમેળા તરીકે વર્ણવે છે. એમની આવી માન્યતાનું એક કારણ એ છે કે હિંદુધર્મ કોઈપણ એક અવતાર કે પયગંબરની વાણી પર આધારિત નથી. પ્રત્યેક ધર્મની જેમ હિંદુધર્મ પણ. સવિશેષે સદાય વહેતા પ્રવાહ જે રહ્યો છે. કોઈ અવતાર કે પયગંબરનાં વચન પર આધારિત ન હોવાને કારણે એમાં અનેક વ્યક્તિઓએ સંત તરીકે, દષ્ટા તરીકે, સુધારક તરીકે, વિચારક તરીકે, તત્ત્વજ્ઞ તરીકે ફાળો આપ્યો છે. એમને આ ફાળે, માત્ર બૌદ્ધિક સ્તરે મળે છે એમ નથી, પરંતુ એ એમના નૈતિક અને ધાર્મિક અનુભવો પર પણ આધારિત છે. આવા વિવિધ અનુભવે, જે સાહિત્ય કૃતિઓમાં કંડારાયેલ પડયા છે તે, બધા જ હિંદુધર્મના આધાર સમા છે. આમાં નીચેનાનો સમાવેશ કરી શકાય ? વેદે, બ્રાહ્મણો, ઉપનિષદ, સ્મૃતિ, ગીતા, પુરાણો અને દર્શન. આમ છતાં, કેટલાક માત્ર વેદ આધારિત ધર્મને હિંદુધર્મ તરીકે ઓળખાવે છે અને એના રવરૂપની સ્પષ્ટતાને માટે એને “વૈદિકધર્મ” એવું નામ આપે છે. કેટલાક વિચારકે વેદ,. ઉપનિષદ અને ભગવદ્ગીતાને હિંદુધર્મના આધાર તરીકે રવીકારે છે અને એ ત્રણેને Page #74 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન પ્રસ્થાનત્રયી તરીકે ઓળખાવે છે. હિંદુધર્મના વિકસેલ સ્વરૂપના ખ્યાલ મુજબ એક સામાન્ય મત એવે પ્રવર્તે છે કે ઉપર દર્શાવેલી બધી જ કૃતિઓ હિંદુધર્મના આધાર સમાન છે. 2. એતિહાસિક : રવેદ (ઈ. સ. પૂર્વે 2000) : વેદનો અર્થ થાય છે જ્ઞાન. આવા ચાર વેદ સ્વીકારાયા છે. 1. ઋગ્વદઃ આમાં વિવિધ ઋચાઓ અથવા પ્રાર્થનાઓ આપવામાં આવેલ છે. 2. યજુર્વેદઃ આ વેદમાં કેટલીક પવિત્ર રીતિઓ રજૂ કરવામાં આવી છે. 3. સામવેદ : આ વેદ મુખ્યત્વે કાવ્યમય છે. 4. અથર્વવેદઃ આ વેદમાં મુખ્યત્વે કરીને જાદુનાં વિવિધ સૂત્રે રજૂ થયેલ છે. સર્વ વેદમાં ઋવેદનું સ્થાન મહત્ત્વનું છે. એ વેદ સૌથી પુરાણો છે એટલા માટે જ નહિ, પરંતુ એમાં એક વિશિષ્ટ પ્રકારને ધર્મ આલેખાય છે એ માટે. ઋવેદની ઋચાઓ પેઢી-દરપેઢી પસાર થતી રહી છે. આ વેદના ધર્મમાં મુખ્યત્વે કરીને સૃષ્ટિ અથવા પ્રકૃતિ-પૂજાનો સમાવેશ થાય છે. સૂર્ય, ચંદ્ર, આકાશ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આત્મા વગેરે જેવાં 76 દ્રવ્યોની આ વેદમાં પ્રાર્થના કરવામાં આવી છે. આ જ વેદમાં ઇન્દ્રને વરસાદના દેવ તરીકે અને વરુણને આકાશના દેવ તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ગાયત્રી મંત્ર દમાં અપાયેલ છે. આ કાળના ધર્મનું સ્વરૂપ મુખ્યત્વે પ્રકૃતિ-પૂજાનું રહ્યું છે. . બ્રાહ્મણે (ઈ. સ. પૂ. 1000-800) : આ કાળમાં યજ્ઞની ભાવનાને વિકાસ થયો અને બ્રાહ્મણોએ યોને ઘણું મહત્વ આપ્યું. આ કાળના ધર્મનું મુખ્ય સ્વરૂપ યજ્ઞાત્મક રહ્યું છે. એમ કહી શકાય કે આ કાળમાં હિંદુધર્મ મુખ્યત્વે કરીને રૂઢિગત ધર્મનું સ્વરૂપ ધારણ કરી રહ્યો હતો. બાહ્યાચારને વિશેષ મહત્વ અપાયું અને આંતરિક શુદ્ધિ વિશે દુર્લક્ષ સેવાયું. ધર્મ જે વ્યક્તિનું હાર્દ હોવું જોઈએ, તેણે બાહ્યાચારનું સ્થાન લીધું. , ઉપનિષદ (ઈ. સ. પૂ. 800-600) : ઉપનિષદોમાં પ્રબંધાયેલ હિંદુધર્મનું સ્વરૂપ બ્રાહ્મણોમાં અપાયેલ એના 1. ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमही धीयोयोनः ગ્રોથાત્ ( વેદ, 362-10 ) . . . . Page #75 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 61 વરૂપથી જુદું છે. વેદ અને બ્રાહ્મણોમાં બ્રહ્મને અર્થ પ્રાર્થનાશબ્દ કે શુદ્ધ જ્ઞાન તરીકે ઘટાવવામાં આવતું, પરંતુ ઉપનિષદમાં બ્રહ્મને અર્થ “સ્ત " તરીકે ઘટાવવામાં આવ્યો છે. આથી આ કાળના હિંદુધર્મનું સ્વરૂપ મુખ્યત્વે કરીને તાત્વિક રહ્યું છે. આના એક સાદા ઉદાહરણ તરીકે ઉપનિષદના બે મહાન વાકયોને ઉલ્લેખ કરી શકાય. ગુરુ શિષ્યને કહે છે “તત વાન્ –તું તે છે.” આ “તું” અને “તે 'નું માત્ર અસ્તિત્વ રજૂ કરે છે એટલું જ નહિ પરંતુ “તે બે' વચ્ચેની એકરૂપતા પ્રદર્શિત કરે છે. ઉપરાંત, તે બંનેનું સાચું સ્વરૂપ શું છે તે જાણવાનો શિષ્યને ઈશારો કરી એ દિશામાં એના પગરણ મંડાવો આપે છે. પિતાના અભ્યાસ, ચિંતન અને અનુભવને આધારે શિષ્ય એ બંને પદનો સંપૂર્ણ અર્થ સમજે છે અને જ્યારે તે ગુરુપદની ધાર્મિક અનુભૂતિ મેળવે છે ત્યારે શિષ્ય કહે છે : “બહું ત્રહ્માસ્ત્ર—હું બ્રહ્મ છું.’ - જ્ઞાન અને અનુભવની પ્રાપ્તિ માટેનું દિશાસૂચન એ ગુરુનું કર્તવ્ય, અને સૂચવાયેલી દિશામાં આગળ વધી અનુભવયુક્ત જ્ઞાનની પ્રાપ્તિ એ શિષ્યનું કર્તવ્ય.. હિંદુધર્મની વિકાસ કેડીએ ઉપનિષદોએ હંમેશા એને ગતિ આપી છે. ધ. સ્મૃતિ : અત્યાર સુધીના ધર્મનું સ્વરૂપ કયાં તે પ્રકૃતિ-પૂજા કે યજ્ઞવિધિ કે. તત્ત્વજ્ઞાન પ્રાપ્તિ હતું. તે આ કાળના હિંદુધર્મનું સ્વરૂપ મુખ્યત્વે નીતિમય છે આમાં ખાસ કરીને મનુસ્મૃતિ(ઈ. સ. પૂ. ૨૫૦)ને ઉલ્લેખ કરી શકાય. મૃતિમાં મુખ્યત્વે આચરણના પ્રશ્નોની ચર્ચા થયેલી જોવામાં આવે છે અને એની રજૂઆત આદેશ કે નિષેધના પ્રકારની હોય છે. એમાં કેટલીક વેળા વ્યવહાર, ત્યાગ અને પ્રાયશ્ચિત્ત જેવા પ્રશ્નો અંગે પણ નિર્દેશ થયો છે. મૃતિમાં ખાસ કરીને તે વ્યક્તિગત જીવનવ્યવરથા અને સામાજિક જીવનવ્યવસ્થાના સિદ્ધાંત તરીકે અનુક્રમે ચાર આશ્રમે અને ચાર વર્ણોની રજૂઆત થઈ છે. આ ઉપરાંત બ્રાહ્મણ વર્ગ, મંદિર, ખાનપાન, મૂર્તિપૂજા વગેરે વિવિધ વિષયો અંગે પણ ચર્ચા થઈ છે. ભગવદ્ગીતા : માનવજીવનમાં ત્યાગનું મહત્ત્વ ગીતાએ સુંદર રીતે આલેખ્યું છે. “તારી ફરજ કાર્ય કરવાની છે, એનું ફળ પ્રાપ્ત કરવાની નહિ ને આદેશ આપીને ગીતા માનવજીવનને એક ઊંચા સ્તરે મૂકે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન સમરાંગણમાં બે વિરોધી પક્ષે ખેલાતા યુદ્ધમાં પ્રત્યેક પક્ષને સૈનિક બીજા પક્ષનાં સૈનિક અને શસ્ત્રોને સંહાર કરવાને હંમેશા તત્પર રહે છે. એની આ ફરજનું પાલન કરતી વખતે એ નથી જાણતું કે વિજય એના પક્ષને થશે કે સામા પક્ષને. એ, એ પણ જાણતા નથી કે વિજય કે વિનાશ આવે ત્યારે પોતે એમાં હિરસાદાર થશે કે કેમ ? માત્ર ફરજના ખ્યાલથી પ્રેરાઈને, પરિણામની પરવા કર્યા વિના, સતત કાર્યરત રહેવાનું સૈનિક સિવાયનું બીજ સચોટ ઉદાહરણ ક્યાં મળે? આથી જ કદાચ ગીતાને મહત્ત્વને બંધ રણમેદાનમાં અપાય છે. " ફલરહિત કર્તવ્યના આદેશ આપવા ઉપરાંત ગીતા ઈશ્વરના સ્વરૂપ વિશે અને આત્માના સ્વરૂપ વિશે પણ સ્પષ્ટ રજૂઆત કરે છે. ગીતાકાર કહે છે: “મારે વાસ સ્વર્ગમાંય નથી તેમ જ ગીના હૃદયમાં પણ નથી, પરંતુ જ્યાં જ્યાં મારા ભક્તો અનુરાગ વડે મારું ગીત ગાય છે ત્યાં હું છું ? એ જ પ્રમાણે આત્માના સ્વરૂપ વિશે ગીતાકાર કહે છે: “કોઈપણ માનવી કોઈને હણ નથી તેમ જ કદાપિ કેઈથી હણાતું નથી. આત્મા પિતે કદી પણ જન્મતો નથી અને કદીયે મૃત્યુ પામતું નથી. કોઈપણુ શસ્ત્રો એને સંહાર કરી - શકતા નથી તેમ જ અગ્નિ એને બાળી શકતું નથી, પાણી અને ભીંજવી શકતું નથી તેમ જ પવન એને સૂકવી શકે એમ નથી.૩ ઈશ્વર પિતે એના ભક્તો જ્યાં એનું ગાણું ગાય ત્યાં પ્રત્યક્ષ હાઈ, ભક્તના આત્માનું સ્વરૂપ રજૂ કરી ભક્તની પડખે પિતે સદાયને માટે રહે છે એ સૂચવતા ગીતાકાર કહે છે : ન્યાયીને સહાય કરવા, નિષ્ફરને સંહાર કરવા અને ધર્મની પુનઃ સ્થાપના માટે હું અવતાર ધારણ કરું છું આમ, એ જોઈ શકાશે કે આ કાળનું હિંદુધર્મનું સ્વરૂપ મુખ્યત્વે ભક્તિમય છે. અનન્યભાવે ઈશ્વરની ભક્તિ દ્વારા એની સાથે તાદાભ્ય સિદ્ધ કરવાની એકમાત્ર લગની, એના દ્વારા કર્તવ્યપાલનના અપાયેલ આદેશનું ફલપ્રાપ્તિની ઈચ્છા વિનાનું સંપૂર્ણ પાલન એ આ કાળના ધર્મનું હાર્દ રહ્યું છે. પ્રત્યેક ધર્મમાં ભક્તિને અંશ અનિવાર્યપણે અવલોકવામાં આવે છે. વ્યક્તિ અને ઈશ્વર વચ્ચેનો ભેદ દવામાં ધર્મ જેટલે અંશે સફળ થાય, તેટલે જ અંશે 2. ભગવદ્ગીતા 9: 21, 31 3. એ જ 2:19-25 4. એ જ 4.8 Page #77 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ ધર્મ વધુ સ્વીકાર્ય બની શકે. આ સામાન્ય કથન વિશ્વના બધા જ ધર્મને એકધારી રીતે લાગુ પાડી શકાય. છે. શિવ-વિષ્ણુ સંપ્રદાય : ઈવીસનની શરૂઆતની પાંચ સદીમાં હિંદુધર્મના મુખ્યત્વે બે સંપ્રદાયે અસ્તિત્વમાં આવ્યા. 4. વૈષ્ણવ સંપ્રદાય : સૃષ્ટિના સર્જક ઈશ્વર છે એમ માનનાર સંપ્રદાય. 2. શિવધર્મ : સૃષ્ટિના સંહારક મહાદેવ શિવ છે. આ બે સંપ્રદાયની વચ્ચે સમન્વયકારી એક વલણ હિંદુધર્મમાં આકાર પામ્યું અને એણે ઈશ્વરને ત્રિવિધ શક્તિના ત્રણ પ્રકારે દર્શન કરાવવા પ્રયાસ કર્યો. બ્રહ્માને સૃષ્ટિના સર્જક તરીકે, વિષ્ણુને સૃષ્ટિના સંચાલનકાર તરીકે અને મહેશને સૃષ્ટિના પ્રલયકાર તરીકે આલેખવામાં આવ્યા. આમ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂતિનો ખ્યાલ રજૂ કરાયા. 3. સુધારાવાદી પ્રયાસ : લગભગ ઈ. સ. પૂ. ર૦૦૦થી હિંદુધર્મના સ્વરૂપમાં જે પરિવર્તન થયું એને આછો ખ્યાલ આપણને ઉપરની ચર્ચામાંથી મળશે. પરંતુ કાળના પ્રવાહમાં હિંદુધર્મના પલટાતા સ્વરૂપના દર્શનમાં આપણે હિંદુધર્મમાં થયેલા સુધારાવાદી પ્રયાસોને અવલેહ્યા નથી. ઈ. સ. પૂ. ૫૫૭થી આવા પ્રયાસની શરૂઆત થઈ આજપર્યંત આવા પ્રયાસો જારી રહ્યા છે. આવા અગત્યના પ્રયાસોની રજૂઆત આપણે અહીંયાં કરીએ. જ વર્ધમાન (ઈ. સ. પૂર્વે 557) : મહાવીર એક હિંદુ ક્ષત્રિય રાજાને ત્યાં જન્મ્યા હતા. તત્કાલીન હિંદુધર્મ તરફ એમને તીવ્ર અસંતોષ હતો. આ અસંતોષનાં કારણેમાં મુખ્યત્વે તે બ્રાહ્મણોની આપખુદી હતી. આ આપખુદી થવાનું એક કારણ એ હતું કે ધર્મશાસ્ત્રનાં પુસ્તકે સંસ્કૃતમાં હતાં અને આમજનસમુદાય સંરકૃત ભાષા સમજી ન શકતે હેવાને પરિણામે બ્રાહ્મણનું વચન એમને મન શાસ્ત્રવચન ગણાતુ. બ્રાહ્મણ પિતાનાં વચને એ રીતે સ્વીકારાય એમ કરવા મથતા. આ ઉપરાંત હિંદુધર્મના ય માં જીવતાં પ્રાણીઓના બલિ આપવામાં આવતા. આની સામે પણ વધુ માનને અસંતોષ હતો. આ સઘળા અસંતોષમાંથી હિંદુધર્મ સામે એમને વિરોધ રજૂ થયો. તત્કાલીન હિદુસમાજ એમણે ઈચ્છેલા સુધારાઓને સ્વીકાર કરી શકે એમ ન Page #78 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન હોઈ પિતે એક નવા ધર્મની સ્થાપના કરી. પિતાની જાત ઉપર તપ દ્વારા વિશિષ્ટ, પ્રકારની વીરત્વભરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર તરીકે વર્ધમાન “મહાવીર' તરીકે ઓળખાયા અને એમણે રથાપેલે ધર્મ_જનધર્મ તરીકે ઓળખાયે. નવા ઉપસ્થિત થયેલા જૈનધર્મ અને હિંદુધર્મના દીર્ઘકાલીન સહઅસ્તિત્વને લીધે અરસપરસની શી અસર થઈ એની વિચારણું આપણે આગળ ઉપર હાથ ધરીશું. 4. ગૌતમ વર્ધમાનની જેમ ગૌતમ પણ હિંદુ ક્ષત્રિય રાજાને ત્યાં જન્મ્યા હતા એમના બાળપણ અંગેની અનેક વાતો પ્રચલિત છે. એમના જીવનના મહાભિનિષ્ક્રમણ પછીને પલટી ખૂબ મહત્વનું છે. હિંદુધર્મના પ્રચલિત સ્વરૂપના નિકટ પરિચયમાંથી એમને હિંદુધર્મ માટે અસંતોષ ઉત્પન્ન થયો. એમના અસંતોષનાં મુખ્ય કારણોમાં પેઢી દર પેઢી ચાલી આવતી વર્ણવ્યવસ્થા હતી વર્ણવ્યવસ્થા સામે એમને અસંતેષ તીવ્ર હતો. તે સમયના પતન પામેલા ગેરવર્ગના વર્તને એમના અસંતોષની તીવ્રતામાં વધારો કર્યો. યજ્ઞમાં જે પ્રકારે બલિઓ આપવામાં આવતા અને યજ્ઞના નામે તેમજ અહિક તથા પારલૌકિક સિદ્ધિની પ્રાપ્તિને માટે પશુવધથી ગૌતમને સંવેદનશીલ આત્મા દ્રવી ઊઠયો. એમણે એમ પણ સમજાવ્યું કે આ બધાં અનિષ્ટોનું એક કારણ એ પણ ખરું કે હિંદુધર્મનાં શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં લખાયેલ હોઈ સામાન્ય જનસમુદાયને એ બંધ-પુસ્તક સમાન હતા. આ બધાં કારણોને લીધે એમણે પણ હિંદુધર્મની સામે પોતાને વિધ. સ્પષ્ટ કર્યો. આ ઉપરાંત ગૃહત્યાગ પછીના એમના વિવિધ જીવન-અનુભએ એમને જે કંઈ દર્શન લાધ્યું એ બધુંયે એમણે એમના વક્તવ્યમાં રજૂ કર્યું. તત્કાલીન હિંદુસમાજને બુદ્ધના વિચારે અરવીકાર્ય માલૂમ પડયા, એથી એક નવા ધર્મને ઉદય થયે, અને બુદ્ધના નામ ઉપરથી એ ધર્મ બૌદ્ધધર્મ તરીકે ઓળખાયો. પરંતુ કાળાનુક્રમે બૌદ્ધધર્મના કેટલાક સારા અંશે હિંદુધર્મમાં અંગીકાર, પામ્યા અને એથી હિંદુધર્મ સમૃદ્ધ પણ બને. પરંતુ એ નવા રવરૂપને ધર્મ બૌદ્ધધર્મપંથમાં વળેલા હિંદુઓને આકરી શક્યો અને એથી ભારતમાંથી ધીમે ધીમે બૌદ્ધધર્મ લગભગ અદશ્ય થયે. આથી જ કદાચ ડૉ. રાધાકૃષ્ણન કહે છે? ભ્રાતૃભાવભર્યા આલિંગનથી હિંદુધર્મે બૌદ્ધધર્મને વિનાશ કર્યો.” 5. ઇન્ડિયન ફિલસોફી, ધી યૂરહેડ લાઈબ્રેરી ઓફ ફિલોસોફી, 1941, પ્ર થ 1, પ્રક 10, . . . . .' ' ' - Page #79 -------------------------------------------------------------------------- ________________ 65 હિંદુધર્મ રામાનુજ (ઈ. સ. 1200) : , રામાનુજને જન્મ એક બ્રાહ્મણને ઘેર થયો હતો. ઉપનિષદ અને શ્રીમભગવદ્ગીતા ઉપર રામાનુજે ભાષ્ય લખ્યા છે. રામાનુજ પોતે વર્ણાશ્રમની વિરુદ્ધ હતા અને એથી એમણે એમનું વક્તવ્ય બધા જ હિંદુઓ સમક્ષ રજૂ કર્યું. શંકરાચાર્યના પરબ્રહ્મ-નિરીશ્વરવાદની સામે રામાનુજાચાર્યે એ મત પ્રચલિત કર્યો કે ઈશ્વરને એક દૈવી શરીર છે. આમ, રામાનુજાચાર્યને મત વિશિષ્ટાદ્વૈત તરીકે ઓળખાવા લાગે. 0 ગુરુ નાનક (ઈ. સ. 1469-1538) : નાનકને જન્મ એક હિંદુ વૈશ્યને ત્યાં થયો હતો. તેમને ઉછેર હિંદુધર્મમાં થયેલ હોવા છતાં એમના વિચાર અને જીવન પર ઇરલામની અસર જોવા મળે છે. આથી એમણે એમ શીખવ્યું કે પ્રભુ માત્ર એક જ છે અને એથી હિંદુ અને મુસલમાનને ઈશ્વર અલગ અલગ ન હોઈ શકે. આમ, ઈશ્વર-એકત્વના બધમાંથી શીખધર્મ ઉત્પન્ન થયો. 4 ચિતન્ય (ઈ. સ. 1485-1527) : ચેતન્ય જન્મે હિંદુ વૈષ્ણવ હતા. તેઓ હિંદુધર્મના વર્ણાશ્રમના ખ્યાલની વિરુદ્ધ હતા અને એમ માનતા કે ઈશ્વરની સમક્ષ બધા જ મનુષ્ય સરખા છે. પરંતુ આ પ્રકારની સર્વ સમાનતા પ્રબોધવા ઉપરાંત એમણે એ પણ શીખવ્યું કે ભક્તિ એ જ માત્ર ઈશ્વરપ્રાપ્તિનો એક ભાગ છે. પિતે સામાજિક સુધારા પણ સૂચવ્યા અને એમાં મુખ્યત્વે વિધવાવિવાહનો પ્રચાર કર્યો. આજે, જ્યારે એક સામાન્ય હિંદુ આ વિચાર પ્રત્યે અણગમ ધરાવે છે, ત્યારે આજથી 500 વર્ષ પૂર્વે ચેતજે આ વિચાર રજૂ કર્યો, તેથી તેઓ કેટલા સુધારાવાદી હશે એની કલ્પના કરવી શક્ય છે. છે. કબીર (ઈ. સ. 1488 થી 1512) : કબીર પતે રહસ્યવાદી કવિ હતા. એક રહસ્યવાદી તરીકે ઈશ્વર સાથે તાદાત્મભર્યું જીવન એમણે પ્રબોધ્યું. એમના ઘણાંખરાં કાવ્ય શીખધર્મના ધર્મગ્રંથ “ગ્રંથસાહેબ'માં સ્થાન પામ્યા છે. રીતરિવાજ અને રૂઢિને બાજુએ રાખી, બાહ્યાચારને તરછોડી ઈશ્વર તલ્લીનતા અને ઈશ્વરમયતાના માર્ગનું સૂચન કબીરે કર્યું. એમને નામે કબીરપંથ નામની એક અલાયદી ધર્મ શાખા હિંદુધર્મમાં સ્થાન ધરાવે છે. ધર્મ 5 Page #80 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ગ, તુલસીદાસ (ઈ. સ. 1532-632) : હિંદુ પુરાણમાં રામાયણ અને મહાભારતનું સ્થાન અનોખું છે. તુલસીદાસ પિતે રામભક્ત હતા અને રામની કથા ઘેર ઘેર પહોંચે એ માટે એમણે વાલ્મીકિ કૃત રામાયણને હિંદી ભાષાદેહ આપે. તેને તુલસી રામાયણ તરીકે ભારતની આમજનતાએ સ્વીકાર કર્યો. મહાવીર અને બુદ્ધ, હિંદુધર્મ સામે જે અસંતોષ વ્યક્ત કરેલે કે તેનાં શાસ્ત્ર સંસ્કૃત ભાષામાં લખાયેલા હોઈ લેકભોગ્ય નથી તે જ પરિણામ તેમણે પોતે અનુક્રમે પ્રાકૃત અને પાલી ભાષામાં આપેલ ધર્મગ્રંથ વિશે પણ આવ્યું. કારણ કે, એ ભાષા પણ લે ગ્ય રહી નહીં. તુલસીદાસે બધા ધર્મગ્રંથમાંથી રામાયણની પસંદગી કરી તેને હિંદદેહ આપી એને આમજનતા સુધી પહોંચાડી લોકભોગ્ય બનાવ્યું. નિરક્ષર એવા અનેક લોકો પણ તુલસીકૃત રામાયણની પાઈબલવા લાગ્યા. પ્રજાના ઘડતરમાં, એમના સંગઠનમાં, એમનામાં એકત્વની ભાવના સંચિત કરવામાં યોગ્ય ભાષામાં યોગ્ય રીતે રજૂ થયેલ ધર્મગ્રંથ કેટલું મહત્ત્વનો ફાળો આપી શકે એમ છે એનું તુલસીકૃત રામાયણ એક જીવંત ઉદાહરણ છે. શ, દાદુ (ઈ. સ. 1600) : નાનક અને કબીરની જેમ દાદુએ પણ એકેશ્વરવાદને પ્રાધાન્ય આપ્યું. પરંતુ એમણે મુખ્યત્વે કરીને ઈશ્વર અને એના અવતારે અંગેની સવિશેષ ચર્ચા કરી. એમના વક્તવ્ય પર આધારિત દાદુપંથ નામને એક સંપ્રદાય હિંદુધર્મમાં સ્થાન ધરાવે છે. 4. આધુનિક સુધારાવાદી પ્રયાસ : હિંદુધર્મ એ કેટલે ચેતનવંત અને જીવંત છે, તેમ જ એના સ્વરૂપનું વિશ્લેષણ જુદે જુદે કાળે શી રીતે થતું રહ્યું છે, અને એને પરિણામે એમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે એને, આગળ રજૂ કરેલી વિગતો પરથી, ખ્યાલ આવી શકશે. પરંતુ, આવા પ્રયાસ અવિરતપણે ચાલુ જ રહ્યા છે. અહીંયાં આપણે આધુનિક સમયમાં થયેલા આવા પ્રયાસને એકસાથે સાંકળવાનો પ્રયાસ કરીએ. જ રાજા રામમોહન રાય (ઈ.સ. 1928) : રાજા રામમોહન રાય બંગાળના એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. ઉપનિષદનું અંગ્રેજીમાં સર્વપ્રથમ ભાષાંતર એમણે કર્યું અને પૂર્વની વિદ્વતા અને વિચાર Page #81 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ ધારાનાં દ્વાર એમણે પશ્ચિમી જગત માટે ખુલ્લા કર્યા. પરંતુ તે સાથે જ પશ્ચિમી જગતને પ્રભાવ ભારતવાસી પણ પામી શકે એ રીતે એમણે ખ્રિસ્તી ધર્મના પ્રણેતા વિશે પણ અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું. તેઓ ખ્રિસ્તીધર્મથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. હિંદુધર્મમાં પ્રચલિત કેટલાંક દુષણો સામે એમણે લાલબત્તી ધરવા પ્રયાસ કર્યો. હિંદુધર્મમાં પ્રચલિત મૂર્તિ પૂજા, અનેકેશ્વરવાદ, તેમ જ સામાજિકક્ષેત્રે પ્રવર્તતા અનિષ્ટો જેવા કે સતીપ્રથા, ફરજિયાત વૈધવ્ય, બહુપત્નીત્વ, સજજડ વર્ણાશ્રમની સામે પણ એમણે પ્રહારો કર્યા અને રાષ્ટ્રીય તેમ જ ધાર્મિક સંગઠનના અભાવ પર એમણે દુઃખ વ્યક્ત કર્યું. પરંતુ માત્ર આટલાથી જ ન અટકતાં પરિણામે ઈ. સ. ૧૮૨૮માં એમણે બ્રહ્મોસમાજની સ્થાપના કરી. રા, ડો. આત્મારામ પાંડુરંગ (ઈ.સ. 1867) : પૂર્વ ભારતમાં જે પ્રયત્ન રાજા રામમોહન રાયે કર્યો, લગભગ એ જ પ્રયત્ન ડૉ. પાંડુરંગે પશ્ચિમ ભારતમાં કર્યો. . પાંડુરંગે મુખ્યત્વે કરીને ઈશ્વરની ભક્તિ અને સમાજ સેવાનો બેધ આપે. સાચે ધર્મ સમાજ અભિમુખ હોવો જોઈએ અને સમાજથી વિમુખ ન હોવો જોઈએ એનું સુંદર આલેખન ડો. પાંડુરંગ આપ્યું. . દયાનંદ સરસ્વતી (ઈ. સ. 1875) : હિંદુધર્મનો ખરો આધાર માત્ર વેદે જ છે, વેદ અપૌરુષેય છે અને વેદ શબ્દોની સત્તા અંતિમ છે એવી રજૂઆત સ્વામી દયાનંદ સરસ્વતીએ એમના મહત્વના પુસ્તકમાં કરી છે. સ્વામી દયાનંદે હિંદુધર્મને માત્ર વેદો પર આધારિત કર્યો, એથી એને વિદિધર્મ તરીકે પણ ઓળખાવાય છે. એમણે એમના મતપ્રચાર માટે જે સંસ્થા સ્થાપી એ આર્યસમાજ તરીકે ઓળખાય છે. 6. ધી મેસેજ ઑફ જિસસ, ધી વે ઑફ પીસ એન્ડ હેપીનેસ. 7. સત્યાર્થ–પ્રકાશ. આ. શ્રી વિજય પ્રેમ સુય સૂરીશ્વરજી જે રૂાન મંદિર Page #82 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન એને દૂર કરવાને સ્વામી દયાનંદને પ્રયાસ હતો. આમાં મુખ્યત્વે કરીને હિંદુધર્મમાં પ્રવેશેલ મૂર્તિપૂજા અને વર્ણવ્યવસ્થા અંગે એમણે સબળ વિરોધ કર્યો. બ્રહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજને મુકાબલે આર્યસમાજ હિંદુધર્મ પુનરુત્થાનનું કાર્ય નિરાળી રીતે કરવા પ્રયત્નશીલ છે તે અહીંયાં રજૂ કરેલી ટૂંકી હકીકતો પરથી સ્પષ્ટ થઈ શકશે. થ, મહાત્મા ગાંધી (ઈ.સ. 1948): રાજકીયક્ષેત્રે ભારતને નેતાગીરી અપ રાષ્ટ્રને રાજકીય સાર્વભૌમત્વ અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દૃષ્ટિ રાજકીય સાર્વભૌમત્વ પૂરતી જ મર્યાદિત ન હતી. વ્યક્તિગત સાર્વભૌમત્વ અને સમાજનું ધાર્મિક સાર્વભૌમત્વ એમને મન મહત્ત્વના હતા. જીવનને પાય અને કેન્દ્ર ધર્મ છે એમ એમણે નિઃશંપૂણે. સ્વીકાર્યું અને સાથે જ વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ઘડતર એ દૃષ્ટિ અનુસાર જ થઈ શકે એમ એમણે શીખવ્યું. આ વિશાળ દૃષ્ટિની ફલમાં હિંદુધર્મના ખોટાં સ્વરૂપે સ્વીકાર્ય ન બની શકે એ સાવ સ્વાભાવિક છે અને એથી ગાંધીજીએ ધાર્મિક તેમ જ સામાજિક ક્ષેત્રમાં અનેક સુધારાઓ સૂચવ્યા, કર્યા અને કરાવડાવ્યા. ગાંધીજીના વિચારોમાંથી કઈ સમન્વયકારી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે એની ચર્ચા અન્યત્ર કરીશું. ધર્મસુધારણાના હિંદુધર્મના ઈતિહાસમાં કરવામાં આવેલા વિવિધ સર્વ પ્રયાસને અહીંયાં સમાવેશ કર્યો છે એવો દાવો નથી. જે પ્રયાસોને અહીંયાં સમાવવામાં આવ્યા નથી એવા કેટલાકને ધર્મસુધારણાના નહિ પરંતુ ધર્મપ્રચારના. પ્રયાસો તરીકે લેખી શકાય. આના અનુસંધાનમાં રવામીનારાયણ “સંપ્રદાયને ટાંકી શકાય. આ બધા પ્રયાસોનું પરિણામ શું ? એ તે સ્પષ્ટ થશે કે જે ધર્મમાં સતત વિચારણા ચાલી રહી હોય, અને જ્યાં મતભેદ ઉપસ્થિત થતા હોય, એમાંથી કોઈ સમન્વય સાધવાના પ્રયત્નો થતા હોય, એ ધર્મ ગતિશીલ ધર્મ રહે છે એમ તે. જરૂર કહી શકાય. કદાચિત આ જ કારણથી હિંદુધર્મ જગતને સૌથી જૂનો ધર્મ હોવા છતાં આટલાં વર્ષોથી ટકી રહ્યો છે અને આધુનિક સમાજના કેટલાક પ્રશ્નોના ઉકેલરૂપ રહ્યો છે. એક વહેતા પ્રવાહમાં બીજો પ્રવાહ મળે ત્યારે પ્રવાહના પાણીને રંગ ઘડીભર પલ્ટાય, તેમ હિંદુધર્મને રંગ કદીક કદીક પલટાયેલું જોવા મળે છે ખરે... Page #83 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ પરંતુ જેમ પ્રવાહ આગળ વધે છે તેમ એને રંગ ફરી પાછો પૂર્વવત થાય છે; તેમ પરિવર્તનશીલતામાં હિંદુધમેં એની શાશ્વતતા તરછોડી નથી. એ શાશ્વતતા કઈ? એની વિચારણા હવે આપણે હાથ ધરીએ. દરમ્યાનમાં એટલું નેધી લઈએ કે સુધારાવાદી પ્રયત્નોએ જે હિંદુધર્મમાં સંપ્રદાય સ્થાપ્યા છે, હિંદુધર્મમાંથી નવા ધર્મોની ઉત્પત્તિ કરી છે, તે સાથે એટલું પણ ખરું કે એ બધાએ એકાંકી અને સમગ્ર રીતે હિંદુધર્મને નવું જોમ, નવી દિશા અને નવી દષ્ટિ પણ અપ છે. 5. હિંદુધર્મનું હાર્દ : વેદથી શરૂ કરી આધુનિક સમય સુધીના હિંદુધર્મના પ્રવાહનું તારતમ્ય કાઢી એને માત્ર એક કે બે મુદ્દામાં રજૂ કરવું હોય તે તે નીચેના બે વિધાનમાં થઈ શકે. 4. હિંદુધર્મ એક સર્વવ્યાપી આધ્યાત્મિક તવને રવીકાર કરે છે. રા. હિંદુધર્મ એમ માને છે કે આ તત્વની સાથે એકત્વ (ઐકય) પામી શકાય છે. જ સર્વવ્યાપી એક આધ્યાત્મિક તાવ : હિંદુધર્મની સામે ઘણી વેળા એવો આક્ષેપ કરવામાં આવે છે કે તે ઈશ્વરબહુત સ્વીકારે છે. એક રીતે આ સાચું હોવા છતાં એને સ્વીકાર સંપૂર્ણ સત્ય તરીકે થઈ શકે નહિ. વિશ્વનું ચાલક તવ તાર્કિક દૃષ્ટિએ એક જ હોઈ શકે એ બાબત સ્વીકારવા છતાં એના સ્વરૂપની ભિન્નતા પણ એટલી જ સ્વીકાર્ય છે. - કોઈપણ ધર્મની જેમ, હિંદુધર્મ પણ આ પરમતત્વને આધ્યાત્મિક સ્વરૂપના તત્ત્વ તરીકે સ્વીકારે છે. આ એક જ તત્ત્વ સર્વને આધાર અને મૂળ છે.’ વેદ કહે છે તેમ પરમતત્તવ હોવા છતાં લેકે એને વિવિધ નામે સંબોધે છે. પરમતત્વ સાથે તાદાઓ શક્ય છે : પરમતત્ત્વના એકત્વને સ્વીકાર ધર્મની જેમ તવજ્ઞાનની કેટલીક પદ્ધતિઓ પણ કરે છે. પરંતુ એ બંનેમાં મહત્ત્વને ભેદ એ તત્વના સ્વરૂપ વિશે તથા એ -તત્વની સાથેના તાદામ્ય વિશેના વિચારોમાં રહેલું છે. ધમ પિતે એક એવી પ્રક્રિયા છે જે માનવમાં સુખ રહેલ દૈવીતવને એની 8. एकम् सद विप्रा बहुधा वदन्ति __ अग्निम् यमम् मातवरेश्वानभाह् / 8. વે. 1.164.46 Page #84 -------------------------------------------------------------------------- ________________ LO ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ચેતનાની સપાટીએ લાવીને એના વિશેષ આધ્યાત્મિક ઉત્કર્ષ માટે માર્ગ ચીંધે છે. આમ, દૈહિકજીવનનાં બંધને અને એને કારણે ઉપસ્થિત થતાં દુઃખોની ઉપરવટ જવાને ધર્મ એક માર્ગ બને છે. ધર્મના આ માર્ગે પ્રયાણ કરી વ્યક્તિ એ અવરથાને પ્રાપ્ત કરે છે, જેને સામાન્ય રીતે મુક્તાવરથા તરીકે ઓળખાવવામાં આવે છે. કેટલાક ધર્મોને માટે આ અવસ્થા દુઃખની સમાપ્તિમાં પરિપૂર્ણ થાય છે, કેટલાકને માટે આ અવસ્થા દૈહિક જરૂરિયાતના શમનમાં સમાપ્ત થાય છે, કેટલાકને. માટે ઈશ્વરના આદેશનું પાલન કરવામાં જ આ અવસ્થા સમાયેલી છે. હિંદુધર્મ માટે મુક્તાવસ્થા એ જીવની એવી અવસ્થા છે, જ્યારે એ સૃષ્ટિમાં જીવતા હોવા છતાં એ સૃષ્ટિને જીવ નથી, એનું સંમિલન આધ્યાત્મિક ત સાથે થયેલું હોય છે. હિંદુધર્મનું અંતિમ લક્ષ્ય પરમતત્વ સાથેનું સંમિલન, તેની સાથે જીવની તાદામ્યતા, જીવ-બ્રહ્મની એકરૂપતામાં સમાય છે. આ અંતિમ અવસ્થાની પ્રાપ્તિ માટે હિંદુધમે જે માર્ગો પ્રજ્યા છે એ માનવમનના મનોવૈજ્ઞાનિક વિભાગીકરણ પર આધારિત છે. આ દૃષ્ટિએ હિંદુધર્મ કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનગના વિવિધ માર્ગો ઉપરાંત ધ્યાનયોગ અને છેવટે શ્રી અરવિંદે પ્રબોધેલ પૂર્ણાગના વિવિધ માર્ગો સૂચવે છે. આમ, આપણે એ જોઈ શકીશું કે હિંદુધર્મનું હાર્દ સૃષ્ટિના પરમતત્ત્વ તરીકે એક આધ્યાત્મિક સત્યના રવીકારમાં અને એ સત્યની પ્રાપ્તિના માર્ગના આજનમાં રહેલું છે. 6. હિંદુધર્મના કેટલાક સિદ્ધાંત - કાળના વિકતૃત ફલક પર પ્રસરેલા અને પલટાયેલા હિંદુધર્મના હાર્દની આપણે રજૂઆત કરી. પરંતુ હિંદુધર્મનું ખરું સ્વરૂપ સમજી શકાય એ માટે એના મહત્વના સિદ્ધાંતની અહીંયાં રજૂઆત કરીએ. ખરી રીતે તે કંઈપણ. ધર્મના અભ્યાસ માટે એના સિદ્ધાંત સમજવા જરૂરી બને છે; હિંદુધર્મના આવા કેટલાક સિદ્ધાંતની આપણે હવે વિચારણા હાથ ધરીશું. ઈશ્વરને ખ્યાલ 3. જીવને ખ્યાલ જ. સૃષ્ટિનો ખ્યાલ 5. પુનર્જન્મનો ખ્યાલ 2. કમને ખ્યાલ છે. મુક્તિને ખ્યાલ Page #85 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 71 આ ઉપરાંત હિંદુધર્મની વિરતૃત સમજ પામવાને માટે આપણે બીજા છેડા પ્રશ્નોની પણ વિચારણા કરીશું. 1. આશ્રમ વ્યવસ્થા 2. પુરુષાર્થ - આ વ્યક્તિજીવન વ્યવસ્થા 3. સાધન ચતુષ્ટય 4. વર્ણવ્યવસ્થા 5. સંસ્કાર 6. તહેવાર, તીર્થયાત્રા | વ. સમાજજીવન વ્યવસ્થા છે. મંદિર તથા પૂજારી વગે આ ઉપરાંત બીજા ધર્મોને મુકાબલે હિંદુધર્મને તુલનાત્મક અભ્યાસ થઈ શકે એ માટે આપણે નીચેની બાબતો પણ ચચીશું. 1. હિંદુધર્મનાં શાસ્ત્રો 2. હિંદુધર્મનું નીતિશાસ્ત્ર 3. હિંદુધર્મમાં રવર્ગ અને નર્કના વિચારે 4. હિંદુધર્મમાં યજ્ઞનું સ્થાન 5. હિંદુધર્મના સંપ્રદાયો. આમ, હિંદુધર્મના બંધને સમજવા માટે આપણે એની ત્રણ વિભાગોમાં વહેચણી કરી. પ્રથમ વિભાગમાં હિંદુધર્મના તાત્વિક બેધને સમાવેશ કર્યો અને એમાં ઈશ્વર, જીવ અને જગત તથા જીવ અને જીવની સાથે સંકળાયેલ પુનર્જન્મ, કર્મ અને મુક્તિને સમાવેશ કર્યો. બીજા વિભાગમાં સમાજના એક અંગ તરીકે વ્યક્તિએ પોતાના જીવનનું ઘડતર અને વ્યવસ્થા શી રીતે કરવી તેમ જ સમાજવ્યવસ્થા અંગેના વિચારો તથા તેના ઘડતરમાં ફાળો આપતાં આનુષગિક અંગોનો સમાવેશ કર્યો. ત્રીજા વિભાગમાં એવા પ્રશ્નોને સમાવેશ કર્યો છે હિંદુધર્મનું બાહ્ય કલેવર સમજવામાં તથા ઓળખવામાં સહાયભૂત થાય. ધર્મ-કલેવર સમજણનાં આ અંગે સામાન્યપણે બધા જ ધર્મોમાં અસ્તિત્વમાન ધરાવતા હોય છે. ધર્મ પરિવર્તન(Religious change)ની પ્રક્રિયામાં આ બાહ્ય કલેવરનાં અંગમાં મહત્વનું પરિવર્તન સામાન્ય રીતે અનુભવાય છે. પ્રશ્નોનું આવું વિભાગીકરણ આપણે ખૂબ વૈછિક રીતે કર્યું છે એની ના નહિ, પરંતુ પ્રશ્નોની સમજને માટે આવું કેઈક વિભાગીકરણ અનિવાર્ય છે એની ના પણ કેમ પાડી શકાય ? કઈ એક વિભાગમાં સમાવષ્ટિ બાબત બીજા Page #86 -------------------------------------------------------------------------- ________________ 72 ધર્મનું તુલનાત્મક અધ્યયન કઈ વર્ગમાં સમાવી જ ન શકાય કે પ્રશ્નોનું આ વિભાગીકરણ સંપૂર્ણ છે એવો દાવો નથી. . તાત્ત્વિક બંધ જ ઈશ્વરને ખ્યાલ : હિંદુધર્મના ઈશ્વરના ખ્યાલની વિચારણા કરીએ ત્યારે સૌપ્રથમ હિંદુધર્મ એકેશ્વરવાદી કે અનેકેશ્વરવાદી છે એની વિચારણા કરી લઈએ. વેદમાં અનેક દેવોને ઉલ્લેખ કરવામાં આવ્યું છે પરંતુ સાથે જ અન્વેદમાં એમ પણ કહેવાયું છે કે એક જ સાર્વત્રિક શક્તિનાં વિવિધ સ્વરૂપોને વિવિધ દેવદેવીઓનાં નામોથી ઓળખાવવાનો પ્રયાસ થાય છે. સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે હિંદુધર્મ અનેકેશ્વરવાદી છે. પરંતુ સ્વરૂપને "Henotheistic' તરીકે વર્ણવ્યું છે. વેદમાં રવીકારાયેલ વિવિધ દેવદેવીઓની આરાધના કરતી વખતે કે એમની પૂજા કરતી વખતે એ પ્રત્યેક સાર્વત્રિક દેવ હોય એવી ઉચ્ચ કક્ષા એમને અર્પવામાં આવે છે. - હિંદુધર્મની વિશેષતા એ છે કે એ એક ઈશ્વરને સ્વીકારે છે એટલું જ નહિ, એ ઈશ્વર જ સર્વ છે એમ પણ રવીકારે છે. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદી ધર્મો તરીકે ઓળખાય છે. એ ત્રણે ધર્મો એક ઈશ્વરનો રવીકાર કરે છે. પરંતુ તેઓ એક કરતાં વધુ સત્તાના અસ્તિત્વનો સ્વીકાર પણ કરે છે. આમ, તેઓ ઈશ્વર, જીવ અને જગતને ત્રણ સત્તા તરીકે સ્વીકારે છે અને જીવ કે જગતને ઈશ્વરના અંગ કે અંશ તરીકે સ્વીકારતા નથી. હિંદુધર્મની દૃષ્ટિએ ઈશ્વર એ જ માત્ર એક સત્તા છે અને એથી ઈવશ્વ પોતે જ સૃષ્ટિ તરીકે અને વ્યક્તિ તરીકે આવિર્ભાવ પામે છે અને છતાં સૃષ્ટિ અને જીવની સમગ્રતામાં ઈશ્વરનો લોપ થતો નથી. ઈશ્વર સૃષ્ટિ પર (Transcendent) અને સૃષ્ટિ વ્યાપ્ત (Immanent) બંને છે. ત્રિવિધ શક્તિને કેટલીક વેળા માયા કે પ્રકૃતિ તરીકે પણ ઓળખાવાય છે. કેટલાક લેખકે આનો ઉલ્લેખ ત્રીમૂર્તિ તરીકે પણ કરે છે. આ બધા પરથી ઈશ્વર એ 9. 164-9 Page #87 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 73 એક માત્ર તત્ત્વ છે અને આપણે પોતે તેમ જ આપણી આસપાસ આપણે જે કંઈ જોઈએ છીએ કે અનુભવીએ છીએ એ એને જ કારણે છે એમ હિંદુધર્મ સ્વીકારે છે. આ સૃષ્ટિ અને આવી અનેક સૃષ્ટિઓના સંચાલનની અને સંહારની ત્રિવિધ ક્રિયાઓને ઈશ્વરની લીલા તરીકે ઓળખાવાય છે. આ ઉપરાંત ઈશ્વરના સ્વરૂપની રજૂઆત કર્મફળદાતા તરીકે પણ થઈ છે. નૈતિક સામ્રાજ્યના યજક–સમ્રાટ તેઓ છે અને છેવટે તે નૈતિક ન્યાય એમને હાથે જ થવાનું છે. આ અર્થમાં ઈશ્વર માનવ-ઉદ્ધારક છે, અને જેઓએ એમનું શરણ સ્વીકાર્યું હોય તેઓ એમની સહાયની કૃપાના અધિકારી બને છે. આથી પણ વિશેષ મહત્ત્વનું હિંદુધર્મમાં આલેખાયેલું ઈશ્વરનું સ્વરૂપ તે અંતર્યામી તરીકેનું છે. આપણે બધામાં ઈશ્વરને અંશ છે એટલું જ નહિ, પરંતુ સાક્ષાત્ ઈશ્વરીતત્વ આપણામાં બિરાજમાન છે, એ ખ્યાલ સવિશેષે હિંદુધર્મમાં જોવા મળે છે. માનવીની બહાર રહેલ દૈવીતત્ત્વને પામવાની વાત હિંદુધર્મમાં નથી. પરંતુ એની વાત તે પિતાનામાં જ સમાવિષ્ટ, અંતર્યામી રવરૂપે રહેલ દેવીઅંશ(તત્ત્વ)ને ઓળખવામાં છે. આગળ રજૂ કરેલ “તમું સ અને “મર્દ બ્રહ્માસ્મિ'ની સાચી સમજ આ દૃષ્ટિથી પ્રાપ્ત થશે. 3. જીવને ખ્યાલ : હિંદુધર્મમાં “જીવ” એટલે માનવે વ્યક્તિ અથવા તે જીવાત્મા તરીકે વીકારાયેલ વ્યક્તિ છે. વ્યક્તિને ઈશ્વર સાથેના તાત્ત્વિક તાદાઓ છતાં વ્યક્તિનું જીવાત્મા તરીકેનું સ્વતંત્ર દૈહિક અસ્તિત્વ વ્યક્તિને ઈશ્વરથી ભિન્ન ગણવા માટેનું કારણ બને છે. આથી જ જીવાત્માના તાત્ત્વિક સ્વરૂપની વાત કરીએ તે તેની ઈશ્વર સાથેના તાદાભ્યની વાત કરવા બરાબર છે. આથી અહીંયાં આપણે જીવાત્માની તેના સ્વતંત્ર દૈહિક અસ્તિત્વને કારણે પ્રાપ્ત થતી વિશિષ્ટતાઓને વિચાર કરીશું. આ રીતે જ્યારે આપણે જીવાત્માનો વિચાર કરીએ ત્યારે આપણી સમક્ષ જેનામાં દેહ અને મન એકાકાર થયા છે એવી વ્યક્તિ પ્રત્યક્ષ થાય છે. આવી વ્યક્તિનાં ત્રણ વિશિષ્ટ અંગો નીચે પ્રમાણે છે : જીવાત્માની વિશિષ્ટતા 1. દૈહિક 2. માનસિક 3. નૈતિક Page #88 -------------------------------------------------------------------------- ________________ 74 ધર્મોનું તુલનાત્મક અધ્યયઃ જીવાત્માને બાહ્ય દેહ ત્રણ પ્રકારને વર્ણવવામાં આવ્યું છે. ક, ભૌતિક શરીર (Gross body): માનવદેહ પાંચ ભૌતિક સ્વરૂપને. અથવા તો પાંચ મહાભૂતોને બનેલું છે. પૃથ્વી, આકાશ, પાણી, અગ્નિ અને વાયુ એ બધાંય તને માનવદેહના ઘડતરમાં ફાળો છે. માનવીને આ ભૌતિક દેહ એના મૃત્યુ પછી જે તે ભૌતિક તવમાં વિલીન થાય છે. ખ, સ્થૂલ શરીર (Subtle body): માનવનું સૂક્ષ્મ શરીર ઈન્દ્રિ, મન, બુદ્ધિ, જીવે વગેરે સૂક્ષ્મ તત્વોનું બનેલું છે. ભૌતિક તત્ત્વોના બનેલા ભૌતિક દેહમાં આ સૂક્ષ્મદેહ દ્વારા જ્ઞાન અને ગતિ શકય બને છે. ગ, કારણ શરીર (Causal body) : ભૌતિકદેહ અને સૂક્ષ્મદેહના . કારણવરૂપને દેહ તે કારણદેહ તરીકે ઓળખાય છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની ભિન્નતા અને ભેદ આ વડે જ નીપજેલા તરીકે સમજાવાય છે. 2, માનસિક જીવાત્માની બીજી વિશિષ્ટતા તે માનવીના મનઃપ્રદેશમાં નીપજતી વિવિધ અવસ્થાઓ છે. માનવમનની ચેતન અવરથાના ચાર પ્રકાર સ્વીકારાયાં છે : ક. જાગૃત અવસ્થા ખ. સ્વનાવસ્થા ગ. સ્વરહિત અવસ્થા ઘ. તુર્યાવસ્થા માનવચેતનાની આ ચાર અવસ્થાની વાતે ફોઈડના અચેતનની વાત નથી એ ખરું, પરંતુ એમના અચેતનના ખ્યાલના પાયા સમાન સ્વપ્નાવરથાને અહીં ઉલ્લેખ થયેલ છે. પરંતુ આથી વિશેષ અહીં સ્વપ્ન રહિત ચેતનાવસ્થા અને ચેતનયુક્ત તુર્યાવસ્થાને ઉલ્લેખ થયેલ છે. “કેણુ'નું વિવેચન કરતા શ્રી રમણ મહર્ષિ૧૦ એવું કહે છે કે માનવીની વનરહિત ગાઢ નિદ્રાવસ્થામાં એની જે અવસ્થા છે, એ જ એનું સાચું સ્વરૂપ છે. અને “હું કોણ?' પ્રશ્નનો ઉત્તર પણ એ જ છે. પરંતુ અહીંયાં આપણા મનમાં એ પ્રશ્ન ઉપસ્થિત થશે કે ખરહિત ગાઢ નિદ્રાવસ્થાને અનુભવ કઈ રીતે વર્ણવવો? કારણ કે જે આપણે એ જાણીને વર્ણવી શકીએ તે એ નિદ્રાવરથા નથી, અને 10. “હું કેણ', રમણાશ્રમ, તિરૂવનમલાઈ Page #89 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 75. જે નિદ્રાવરથા હોય તે એ જાણીને વર્ણવી શકતા નથી. રવખરહિત ચેતનાવરથા એ આવા પ્રકારની એક અવરથા છે. જીવાત્માનું દૈહિક રવરૂપ, દૈહિક તત્ત્વો ઉપરવટ જઈ ને, માનસિક ચેતનના ઊર્વ પ્રદેશમાં વિહાર કરે, ત્યારે માનવચેતના ઇશ્વર રવરૂપની નિકટતમ આવે છે એમ હિંદુધર્મમાં પ્રબોધાયેલ યોગના માર્ગો . આપણને સૂચવે છે. 3. નૈતિક : વ્યક્તિ પિતે જે કર્તવ્ય કરે છે તેના પરિણામરૂપ એનું નૈતિક સ્વરૂપ ઘડાય છે. વ્યક્તિનું આવી રીતે ઘડાયેલ નૈતિક સ્વરૂપ ત્રણ પ્રકારનું હોઈ શકે. ક, સાત્વિક : એવી વ્યક્તિઓ જેમનામાં સક્ષુણ, જ્ઞાન, સ્વાર્થ ત્યાગ અને ઉત્તમતાના ગુણ હોય. ખ. રાજસિક : એવી વ્યક્તિઓ જેમનામાં જીવનને માણવાની લગન અને જિજ્ઞાસા હોય અને જેઓ લક્ષ્મી, સત્તા અને સ્થાનની પ્રાપ્તિ માટે અહર્નિશ પ્રયત્નશીલ હોય. ગ. તામસિક : એવી વ્યક્તિઓ જેમનામાં અવગુણ, અજ્ઞાન, લાભ, આળસ, શુષ્કતા પ્રધાનપણે હાય. આમ, વ્યક્તિના નૈતિક અંગ વિશે આપણે એ જોઈશું કે પિતાનાં કાર્યોને આધારે વ્યક્તિ પિતાને જેવી ઘડે છે તેવું નૈતિક સ્વરૂપ તે પામે છે. એ પણ સ્પષ્ટ થશે કે જીવાત્માની અંદર સમાવિષ્ટ અંતર્યામીને ઓળખવાની સંભવિતતા જેટલી સાત્ત્વિક વ્યક્તિમાં છે એટલી રાજસિકમાં નથી અને જેટલી રાજસિક વ્યક્તિમાં છે એટલી તામસિકમાં નથી. પરંતુ વ્યક્તિએ સાત્વિક, રાજસિક કે તામસિક થવું કે રહેવું એને આધાર વ્યક્તિના પિતાના ઉપર છે એ હકીક્ત વધુ સ્પષ્ટ રીતે તે આપણે કર્મને સિદ્ધાંત તપાસ્યા બાદ સમજી શકીશું. જીવાત્માનું તાત્ત્વિક સ્વરૂપ : એના તાત્વિક રવરૂપમાં જીવાત્મા ચેતનવંત અને અમર અરિતત્વ છે અને ક્રોઈપણ દેહિક યા માનસિક વિશેષતાઓથી એને મર્યાદિત કરી શકાય નહિ. વળી એના મૂળ તાવિક રવરૂપમાં જીવાત્મા અપરિવર્તનશીલ છે અને એથી એનામાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ કે ગતિને સ્થાન નથી. આ રીતે તાત્ત્વિક દષ્ટિએ વિચારતા જીવાત્મા અથવા આત્મા દેહ કરતા. ભિન્ન છે અને માત્ર દેહથી જ શા માટે, ઈન્દ્રિયે, મન અને બુદ્ધિ એ સર્વથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ * 36 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આત્મા ભિન્ન છે. ખરી રીતે તે આથી આત્મા, દેહ અને મનનાં બંધનોથી પર છે અને એનાં કાર્યો ન હોવાને કારણે એનાં પરિણામો એને સ્પશી શકતાં નથી. પરંતુ આત્મા, જીવાત્માની અવસ્થામાં, પિતાનું તાત્વિક સ્વરૂપ વિસરીને, અજ્ઞાનતાના ભોગ બની, અજ્ઞાનતાપૂર્વક પિતાની જાતને એક દેહમનધારી વ્યક્તિ તરીકે સ્વીકારે છે, ત્યારે એ દેહ, ઈન્દ્રિય, બુદ્ધિ, મન વગેરે સર્વ મર્યાદામાં પિતાની જાતને મૂકે છે. જેમ જેમ માનવી ભૌતિક અને દુન્યવી જીવનમાં એકરૂપ બનતા જાય તેમ તેમ તે પિતાના સત્ય સ્વરૂપથી વિમુખ થતા જાય છે. પિતાનું સત્ય સ્વરૂપ પામવાને માટે એણે ધર્મમય જીવનના માર્ગને આધાર લેવો પડે છે. એ માર્ગે પ્રયાણ કરીને આગળ સૂચવાયેલા ઈશ્વરપ્રાપ્તિના વિવિધ માર્ગોમાંથી પિતાને અનુકૂળ એવા માર્ગે પ્રયાણ કરી વ્યક્તિ જ્યારે સમાધિવસ્થામાં ઈશ્વર સાથે તાદાસ્ય અનુભવે છે ત્યારે એને “રવ' રવરૂપનું જ્ઞાન થાય છે. આ એક અલૌકિક - આધ્યાત્મિક અનુભવ છે, જ્યાં વ્યક્તિ સર્વાગ સ્વચ્છ અસ્તિત્વ, ચેતન અને આનંદને આવિષ્કાર પામે છે, અને સચ્ચિદાનંદને અનુભવ પ્રાપ્ત કરે છે. હિંદુધર્મને પ્રયાસ દૈહિક વ્યક્તિને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે ઓળખવાના એક ભાગ તરીકે રહ્યો છે. 1. સૃષ્ટિને ખ્યાલ : હિંદુધર્મમાં સૃષ્ટિને માટે વપરાતા શબ્દ “બ્રહ્માંડ” ઘણે સૂચક છે. વ્યુત્પત્તિની દષ્ટિએ “બ્રહ્માંડ” એટલે બ્રહ્મનું ઈ. આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્મનમાંથી થઈ છે એમ હિંદુધર્મ માને છે. આવી એક નહિ પણ અનેક સૃષ્ટિનું સર્જન બ્રહ્માંડને હાથે થાય છે. જે બ્રહ્માંડમાં આપણે જીવીએ છીએ એ તે આવાં અનેક બ્રહ્માંડો પૈકીનું એક બ્રહ્માંડ છે. બ્રહ્માંડના સાત રતો અથવા તો સાતક વર્ણવવામાં આવ્યાં છે અને એ જ રીતે પૃથ્વીની નીચે પણ સાત પ્રદેશે સ્વીકારવામાં આવ્યા છે. - અ. સાતલોક : 1. ભુરલેક, પૃથ્વી. 2. ભવરલેકઃ પૃથ્વીની ઉપર વિતરેલું આકાશ અને એની સાથે, સૂર્ય, તારાઓ, ગ્રહો વગેરે. 3. રવર્લેક, પ્રથમ સ્વ. 4. મહર્લેક, દ્વિતીય સ્વર્ગ. Page #91 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 5. જનક, તૃતીય સ્વર્ગ 6. તપિલેક, ચતુર્થ સ્વર્ગ. 7. સત્યલોક, પંચમ્ વર્ગ બ, પેટાળના વર્ગો : પેટાળના પણ સાત વર્ગો છે. * 1. અતલ 2. વિતલ 3. સુતલ 4. રસાતલ 5. તલાતલ 6. મહાતલ 7. પાતાલ સૃષ્ટિ વિશેને મહત્ત્વને પ્રશ્ન એ છે કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે કે સૃષ્ટિ એ બ્રહ્માને આવિર્ભાવ (Projection) છે? સર્જનના ખ્યાલમાં ત્રણ બાબતોનો સમાવેશ થાય છે. એક, જેનું સર્જન થયું છે તે વસ્તુ; બે, જેણે સર્જન ક્યું છે તે સક; ત્રણ, જેનામાંથી સર્જન થયું છે તે કારણ. સર્જનને માટે સર્જક ઉપરાંત જે વસ્તુમાંથી સર્જન કરવાનું છે તેને પણ સ્વીકાર કરવામાં આવે તે તેટલે અંશે સર્જક મર્યાદિત બને છે. જે એમ કહેવામાં આવે કે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું છે તો એ સર્જન શેમાંથી કર્યું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. વળી, સૃષ્ટિ સર્જન પૂર્વે આ સૃષ્ટિ અતિવ-વિહેણ હતી કે કેમ એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. આ બધા પ્રશ્નોને તેડ હિંદુધર્મ સૃષ્ટિના સર્જનને વિચાર તરછોડી સૃષ્ટિને બ્રહ્મના આવિર્ભાવ તરીકે લેખે છે. શુન્યમાંથી સર્જનમાં હિંદુધર્મ માનતા નથી અને એથી જ, પિતાની શક્તિ વડે, બ્રહ્મ પિત, સૃષ્ટિમાં આવિર્ભાવિત થાય છે, અને એ જ સૃષ્ટિને નિભાવે છે, તેમ જ એને સંકેલી લે છે. આ આવિર્ભાવ અથવા સર્જન, સંચાલન અને સંકેલીકરણની પ્રક્રિયા લગાતાર ચાલુ રહે છે. આથી સૃષ્ટિક્રમના આદિ કે અંત વિશે આપણે કંઈ જ કહી શકતા નથી. સાંખ્યમત : સૃષ્ટિના સર્જન વિશે સાંખ્ય મત જદો મત રજૂ કરે છે. આ મતાનુસાર પુરુષ અને પ્રકૃતિ નામક બે તો અરિતત્વ ધરાવે છે. બંને તના રવરૂપ અને . Page #92 -------------------------------------------------------------------------- ________________ 78 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રકાર ભિન્ન છે. સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોને સામ્યવસ્તિસંપટ તે પ્રકૃતિ. પ્રકૃતિની સામ્યવસ્થાને જ્યાં સુધી ખલેલ પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી દેવિક મૂળ પ્રકૃતિની સામ્યવસ્થા હાલે છે અને સત્વ, રજસ અને તમસનું સામંજસ્ય (Equilibrium) ખળભળી ઊઠે છે અને એમાંથી સૃષ્ટિનું સર્જન નિર્માણ થાય છે. એ નિર્માણને ક્રમ નીચે મુજબને હોય છે. પુરુષ - પ્રકૃતિ મહતુ અથવા બુદ્ધિ અહંકાર જ્યારે રજસનું વર્ચસ્વ હોય જ્યારે સવગુણનું ' વર્ચસ્વ હોય જ્યારે તેમનું વર્ચસ્વ હોય મનસ પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય પાંચ તન્માત્રા પાંચ મહાભૂત આમ, સાંખ્ય મતાનુસાર સૃષ્ટિનું સર્જન ઉપર આપેલ પચીસ તને આધારે છે. ઇ, પુનર્જન્મને ખ્યાલ: આપણે આગળ જોયું કે આત્માને હિંદુધર્મ અનંત તરીકે સ્વીકારે છે અને એનું સ્વરૂપ દેવી છે એમ પણ સ્વીકારે છે. જેમ વિરાટ અગ્નિમાંથી ઉઠેલ એક તણખો પણ હકીકતમાં અગ્નિ જ છે, પરંતુ એનું એ સ્વરૂપ સામાન્યરૂપે પ્રત્યક્ષ થતું નથી, સિવાય કે એ તણખો ઘાસની ગંજી પર જઈ પડે અને એમાંથી અગ્નિ પ્રગટે. એ જ પ્રમાણે બ્રહ્મમાંથી ઉપસ્થિત થયેલ પ્રત્યેક જીવ દિવ્ય અને અનંત સ્વરૂપને છે અને એનું એ સ્વરૂપ ખરેખર ત્યારે જ સમજાય કે જ્યારે એને સમાગમ યોગ્ય આત્મા સાથે થાય છે. હકીક્તમાં આત્માનું જે સત્યસ્વરૂપ છે : એની સિદ્ધિ એને ન થાય ત્યાં સુધી આત્માનું પ્રયાણ ચાલુ જ રહે છે. જ્યાં સુધી જીવાત્મા અંધકારમાં સપડાયેલ છે ત્યાં સુધી ઈશ્વર સાથેનું એનું તાદાભ્ય એ પામી શકતા નથી. એથી એ જગતની વસ્તુઓની તૃષ્ણા રાખે છે અને પોતાની Page #93 -------------------------------------------------------------------------- ________________ દૈહિક વાસનાઓના સંતેષ પાછળ ભમે છે. પરંતુ, એનું અંતિમ લક્ષ્ય તો બ્રહ્મ સાથે એકરૂપતા પામવાનું હોવાથી જ્યાં સુધી જીવાત્મા દુન્યવી વસ્તુઓમાં ઓતપ્રોત થયેલું રહે છે ત્યાં સુધી એને જીવન–પુનઃજીવનના ચક્કરમાં ફસાયેલા રહી પુન:જીવન પામવું પડે છે. પુનર્જનમનો આ આધાર છે. જ્યાં સુધી અંતિમ ધ્યેયની પ્રાપ્તિ થાય નહિ ત્યાં સુધી જન્મોજન્મના ચક્રમાંથી જીવાત્માને છૂટકારે થતું નથી. પુનર્જન્મના સ્વીકારને આ તાવિક પાયો છે. , કર્મને ખ્યાલ : પુનર્જનમના સિદ્ધાંતની સાથે, એક રીતે જોતા, કર્મનો સિદ્ધાંત સંકળાયેલ છે. એક જન્મ અને બીજા જન્મ વચ્ચેની સાંકળ કર્મને સિદ્ધાંત પૂરી પાડે છે. આ અર્થમાં કર્મનો સિદ્ધાંત પુનજીવનનું નિયંત્રણ કરે છે. આપણે આગળ જોયું કે જીવાત્માનું ઘડતર જ એવું છે કે એનાથી પ્રવૃત્તિ વિના રહી શકાય નહિ, અને જ્યાં સુધી પ્રવૃત્તિ થતી રહે ત્યાં સુધી એનાં સારાં અને માઠાં પરિણમે નીપજવાનાં જ. આમ, સારાં-નરસાં કાર્યોના નીપજતાં સારાંમાઠાં પરિણામેનું ગાયટન વ્યક્તિએ કરવાનું રહ્યું. સૃષ્ટિમાં પ્રવર્તમાન નૈતિક નિયમનું આધિપત્ય ત્યારે જ સંપૂર્ણ ગણાય જ્યારે કર્મના પરિણામો ભોગવટો માત્ર મૃત્યુની ઘટનાથી જ પૂરે ન થાય. સૃષ્ટિનું સર્જન જે દેવી સર્વસત્તાથી થયું હોય, અને સૃષ્ટિને નૈતિક નિયમ પણ એ જ દૈવીતત્વની દેણગી હોય, તે એ સહજ છે કે મૃત્યુ નૈતિક કાયદાના આધિપત્યને ઉથાપી શકે નહિ, એટલું જ નહિ પણ, અંતિમ સત્યસ્વરૂપ બ્રહ્મમય હોય, તે બ્રહ્મલીનતાની આડે નૈતિક કાયદો શી રીતે આવી શકે? આમાંથી બે બાબતો સ્પષ્ટ થાય છે : એક, જીવાત્માનું અંતિમ લક્ષ્ય બ્રહ્મત્વ પામવાનું છે. બીજું, તે પામવાને માટે જીવાત્માએ નૈતિક કાનૂનને આધીન રહી કર્મોનું ભોગાયટન પૂરું કરવાનું છે. હિંદુધર્મમાં ત્રણ પ્રકારના કર્મો રવીકારવામાં આવ્યા છે : અ, પ્રારબ્ધ કર્મ : એવા કર્મો કે જેનાં ફળનું ભોગાયટન આ જીવનમાં શરૂ થઈ ચૂક્યું છે. બ. સંચિત કર્મ: પૂર્વજન્મનાં થયેલાં એવાં કર્મો જેમનાં પરિણામેનું ફળ ભોગવવાનું હજી બાકી છે. આ સંચિત કર્મો તરીકે ઓળખાય છે. કારણ કે આ કર્મોનું ફળ એકત્રિત થયેલું છે–સંચિત થયેલું છે. ક, સંચિમાન કર્મ : એવાં કર્મો જે આ જન્મમાં આપણે કરીએ છીએ Page #94 -------------------------------------------------------------------------- ________________ 80 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. અને એનાં પરિણામોની અસર ક્યાં તે આપણને આ જન્મમાં ભેગવવા મળે છે અથવા તે હવે પછીના જન્મ કે જન્મમાં ભોગવવા મળે. આ ત્રણ પ્રકારના કર્મોથી એ જોઈ શકાશે કે એક જન્મના સંચિમાન કર્મ માંથી જેનાં પરિણામ ભોગવી લેવાયાં એ પૂરાં થયાં. પરંતુ એમાંનાં એવાં કર્મો જેમનાં પરિણામે મૃત્યુ સમય સુધીમાં ભગવાયાં નથી તે બીજા જન્મમાં પ્રારબ્ધ. કર્મ કે સંચિત કર્મમાં સ્થાન પામે છે. આમ, પ્રત્યેક જીવાત્મા પોતાના જીવનને શરૂઆતને તબક્કે પિતાના તત્કાળ પૂર્વજન્મના અને તે પહેલાંના પૂર્વજન્મનાં કર્મોના વણભગવેલાં પરિણામોના સંપટથી પિતાનું જીવન શરૂ કરે છે. જીવાત્માના. વિવિધ જન્મોની વચ્ચે કર્મનો સિદ્ધાંત એક સાંકળ સમાન છે. જો આપણે જીવાત્માના વિવિધ જન્મને એક મણકા તરીકે સ્વીકારીએ તો એમ કહી શકાય કે, જેમ દેરી. મણકાને સાંકળે છે અને તેમને હારનું એકત્વ અર્પે છે, તેમ કર્મને સિદ્ધાંત છવા. ભાના વિવિધ જન્મોને સાંકળીને તેમાં પ્રવર્તતું એક પ્રકારનું એકત્વ અને સાતત્ય રજૂ કરે છે. આ દષ્ટિએ વિચારતા આપણને એ સમજાશે કે કર્મને સિદ્ધાંત એક એવા. વૈજ્ઞાનિક પાયા પર આધારિત છે કે સૃષ્ટિમાંથી કદીયે કંઈ નાશ પામતું નથી, કરેલાં કર્મોની અસર લુપ્ત થતી નથી, તેમ જ જગતમાં વિનાપ્રયોજન કે વિનાકારણ કદીયે કંઈ જ બનતું નથી. આજે જે કંઈ બને છે તેનું કારણ એના તત્કાલીન ભૂતકાળમાં કે દૂરગામી ભૂતકાળમાં અસ્તિત્વમાન છે. આમ, વર્તમાનની પ્રત્યેક પળ ભૂતકાળમાં થયેલા કર્મોએ નિર્ણત કરેલી છે, અને ભવિષ્યની પ્રત્યેક પળ ચાલુ જીવનની પ્રત્યેક પળે પળે નિર્ણત થતી રહે છે કર્મને સિદ્ધાંત વ્યક્તિના જીવન અને એના ભવિષ્યને ઘડનાર અને સમજાવનાર સિદ્ધાંત હોવા ઉપરાંત, એ સૃષ્ટિમાં પ્રવર્તમાન વ્યવસ્થા અને ક્રમબદ્ધતાની સાથે સુસંગત છે. ' આથી વિશેષ કર્મનો સિદ્ધાંત એક મહત્વનું સત્ય પ્રતિપાદિત કરે છે. માનવી પિતે જ પિતાના ભાવિને ઘડવૈયો છે. પ્રત્યેક માનવી આજે જે છે–સુખી કે દુઃખી, અમીર કે ગરીબ, બુદ્ધિમાન કે બુદ્ધિહીન, યોગ્ય સ્થાને આરૂઢ થયેલ કે સ્થાનભ્રષ્ટ થયેલ–એ બધું જ પિતાને કારણે છે. કારણ કે આ બધું એણે પિતાના અત્યારના અને સર્વ પૂર્વજન્મમાં જે કંઈ કર્મો કર્યા છે એ બધાંનાં પરિણામોની સંયુક્ત અસર સમાન છે અને એ જ રીતે માનવી પિતાના ભવિષ્ય જીવનનું ઘડતર. પિતાના વર્તમાન-જીવનને આધારે કરી રહ્યો છે. કર્મના સિદ્ધાંતને અંગે હિંદુધર્મ જે એક મહત્ત્વની વાત કરે છે તે એ કે,. એનું આધિપત્ય માત્ર એ પ્રકારનાં કર્મો પર જ વિસ્તરે છે, જે કમે કેઈક નિશ્ચિત Page #95 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ ફળપ્રાપ્તિની આશાથી કરવામાં આવ્યા હોય, અને આથી શ્રીમદ્ભગવદ્ગીતામાં પ્રબોધેલ નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિને કર્મને સિદ્ધાંત આવતો નથી કર્મના ફળની ઈચ્છા વિના, માત્ર ફરજપાલનના ખ્યાલથી કરેલાં કર્મો એ તે ઈશ્વરસમર્પિત કર્યો છે. ઈશ્વરની ઈચ્છાને આધીન રહીને કરેલાં કર્મોનું ફળ વ્યક્તિને મળતું નથી. એ કર્મો તે સંગ્રહાથે થયેલા કામ પ્રકારનાં છે. આ મુદ્દે મહવને એ માટે બને છે કે કર્મના બંધનમાંથી મુક્તિ મેળવવાને એ માર્ગ ચીંધે છે. નિષ્કામભાવે કર્મ કરનાર વ્યક્તિ માટે સંચિમાન પ્રકારના કોઈ કર્મો એકત્રિત થતાં નથી. એટલે એને માટે તે પ્રારબ્ધ કર્મો અને સંચિત કર્મને જે સમૂહ હોય એનાં જ પરિણામોનું ભોગાયટન ભેગવવાનું રહે છે, અને એથી એ જીવાત્મા આ સૃષ્ટિમાં હોવા છતાં, આ સૃષ્ટિનો થતો નથી. આ પ્રકારે કર્મનાં પરિણામોના ગાયટનમાંથી મુક્તિ મેળવી જીવાત્મા ઈશ્વર સાથેના તાદાત્યના માર્ગે પ્રયાણ કરે છે. ક સિદ્ધાંતની કેટલીક ટીકાઓની વિચારણા : કર્મના સિદ્ધાંતની સામે કેટલાક વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. તેની વિચારણા હવે આપણે હાથ ધરીએ. 1. એમ કહેવામાં આવે છે કે કર્મને સિદ્ધાંત માનવીના સંકલ્પ-રવાતંત્રને અનાદર કરે છે, અને એમ કરી માનવીના નૈતિક-જીવનને આધાર છીનવી લે છે. કર્મના સિદ્ધાંતની આપણે ઉપર કરેલી રજૂઆતથી સ્પષ્ટ થશે કે કર્મનો સિદ્ધાંત નથી તે માનવીની સ્વતંત્ર સંકલ્પશક્તિને અસ્વીકાર કરતા કે નથી તે એ માનવીના નૈતિક-જીવનના આધારને અનાદર કરત. કર્મનો સિદ્ધાંત તે ખરી રીતે એમ કહે છે કે મારાં પૂર્વ કર્મોનું ફળ હું અત્યારે ભગવું છું. આમ શા માટે ? કારણ કે જે કર્મો કર્યા એ મેં ક્ય, એ કર્મોને માટે હું જવાબદાર છું અને એથી એ કર્મોના પરિણામનું ભોગાયટન મારે જ કરવું જોઈએ. વળી, કર્મનો સિદ્ધાંત તે કાર્યકારણના સિદ્ધાંતના સ્વરૂપને છે. પ્રકૃતિમાં નીપજતી વિવિધ ઘટનાઓમાં કાર્યકારણની એકરૂપતાને કારણે જે માનવીની નૈતિક જવાબદારી નકારવામાં આવતી ન હોય તે નિતિક કાર્યો અને તેનાં નૈતિક પરિણમને વિશેની એકરૂપતા, નૈતિક જવાબદારીના નકાર માટે આધાર શી રીતે ની શકે ? ધર્મ 6 Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 2. કેટલાક વિચારકે કર્મનો સિદ્ધાંતની સામે એવો વિરોધ કરે છે કે એ સિદ્ધાંત ઈશ્વર ઉપરની શ્રદ્ધા સાથે, અને માનવીઓના પાપ માફ કરવાની ઈશ્વરની શક્તિ સાથે, સુસંગત નથી. એમનું માનવું છે કે જે કર્મને સિદ્ધાંત નિરપેક્ષ હોય, તેમ જ સંપૂર્ણ હોય તે ઈશ્વરની જરૂરિયાત ક્યાં રહી? આ પ્રકારના વિચારકે કર્મનો સિદ્ધાંતને એક સત્તા તરીકે સ્વીકારે છે, અને કને નિયમ પ્રકૃતિના કોઈપણ નિયમની જેમ કેઈક અલૌકિક દૈવીશક્તિના સુસંગત એકરૂપતાભર્યા સંચાલનને નિયમ છે, એ જોઈ શકતા નથી. પ્રકૃતિની . એકરૂપતાના નિયમ કે કાર્ય-કારણત્વના નિયમની જેમ જ કર્મને સિદ્ધાંત પણ સૃષ્ટિમાં પ્રવર્તમાન એક એવો નિયમ છે જે સૃષ્ટિના અધિષ્ઠાતાના સ્વરૂપની સાથે સુસંગત છે. એ નિયમ પતે સૃષ્ટિને અધિષ્ઠાતા નથી. સાચી રીતે તે કર્મને સિદ્ધાંત ઈશ્વરના નૈતિક સ્વરૂપને પરિચય કરાવે છે. સૃષ્ટિમાં ઈશ્વરી સંકલ્પ કઈ રીતે કાર્ય કરે છે એને કંઈક ખ્યાલ કમને સિદ્ધાંત આપણને આપે છે. વળી, એમ કહેવું કે કર્મનો સિદ્ધાંત ઈશ્વરના દરગુજર પણ સાથે સુસંગત નથી એ પણ વાજબી નથી. ઈશ્વર મનુષ્યનાં પાપ કયારે દરગુજર કરે ? મનુષ્ય પાપી રહે તે પણ? જે ઈશ્વર પાપી મનુષ્યનાં પાપ દરગુજર કર્યો જ જાય છે, તે ઈશ્વર સાચે ઈશ્વર નથી. એમ કરવું તે પાપીજનોના સમુદાયની વૃદ્ધિ કરવા બરાબર છે. ઈશ્વર એનાં જ પાપો દરગુજર કરે, જે પોતે પોતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરે અને એ પ્રાયશ્ચિત્ત ખરેખર સાચું હેય. સાચા પ્રાયશ્ચિત્ત વિશે મહાત્મા ગાંધી કહે છે: “અધિકૃત વ્યક્તિ સમક્ષ કરેલાં પાપને સહૃદયતાપૂર્વક એકરાર કરી ફરી એવું પાપ ન કરવાનો સંકલ્પ કરે એનું નામ જ નિર્મળ પ્રકારને પ્રશ્ચાત્તાપ.” આમ, આપણે એ જોઈ શકીશું કે વ્યક્તિ જેમ જેમ પોતાનાં પાપ દૂર કરતી જાય તેમ તેમ તે પવિત્રતાની સમીપ જાય છે. એમ કરતાં કરતાં વ્યક્તિ જ્યારે એટલી નિર્મળ અને પવિત્ર બને કે ઈશ્વર એને હાથ પકડે ત્યારે ઈશ્વર સાથેના તાદાઓમાં ઝાઝું અંતર રહેતું નથી. આગળ આપણે એ ધ્યું જ છે કે માનવીને સતત પ્રયાસ બ્રહ્મ તાદાભ્ય પામવાને છે, અને એ માટે એણે નિષ્કામ કર્મને માર્ગ ગ્રહણ કરવો જરૂરી છે. નિષ્કામ કર્મને માર્ગ તે જ પવિત્ર કાર્યને માગ. માનવી પાપકર્મ પિતાને માટે, પિતાના સ્વાર્થ માટે, પિતે અજ્ઞાનથી જેને પિતાનું માન્યું હોય તેને માટે કરતે હોય છે. એક વેળા એના મન પ્રદેશ પરથી કામના અદશ્ય થાય પછી એ જે ઈચ્છા કરે એ સકામ નહિ પણ નિષ્કામ જ હોય, અને એવું કાર્ય પવિત્ર હેય. Page #97 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 3. કર્મના સિદ્ધાંતની સામે કેટલીક વેળા એમ કહેવામાં આવે છે કે એ સિદ્ધાંત સમાજસેવાના કાર્યમાં બાધા નાખે છે. એવી દલીલ રજૂ કરવામાં આવે છે કે આ નિયમ અનુસાર તે પ્રત્યેક વ્યક્તિ પોતાનાં કરેલાં કર્મોનાં જ ફળ ભોગવતી હોઈ, એમને જે કંઈક દુઃખ-દર્દ થાય એમાંથી એમને મુક્ત કરવા એટલે કર્મના સિદ્ધાંતના પાલનની આડે આવવા બરાબર થાય. પરંતુ, આપણે આગળ જોયું તેમ પ્રત્યેક જીવમાં દૈવીઅંશ છે, એટલું જ નહિ, પરંતુ પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર હયાત છે, આથી દુઃખી અને દરિદ્રીની સેવા કરવી એ ખરી રીતે તે પ્રભુસેવા સમાન છે. મદદપાત્ર કોઈપણ વ્યક્તિને મદદ ન કરવા માટે કર્મના સિદ્ધાંતને આશરે લે એ તે પિતાના કાર્યમાંથી છટકવા માટેનો માર્ગ શોધવા બરાબર છે. જે -વ્યક્તિ સારું કામ કરી શકે એમ છે, એ પોતે જે એવું કામ ન કરે તે એમાં દોષ વ્યક્તિનો છે, અને ખોટા કામ ને સંચય એ વ્યક્તિ પિતા માટે કરે છે. આમ, જે મદદને પાત્ર છે તેને મદદ ન કરવામાં સાચી રીતે તે વ્યક્તિ પિતાને જ મદદ કરતી નથી. ૪કર્મનો સિદ્ધાંતની સામે કેટલીક વેળા એ વાંધો ઉઠાવવામાં આવે છે કે એ નિયતીવાદ (Determinism) અથવા તે દૈવવાદ (Predestination) કે ભાગ્યવાદ (Fatalism) તરફ દોરી જાય છે. અહીંયાં આપણે એ નોંધવું જોઈએ કે કમને સિદ્ધાંત પ્રારદવાદને પુરસ્કર્તા નથી. વ્યક્તિ જે કંઈ પ્રાપ્ત કરે છે કે ભગવે છે એ એના પ્રારબ્ધને કારણે નહિ. પરંતુ એનાં પિતાનાં જ કર્મોને કારણે છે. પિતાનાં જ કર્મોથી નિણત થયેલું પિતાનું ભાગ્ય પોતે પિતાનાં જ કર્મોથી પલટાવી શકે છે, એ કર્મના સિદ્ધાંતો મહત્વનો સૂર ભુલાવો જોઈએ નહિ. કર્મને સિદ્ધાંત એ સૂચવે છે કે નૈતિક મૂલ્યોને નાશ થતો નથી, અને એથી માનવીએ પ્રાપ્ત કરેલ નૈતિક મૂલ્ય અનુસારનું ફળ એને હંમેશા પ્રાપ્ત થાય છે. સારું અદશ્ય થતું નથી, નરસું એનો પીછો છોડતું નથી, અને છતાંયે નરસાને સારામાં પલટાવવાની શકિત માનવીમાં છે એ હકીકતને ઇન્કાર કર્મને સિદ્ધાંત કરતો નથી. આમ, આપણે એ જોઈ શકીએ છીએ કે કર્મના સિદ્ધાંતની સામે રજૂ કરવામાં આવેલી કેટલીક દલીલમાં ઝાઝું તથ્ય નથી. કર્મના સિદ્ધાંતનું હાર્દ હિંદુ ધર્મના હાર્દને અનુલક્ષીને તપાસવું જોઈએ. Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન. સમાજમાં પ્રવર્તતી વિષમતા, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે રહેલા ભેદ વિવિધ પ્રસંગોમાં વિવિધ રીતે વર્તવાના દાખલાઓ અન્ય શી રીતે સમજાવી શકાય ? કલ્પિત આદર્શ સમાજમાં કદાચિત આર્થિક અસમાનતા દૂર કરી શકાશે, સંભવતઃ સામાજિક સમાનતા સ્થાપી શકાશે, પરંતુ શું બૌદ્ધિક સમાનતા, સંવેદન સમાનતા, નૈતિક સમાનતા અને આધ્યાત્મિક સમાનતા સ્થાપી શકાશે ખરી ? માનવી માનવી તરીકે જીવે છે. ત્યાં સુધી, એનામાં દેવત્વના અંશ ઉપરાંત બીજા અંશેનું સંમિશ્રણ છે ત્યાં સુધી, માનવ-માનવની તાવક સમાનતા હોવા છતાં, બાહ્ય અસમાનતા અને વિવિધતા અનિવાર્ય છે. આ હકીક્ત જે અનિવાર્ય હોય તે સમજાવવી પણ એટલી જ જરૂરી છે. કર્મને સિદ્ધાંત આવી સમજણ પૂરી પાડે છે. 7. મુક્તિને ખ્યાલ: દુઃખજનક, અજ્ઞાનમથી અસ્તિત્વમાંથી માનવીની મુક્તિ પ્રાપ્ત કરી એને માટે દેવત્વભર્યા જીવનની પ્રાપ્તિ એ પ્રત્યેક ધર્મનું લક્ષ્ય રહ્યું છે. હિંદુધર્મમાં મુક્તિ અંગે વિસ્તૃત વિચારણા થઈ છે. જીવાત્માના સ્વરૂપને ખ્યાલ કરતી વખતે આપણે એ જોયું કે માનવી માત્ર શરીર-મનનું સંયુક્ત અસ્તિત્વ જ નથી. પિતાના સ્વ-સ્વરૂપનું અજ્ઞાન એ જ બંધન અને જે મુક્તિ મેળવવાની છે તે આ બંધનમાંથી, એટલે જે આપણે બંધનના સ્વરૂપને યોગ્ય ખ્યાલ પામી શકીએ તે મુક્તિના સ્વરૂપને ખ્યાલ પણ આપોઆપ સમજાય. પિતાનામાં બિરાજમાન દૈવીતત્ત્વને પિછાણવાની અશક્તિથી માનવી જ્યારે પિતાની જાતને એનાં અનેક વિવિધ અંગેમાંથી એક અંગ કે વિશેષ અંગે સાથે સમરૂપ માને ત્યારે એ પિતાને એક મર્યાદિત સ્વરૂપે જુએ છે. એટલું જ નહિ, પિતાના એ મર્યાદિત સ્વરૂપના જ્ઞાનને સંપૂર્ણ માનીને વ્યક્તિ પિતાના કાર્યો પણ એવા જ મર્યાદિત ક્ષેત્ર પૂરતાં રાખે છે. આમ, એક અજ્ઞાનમયી પગલું ઊંડાણભર્યા તિમિરના માર્ગે વધુ ને વધુ આગળ લઈ જાય છે. તિમિરની દુનિયામાં જીવાત્માનું અટવાવું એ જ એની બંધાવસ્થા. એ બંધનમાંથી જીવન, મૃત્યુ, જીવનની ઘટમાળ ચાલુ રહે. એમાંથી જ ફળ પિપાસા, કાર્ય-પરિણામ, ગાયટન વગેરે નીપજે. આ બંધન સ્વરૂપમાંથી જ જીવન-મૃત્યુ, જન્મોજન્મને ક્રમ સતત રીતે ચાલ્યા કરે છે. આ બંધનમાંથી દૂર થવું એટલે જ મુક્તિ. આ મુક્તિ શી રીતે પ્રાપ્ત થાય, એનું સાચું સ્વરૂપ શું છે, કેવા વિવિધ પ્રકારની મુક્તિ શક્ય છે; એની ચર્ચા પણ હિંદુધર્મમાં વિવિધ સ્વરૂપે કરવામાં આવી છે. પરંતુ જેમ બંધનના વિષયમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ હિંદુધર્મના સર્વસામાન્ય ખ્યાલ આપણે વિચાર કર્યો તેમ મુક્તિ અંગે પણ હિંદુધર્મના સર્વસામાન્ય ખ્યાલને જ વિચાર કરીશું. જન્મ-મરણની ઘટમાળમાંથી છૂટકારો એ મુક્તિ. આ છૂટકારે એટલે સર્વ દુઃખ અને ગાયટનમાંથી મુક્તિ. આ મુક્તિ એટલે જીવનનું શિવ સાથેનું તાદામ્ય. આ મુક્તિ એટલે જીવાત્માના આત્મતત્વનો આવિષ્કાર. હિંદુધર્મમાં મુક્તિના બે પ્રકાર સ્વીકારાયા છે. એક, સદેહ મુક્તિ અને બીજે, વિદેહ મુક્તિ. ક. સદેહ મુક્તિ : જીવાત્મા જ્યારે અજ્ઞાનનું આવરણ દૂર કરે છે ત્યારે એને સ્વસ્વરૂપનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બ્રહ્મ–તાદાભ્યને અનુભવ પામવા છતાં દેહની મર્યાદામાં રહીને જીવાત્માએ જીવન વ્યતિત કરવું પડે છે. દેહ-પ્રકૃતિનાં સહજ કાર્યો એ કર્યું જાય છે. આવા કોઈ કાર્ય માટે એને કામના નથી. અન્ય કઈ પ્રકારનાં કાર્યોમાં પણ એની કોઈ કામના નથી. એ જગતમાં હોવા છતાં ગતને નથી. દેહની મર્યાદાનો લોપ થાય ત્યાં સુધી એ દેહભાવે અસ્તિત્વ ધરાવે છે. ખ. વિદેહ મુક્તિ : સ્વ-રવરૂપ જ્ઞાની જીવાત્મા જ્યારે દૈહિક બંધનને પણ ત્યાગ (નાશ) કરી શકે છે, એટલે કે એના દેહને જ્યારે વિલય થાય છે ત્યારે એની સંપૂર્ણ મુક્તિ થાય છે, અને દેહનાં બંધને એમાં કોઈ રૂકાવટ નાંખી શકતા નથી. આત્માનું બ્રહ્મ સાથેનું તાદાઓ જે સદેહ મુક્તિ અવસ્થામાં પણ સતત હતું એ હવે, દેડના બંધન દૂર થતાં સંપૂર્ણ બને છે. વ્યક્તિ, વ્યક્તિ મટીને સમષ્ટિ બને છે. જીવ, જીવ મટીને શિવ બને છે. માનવ, માનવ મટીને દેવ બને છે. પ્રચંડ અગ્નિમાંથી છૂટો પડેલે તણખે વળી પાછો સમગ્ર અગ્નિમાં સમાઈ જઈ એક અગ્નિમય બની જાય છે. હિંદુધર્મના બે ધન અને મુક્તિના ખ્યાલને આગળ ધરી કેટલાક વિચાર એને નિરાશાવાદી તરીકે ઓળખાવે છે. અહીંયાં જે પ્રશ્ન આપણે વિચારવાનો છે, તે આ હિંદુધર્મ શું ખરેખર નિરાશાવાદી છે? જે અનિષ્ટના અસ્તિત્વના સ્વીકારને તથા માનવજીવનમાં દુઃખના અસ્તિત્વના સ્વીકારને જ નિરાશાવાદ કહેવાય તો હિંદુધર્મને પણ નિરાશાવાદી કહી શકાય. પરંતુ તે પછી પ્રત્યેક ધર્મને નિરાશાવાદી તરીકે આલેખવો પડે. કારણ કે સૃષ્ટિમાં અનિષ્ટના અસ્તિત્વને અને માનવજીવનના દુઃખને સ્વીકાર પ્રત્યેક ધર્મ કરે છે. એટલું જ નહિ પરંતુ પ્રત્યેક ધર્મને એ પ્રયાસ છે કે માનવજીવનમાંથી દુઃખ શી Page #100 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન રીતે દૂર કરી શકાય અને અનિષ્ટ પર વિજય શી રીતે પ્રાપ્ત કરી શકાય; એટલે, કયાં તે એમ કહેવું પડે કે બધા જ ધર્મો નિરાશાવાદી છે અને હિંદુધર્મ પણ નિરાશાવાદી છે, અથવા તો કોઈ પણ ધર્મ નિરાશાવાદી નથી અને હિંદુધર્મ પણ નિરાશાવાદી નથી. પરંતુ, હિંદુધર્મ નિરાશાવાદી નથી એમ સ્પષ્ટ રીતે કહેવા માટે આપણી. પાસે કોઈ સબળ કારણ છે ખરું? જે હિંદુધર્મ દુઃખને અંતિમ લેખે અથવા તે અનિષ્ટનું સામ્રાજ્ય સ્વીકારે, અને એ બંને અંતિમ છે એવો બોધ આપે તો એને નિરાશાવાદી કહી શકાય. પરંતુ હિંદુધર્મ અનિષ્ટને તાત્ત્વિક સત્તાના અંગ તરીકે સ્વીકારતો નથી, અને એ જ પ્રમાણે માનવદુ:ખ પણ અંતિમ નથી. દુ:ખ દૂર થઈ શકે છે એવી આશા હિંદુધર્મ આપે છે. વળી, હિંદુધર્મને જીવાત્માને ખ્યાલ લક્ષમાં લેતાં હિંદુધર્મ નિરાશાવાદી નહિ પણ આશાવાદી છે, એમ સ્પષ્ટપણે કહી શકાય. કારણ કે એ જીવાત્માના. સ્વરૂપને દૈવી, નિર્મળ, રવતંત્ર અને આનંદમય તરીકે રવીકારે છે. આપણે આગળ જોયું તેમ જીવાત્માનું સ્વરૂપ આવું હોવા છતાં, જ્યારે જીવાત્મા અજ્ઞાનને ભેગ બની એનું તાવિક સ્વરૂપ વિસરી “રવને પરમતત્ત્વથી વિખૂટું પાડે છે, અને જ્યારે પોતાની જાતને દેહ-મન-સંપુટ તરીકે આલેખે છે ત્યારે એ પાપ અને દુઃખના માર્ગે વિચરે છે. આથી જ હિંદુધર્મ, મુક્તિ પર સવિશેષ ભાર. હિંદુધર્મના મતાનુસાર મુક્તિની પ્રાપ્તિના વિવિધ માર્ગો નીચે મુજબ છે :11. 1. રાજગ : ધ્યાનમાર્ગ 2. કર્મયોગ : નિષ્કામ કર્મમાગ 3. ભક્તિગ: પ્રભુશરણને ભાગ 4. જ્ઞાનયોગ : તત્ત્વદર્શનમાર્ગ 2. વ્યવસ્થા બોધ વ્યક્તિ સમષ્ટિમાં વિલીન થઈ શકે, જીવાત્મા પરમાત્મામાં લીન થાય એ માટે વ્યક્તિગત જીવનની નિશ્ચિત વ્યવસ્થા જરૂરી બને છે. પરંતુ કેઈપણ વ્યક્તિ એકલી-અટૂલી જીવતી નથી. સમાજના એક અંગ તરીકે જ વ્યક્તિ હંમેશા જીવે 11. ટઈ, એસ. છે. ધી ફંડામેંટસ ઓફ હિંદુઈઝમ, પા. 9-12 Page #101 -------------------------------------------------------------------------- ________________ 87 હિંદુધર્મ છે. આથી વ્યકિતગત જીવનની વ્યવસ્થા અને સમાજજીવનની વ્યવસ્થા કરવી જરૂરી બને છે. વ્યક્તિજીવન વ્યવસ્થામાં આશ્રમ ધર્મ, પુરુષાર્થ અને સાધન ચતુષ્ટયને સમાવેશ કરી શકાય. સમાજવ્યવસ્થામાં વર્ણવ્યવસ્થા, સંસ્કાર, તહેવાર, તીર્થયાત્રા તથા મંદિર અને પૂજારી વર્ગને સમાવેશ કરી શકાય. પહેલાં આપણે વ્યક્તિગત જીવનવ્યવસ્થાની વાત કરીએ. જ આશ્રમ ધર્મ : માનવજીવન વ્યવસ્થિત રીતે જીવી શકાય એ માટે વૈજ્ઞાનિક કહી શકાય એવી પદ્ધતિએ અનુભવના આધારે મળેલી હકીકતો ઉપરથી એક તારણરૂપ અનુમાન બાંધી જીવનને વ્યવસ્થિત કરવાને હિંદુધર્મમાં પ્રયાસ થયેલું જોવામાં આવે છે. સામાન્યત: માનવીનું આયુષ્ય સો વર્ષનું છે એમ સ્વીકારી જીવનના એ કાળ સભ્યને ચાર હિસ્સામાં વહેચવામાં આવ્યા છે. પ્રત્યેક હિસ્સે જીવનના એક આશ્રમ તરીકે વર્ણવવામાં આવ્યો છે. પ્રત્યેક હિસ્સાને બીજા હિસા સાથે સુસંગત રીતે સાંકળવામાં આવ્યું છે. એટલું જ નહિ પરંતુ પ્રત્યેક પુરોગામી અવસ્થા, પ્રત્યેક અનુગામી અવસ્થાની પૂર્વતૈયારીરૂપ છે. આવા સુયોગ્ય આધાર ઉપર જીવનની આશ્રમ-વ્યવસ્થા વિચારવામાં આવી છે. આમ કરવામાં માનવીને માત્ર વર્તમાન જીવન કાળને જ નહિ પરંતુ એના સર્વ સમગ્ર જીવનકાળને ખ્યાલ કરવામાં આવ્યો છે. આથી જેમ પ્રત્યેક આશ્રમ બીજા આશ્રમ સાથે સંકળાયેલ છે તેમ પ્રત્યેક જીવનકાળ પણ એના પુરોગામી કે અનુગામી જીવનકાળ સાથે સંકળાયેલ છે. જીવનકાળના પ્રત્યેક આશ્રમને માટે વિશિષ્ટ પ્રકારનાં કાર્યો આલેખવામાં આવ્યાં છે અને એ આધારે જીવનની સિદ્ધિની દિશામાં વ્યક્તિ પિતાને તૈયાર કરી શકે એ રીતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જીવનકાળના ચાર વિભાગોને ક્રમાનુસાર ચાર જુદાં જુદાં નામ આપવામાં આવ્યાં છે. ક. બ્રહ્મચર્યાશ્રમ ગ. વાનપ્રસ્થાશ્રમ ખ. ગૃહસ્થાશ્રમ ઘ. સંન્યાસાશ્રમ માનવજીવનના આ ચાર આશ્રમ વિશે સામાન્યપણે એમ કહી શકાય કે પહેલાં એ આશ્રમ પ્રવૃત્તિમાર્ગના સૂચક સમા છે, અને પાછલા બે આશ્રમ નિત્તિમાર્ગના સૂચક સમાન છે. આ હકીક્તને આપણે નીચેના કોઠામાં રજૂ કરીએ. Page #102 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન વ્યક્તિજીવન પ્રવૃત્તિમય નિવૃત્તિમય - | | બ્રહ્મચર્યાશ્રમ પૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ સંન્યાસાશ્રમ ક, બ્રહ્મચર્યાશ્રમ જીવનના શરૂઆતનાં વર્ષોમાં વ્યક્તિએ જેવા બનવાને આદર્શ સ્વીકાર્યો છે એને અનુરૂપ ઘડતર કરવાનું હોય છે. શૈક્ષણિક રીતે આ તબક્કાને ગમે તે દૃષ્ટિએ અવલોકીએ તેમે જીવનની આ અવસ્થાને કાળ એ રીતે મહત્ત્વને બને છે કે સમગ્ર જીવન ઇમારતને પાયે અહીંયાં નંખાય છે. વ્યક્તિના શારીરિક, નૈતિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક ઘડતરના મંડાણ અહીં જ મંડાય છે. આથી, આ તબક્કાનું જીવન સ્વનિયમન અને સાદાઈનું પ્રબોધવામાં આવ્યું છે. વિવિધ કળાઓ અને વિજ્ઞાનની જ્ઞાનપ્રાપ્તિ આ તબકેક કરવાની છે. આ આશ્રમના મહત્વના ગુણો છે - પવિત્રતા, સંયમ, સાદાઈ, મહેનત અને ખડતલપણું, ગુરુની સેવા તથા ઈશ્વરનું શરણ. ખ. ગૃહસ્થાશ્રમ : જીવનના પ્રથમ પચીસ વર્ષમાં સમગ્ર જીવનનું ભાથું એકત્રિત કરી એકાંકી જીવન જીવતી વ્યક્તિ જીવનને સમગ્રમય અને પૂર્ણ કરવા પ્રભુતામાં પગલા માંડે ત્યારથી આ આશ્રમના મંડાણ મંડાય છે. એક અર્થમાં આ આશ્રમનું સ્થાન અતિ મહત્વનું છે. કારણ કે બીજા ત્રણે આશ્રમની વ્યવસ્થા અને વિકાસ આ આશ્રમ પર આધારિત છે. ગુરુને ઘરે વિદ્યાભ્યાસ માટે બ્રહ્મચારી જાય એ પહેલાંનું બાળજીવન આ આશ્રમમાં જ ઘડાય છે. વળી વાનપ્રસ્થી વ્યક્તિઓની સંભાળનું કાર્ય પર ગૃહસ્થાશ્રમીએ જ કરવાનું હોય છે, અને સંન્યાસીઓના નિભાવ માટે પણ ગૃહસ્થાશ્રમીઓએ જ પ્રયાસ કરવાને રહે છે. આ રીતે ગૃહસ્થધર્મ “સ્વ” કરતા “પર” માટે સવિશેષ છે. પિતૃ પ્રત્યેનું, વડીલે પ્રત્યેનું, ગુરુ પ્રત્યેનું, અન્ય સમાજબંધુઓ પ્રત્યેનું તેમ જ સર્વ જીવો પ્રત્યેનું ઋણ ગૃહસ્થીએ અદા કરવાનું હોય છે. આથી જ ગૃહસ્થીજીવન વ્યતિત કરવાના વિશિષ્ટ આદેશો અપાયા છે. આ આશ્રમના મહત્વના ગુણો છે– દાન, શ્રમ, કરકસર, સંયમ, ધર્માભિમુખ વૃત્તિ, સમાજસેવા વગેરે. ગ. વાનપ્રસ્થાશ્રમ : ગૃહસ્થાશ્રમી તરીકે ખૂબ પ્રવૃત્તિમય જીવન વ્યતિત ર્યા પછી દે પ્રવૃત્તિમાંથી મનઃપ્રવૃત્તિ તરફને માગે તે પ્રહસ્થાશ્રમથી વાનપ્રસ્થને Page #103 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 89 માગ, દુન્યવી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ આત્મધ્યાન અને પ્રભુસ્મરણમાં મન પરવી, જનહિતાર્થે જીવવાનો પ્રયાસ, તે વાનપ્રસ્થાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમમાં શીખેલા ધર્માનુભવના પાઠ પ્રત્યક્ષ કરવાનો અવસર અહીં પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમના નતિકજીવનની કેડીની ઉપલી ધાર્મિક જીવનની કેડીનું જીવન અહીંયાં જીવાય છે. આ આશ્રમના અગત્યનાં કાર્યો છે–યજ્ઞ કરવો, વેદાભ્યાસ, પવિત્રતા અને સમાનતાભર્યું જીવન, અપરિગ્રહ તથા સર્વ પ્રાણીઓ માટે પ્રેમ અને દયા. ઘ, સંન્યાસાશ્રમ : માનવજીવનનું ઉચ્ચતર સ્તર તે સંન્યાસાશ્રમ આ તબકે જીવાત્મા હકીક્તમાં દુન્યવી સર્વસ્વ ત્યાગ કરે છે, યજ્ઞ-યાગાદિ વિધિને પણ ત્યાગ કરે છે, અને આત્મા–પરમાત્માના સંબંધ ઉપર મનન કરતો રહી પ્રભુપ્રાપ્તિના પ્રયાસમાં પ્રયત્નશીલ રહે છે. દુન્યવી બંધનમાંથી મુક્તિ મેળવી, મનની એકાગ્રતા અને સામ્યવસ્થા મેળવી એ ઈશ્વરપ્રાપ્તિના માર્ગે આગળ વધવામાં પિતાના અંતર્યામી સાથે એકરૂપ થઈ એકાંકીજીવન વ્યક્ત કરવાનું પસંદ કરે છે. જીવનની વ્યવસ્થાના પ્રકાર તરીકે આશ્રમ વ્યવસ્થા વિશે એ નેંધવું જોઈએ કે એકેય આશ્રમ બીજાથી સંપૂર્ણ પણે સ્વતંત્ર અને અલાયદો ( Exclusive) નથી. માનવજીવનકાળના આવા વિભાગે પશ્ચિમની વિચારધારામાં પણ પ્રાપ્ત છે. એ અંગેને ખ્યાલ આ સાથે આપેલા છેઠા 12 પરથી આવશે. , પુરુષાર્થ : મનુષ્યજીવનનું લક્ષ્ય શું ? જીવનમાં શું પ્રાપ્ત કરવાની માનવીની જિજ્ઞાસા રહે છે ? હિંદુધર્મ અનુસાર આવા ચાર લક્ષ્યાંકે સ્વીકારવામાં આવ્યા છે અને એને પુરુષાર્થ તરીકે ઓળખવામાં આવ્યા છે. આ ચાર પુરુષાર્થ છે. કામ, અર્થ, ધર્મ - અને મોક્ષ. ક, કામ : કામ એટલે ઈચ્છા. જીવનના પ્રત્યેક તબકકે કોઈને કોઈ કામના અથવા ઈછા મનુષ્યને કાર્યવંત કરી, એના જીવનને ગતિ આપે છે. નિષ્કામ કર્તવ્ય આદર્શ હોવાં છતાં વ્યવહારમાં સકામ કર્તવ્ય થતું રહે છે. વિકસિત કક્ષાએ જ નિષ્કામ કર્મ સંભવિત છે. 12. લાઈફગ એજયુકેશન, ધી કમ્યુનીટી લાઈફ, 197ii, પા. ૧૪ર (જુઓ પાન 90). Page #104 -------------------------------------------------------------------------- ________________ Age in years 89 Death Regression Ego identity Later 70 Old age vs. despair Self-fulfilment maturity | Extreme Ret rospection Generativity hold age 60 Diminishing | strength Critical self vs. stagnation Middle-age 50 Prime of assessment | Intimacy vs. Testing isolation. mind&tongue & self-rea40 Fully trained lization | Self-realization occupl Middlelife -ation, marraige, & own Identity vs. 30 Marraige & Specificity & _family family role confusion Family | definiteness Self-determination to Industry vs | Early role in society inferiority Physical adulthood! Youth maturity Sex-need & identity Initiative vs | Adolesce Guilt nce Adolescence Exploration , Objective self-eva| luation Autonomy Middlevs. shame. childhohd Childhood Childhood Autonomous value setting Trust vs. Preparation i mistrust. Infancy Infancy Obedience vs. indep endence, trust & love Solon Buhler 1935 Buhler 1962 Erikson Havighurst Jung STAGES OF THE LIFE SPAN SUGGESTED BY VARIOUS ANALYSTS ધર્મોનું તુલનાત્મક અધ્યયન Page #105 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ ખ. અર્થ : અર્થ એટલે લક્ષ્મી, પૈસે, દ્રવ્ય. દ્રવ્ય-પ્રાપ્તિને મનુષ્યનો પ્રયાસ રહે છે. કારણ કે તે સાધન દ્વારા મનુષ્યને અન્ય વિવિધ પ્રાપ્તિ મળી શકે છે. દ્રવ્ય માત્ર વ્યવહારનું સાધન રહ્યું ત્યાં સુધી તે પુરુષાર્થ વાજબી રહ્યો, પરંતુ દ્રવ્યને ઉપ ગ એક કરતાં વધુ રીતે થવા માંડ્યો 13 તેમ તેમ અર્થ સાધન મટી સાધ્ય બનવા માંડયું. આમ દ્રવ્યને પરિગ્રહ પણ એના એક કર્તવ્ય તરીકે સ્વીકારાયે. ત્યારે અર્થ સાધનને બદલે સાધ્ય તરીકે સવિશેષ જોવાવા માંડયો. ગ, ધર્મ ધર્મ એટલે જે ધારણ કરે છે, અને એથી જે કંઈક, અથવા જેના વડે સમાજનું ધારણ થાય છે એને રવીકાર કરી એનું પાલન કરવું તે પુરુષાર્થને ધર્મ તરીકે ઓળખાવાયો. આ પુરુષાર્થ અનુસાર શાસ્ત્રાજ્ઞાનું પાલન, તેમ જ શાસ્ત્રોમાં અપાયેલા આદેશે અને નિયમોનું પાલન કરવું તે ધર્મના પુરુષાર્થ તરીકે સ્વીકારાયું. કદાચિત આથી જ ધર્મના બાહ્ય સ્વરૂપને વધુ મહત્વ મળ્યું અને ધર્મ આંતરિક ચેતનાની સજાગતાને વિષય ન રહેતા બાહ્યાચારને વિષય રહ્યો. પરંતુ પુરુષાર્થના અર્થમાં ધર્મને વિચાર કરીએ ત્યારે એ બહુ સ્પષ્ટપણે સમજવું જોઈએ કે ધર્મ એટલે સમાજમાં પોતાના સ્થાન અનુસારનું કર્તવ્યપાલન. આ અર્થમાં ધર્મને પુરુષાર્થ કેટલું મહત્ત્વનો બની રહે છે એને ખ્યાલ આવશે. ઘ, મોક્ષ : મોક્ષ એટલે મુક્તિ. આપણે આગળ જોયું કે હિંદુધર્મનું ધ્યેય જીવાત્માની મુક્તિ પ્રાપ્તિનું છે. જીવાત્માને અનેક પ્રકારના બંધન છે. આમાં મુખ્યત્વે અજ્ઞાન, પાપ, દુઃખ તેમ જ પિતાના શરીરનું બંધન છે. આ બધાં બંધનોમાંથી મુક્ત થવું તે મોક્ષ. મેક્ષના પાંચ ભેદ સ્વીકારાયા છે. એક, સાકય : પરમાત્માને પામવું. બે, સારુષ : પરમાત્મા જેવા રૂપના થવું. ત્રણ, સાષ્ટN : એની સમાન શક્તિવાળા થવું. ચાર, સાયુજ્ય : એની સાથે મળી જવું. પાંચ, કેવલ્ય : જીવ-બ્રહ્મ તાદાભ્ય પામવું. આમ, સર્વ પુરુષાર્થોમાં મોક્ષ સર્વથી શ્રેષ્ઠ છે. 13. Money is a matter of function four, a medium, a measure, a standard, a store. Page #106 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન કેટલીક વેળા ધર્મ અને મેક્ષ સમાન ગણી ત્રણ જ પુરુષાર્થો ગણવામાં આવે છે, અને એને ચાર પુરુષાર્થને બદલે “ત્રીવર્ગ” તરીકે ઓળખાવવામાં આવે છે. આ ત્રીવર્ગને સ્વીકારની પાછળ એ કારણ હોઈ શકે કે માનવસમાજને બહુ મોટો વર્ગ ગૃહસ્થાશ્રમી હોય છે, અને એ તબક્કે મેક્ષપ્રાપ્તિ માટેનો પુરુષાર્થ સંભવિત નથી. જ. સાધન ચતુષ્ટય : જીવાત્મા બંધનમાંથી મુક્તિ ખરી રીતે તો જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત કરી શકે. ચિત્તશુદ્ધિ કરવા માટે કર્મયોગ અને ભક્તિયોગ અનુકૂળ છે. પરંતુ અજ્ઞાનમયી અંધકાર તે જ્ઞાનથી જ દૂર કરી શકાય. આથી જીવ-બ્રહ્મલીનતા પ્રાપ્ત કરવાનું, કર્મ કે ભક્તિ અંતિમ સાધન થઈ શકે નહિ. જ્ઞાન એ એવું સાધન છે, પરંતુ આપણે એ બહુ સ્પષ્ટપણે નેંધવું જોઈએ કે અહીંયાં જ્ઞાન એટલે કે બુદ્ધિથી મેળવાયેલ કંઈક એમ નહિ, પરંતુ જેમાં અનુભવને પણ સમાવેશ થાય છે તે. ખરી રીતે તે ઈશ્વરપ્રાપ્તિ માત્ર જ્ઞાનને નહિ, પરંતુ અનુભવને વિષય છે. બ્રહ્મના જ્ઞાનની પ્રાપ્તિ માટે શંકરાચાર્યે બ્રહ્મજ્ઞાનના અધિકાર માટે ચાર સાધનને ઉલ્લેખ કર્યો છે. ક. વિવેક નિત્ય અને અનિત્યને વિવેક એ બ્રહ્મજ્ઞાનપ્રાપ્તિનું પ્રથમ સોપાન છે. બ્રહ્મ અને એના નિજ સ્વરૂપને આત્મા એ નિત્ય પદાર્થ છે, અને જે ક્ષણભંગુર છે, અને એથી જે અનિત્ય છે એને ભેદ સમજ્યા વિના બ્રહ્મજ્ઞાનની ઝાંખી શી રીતે થઈ શકે ? ખ. વૈરાગ્ય : આસક્તિને અભાવ એ વૈરાગ્ય. સૃષ્ટિની વસ્તુઓ કે વ્યક્તિઓ માટે અનાસક્તિભરી વૃત્તિ એ જ વૈરાગ્યવૃત્તિ. જ્યાં સુધી કામના હોય ત્યાં સુધી વૈરાગ્ય સંભવી શકતા નથી. ગ, સાધનસંપત : બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે છ સાધનની પ્રાપ્તિ જરૂરી મનાય છે. સાધનસંપતમાં આ છ સાધનોનો સમાવેશ કરવામાં આવે છે: શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. ઘ, મુમુક્ષત્વ : કામનાનો ત્યાગ કરવા છતાં મોક્ષપ્રાપ્તિની ઇચ્છા વિના બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. 2. વર્ણવ્યવસ્થા હિંદુધર્મે આપેલ વર્ણવ્યવસ્થા હિંદુધર્મનું વિશિષ્ટ પ્રદાન છે. જીવનના ચાર મહત્ત્વનાં મૂલ્યોને સિદ્ધ કરવાને માટે માનવીએ જે નૈતિક આચારસંહિતાનું પાલન કરવાનું છે તે આ વ્યવહારમાં સુગમ બને એમ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ સમગ્ર હિંદુસમાજને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ વર્ગોને સ્વીકાર શરૂઆતના તબકે જે તે વર્ગના ગુણ, ફરજ પર આધારિત હતો. પરંતુ, કાળાનુક્રમે આ વર્ગો જડ પ્રકારના વર્ગો તરીકે સ્થાપિત થઈ વર્ગો તરીકે સ્વીકારવામાં આવ્યા અને વંશપરંપરાગત વર્ણ, પેઢી-દરપેઢી સમાન રીતે ચાલતી આવી. સમય જતાં આ વર્ષે જ્ઞાતિઓમાં, પેટાજ્ઞાતિઓમાં અને વર્ણસંકર કે જ્ઞાતિસંકર જૂથમાં પરિણમવા માંડી. વર્ણવ્યવસ્થા કે વર્ણસંસ્થાના ઇતિહાસમાં આપણે નહિ ઊતરીએ. આપણે માત્ર એટલું જ નંધીએ કે કોઈ પણ જનસમાજમાં બધી જ વ્યક્તિઓ એકમય હોતી નથી અને એથી જ કોઈ ને કોઈ પ્રકારે વ્યક્તિઓના સમૂહમાં સમાજનું વર્ગીકરણ થતું જ રહેશે એમ લાગે છે. જ્યાં સુધી વ્યક્તિ-ભિન્નતા છે ત્યાં સુધી સમાજવ્યવસ્થા અને સમાજ-જૂથે સ્વીકાર અનિવાર્ય છે. લેટથી માંડી કાલ માફ૧૪ સુધીના વિચારકોએ આ વાત સ્વીકારી છે. હિંદુધર્મ ચાર વર્ણ સ્વીકારે છે : ક. બ્રાહ્મણ ખ. ક્ષત્રિય ગ. વૈશ્ય ઘ. દ્ર ક. બ્રાહ્મણ સમાજને આ વગર અધ્યયન અને અધ્યાપનના કાર્યમાં વ્યસ્ત રહે છે. ધર્મશાસ્ત્રોનો અભ્યાસ, તેનું જ્ઞાન જનસમુદાયને આપવું અને શાસ્ત્રોક્ત રીતના વ્યવહારની સમાજને સૂઝ આપવી એ એમનું મુખ્ય કર્તવ્ય રહે છે. આમ તેઓ સમાજ-શિક્ષક છે અને સમાજના આધ્યાત્મિક નેતા છે. બ્રાહ્મણના સાહજિક ગુણ છે–આત્મસંયમ, પવિત્રતા, ક્ષમા, સાદાઈ, નેહ, ડહાપણ, ઈશ્વર અને ધર્મગ્રંથમાં શ્રદ્ધા તથા સત્ય (Truth) અને સત્તાનું ( Reality) તાત્વિક જ્ઞાન. ખ, ક્ષત્રિય સમાજના રક્ષણની જવાબદારી જે વર્ગને શિરે છે તે વાં ક્ષત્રિય વર્ગ. આંતરિક સ્પર્ધા કે બાહ્ય આક્રમણની સામે આ વર્ગ સમાજની અખંડિતતા અને સાર્વભૌમત્વ જાળવે છે. આથી સમાજની રાજકીય નેતાગીરી આ વર્ગ પાસે રહે છે. 14. માર્ક વર્ગવિહીન સમાજની વાત કરે છે, વર્ણવિહીન સમાજની નહિ. Page #108 -------------------------------------------------------------------------- ________________ -94 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ વર્ગના સહજ ગણે છે–શૌર્ય, તાકાત, નિશ્ચિંતતા, અડગતા, કુનેહ, દયા, અને કુશળ વ્યવસ્થા. ગ. વૈશ્ય સમાજના અરસપરસના વ્યવહાર માટેને સેતુ આ વર્ગ પૂરો પાડે છે. આ વર્ગ વેપાર-વાણિજ્ય દ્વારા લક્ષ્મી પ્રાપ્ત કરી રાજ્યને તથા જે વ્યક્તિની સેવા એ સ્વીકારે છે, તેમ જ જેની પાસેથી એ મૂળ વસ્તુ પ્રાપ્ત કરે છે તેને એની વહેંચણી કરે છે. આ વર્ગના મહત્ત્વના ગુણ છે—ખેતી, પશુપાલન, વ્યાપાર, વાણિજ્ય, વેદાભ્યાસ, વેદવ્યવહાર, દયા અને દાન. અહીં એ જોઈ શકાશે કે અર્થોપાર્જનને હિંદુધર્મમાં કદીયે સ્વતંત્ર વ્યાપાર તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. અર્થ એ સાધન છે - સાધ્ય નહીં અને એથી જ વૈશ્ય વેદાભ્યાસ કરવાની અને વેદવ્યવહાર આચરવાની જરૂરત રહે છે. વ્યાપાર પણ ધર્મથી અભિમુખ હોવો જોઈએ નહિ. ગાંધીજીના દ્રવ્ય અને ધર્મ સંબંધના વિચારે આ આધાર પર જ રચાયેલા છે. એમના મતે પણ વ્યાપારવ્યવહાર ધર્માચરણથી વિભિન્ન હોઈ શકે નહિ. ઘ, શૂદ્ર સમાજને આ વર્ગ સેવાને વરેલો વર્ગ છે. સમાજના ઇતર વર્ગોની સેવાનું કાર્ય એમનું છે. એક અર્થમાં પ્રત્યેક વ્યક્તિ શુદ્ર વર્ગની છે. કારણ કે કઈને કોઈ પ્રકારે એ સેવા કરતી જ હોય છે. શદ્ર એટલે હલકા પ્રકારની કામગીરી કરનાર વ્યક્તિ એ માન્યતા ભૂલભરેલી હોવા છતાં ઘણાના મનમાં દઢ થયેલી જોવા મળે છે. આધુનિક સમયમાં આ ખોટી માન્યતા ભૂંસાતી જતી હોય એમ લાગે છે. આ વર્ણના સગુણ છે–પરિશ્રમ, સચ્ચાઈ, આદર, હુકમ પાલન, અનુશાસન, નિયમિતતા, ખંત વગેરે. , સંસ્કાર : માનવમાં રહેલ પદાર્થ અને પશુજીવનની પ્રક્રિયાઓને સુધારી માનવસહજ બૌદ્ધિક, નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક જીવન જીવવા માટેની તૈયારીરૂપે હિંદુધર્મમાં કેટલીક ક્રિયાઓ અસ્તિત્વ ધરાવે છે અને એને સંસ્કાર તરીકે ઓળખાવાય છે. સંસ્કારની શરૂઆત બાળકના ગર્ભાધાનથી શરૂ થઈ તેના મૃત્યુ સુધી તે ચાલે છે. હિંદુધર્મની સંસ્કારભાવના જીવાત્માને સતત બ્રહ્મપ્રાપ્તિના - શ્રેય તરફ લઈ જવાના પ્રયાસરૂપ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ સામાન્યપણે આવા કેટલાક સંરકારો સ્વીકારાયા છે. એની સંખ્યા વિશે એકમત નથી. કેટલાક બાર સંસ્કારની, કેટલાક સોળ સંસ્કારની અને કેટલાક ચાલીસ સંસ્કારની સંખ્યા દર્શાવે છે. કેટલાક મહત્ત્વના સંસ્કારે નીચે મુજબ છેઃ 1. ગર્ભાધાન : ગર્ભાધાન થતા માતાના સંસ્કાર. 2. પુસંવન : ગર્ભાવસ્થામાં માતાના સંસ્કાર. 3. સીમંતોન્નયન : આ સંસ્કાર પણ માતાની ગર્ભાવસ્થામાં કરવામાં આવે છે. માતાના પ્રથમ વેળાના ગર્ભાધાન વખતે જ આ સંસ્કાર કરવામાં આવે છે. 4. જાતકર્મ : બાળકના જન્મ સમયે બાળકને કરવામાં આવતો સંસ્કાર. 5. નામકરણ : બાળકના જન્મના દશમા દિવસે બાળકનું નામ પાડવાને સંસ્કાર. 6. નિષ્ક્રમણ : બાળકને ચોથે મહિને ઘરની બહાર કાઢી સૂર્યદર્શન કરાવવાનો સંસ્કાર તે નિમણુ. 7. અન્નપ્રાસન : બાળકને છઠું મહિને મધ, ઘી, ભાત વગેરે એકઠા કરી ખવડાવવાને સંસ્કાર. 8. ચૌડ : ત્રીજે વર્ષે બાળકના વાળ ઉતરાવવાનો સંસ્કાર. 9. ઉપનયન : બાળકને યજ્ઞોપવિત આપવું અને બાળકને ગુરુને ઘેર ભણવા મોકલવાને સંસ્કાર. ઉપનયન એટલે ઉપની, ગુરુ પાસે જવું એમ થાય છે. ગુરુ પાસેથી મનુષ્ય જ્ઞાન મેળવે છે અને ચારિત્રઘડતરનું ભાથું પણ મેળવે છે. આમ થતાં મનુષ્યનું પશુ સ્વરૂપ પલટાય છે અને એ નવું જીવન ધારણ કરે છે. ઉપનયન સંસ્કારને એથી કેટલીક વેળા દ્વિજત્વના સંસ્કાર તરીકે પણ ઓળખાવવામાં આવે છે. બાળક પહેલી વાર માતાને પેટે, પરંતુ બીજી વાર ગુરુ પાસેથી સંસ્કાર મેળવી દૈત્ય ભરેલે મનુષ્ય-જન્મ પ્રાપ્ત કરે છે. આમ, ઉપનયન સંસ્કાર એક મહત્વને સંસ્કાર છે. ઉપનયન સંસ્કાર વિશે એ નોંધવું ઠીક રહેશે કે એક સમયે કન્યાને પણ ઉપનયન આપવામાં આવતું હતું. તેમને પણ વેદ અને ગાયત્રીને ઉપદેશ આપવામાં આવે. કુમાર જેટલી કડક્તા કે ભિક્ષા માંગવી કે ગુરુને ઘેર નિવાસ કરે વગેરે કન્યા માટે ન હતા. Page #110 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 10. ગોદાન : સોળમે વર્ષે (દાઢી-ગુચ્છા સહિત) સર્વ વાળ લેવડાવવાને સંસ્કાર. 12. વિવાહ H સ્વપ્રહે પાછા ફર્યા પછી ગૃહસ્થાશ્રમની તૈયારીરૂપે અગ્નિપરિગ્રહ. એટલે કે અગ્નિની સાક્ષીએ પતિ-પત્ની તરીકે જોડાઈને પવિત્ર જીવન જવવાને સ્વીકાર કરે તે સંસ્કાર. સંસ્કાર તરીકે ઓળખાવાય છે. પરંતુ મહત્ત્વનું એ છે કે આને પણ એક સંસ્કાર તરીકે સ્વીકારી વ્યક્તિને માટે મૃત્યુને ભય દૂર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ પરંતુ આ સંસ્કારથી એ પણ સિદ્ધ થાય છે કે માનવીનું જીવન, જન્મ અને મૃત્યુની ઘટમાળ વચ્ચેના પ્રસંગોમાં જ સમાપ્ત થતું નથી પરંતુ એનું મૃત્યુ એક નવા જીવન પ્રતિ પ્રયાણ કરે છે. છે. તહેવાર-તીર્થયાત્રા : - કાઈપણ ધર્મમાં ધાર્મિક તહેવારોનું સ્થાન અગત્યનું છે. તે તહેવારોને પરિણામે ધર્મમાં એક પ્રકારનું ચેતન જળવાઈ રહે છે. પ્રત્યેક ધર્મમાં આવા અનેક તહેવારોને સમાવેશ થયેલું જ હોય છે. નવરાત્રીને તહેવાર, હોળીને. તહેવાર, દિવાળીનો તહેવાર વગેરે અનેક તહેવારે હિંદુધર્મમાં પણ સમાવિષ્ટ થયેલા છે. કઈક ધાર્મિક પુરુષને જન્મદિન કે મૃત્યુતિથિ પણ તહેવારનું સ્થાન પામે છે. એ જ પ્રમાણે પ્રભુજ્ઞાનની ઝાંખી કે પ્રભુદર્શનને પ્રસંગ પણ તહેવારમાં સ્થાન પામે છે. તહેવારોની ઉજવણી વિવિધ પ્રકારે થાય છે. કેટલાક તહેવારે માત્ર આનંદ જ પ્રસંગે બની રહે છે, જ્યારે બીજા કેટલાક તહેવારો વ્રત પાલન અને આધ્યાત્મિક તૈયારી માટેના હોય એવું બને છે. ઉજવણીની રીતે, અને એ સાથે સંકળાયેલ કથાનકે તથા ધાર્મિક પ્રગતિમાં જે તે તહેવારોનો ફાળો અને ધાર્મિક ચેતનની જાગૃતિમાં એને હિસ્સો એ બાબત મહત્તવની છે. પરંતુ આપણી મર્યાદા બહાર છે. તહેવાર સમાજજીવનનું એક મહત્ત્વનું અંગ બને છે અને આજે તો માત્ર ધાર્મિક પર્વોની ઉજવણી થાય છે એમ જ નહિ પરંતુ અનેક રાષ્ટ્રીય પર્વો પણ ઉત્સવ તરીકે સ્વીકારાયા છે, અને એમની ઉજવણી પણ થાય છે. પર્વના આવા સ્વીકારમાં તથા એના વિસ્તરીકરણમાં એમાં રહેલું મહાત્મય છતું થાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ જેમ તહેવાર વિશે કહ્યું તેમ તીર્થયાત્રા માટે પણ કહી શકાય. પ્રત્યેક ધર્મમાં એવા કેટલાંક સ્થાનો સ્વીકારવામાં આવ્યાં છે જેને તીર્થનું બિરુદ આપવામાં આવે છે અને એ સ્થાનની યાત્રાને ધાર્મિક કાર્ય તરીકે લેખવામાં આવે છે. તીર્થયાત્રાનાં આવાં સ્થાનો મૂળે તે ધાર્મિક પ્રેરણા આપનારાં હોય છે. એ સ્થાનમાં પ્રવર્તતી શાંતિ અને ત્યાંનું પવિત્ર વાતાવરણ માનવીની આધ્યાત્મિક ચેતનાને બહાર લાવવામાં સહાયભૂત બને છે. પ્રત્યેક તીર્થસ્થાન પાછળ કંઈક ઈતિહાસ રહેલું હોય છે અને સામાન્ય રીતે એ સ્થાનમાં પ્રભુ-પ્રાકટય કે પયગંબરના વાસને કે સંત-મહાત્માના સ્થાનકનો ભાવ હોય છે. કાળાનક્રમે તીર્થસ્થાનોના વાતાવરણમાં અને ત્યાં પ્રવર્તતી પવિત્રતામાં પલટો થ હેય એ અશક્ય નથી. છે. મંદિર અને પૂજારી વર્ગ : ધર્મના એક સંગઠક બળ તરીકે મંદિરનું સ્થાન મહત્વનું છે. સામાન્ય રીતે વ્યક્તિગત પ્રાર્થના પ્રત્યેક માનવી પોતાના સ્થાનમાં જ કરી લે પરંતુ સમૂહગત પ્રાર્થના માટેનું કોઈ સ્થાન હોય તો તે મંદિર છે. શાંતિની ખોજમાં ફરતા માનવીને મંદિર એ મેળવી આપે છે. ચિત્તની એકાગ્રતા માટે જે વાતાવરણની જરૂરિયાત છે એ પણ મંદિરમાં પ્રાપ્ત થાય છે. પ્રત્યેક મંદિરમાં કોઈ ને કઈ ઈષ્ટદેવનું સ્થાપન થયેલું હોય છે તે, તથા મંદિર સાથે સંકળાયેલ અનેક પ્રસંગે અને ઇતિહાસ માનવીને પ્રેરણારૂપ બને છે. ધાર્મિક બોધ માટેનું સ્થાન પણ મંદિર પૂરું પાડે છે. ધર્મને જીવંત રાખવામાં મંદિરને કાળો કેટલું છે એ આમ તો માત્ર કલ્પનાને વિધ્ય છે કારણ કે એ વિશેનું કોઈ શાસ્ત્રીય સંશોધન થયેલું જાણ્યું નથી. પરંતુ, એક નાનામાં નાના ગામમાં પણ પ્રભુમંદિરનું અસ્તિત્વ શું એ વાતની સાક્ષીરૂપ નથી કે માનવજીવનમાં ધર્મભાવના ઓતપ્રોત થયેલી છે? જે ગામમાં પ્રાથમિક શાળા કે દવાખાનું ન હોય તેમાં પણ દેવમંદિરનું અસ્તિત્વ જોવા મળશે. આનો અર્થ એમ નથી કે વ્યક્તિને શિક્ષણની કે સ્વાસ્થની ભૂખ નથી. આનો અર્થ માત્ર એટલે જ થાય કે માનવી પિતાની ધાર્મિક અભિલાષા સંતોષવા માટે વધુ સજાગ અને સક્રિય છે. આ ભાવના ન સમજનાર એવી દલીલ કેટલીક વેળા કરે છે કે મંદિર બાંધવામાં થતો ખર્ચ, વ૫રાત સમય અને શક્તિ માત્ર વેડફાય છે. આ ધર્મ 7 ... ' ' Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિચારમાં કેટલું તથ્ય છે એની તપાસ તે ધાર્મિકભાવના કેટલી દઢ થયેલી છે તેની જાણકારી પછી જ આપી શકાય. . પરંતુ, જેમ તીર્થસ્થાને માટે બેંધ્યું એમ મંદિર માટે પણ એ કહી શકાય કે મંદિરમાં સ્થાપેલ પ્રભુની પૂજાનું કર્તવ્ય જેમને સોંપવામાં આવ્યું છે એ પૂજારી વર્ગની સંકુચિતતાને લીધે કેટલીક વેળા મંદિર, પ્રેરણાસ્થાન ન રહેતાં માત્ર પૂજારીસ્થાન બની જાય છે. 7. હિંદુ ધર્મશાસ્ત્રોઃ હિંદુધર્મના અતિહાસિક વિકાસની વિચારણા કરતી વખતે આપણે હિંદુધર્મનાં શાસ્ત્રો વિશે સામાન્ય સ્વરૂપની કેટલીક વાતો કરી છે. પરંતુ પ્રત્યેક ધર્મનું શાસ્ત્ર તે ધર્મને પાયા સમાન હોઈ એ અંગેની સામાન્ય રજૂઆત જરૂરી બને છે. હિંદુધર્મના અતિહાસિક સમયની વિસ્તૃત ફલકને હિંદુ ધર્મશાસ્ત્રોનો ખ્યાલ મેળવવા માટે નીચેના ચાર વિભાગોમાં વહેંચી શકાય. ક. વેદ, શ્રુતિ, ઉપનિષદ - ઈસ. પૂર્વે 3000 થી લગભગ ઈ. સ. પૂ. 800 ખ. સ્મૃતિ ઈ. સ. પૂર્વે 800 થી લગભગ ઈ. સ. 600 સુધી ગ. ભાગે ઈ. સ. 600 થી 1300 ઘ. સંતવાણી ઈ. સ. 1200 થી 1800 સામાન્ય રીતે કોઈપણ ધર્મના શાસ્ત્રમાં મહત્ત્વના એવા મૂળભૂત આદેશ અપાયા હોય છે. આ આદેશ આજ્ઞાના સ્વરૂપના હોય છે. પરંતુ એ ઉપરાંત માનવીના વ્યવહારમાં, નૈતિકજીવનના વિકાસમાં અને આધ્યાત્મિક સમૃદ્ધિની પ્રાપ્તિમાં સહાયક એવાં અનેક બોધવચનોને પણ એમાં સમાવેશ કરવામાં આવ્યું હોય છે. હિંદુધર્મના પ્રત્યેક વર્ગનાં શાસ્ત્રો વિશે થોડી વધુ વિગત મેળવીએ. કવિ, શ્રતિ વગેરે હિંદુધર્મનું મૂળ અથવા પ્રથમ શાસ્ત્ર તરીકે વેદને સ્વીકાર થાય છે. વેદને અર્થ થાય છે જ્ઞાન. એમાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ ધર્મ અંગેનું છે. બીજી રીતે એમ કહેવાય કે હિંદુસ્તાનના ઈશાન ખૂણામાંથી આર્યો સૌ પ્રથમ હિન્દુસ્તાનમાં આવ્યા અને સિંધુ નદીને કિનારે રહેઠાણું કર્યું–તે સમયથી Page #113 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 99 માંડીને મિથિલાનગરી એટલે પૂર્વમાં બિહાર સુધી જઈ વસવાટ કર્યો એ સમગ્ર -લાંબા ગાળા દરમ્યાન રચાયેલાં પુસ્તકોને વેદ નામ નીચે મૂકવામાં આવે છે. વેદને કેટલીક વેળા શ્રુતિ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. જે જ્ઞાનની પ્રાપ્તિને ભાગ શ્રવણ છે અને જે જ્ઞાન ઋષિ-મુનિઓએ ઈશ્વર પાસેથી સાંભળ્યું છે તે જ્ઞાન જેમાં સમાવિષ્ટ થયું છે તે શ્રુતિ તરીકે ઓળખાય છે. ચાર પ્રકારના વેદમાં મુખ્યત્વે કરીને પરમાત્માને કરવાની પ્રાર્થના અને યજ્ઞ અંગેના વિચાર રજૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પરમતત્ત્વના સ્વરૂપ વિષેનો વિચાર પણ રજૂ કરવામાં આવેલ છે અને એ બધાની રજૂઆત કસ્તાં પુસ્તકોને સંહિતા, બ્રાહ્મણ અને ઉપનિષદ તરીકે ઓળખાવાય છે. ખ. સ્મૃતિ: કષિ-મુનિઓએ પરમાત્મા પાસેથી સાંભળેલ જ્ઞાન પિતાની મૃતિમાંથી અન્ય ઋષિઓએ જ્યારે શબ્દબદ્ધ કર્યું અને નવા ગ્રંથો લખ્યા એને રકૃતિ કહેવાય છે. મરણમાંથી રજૂ થયેલ હોઈને સ્મૃતિ તરીકે ઓળખાવાય છે. શ્રુતિની જેમ મૃતિમાં પણ પરમતત્વ અંગેના વિચારો તો રજૂ થયેલા જ છે. પરંતુ તે ઉપરાંત આ સ્મૃતિગ્રંથોમાં રીતરિવાજે વિશે તથા તેના પ્રકાર, નિયમ અને આચરણ વિશે પણ ઘણી બાબતે રજૂ થઈ છે. આવી રીતે તૈયાર થયેલ રકૃતિગ્રંથ ઉપરથી મનુ, યાજ્ઞવલ્કય, ભૂગુ વગેરે ઋષિઓએ મોટા ગ્રંથ તૈયાર કર્યા છે. કેટલાક વિચારકે રામાયણ અને મહાભારત જેવા પુરાણોને પણ સ્મૃતિમાં સમાવેશ કરે છે. મૃતિકાળ દરમ્યાન આર્યો લગભગ સમસ્ત ભારતવર્ષ પર છવાઈ ગયાં હતા ગ. ભાગ્યેઃ વિવિધ ધર્મશાસ્ત્રોમાં રજૂ થયેલ વિચારોમાંથી તારતમ્ય શોધી એમાંથી કંઈક નિષ્કર્ષ મેળવી જે રજૂઆત કરવામાં આવી એને “ભા' કહેવાયા. ભાષ્યકારોમાં મુખ્યત્વે કરીને શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને વલ્લભાચાર્યને સમાવેશ થાય છે. ઘ, સંતવાણી : શાસ્ત્રો મુખ્યત્વે સંસ્કૃત ભાષામાં રચાયાં પરંતુ ધર્મનું -હાઈ તે જે તે પ્રાદેશિક ભાષામાં જ વધુ સારી રીતે રજૂ થઈ શકે. આ કાર્ય ભારતદેશના સાધુ-સંતોએ કર્યું છે. એમણે ઈશ્વરના સ્વરૂપ વિશે તેમ જ એને પ્રાપ્ત કરવાના માર્ગો વિશે તથા ધર્મના વિરૂપ અંગે અને વ્યક્તિએ આયરવાના નિયમો વિશેની ધર્મશાસ્ત્રોમાં કરાયેલી રજૂઆતને લોકભોગ્ય વાણીમાં કાવ્યરવરૂપે રજૂ કરી છે. આ કાવ્યો ભજનો તરીકે ગવાયાં છે અને એ રીતે Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન સંતવાણી હિંદુ ધર્મશાસ્ત્રને નિચોડ આપવા પ્રયાસ કરે છે. આ સંતવાણીને પણ કેટલાક વિચારકે ધર્મશાસ્ત્ર તરીકે સ્વીકારે છે. ગમે તેમ તેયે સંતમતના અનુયાયીઓને મન એમનાં લખાણો શાસ્ત્ર કરતાં ઓછાં નથી અને એમને તેઓ એ જ માનથી જુએ છે. કેટલાક સંતને નામે પંથે પણ શરૂ થયા છે, જેમાં મુખ્યત્વે રામાનંદ, કબીર, નાનક વગેરેનો સમાવેશ થઈ શકે. 8. હિંદુ નીતિશાસ્ત્રઃ ' ધર્મ જે વ્યક્તિ અને ઈશ્વરના સંબંધની ચર્ચા કરી માનવ માટે ઈશ્વર-- પ્રાપ્તિ માર્ગ રજૂ કરે છે, તો નીતિશાસ્ત્ર માનવ-માનવ વચ્ચેના સંબંધનો માર્ગ રજૂ કરે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે માનવીની નૈતિક્તા એ ધાર્મિકતાની પ્રાપ્તિની પૂર્વતૈયારીરૂપ છે. જે માનવી પિતાની સાથેના સંબંધમાં કે અન્ય વ્યક્તિઓ સાથેના સંબંધમાં સરળ નથી, એ વ્યક્તિ ઇશ્વર સાથે સંબંધ સરળતાથી શી રીતે સ્થાપી શકે ? આથી જ હિંદુધર્મમાં નૈતિકતા ઉપર ઘણો જ ભાર મૂકવામાં આવ્યું છે. મનુસ્મૃતિ, યાજ્ઞવણ્યસ્મૃતિ, કામદકીય નીતિ વગેરે આ કથનના સમર્થનમાં ટાંકી શકાય. રામાયણ તથા મહાભારત જેવાં પુરાણ પણ નૈતિક્તા અને અનૈતિકતાના ઘર્ષણને રજૂ કરી નૈતિક મૂલ્યોના જતનની અને વિજયની વાત કરે છે. આમ છતાં, વેદાંતના સ્વરૂપને અનુલક્ષીને કેટલીક વખત એવો પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે જે વ્યક્તિ બહ્મને જાણે છે એણે પછી શું નૈતિકતાનું પાલન કરવાનું રહે છે? શંકરાચાર્યના મતથી આ બાબતમાં રામાનુજાચાર્યને મત છેડે અલગ હોવાને કારણે આ પ્રશ્ન સવિશેષ ઉપસ્થિત થાય છે. રામાનુજાચાર્ય પ્રમાણે જ્ઞાન અને કર્મ એકસાથે જોડવા આવશ્યક છે. માત્ર શુદ્ધ હૃદય કે માત્ર જ્ઞાન પૂરતા નથી. શંકરાચાર્ય અનુસાર ૫ણ ચિત્તની શુદ્ધિ કર્મ વિના સંભવતી નથી અને ચિત્તશુદ્ધિ વિના જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. છતાં શંકરાચાર્ય એવી શક્યતા રવીકારે છે કે કોઈ વ્યક્તિ પોતાના પૂર્વજન્મતા બળે જન્મથી જ ચિત્તશુદ્ધિની અવસ્થામય હેય એમને માટે કર્મની જરૂરિયાત રહેતી નથી. પરંતુ, આનો અર્થ શું એમ ઘટાવી શકાય કે શંકર મતાનુસાર જ્ઞાનપ્રાપ્તિ પછી નીતિના નિયમોનું બંધન રહેતું નથી ? અહીંયાં બંધન શબ્દ મહત્ત્વનું છે.૧૪ આવા જ્ઞાની પુરુષ કે જેણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા પુરુષ માટે ખરેખર કઈ બંધન રહેતું નથી, એટલું જ નહિ પરંતુ એને માટે નીતિના નિયમે જેવું કંઈ જ રહેતું: 14. ધ્રુવ, આ. બા., આપણો ધર્મ, પા. 343 Page #115 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 11 નથી. નીતિના નિયમોને, નિયમ તરીકે પાલન કરવાની જરૂરિયાત એને જ રહે છે જે એને સ્વભાવગત બનાવી શક્તા નથી. પરંતુ જેમ સહજ રીતે મેગરામાંથી સુવાસ પ્રસરે, બરફીલામાંથી પાણી વહે, તેમ જ્ઞાની પુરુષમાંથી જે કંઈ વહે છે એ નિયમ અનુસાર નહિ અને છતાં નીતિ વિરુદ્ધ પણ નહિ. સામાન્ય માણસ માટે નીતિ એ બંધન છે, કારણ કે એના નિયમો એના પર જાણે કે બહારથી લદાયેલા છે. જ્ઞાની પુરુષને અધ્યાત્મજીવન, ધર્મજીવન, નીતિજીવન, વ્યવહારજીવન જેવો કોઈ ભેદ નથી. એ બધું જ એને માટે સમરૂપ બની જાય છે–સહજ બને છે અને એથી એમ કેમ કહી શકાય કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાનીને નીતિના નિયમોનું બંધન છે? સૃષ્ટિના સર્વનિયામક સાથે જેણે એકત્વ પ્રાપ્ત કર્યું છે એને માટે બીજા ક્યા નિયમે હોઈ શકે? આ બાબતની પૂર્તિ માટે સદાનંદ૧૫ આ પ્રમાણે જણાવે છે: બ્રહ્મજ્ઞાનની અવસ્થામાં અમાનિત્યાદી જ્ઞાનસાધનો અને અષ્ટવાદી સદ્ગુણો જ્ઞાનપૂર્વની સ્થિતિમાંથી ઊતરી આવે છે. જેને આત્મજ્ઞાન થયું છે એનામાં અદ્ધવાદી ગુણો પ્રયત્ન વિના સહજ રીતે હોય છે અને સાધનરૂપ હોતા નથી. આમ શંકર મતાનુસાર પણ જ્ઞાનપ્રાપ્તિ પૂર્વેનું કર્મ નીતિ આદેશ અનુસારનું કર્મ, જ્ઞાનપ્રાપ્તિ પછીનું કર્મ એ જ્ઞાનમાંથી સહજ રીતે નિષ્પન્ન થતું કર્મ છે. અજ્ઞાનાવસ્થામાં કાર્યોને આદેશ બહારથી મળે છે, જ્ઞાનાવસ્થામાં કાર્યને આદેશ સ્વયં ક્રૂરે છે. સોક્રેટિસ સહિતના ગ્રીક તત્વવેત્તાઓ તેમ જ યહુદીઓ અને ખ્રિસ્તીઓ પણ જ્ઞાનને જ નીતિ તરીકે સ્વીકારે છે અને અજ્ઞાનને પાપ તરીકે રજૂ કરે છે. એ હકીકત જેમ્સ એથે 16 આ રીતે રજૂ કરી છે. જ્ઞાન અને વ્યવહાર વચ્ચેને અભેદ સંબંધ ગ્રીક તત્વો બહુ સ્પષ્ટ રીતે સમજ્યા હતા. સેક્રેટિસનું કથન “ગુણુએ આ બાબત સમજ્યા હતા, કારણ કે એમણે ડહાપણ અને સારાપણું, મૂર્ખતા અને પાપને સમાનાર્થી તરીકે લેખ્યા છે. આ જ પ્રમાણે ખ્રિસ્તી ધર્મના સ્થાપકને પણ આ અભેદ સ્પષ્ટ રીતે સમજાવે છે. કારણ કે તેઓ પિતે એ બંધ આપે છે કે શાશ્વત જીવન પિતા અને પુત્રને જાણવામાં સમાયેલું છે. જેમ જેમ જીવનનું ધ્યેય અને આદર્શ સાચી રીતે સમજાતે જાય અને એનું 15. વેદાંતસાર 16. ઈથિકલ પ્રિન્સિપલ્સ, પા. 8 Page #116 -------------------------------------------------------------------------- ________________ 102 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જ્ઞાન પ્રાપ્ત થતું જાય તેમ તેમ જીવનમાં વિકાસ થતો રહે છે અને જીવન સાચી. રીતે વધુ સમૃદ્ધ બને છે. 9. સ્વર્ગ અને નર્ક : સ્વર્ગ અને નર્કને ખ્યાલ ઘણા ધર્મોમાં પ્રચલિત છે. કેટલાક ધર્મો સ્વર્ગ—નકને માનવીનાં કાર્યો અનુસારનું એ અંતિમ સ્થાન છે એમ માને છે. હિંદુધર્મ પણ સ્વર્ગ અને નર્કના ખ્યાલમાં માને છે. પરંતુ એ સાથે એટલું પણ ખ્યાલમાં રાખવું જોઈએ કે હિંદુધર્મ પુનર્જન્મમાં પણ માને છે. કર્મના સિદ્ધાંત અનુસાર, કરેલાં બધાં જ કર્મોનાં પરિણામો હોય છે. એમાં કેટલાંક એક જન્મકાળ દરમ્યાન ભગવાઈ ચૂક્યાં હોય છે, બીજાં કેટલાંક ભેગવવાનાં. બાકી હોય છે. જે કર્મોનાં પરિણામો ભોગવાયાં નથી તે ભોગવવાને માટે બીજે જન્મ લેવો પડે છે. આ જન્મમાં અન્ય કર્મો પણ થતાં રહે છે. સ્વર્ગ અને નર્ક કર્મભૂમિ નથી પણ ભોગભૂમિ છે, એ રીતે એમનો સામાન્યપણે વિચાર થયે છે. પરંતુ જો કર્મના પરિણામ ભોગવવા માટે જ સ્વર્ગ કે નર્કને વિચાર કરવામાં આવે તે માનવના સાચા રવરૂપ સાથે એ સુસંગત છે એમ કહી શકાય ખરું? શું નર્કમાં જનાર જીવ સદાયને માટે નર્કાગારમાં સબડતા જીવ તરીકે જ રહેશે ? શું માનવી પોતે જ પોતાના જીવનને ઘડવૈયો નથી? પિતાનાં કર્મોનાં પરિણામોના. ભોગાયટનમાંથી પિતાનાં સત્કર્મો દ્વારા મુક્તિ મેળવી શકે એમ નથી ? સ્વર્ગ અને નર્કની કલ્પના કદાચ આલાદક લાગે, પરંતુ સ્વર્ગ અને નર્ક એ અહીં જ છે. આપણું પૃથ્વી જેવી એ કોઈ અન્ય ભૂમિ નથી. સુખની પ્રાપ્તિ અને દુઃખનું દર્દ પ્રત્યેક વ્યક્તિને સદંતર હોય છે. સુખપ્રાપ્તિ સ્વર્ગ સમાન છે અને દુઃખનું ભોગાયટન નર્ક સમાન છે. આપણે આગળ કહ્યું તેમ સ્વર્ગ અને નર્ક એક કલ્પના છે. સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે વર્ગક ઉપર છે અને નર્ક નીચે છે. આમાં પણ કંઈ ઝાઝું તથ્ય નથી. આપણી સ્વપ્નસૃષ્ટિ માટે આપણે શું કહીશું ? એ સૃષ્ટિ ઉપર છે કે નીચે છે? પરંતુ સત્ય આચરણમાંથી નીપજતું સુખ એ ઉચ્ચ અવસ્થામાંના પ્રતીક તરીકે સ્વીકારી સ્વર્ગ ઊંચે છે એમ સ્વીકારાય તે સંભવિત છે, અને એ જ પ્રમાણે નર્કને માટે પણ કહી શકાય. રવર્ગ અને નર્કના ખ્યાલની સાથે જે તે ધર્મના વિકાસની અવસ્થા સંકળાયેલી છે. ધર્મવિકાસમાં એક એવી અવસ્થા આવે છે જ્યારે પ્રલોભન અને ભય ધર્મ.. જીવનમાં વ્યાપે છે. પ્રભનપ્રાપ્તિ અને ભયનિવારણ માટે સૂચવાયેલી ધાર્મિક માન્યતાઓ અને ધાર્મિકવ્યવહાર અગત્યના બને છે અને જીવનમાં મહત્તવને. Page #117 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 103 ભાગ ભજવે છે. સ્વર્ગને વિચાર પ્રભાકારી અને નકને વિચાર ભીતિમય છે. ઇચ્છનીય પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ અને ભીતિથી દૂર રહેવાની દૃષ્ટિએ માનવી નીતિમય ધાર્મિક જીવન જીવતે થાય એ માટે વ્યવહાર રીતે વર્ગ અને નર્કની કલ્પના કરવામાં આવી હોય એમ કેમ નહિ માની શકાય ? 10 યજ્ઞ : હિંદુધર્મમાં યજ્ઞભાવના શરૂઆતથી આજદિનપર્યત એટલી પ્રબળ રહી છે કે આધુનિક સમયમાં પણ વિનોબા ભાવે જેવા વિચારકે યજ્ઞની ભાવનાનો ઉપયોગ પોતાના ભૂદાનના કાર્ય સાથે જોડી તેને ભૂદાનયજ્ઞનું નામ આપે છે. યજ્ઞભાવના શું છે એ સમજવું જરૂરી છે. એની સાથે જ યનની રીત અને યજ્ઞના પ્રકાર પણ સમજવા જોઈએ. બીજી રીતે કહીએ તે યાની રીત અને યજ્ઞના પ્રકાર સમજવાથી યજ્ઞનું સ્વરૂપ અને હાર્દ પણ સમજાય છે. યજ્ઞ એક એવી ક્રિયા છે જેમાં બાહ્ય અને આંતર શુદ્ધિ વિના વ્યક્તિ ભાગ લઈ શકતી નથી. યજ્ઞમાં પાણી અને અગ્નિ એ બે મહત્વનાં અંગો છે, અને એ બંનેને પવિત્ર તરીકે લેખવામાં આવ્યાં છે. બાહ્યશુદ્ધિ માટે પાણી પ્રતીકાત્મક તરીકે ઉપયોગમાં લેવાય છે, અને આંતરશુદ્ધિ માટે પ્રતીકાત્મક તરીકે અગ્નિને ઉપયોગ થાય છે. જેમ પાણી દેહને બાહ્ય રીતે શુદ્ધ કરે છે તેમ પ્રભુપ્રાપ્તિને અગ્નિ દેહને આંતરિકરૂપે શુદ્ધ કરે છે–એની વાસનાઓ, તૃષ્ણાઓ અને કુવિચારોને ભસ્મીભૂત કરીને પરંતુ યજ્ઞભાવનામાં વ્યક્તિશુદ્ધિ ઉપરાંત વાતાવરણશુદ્ધિની પણ ભાવના સમાયેલી છે. વળી, એમાં બીજી એક ભાવના એ પણ સમાઈ છે કે ઈશ્વરે માનવીને આપેલા સર્વને એણે પિતે ઉપભોગ કરવાનું નથી, પરંતુ પિતાની જરૂરિયાત પૂરતું રાખી બાકીનું અગ્નિની સાક્ષીએ પરત કરવાનું છે. આમ, હિંદુધર્મની યજ્ઞભાવના માત્ર ધાર્મિક રહી નથી, પરંતુ વ્યક્તિના જીવનઘડતરમાં અને એના સામાજિક જીવનમાં એ મહત્વનો ફાળો આપે છે. એથી વિશેષ ગૃહસ્થી માટે આલેખાયેલ યજ્ઞ પ્રથા સમસ્ત સૃષ્ટિ પ્રત્યેની વ્યક્તિની અનેકવિધ ફરજોને પણ ખ્યાલ આપે છે. યજ્ઞના આરંભથી એના અંત સુધી, એમાં સમાવિષ્ટ થતી વિવિધ વિધિઓમાં આચમન, અંગસ્પર્શ, અગ્નિપ્રાગટય, સમિધ અર્પણ, ઘીઆહૂતિ, જલસિંચન, વગેરેને સમાવેશ થાય છે. એ બધાની વિગતમાં આપણે નહિ ઊતરી શકીએ. Page #118 -------------------------------------------------------------------------- ________________ 104 ધર્મોનું તુલનાત્મક અધ્યયન યામાં જે મંત્રનું ઉચ્ચારણ થાય છે એનું તાત્પર્ય એ છે કે સૃષ્ટિ સર્જક પરમ ઈશ્વરની પ્રાર્થના કરીને તેમના રક્ષણ અને કૃપાની યાચના થાય છે. અગ્નિની સાક્ષીએ પિતાની બાહ્ય અને આંતરિક શુદ્ધિ કરે છે. અગ્નિના પ્રાગટયથી માત્ર બાહ્ય અંધકાર જ દૂર ન કરતા મને અંધકાર પણ દૂર કરે છે, અને એમ કરીને એ પરમતત્ત્વ પર ચિત્તની એકાગ્રતા માટે તૈયારી કરે છે. પિતાના આત્મામાં જ બિરાજમાન ઈશ્વરને પ્રાપ્ત કરવાને માટે પા૫ અને દુર્ગુણનો નાશ કરવા વ્યક્તિ કટિબદ્ધ બને છે અને પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થ છે કે તેઓ હંમેશા એને જ્ઞાન અને સામર્થ્ય આપે એ જ પ્રમાણે અગ્નિને અપાતી આતિઓ પાછળ એક વિશિષ્ટ પ્રકારની ભાવના હોય છે. અગ્નિમાં અપાતી કેઈપણ ચીજ અગ્નિ પતે પિતાને માટે રાખો નથી, પરંતુ એનું એ એક યા બીજા ઉપયોગી સ્વરૂપમાં રૂપાંતર કરે છે. એ જ પ્રમાણે પ્રભુ પાસેથી માનવીને પ્રાપ્ત થતું અન્ન, સંપત્તિ, પ્રતિષ્ઠા, વગેરે પણ માનવીના પિતાના નહિ પરંતુ ઈશ્વરના છે અને એથી પિતાની જરૂરિયાતથી વિશેષ પિતા પાસે ન રાખતા ઈશ્વરને ચરણે ધરવામાં આવે છે. યજ્ઞની આ ભાવનાનું હાર્દ આજે પણ જળવાયું છે. પિતાની જરૂરિયાતથી વિશેષ પિતા પાસે ન રાખવું અને ઈશ્વરના ચરણે અર્પણ કરવું એમ મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેએ કહ્યું. ફેર માત્ર એટલે કે વેદ ધર્મે ઈશ્વરનું ચરણ અગ્નિમાં સ્વીકાર્યું , ગાંધી અને વિનોબાએ ઈશ્વરનું ચરણ દરિદ્રનારાયણ અને સમાજમાં જોયું. આથી, ગાંધીજીએ ટ્રસ્ટીશીપ અને સર્વોદ્ધારની વાત કરી અને વિનોબાએ ભૂદાનયજ્ઞ અને સર્વોદયને વિચાર રજૂ કર્યા. આ યજ્ઞભાવના હિંદુધર્મમાં એટલી તે ઓતપ્રોત થયેલી છે કે ગૃહસ્થાશ્રમી પણ પિતાનાં કર્તવ્ય ન ભૂલે એ માટે એને પંચમહાય કરવાની ધર્મમાં આજ્ઞા અપાઈ છે. આ યાને “મહા’ એટલા માટે કહેવાય છે કે ગૃહસ્થજીવનમાં પણ આ યજ્ઞભાવનાથી સમષ્ટિની એકરૂપતા અનુભવી શકાય. આ પંચમહાયજ્ઞમાં નીચેના યોને સમાવેશ થાય છે. 1. દેવયજ્ઞ : દેવના પૂજનને દેવયજ્ઞ તરીકે ઓળખવાય છે. આમાં અશિપૂજા અને સૂર્ય પૂજા સમાવિષ્ટ છે. અગ્નિપૂજામાં અગ્નિને પ્રગટ કરી, તેની સ્તુતિ કરી અગ્નિમાં આહુતિ આપવાને સમાવેશ થાય છે. સૂર્ય પૂજા સંધ્યા તરીકે ઓળખાવાય છે. સંધ્યા સૂર્યની ગતિ અનુસાર પ્રાતઃ, મધ્યાહન Page #119 -------------------------------------------------------------------------- ________________ 15 અને સાયં એમ ત્રણ વખત થાય છે. આ સંધ્યા માટેની વિશિષ્ટ રીતે પણ રજૂ કરવામાં આવે છે, જેને વિશે આપણે આગળ ઉલ્લેખ કર્યો છે. 2. બ્રહ્મયજ્ઞ: વેદનો અભ્યાસ કરવો તથા તેને અભ્યાસ કરાવવો તે બ્રહ્મ યજ્ઞ તરીકે ઓળખાય છે. 3. પિતયજ્ઞઃ સગતિએ પામેલા પિતૃઓનું સ્મરણ કરી એમને અંજલિ આપી તર્પણ કરવું તેમ જ એગ્ય તીર્થસ્થળોએ આવું તર્પણ કરાવવું તે પિતૃયજ્ઞમાં સમાવિષ્ટ થાય છે. 4. ભૂતયજ્ઞ: પતે અન્નને સ્વીકાર કરે એ પહેલાં પોતાના રાંધેલા ધાનમાંથી વૈશ્વદેવ કરી નાનાં મોટાં સર્વ પ્રાણીઓને માટે એમને હિરસો કાઢી તેમને અર્પણ કરે તે ભૂતયજ્ઞ. 5. મનુષ્યયજ્ઞ: અતિથિનું હિંદુધર્મમાં વિશિષ્ટ સ્થાન છે. વૈશ્વદેવ કરી અન્ય પ્રાણીઓને માટે પિતાના ભોજનમાંથી તેમને હિસ્સો કાઢી ગૃહસ્થી પિતાને હિરો આરોગવા બેસતું નથી. પરંતુ જે કઈ અતિથિ આવ્યા હોય તે તેમનું રવાગત કરી તેમને ભજન અર્પવું તે મનુષ્યયજ્ઞ. આમ, હિંદુધર્મમાં યજ્ઞભાવનાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે, છતાં એ ભાવના આજ પર્યત ચાલુ રહી છે. વ્યક્તિ જીવનના અને સમાજજીવનનાં ક્યાં મૂળભૂત તો આ ભાવનાની ઉત્પત્તિ માટે તેમ જ તેના આજ પર્યંતના પલટાતા સ્વરૂપમાં સ્વીકાર માટે કારણભૂત છે એ સ્વતંત્ર અભ્યાસ માંગી લે છે. 11. હિંદુધર્મ સંપ્રદાયઃ પ્રત્યેક ધર્મના વિકાસમાગમાં એવા તબકક આવે છે જ્યારે મૂળભૂત ઉપદેશ, શાસ્ત્રોક્ત વચન કે આચાર્યના બોધ વિશે મતભેદ ઉપસ્થિત થાય, અથવા તે આચાર અને ધર્મવિધિ વિશે મતભેદ ઉપસ્થિત થાય, અને એમાંથી એક નવા ધર્મપ્રવાહને ઉભા થાય. ધર્મપ્રવાહની આ પ્રક્રિયાને ઉલ્લેખ આપણે અન્યત્ર કર્યો છે. પ્રત્યેક ધર્મમાં એક કે વધારે સંપ્રદાયે પ્રાપ્ત છે, એ હકીકત આપણે જે તે ધર્મના અભ્યાસમાં જોઈશું. હિંદુધર્મમાં પણ વિવિધ સંપ્રદાય ઉદ્ભવ્યા છે, એને ખ્યાલ નીચેના કેડા - ઉપરથી આવશે. Page #120 -------------------------------------------------------------------------- ________________ 106 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હિંદુધર્મ સંપ્રદાય ભક્તિમાર્ગ શાકત શૈવ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય 1. આગમાન્ત શેવ સંપ્રદાય 1. રામાનુજ 2. કાપાલિક 2. નિમ્બાર્ક 3. કાશ્મીર શૈવધર્મ 3. માવા 4. ગોરખનાથી સંપ્રદાય 4. વિષ્ણુસ્વામી 5 નકુલીશપાશ્મન 5. વલ્લભ 6. લીંગાયત કે વીરશૈવ 6. ચૈતન્ય 7. સ્વામીનારાયણ 8. રાધાવલ્લભ સંપ્રદાય 9. મહાપુરુષ સંપ્રદાય બધા જ હિંદુધર્મ સંપ્રદાયને ઉપરના કોઠામાં સમાવેશ થયો નથી. અગત્યના સંપ્રદાયને અહીં ઉલ્લેખ છે. હિંદુધર્મ સંપ્રદાયના મને નીચે પ્રમાણેના ત્રણ મુખ્ય વિભાગ પાડે છે.. 1. શૈવ - શીવના પૂજકે : 1. સંન્યાસી 2. દંડી 3. પરમહંસ શંકરાચાર્યના અનુયાયીઓ 4. બ્રહ્મચારી 5 લિંગાયત - ભાવના અનુયાયીઓ 6. અઘોરી 7. યોગી 17. ઍમન, જે. સી., ધી મિટીસ, ઍસેટિસ ઍન્ડ સેઈન્ટસ ઓફ ઈન્ડિયા, ફીશેર અનવિન, લંડન, 1905, પા. 109 અને ૧૫ર Page #121 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 1973 2. શાક્ત - સ્ત્રી-શક્તિના પૂજકે, ખાસ કરીને દેવી, દુર્ગા અને કાલિ. 3. વૈષ્ણવ - વિષ્ણુના પૂજક : અ. વિષ્ણુના અવતાર રામ તથા એમના પત્ની સીતાના પૂજકે. બ. વિષ્ણુના અવતાર કૃષ્ણ તથા એમના પત્ની લક્ષ્મી અને રુકમણી તથા ગોપી-રાધાના પૂકો. આવા છ સંપ્રદાયે એમણે ઉલ્લેખ્યા છે : 1. શ્રી વૈષ્ણવ - રામાનુજાચાર્યના અનુયાયીઓ. 2. માવ - માવાચાર્યના અનુયાયીઓ 3. રામાનંદી - રામાનંદના અનુયાયીઓ 4. કબીરપંથી - કબીરના અનુયાયીઓ 6 ચૈતન્યપથી -- ચૈતન્યના અનુયાયીઓ. અહીંયાં રજૂ કરેલ જુદા જુદા સંપ્રદાયની અલગ અલગ વિસ્તૃત વિચારણા આ પુસ્તકની કદમર્યાદા બહાર છે. એથી હિંદુધર્મના વૈષ્ણવ, શૈવ, શાક્ત અને જા. વૈષ્ણવ સંપ્રદાય : બધા જ સંપ્રદાય ઈશ્વર સાથે ભક્તિમય તાદામ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્નશીલ છે. આમ છતાં વૈષ્ણવ સંપ્રદાયને સવિશેષે ભક્તિ સંપ્રદાય તરીકે કેટલાક ઘરાવે છે. ભક્તિ” શબ્દ સૌ પ્રથમ વેતાશ્વર ઉપનિષદમાં વપરાય છે અને એનો સામાન્ય અર્થ કઈક આશ્રય લેવો તેમ જ એને નેહ કરે એમ થાય છે. વેતાશ્વર ઉપનિષદમાં 18 કહેવાયું છેઃ ચસ્થ સેવે રામવિત થયા રેવે તથા પુરી ! બધા જ વૈષ્ણવ સંપ્રદાયો વાસુદેવના રૂપમાં રામ તથા કૃષ્ણને ઉપાસ્ય દેવ, તરીકે સ્વીકારે છે. વળી તેઓ અવ્યભિચારી ભક્તિને પ્રભુપ્રાપ્તિના સાધન તરીકે સ્વીકારે છે. આ તો ભાગવત તથા પાંચરાત્ર સંપ્રદાયમાંથી ઊતરેલા માલૂમ પડે છે.૧૮. વૈષ્ણવ સંપ્રદાયમાં સૌથી જૂના રામાનુજ સંપ્રદાય તે પાંચરાત્રનો ઋણી હેવાનું 18 6.23 મુંબઈ 1939, પા 34 Page #122 -------------------------------------------------------------------------- ________________ 108 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સ્વીકારે છે. આ પાંચરાત્ર અથવા ભાગવત સંપ્રદાય અતિ પ્રાચીન છે અને એના સિદ્ધાંતે વૈષ્ણવ પુરાણમાં તેમ જ એનાથી પહેલા રચાયેલા મહાભારતના શાંતિપર્વમાં રજૂ થયેલા છે. શાંતિપર્વના નારાયણીયપર્વમાં આપેલી આખ્યાયિકા ભક્તિ માર્ગના ઉદ્દભવ વિશે ખ્યાલ આપે છે. યુધિષ્ઠિરને ભીષ્મ પિતામહ૨૦ કહે છે: “પૂર્વ ઉપરિચર નામે ચક્રવતી રાજા હતા, તે ઇન્દ્રને મિત્ર અને નારાયણને ભક્ત હતો. તે રાજા પૂર્વે સૂર્યના મુખમાંથી નીકળેલા પાંચરાત્રમાં કહેલા વિધિ પ્રમાણે વિષ્ણુનું પૂજન કરતે હો તથા યજ્ઞની સર્વ ક્રિયાઓ સાત્વત (પાંચરાત્રોક્ત) વિધિને અનુસરીને કરતે હતો. તે રાજા જે પાંચરાત્ર નામના શાસ્ત્રનું અનુવર્તન કરતે હતો તે ઉત્તમ શાસ્ત્ર સાત ઋષિઓએ એકઠા થઈને કહેલું છે. તે સાત મુનિઓએ ચાર વેદ વડે પ્રમાણભૂત અને જેમાં સર્વોત્તમ લેકધર્મ છે એવું તે શાસ્ત્રમાં કહેલું છે. મરીચિ, અત્રિ, અંગિરા, પુલરત્ય, પુલહ, ક્રતું અને મોટા તેજવાળા વસિષ્ઠ એ સાતને ચિત્રશિખટ્ટી કહે છે. તે સર્વ ઋષિઓએ તપ કરીને હરિનારાયણદેવને પ્રસન્ન કર્યા, ત્યારે નારાયણે સરરવતીદેવીને એ ઋષિઓના મુખમાં પ્રવેશ કરવાની આજ્ઞા કરી. તે પછી તે તપસ્વી ઋષિઓએ સરસ્વતીની પ્રવૃત્તિ શબ્દમાં, અર્થમાં અને હેતુમાં કરી અને તે શાસ્ત્ર દયાળુ ભગવાન જ્યાં રહે છે ત્યાં જઈને તેને સંભળાવ્યું. તે સાંભળીને અદશ્ય પુરુષોત્તમ ભગવાને સર્વ ઋષિઓને કહ્યું કે, “જેથી ધર્મની પ્રવૃત્તિ થાય એવા સમગ્ર તંત્રમાં તમે જે આ એક લાખ લેક કર્યા છે તે ઉત્તમ છે. એ તંત્ર પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયમાં પ્રમાણરૂપ થશે. જેમ મેં બ્રહ્મની કૃપાથી ઋગ્યેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ કર્યા છે, તે પ્રમાણ છે તેમ આ ઉત્તમ શાસ્ત્ર પ્રમાણુ થશે. એ શાસ્ત્ર ઉપરથી પ્રથમ સ્વયંભૂ મનું એ ધર્મનું કથન કરશે, પછી શુક્ર એ શાસ્ત્રનું કથન કરશે અને બહસ્પતિ મતને લેકમાં પ્રચાર થશે. પછી પ્રજપાલ વસુ ઉપરિચર આ તમારા કરેલા ધર્મશાસ્ત્રને બૃહસ્પતિ પાસેથી પ્રાપ્ત કરશે. જ્યારે તે રાજા મૃત્યુ પામશે ત્યારે આ સનાતન શાસ્ત્ર અન્તર્ધાન પામશે.” એ પ્રમાણે કહીને પુરુષોત્તમ ભગવાન કઈક દિશામાં ચાલ્યા ગયા. વૈષ્ણવ સંપ્રદાયના મહત્વના મુદ્દાઓની તથા એના વિકાસની રજૂઆત ભાંડારકર આમ કરે છેઃ 20 મહાભારત, શાંતિપર્વ અધ્યાય-૧૬૩, દુ. કે. શાસ્ત્રીએ ટાંકેલ. 21 ભાંડારકર, આર. જી., વૈષ્ણવીઝમ, શરીઝમ એન્ડ માયનોર રિલિજિયન્સસ સીસ્ટીમ્સ, વારાણસી, ફોટો ઓફસેટ રીપ્રીન્ટ, 1965. Page #123 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 109 બૌદ્ધ અને જૈન ધર્મની જેમ ભક્તિમાર્ગ એક ધાર્મિક સુધારા તરીકે ઉદ્દભવ પામ્યો, પરંતુ એણે ઈશ્વરના અસ્તિત્વના સિદ્ધાંતને પાયા તરીકે સ્વીકાર્યો. પ્રાચીન કાળમાં એને એકાંતિક ધર્મ તરીકે ઓળખવામાં આવતે, કારણ કે એમાં એકમાત્ર ઈશ્વરની ભક્તિ અને સ્નેહ સંપૂર્ણપણે કરવામાં આવતા. આ એકાંતિક ધર્મની પશ્ચાદ્ભૂમાં વાસુદેવ કૃષ્ણ પ્રબોધેલ ભગવદ્ગીતા છે. થોડા જ સમયમાં આ એકાંતિક ધર્મ સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કર્યું અને એને પંચરાત્ર અથવા ભાગવત ધર્મ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવ્યો. ક્રાઈસ્ટની પૂર્વેની ચોથી સદીમાં મેગેનિસ આ ધર્મને સાતવત ધર્મ તરીકે ઓળખાવે છે, કારણકે એ નામની ક્ષત્રિય જાતિ એ ધર્મનું પાલન કરતી હતી. આ સંપ્રદાયને સર્વજીવના ઉત્પત્તિ કારણે નારાયણ તથા દેવી સ્વરૂપના વિષ્ણુ સાથે સાંકળવામાં આવ્યો. ખ્રિસ્તીકાળના શરૂઆતના સમયમાં આહિરના ધર્મની સાથે એ સંપ્રદાય સમાગમમાં આવ્યું અને એને પરિણામે એ વિદેશી જાતિના સ્વરૂપ અનુસાર ગોપકૃષ્ણની ભાવના ખીલી, એને ઈશ્વર તરીકે સ્વીકારવામાં આવ્યા અને ગોપીઓ સાથેની એમની લીલાની વાતોની ગૂંથણી થઈ. આ સ્વરૂપને વૈષ્ણવધર્મ ઈ. સ.ની આઠમી સદીના અંત સુધી પ્રવર્તમાન રહ્યો. એ કાળમાં શંકરાચાર્ય તથા તેમના અનુયાયીઓ આધ્યાત્મિક એકત્વ તથા માયાવાદના સિદ્ધાંતોને ઉપદેશ આપતા હતા. શાંકરમતના આવા ઉપદેશો ભક્તિના મૂળમાં ઘાતક છે અને વૈષ્ણવધર્મીઓ જે નેહ–ભક્તિ દ્વારા પામે છે એના ઘાતક સમાન છે એમ લાગવા માંડયું. એને પરિણામે આધ્યાત્મિક એકત્ર અથવા તે અદ્વૈતની સામે એક પ્રકારનો પ્રતિકાર ઉપસ્થિત થયો અને ઓગણીસમી સદીમાં રામાનુજે ભક્તિ સંપ્રદાયને પુનર્જિવીત કરવા અને અદ્વૈત વિચારણાને દૂર કરવા મહાપ્રયાસ કર્યો. રામાનુજે કૃષ્ણભક્તિની પ્રતિષ્ઠા કરી, એને પ્રચાર કર્યો. પરંતુ ગોપી રાધિકા વિશે એમણે મૌન જાળવ્યું. ઉત્તરમાં નિમ્બાર્કે કૃષ્ણની સાથે રાધા-ભક્તિને પણ સ્થાન આપ્યું. તેરમી સદીમાં માવે અદ્વૈતની સામે પિતાને પ્રહાર ચાલુ રાખે અને બહુત્વવાદના સિદ્ધાંતની સ્થાપના કરી અને વિષ્ણુને પરમદેવ સ્થાને થાયા. બીજી તરફ ઉત્તરમાં રામાનંદે વૈષ્ણવધર્મને એક નવો વળાંક આપ્યો. રામાનુજે નારાયણના નામ ઉપર ભાર મૂક્યો ત્યારે રામાનંદે રામના નામ ઉપર ભાર મૂક્યો. વળી રામાનંદ અને એના અનુયાયીઓ એમના ઉપદેશ જનભાષામાં આપતા હતા. આમ, ચૌદમી સદી એ રામાનંદની ધાર્મિક પ્રવૃત્તિને મહત્ત્વને કાળ બની. Page #124 -------------------------------------------------------------------------- ________________ 110 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એમના પછી પંદરમી સદીમાં કબીર આગળ આવે છે. રામાનંદની જેમ એ પણ ઈશ્વરને રામ નામે સંબોધે છે. પરંતુ એ મૂર્તિપૂજાને તથા કોઈપણ પ્રકારના દૈતભાવનો સખત વિરોધ કરે છે. સેળમી સદીમાં વલ્લભ, બાળકૃષ્ણ અને રાધાની આરાધના ઉપદેશે છે. લગભગ એ જ સમયે પૂર્વમાં ચૈતન્ય પણ કૃષ્ણ-રાધાની ભક્તિનો ઉપદેશ આપે છે પરંતુ એમને માટે કૃષ્ણ એ બાળકૃષ્ણ નથી અને રાધાને એ પવિત્ર પ્રેમના આદર્શ રવરૂપ તરીકે પ્રબોધે છે. ઈશ્વર માટે અગાધ પ્રેમ અને એમને માટેની અનન્ય ભક્તિને પરિણામે રાધાને ખ્યાલ પ્રાધાન્ય ભોગવે છે અને એમ થતા વૈષ્ણવધર્મનું થોડું પતન પણ થાય છે. મહારાષ્ટ્રમાં નામદેવ અને તુકારામ વિઠોબાની ભક્તિને પ્રચાર કરે છે. ગુજરાતમાં ઓગણીસમી સદીના પ્રારંભમાં સહજાનંદ સ્વામીના ઉપદેશને પરિણામે સ્વામીનારાયણ સંપ્રદાય કે ઉદ્ધવ સંપ્રદાય ઉપસ્થિત થાય છે. તેઓ રાધાકૃષ્ણ તથા નરનારાયણની ભક્તિને ઉપદેશ આપે છે. સ્વામીનારાયણની ભક્તિને સ્ત્રીભાવ માન્ય છે, પણ જાર-ભાવ માન્ય નથી. રામાનંદની જેમ નામદેવ, તુકારામ તથા સ્વામીનારાયણ પણ પિતાને ઉપદેશ જનભાષામાં જ આપતા. નામદેવ, કબીર, તુકારામ તથા સ્વામીનારાયણે વ્યક્તિના હૃદયની પવિત્રતા વિના એનું નૈતિક ઉત્થાન થઈ શકે નહિ, એ વિના ઈશ્વર પર અનન્ય નેહભાવ રાખી શકાય નહિ તેમ જ એની ભક્તિ થઈ શકે નહિ એમ ભારપૂર્વક જણાવ્યું છે. ઈશ્વર-એકવના અનન્ય આનંદની પ્રાપ્તિને માટે વ્યક્તિની પવિત્રતા અને નૈતિકતાની આવશ્યકતા પ્રબોધાય છે. આ બધા વૈષ્ણવ સંપ્રદાયમાં કેટલાક મહત્વના સમાન મુદ્દાઓ તારવી શકાય એમ છે. બધા જ સ પ્રદાય ભગવદ્ગીતામાંથી એમના બેધનું તત્તવ મેળવે છે. પરમ ઈશ્વરને બધા જ સંપ્રદાય વાસુદેવ તરીકે રવીકારે છે. આ બધા જ વૈષ્ણવ સંપ્રદાયો અદૈતવાદ અને માયાવાદને ઇન્કાર કરે છે. આ સામ્ય હોવા છતાં પણ આ સંપ્રદાયોનો તફાવત, જે આધ્યાત્મિક સિદ્ધાંતને તેઓ વિવિધ અગત્ય આપે છે તેમાંથી તેમ જ જે તાવિક સિદ્ધાંત તેઓ સ્થાપે છે તેમાંથી તથા જે ધાર્મિક વિધિઓ એ પ્રબંધે છે તેમાંથી પ્રાપ્ત થાય છે. 8. શિવ સંપ્રદાય: શવ સંપ્રદાયના ઉદ્દભવ વિશે નિશ્ચતપણે કંઈ કહી શકાય એમ નથી. તે પણ એટલું સ્પષ્ટ છે કે શૈવ સંપ્રદાયમાં વૈદિક અને પૂર્વ વૈદિક પ્રવાહનું સંમિશ્રણ થયું છે. વૈષ્ણવ સંપ્રદાયને મુકાબલે શૈવ સંપ્રદાયમાં વેગ પર વિશેષ ભાર કવામાં આવ્યું છે તથા તપ ઉપર પણ અહીં જેર દેવાયું છે. શૈવ સંપ્રદાય Page #125 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 111 વિવિધ સ્વરૂપે પ્રત્યક્ષ થ છે અને એના શુદ્ધ સ્વરૂપે ઈશ્વર એકત્વને માટે તપશ્ચર્યાના પવિત્ર માગ તરીકે એક તરફે એનાં દર્શન થાય છે, તે બીજી તરફ એ સંપ્રદાય એના ખૂબ જ કનિષ્ટ સ્વરૂપમાં પણ પ્રત્યક્ષ થયે છે. શૈવ સંપ્રદાયના ઉદ્દભવ વિશે ડેન માર્શલ 22 આમ કહે છે : "Among the many revelations that Mohenjo-daro and Harappa have had in store for us, none perhaps is more remarkable than the discovery that the Saivism has a history going back to the chalcolithic age or perhaps even ancient living faith in the world". શૈવધર્મની વિશિષ્ટતા : શૈવધર્મમાં શિવને બધા દેવમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમ જ એમનું પ્રત્યક્ષીકરણ બહુ સ્પષ્ટ રીતે થાય છે, તેમ જ શિવ અને જીવ વચ્ચેના સંબંધ ખૂબ આત્મીય સ્વરૂપના હોય છે. આ બધી બાબતો વેતાશ્વતર ઉપનિષદમાં જેવા મળે છે. વેતાશ્વતર ઉપનિષદ ઘણી બાબતમાં ભગવદ્ગીતાને મળતો ગ્રંથ છે, પરંતુ એના કરતાં પુરાણ હોવાનું મનાય છે.૨૩ વૈષ્ણવ સંપ્રદાયની તીવ્ર ઈશ્વરભાવના એના તાત્વિક સિદ્ધાંતના સંબંધમાં સામાન્ય સ્વરૂપે જેમ ગીતામાં રજૂ થઈ છે તેમ શ્વેતાશ્વતર ઉપનિષદમાં ઉપનિષેદિક ઈશ્વરી વિચારધારાના વિકાસને અનુલક્ષીને શિવનું આધિપત્ય રજૂ થયું છે. શિવને પરમતત્વ સાથે એકરૂપ ગણાવ્યો છે અને બીજી બાજુએ એને સર્વ દેવોના દેવ તરીકે અને શુભ અને અશુભની શક્તિ તરીકે ઓળખાવવામાં આવેલ છે. શિવ ગિરીશ છે, સંહાર કરવાને માટે એ બાણ ચઢાવી તૈયાર છે; એ જ એ ઈક્ષાન છે અને આશિષ આપે પૂજકના જાન અને મિલકતનું રક્ષણ કરવાનું એમને કહેવાય છે. તપ દ્વારા એમની પ્રાપ્તિ થઈ શકે છે, અને એ થતાં સર્વ બંધનમાંથી મુક્તિ મળે છે. એમના સિવાય વિશેષ કંઈ જાણવાનું નથી અને એમને જાણવા માટે તપ સિવાય અન્ય માગ નથી. 22. મોહે-જો-ડારો એન્ડ ઈન્ડસ સિવિલિઝેશન, પ્રોફેસ, પા. 7 23. ધી કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા, ગ્રંથ ૪-સંપાદક: એચ. ભટ્ટાચાર્ય, કલકત્તા, 1956, પા. 63. Page #126 -------------------------------------------------------------------------- ________________ 112 ધર્મોનું તુલનાત્મક અધ્યયન શૈવધર્મના આ મૂળભૂત સિદ્ધાંતમાંથી વિવિધ સંપ્રદાયો ઉપસ્થિત થયા છે. મૂળ સિદ્ધાંતના અર્થધટનના તફાવતને પરિણામે અથવા તે તપના અથવા ધાર્મિક વિધિના તફાવતને પરિણામે આવા સંપ્રદાય ફાંટાઓ ઊપજ્યા છે. શૈવ સંપ્રદાયના મહત્વના બોધની તથા એના વિવિધ ફાંટાઓની તેમ જ એના વિકાસની રજૂઆત કરતાં ભાંડારકર કહે છે:૨૪ “પ્રકૃતિમાં અવારનવાર નીપજતી ભયાનક અને Kશકારક ઘટનાને પરિણામે રુદ્રના ભયાનક સ્વરૂપને અને એની સાથે જ રુદ્રગણોને ખ્યાલ પ્રચલિત થયો. આ જ ઈશ્વરને જ્યારે શાંત પાડવામાં આવે છે ત્યારે તે શુભસ્વરૂપ શિવ તરીકે, દયાળુ શંકર તરીકે અને ભોળા શંભુ. તરીકે ઓળખાય છે. આ જ વિચાર કાળક્રમે વધુ વિકાસ પામે છે અને રુદ્રને વિચિત્ર પ્રકારના દેવતા તરીકે ઓળખાવવામાં આવે છે, અને એને વાસ સ્મશાનમાં, પર્વત પર અને જંગલમાં હોવાનું મનાય છે. જંગલમાં વસતાં જાનવરો અને જંગલી પ્રજા તથા ચેરે અને સમાજના બહિષ્કૃતના એ દેવ બને છે. કાળક્રમે એ એક એવા ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે જે સમસ્ત સૃષ્ટિમાં વ્યાપ્ત છે,. અગ્નિ અને પાણીમાં જેને વાસ છે તેમ જ પ્રત્યેક જીવમાં, છોડમાં તેમ જ વૃક્ષમાં એમને વાસ છે અને જે બધામાં સાર્વભૌમ છે. જ્યારે શિવની વિચારભાવના. આ તબકકે પહોંચી ત્યારે ઉપનિષદમાં એની એક એવા તત્ત્વ તરીકે વિચારણા થઈ જેને સૃષ્ટિમાં સર્વત્ર વ્યાપ્ત તરીકે જોઈ અને જેના ચિંતનથી માનવીને અલૌકિક આનંદ પ્રાપ્ત થાય. એક તરફે શિવનું શુભસ્વરૂપ વિકસતું ગયું, પરંતુ બીજી તરફ, એમનું રૌદ્ર અને ભયાનક સ્વરૂપ વિસરાયું નહિ; એટલું જ નહિ પરંતુ એ પણ વિકસતું ગયું, અને જ્યારે પંચરાત્ર ધર્મની સ્થાપના થઈ ત્યારે રુદ્ર અથવા પશુપતિને દેવરથાને સ્થાપવામાં આવ્યા. એ સંપ્રદાયના સ્થાપક લકુટિન કે લકુલીન ગદાધારી તરીકે ઓળખાતા હતા અને લકુલીશ અથવા નકુલીશ દેવને ગદાધારી, તરીકે ઓળખાવવામાં આવ્યા. એમણે “પંચાઈં’ નામનું પુરતક લખ્યાનું કહેવાય છે, અને એમણે સ્થાપેલ સંપ્રદાયને પાશુપત તરીકે ઓળખવામાં આવે છે. એમાંથી વિરોધી સ્વરૂપની શાખાઓ વિકસી અને એ ઉપરાંત એક સૌમ્ય વર્ષની શાખા પણ વિકસી જે શિવ તરીકે ઓળખાઈ આ શાખાઓનાં મૂળ, ઈ. સ.ની બીજીથી બારમી સદી સુધી જોવામાં આવે છે. પરંતુ બે અંતિમ શાખાઓના વિરોધાભાસને કારણે તેમ જ બીજી બે શાખાઓના ઉગ્ર અને ઝનૂની 24. એ જ, પા. 155 - 156 Page #127 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 113 રવરૂપને પરિણામે એક પ્રકારને પ્રતિકાર થશે અને નવમી સદીની શરૂઆતમાં પ્રથમ કાશ્મીર શાખાની શરૂઆત થઈ અને ત્યાર પછીનાં સો વર્ષ બાદ બીજી કાશ્મીર શાખાની સ્થાપના થઈ. આ બંને શાખાઓ એમના બોધ અને વિધિમાં ઘણી સૌમ્ય છે અને શંકરની શાખાની એમના પર અસર હોય એ સંભવે છે. આમ છતાં, શંકરના અંતમાંથી એ શાખાઓ છૂટકારો મેળવે છે અને મુક્ત જીવોને સ્વતંત્ર વ્યક્તિગત અસ્તિત્વ અર્પે છે. બારમી સદીની અધવચમાં શૈવમતમાં એક વધુ સુધારે આકાર લે છે અને લિંગાયત સંપ્રદાય ઉદ્દભવે છે. આ સંપ્રદાયના તાત્વિક સિદ્ધાંત છે: ઈશ્વર સવંત આનંદરૂપ છે તેમ જ તે સૃષ્ટિના સર્જક, સંચાલક અને ઉદ્ધારક છે. જીવ એ ઈશ્વર સાથે આનંદમય એકત્વને અનુભવ કરી શકે છે, સિવાય કે જીવ દુનિયામાંથી પિતાની જાતને સંકેલી શકે. પરમાત્માની ભક્તિપૂર્વકની આરાધના કરે અને ઇશ્વરનું સંપૂર્ણ શરણ સ્વીકારીને ઈશ્વરને સર્વત્ર નીરખે. એ સંભવ છે કે રામાનુજ સંપ્રદાયના સિદ્ધાંતની આ વિચારધારા પર અસર થઈ હોય. આમ છતાં લિંગાયતનું હાઈ લડાયક છે અને બ્રાહ્મણ વગંથી તેઓ પિતાને એક સ્વતંત્ર જૂથ તરીકે સ્થાપે છે. આમ છતાં, આ બધી શૈવધર્મની શાખાઓના અસ્તિત્વ દરમ્યાન પણ સામાન્ય લેકેએ તો એ શાખાઓના ઉધને અનુલક્ષ્યા સિવાય રુદ્ર શિવની આરાધના કરી જ છે. પિતાની પત્ની પાર્વતી અથવા ઉમા સાથે શિવ સંલગ્ન છે. કેનેપનિષદમાં પાર્વતીને પણ ઉપકારક અને અદ્ભુત સ્વરૂપ અપાયું છે. પરંતુ જેમ આદિમ તત્ત્વને પરિણામે રુદ્ર શિવનું સ્વરૂપ કલ્પાયું હતું એમ પાર્વતીની સાથે પણ એક ભયાનક દેવી સ્વરૂપે સાંકળવામાં આવે છે, અને પ્રાણુ અને માનવભાગ દ્વારા એને સંતોષી શકાય એવી રજૂઆત થાય છે. પરંતુ માનવમાં રહેલ લાલસાને પરિણામે એ દેવીને ત્રિપુરાસુંદરી તથા લલિતાને નામે સૃષ્ટિના સર્જક તરીકે સ્વીકારવામાં આવે છે અને એની પૂજા કરવામાં આવે છે. આમ, આપણે એ જોઈ શકીશું કે મૂળ મુદ્ર શિવની ભાવનામાં રહેલું રૌદ્ર વરૂપ અને સૌમ્ય શિવ રવરૂપ શિવ સંપ્રદાયના વિકાસમાં મહત્વનો ફાળો આપતો રહ્યું છે. આમ છતાં, છેલ્લી ઘેડી સદીઓમાં શિવનું રૌદ્ર સ્વરૂપ બાજુ પર ઠેલાઈને ભેળા શંભુરૂપે શિવભક્તિ આજે સામાન્ય જનસમુદાયમાં પ્રચલિત છે. ધર્મ 8 Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન જ. શાક્ત સંપ્રદાય : શાક્ત સંપ્રદાય વિશે કેટલીક વેળા એવી બેટી માન્યતા સેવાય છે કે એ એક અપધર્મ છે અને અનાર્યોના સંપર્કનું એ પરિણામ છે. વેદને સ્વીકાર કરનાર શાક્ત સંપ્રદાયને અવેદિક કઈ રીતે કહી શકાય? | વેદધર્મમાં ઈશ્વરને ઉપાય તરીકે અને જીવને ઉપાસક તરીકે ઓળખાવાય છે. જીવ-શિવ એક્ય પ્રાપ્ત કરવાનું ધ્યેય હોય છે. આવું ઐકય કરાવનાર દૈવી બળને શક્તિ કહેવાય છે. શક્તિ દ્વારા જ જે કંઈ પ્રાપ્ત કરવાનું છે એ થઈ શકે. આમ શક્તિ એટલે સામર્થ્ય કે બળ એમ કહેવાય. શક્તિનું વર્ગીકરણ ન. કે. મહેતા૫ નીચે શક્તિ અધિભૂત (જડા). પૃથિવ્યાદિ પંચભૂત અને તેનાં કાર્યોમાં રહેલી અધિદેવ અધ્યાત્મ (જડાજડ) (અજડા) ઈન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકારમાં અને અગ્નિ આદિ ઉપકારક દેવવર્ગમાં જીવાશ્રિતા ઈશ્વરાશ્રિતા રહેલી ભાગ અને મેક્ષ : શાક્ત સંપ્રદાય મંત્રને સાધન તરીકે સ્વીકારે છે. એમના મતે મંત્રની વાચક શક્તિ અથવા એની વિમર્શ શક્તિ એ જ શક્તિ તત્ત્વનું ખરું રૂપ છે. શાક ભેગની તરફ ઉપલક્ષ કરતા નથી, પરંતુ બેગ અને મોક્ષને એકસમાન કરવા પ્રયત્ન કરે છે. માત્ર ત્યાગ અથવા વૈરાગ્યથી જ મોક્ષ પ્રાપ્ત થઈ શકે એવો મત તેઓ ધરાવતા નથી. સ્ત્રી પતનનું કારણ છે, એવું પણ તેઓ માનતા નથી. હકીકતમાં તો તેઓ સ્ત્રીને વંદનીય ગણે છે તથા પ્રતિષ્ઠાને સ્થાને સ્થાપે છે. ધર્મ-સાધનામાં તેમ જ મેલ–પ્રાપ્તિમાં સ્ત્રી બાધક નહિ પણ સહાયક છે. ગ 25. મહેતા, ન. દે, શાક્ત સંપ્રદાય, ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ. 1932, પા. 6. Page #129 -------------------------------------------------------------------------- ________________ 115 હિંદુધર્મ શૈિવ અને શાકત: શિવ અને શાક્ત સંપ્રદાયમાં રહેલ સમાન તો ઘણાં છે અને પ્રમાણમાં ભિન્ન તો ઓછાં છે એનો ખ્યાલ ન.દે. મહેતાના આ કથનમાંથી આવશે? શિવ અને શક્તિ સિદ્ધાંતમાં જુદા નથી. શિવ અને શાક્ત એ અવિનાભાવવાળા એટલે પૃથફ ન પડે એવા પ્રકાશ અને વિમર્શરૂપ તો છે. જ્યારે પ્રકાશને -જ્ઞાનનું પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે ઉપાસક શૈવ કહેવાય, જ્યારે વિમર્શનું અથવા આત્મભાન કરાવનાર ક્રિયાનું પ્રાધાન્ય આપવામાં આવે ત્યારે ઉપાસક શાક્ત છે. દેવો અને શાક બંને છત્રીસ તત્વોને માને છે, અધિકાર ભેદની વ્યવસ્થા સરખી છે. અદ્વૈતભાવ પણ સરખે છે, તંત્ર માર્ગ પણ સરખે છે, યોગચય પણ સરખી છે; પ્રસંગે શિવ ઉપદેટા થાય છે અને શક્તિ શિષ્યા બને છે; પ્રસંગે શક્તિ ઉપદેષ્ટા થાય છે અને શિવ શિષ્ય બને છે. પહેલી રીતિમાં તંત્રશાસ્ત્ર આગમનું રવરૂપ પકડે છે, બીજી રીતિમાં તંત્રશાસ્ત્ર નિગમનું રૂપ પકડે છે. જ્યાં શિવ પૂજાય ત્યાં શક્તિ પૂજાય; જ્યાં શક્તિ પૂજાય ત્યાં શિવ પૂજાય; જ્યાં શિવનું જ્યોતિલિંગ ત્યાં શક્તિની પીઠિકા; જ્યાં શક્તિનું પડ ત્યાં શિવનું લિંગ. જ્યાં સાયુજ્ય મોક્ષ ત્યાં શિવ-શક્તિનું સામર. શિવ અને શાકો કૈવલ્યમોક્ષને માનતા નથી. કૈવલ્ય મોક્ષનો સિદ્ધાંત સ્માર્લોને એટલે કે શાંકર મતવાળાનો છે. શાકત અને બૌદ્ધ : દૈવી શક્તિનો રવીકાર શક્તિવાદ તરીકે ઓળખાવી શકાય. આ શક્તિવાદ એ તાવિક સિદ્ધાંત છે અને એથી માત્ર હિંદુધર્મમાં જ નહિ પરંતુ બીજા અનેક ધર્મોમાં એક યા બીજા સ્વરૂપે શનિવાદ દાખલ થયેલ જોઈ શકાય છે. બૌદ્ધધર્મ અને ખાસ કરીને બૌદ્ધધર્મના મહાયાન સ્વરૂપમાં શાક્તવાદ ઘણે જ પ્રચલિત થયું છે. હિંદુધર્મની તંત્ર-સાધના અને મહાયાન બૌદ્ધમતની તંત્ર-સાધનાનું પૃથક્કરણ કરવાનું કામ કઠિન છે એમ જણાવી ન દે. મહેતા 27 આ બે ધર્મ સંપ્રદાયોને ઘનિષ્ઠ સંબધ વ્યક્ત કરતા કહે છે, “સામાન્ય શિક્ષણવાળા હિંદુઓ બૌદ્ધધર્મના સાહિત્યને તથા તત્ત્વદર્શનના સાહિત્યને જાણતા નથી, અને જે ધર્મ ભારતવર્ષમાં જન્મ પામી ભૂમંડળના ત્રણ ચતુર્થાસ ભાગમાં ફેલાયો તે ધર્મનું સ્વરૂપ ભારતવર્ષના મનુષ્ય ભૂલી ગયા એટલું જ નહિ પરંતુ બૌદ્ધધર્મ હિંદુધર્મને વિરોધી છે, એવી ભાવના દઢ થઈ જવાથી બૌદ્ધધર્મ પ્રત 26 એ જ, પા. 103 27. એ જ, પા. 156-157 Page #130 -------------------------------------------------------------------------- ________________ 116 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પૂર્વગ્રહ બંધાઈ ગયે. ઐતિહાસિક દૃષ્ટિથી હાલને હિંદુધર્મ જે રૂપમાં છે તે રૂપમાં રચવામાં બૌદ્ધધર્મ અને બૌદ્ધ તત્ત્વજ્ઞાને મોટો હિસ્સો આપે છે. વૈદિક પશુને લેપ, અહિંસાનું પ્રાધાન્ય, જગતનું મિથ્યાત્વ વગેરે હાલના હિંદુધર્મના સિદ્ધાંતને સીધે વાર વેદમાંથી નીકળી આવે એમ નથી, પરંતુ વચલા કાળના બૌદ્ધધર્મની આડકતરી અસરનું પરિણામ છે. બુદ્ધ ભગવાનને વિષ્ણુના અવતારમાં પુરાણોમાં ગણના કરી અને જગતની માયામમતા અથવા મિથ્યાત્વને સિદ્ધાંત મહાયાનના બૌદ્ધોએ ન્યાયપુરસર રચેલે તે શાંકર વેદાંત જેવો ને તે સ્વીકાર્યો. આ કારણથી શાંકર-અદ્વૈત દર્શન ઉપર ચુસ્ત સનાતન વેદવાદીઓએ પ્રછિન્ન બૌદ્ધપણાનો આક્ષેપ કર્યો. આ મુદ્દાઓ નિષ્પક્ષપાત દૃષ્ટિએ હિંદુઓએ ખાસ વિચારવા જેવા છે, અને બૌદ્ધધર્મે હિંદુઓને જે આપ્યું છે તેની અવગણના કરવા લાયક નથી. પ્રાચીન સાંખ્યદર્શનની અસર બૌદ્ધ આગમ ઉપર અને ભગવાન બુદ્ધને જીવન ઉપર થઈ. તે પસંગે બ્રાહ્મણોએ બુદ્ધને ભૂમિકા રચી આપી અને બુધ ચાર આયંસમાં દુઃખ સત્ય, દુઃખ–સમુદય સત્ય, નિરોધ સત્ય અને માર્ગ સત્ય બ્રાહ્મણોના સાંખ્ય સિદ્ધાંતને નામાંતરે સ્વીકાર કરી પિતે નવો અષ્ટાંગ માગ સ્થા, ત્યાર પછી બૌદ્ધધર્મો વિજ્ઞાનવાદને આશરો લઈ આ દશ્ય-જગત માયા. ત્યાર પછી નિત્યસિદ્ધ ઈશ્વરવાદની બૌદ્ધોએ અવગણના કરવાથી શાંકરેદાંતના નિત્યસિદ્ધ બ્રહ્મવાદે ક્ષણિક વિજ્ઞાનવાદને પાછો હઠાવ્યો અને બૌદ્ધમતના ગ્રાહ્ય અંશેને. પૌરાણિક હિંદુધર્મમાં બ્રાહ્મણોએ પ્રવેશ કરાવ્ય; બૌદ્ધધર્મની સ્વતંત્ર ઉપગિતા ભારતવર્ષમાં લય પામી, પરંતુ ભારતવર્ષમાં લય પામવાના સંધિએ બૌદ્ધધર્મના વગેરે બૌદ્ધધર્મવાળા દેશોમાં ઘણું ફેલાયું.” | મૂળ સ્વયં-પ્રકાશ વસ્તુને ધમી તરીકે રવીકારતા શિવસંજ્ઞા અપાય છે અને ધર્મ તરીકે સ્વીકારતા શક્તિસંજ્ઞા અપાય છે. પ્રકાશ અને વિમર્શ—વિજ્ઞાન અને વેધ બંને એક જ વસ્તુની બે બાજુઓ છે અને આથી શિવ તથા શાક્ત દર્શન અદ્વૈતવાદી છે. પરંતુ શૈવ-શાકત દર્શનમાં શિવ પોતે જ પોતાની શક્તિ વડે. જગતના વૈચિત્ર્યને ધારણ કરી અનેક ભાસે છે એવું માનવામાં આવે છે. આ શૈવ-શાકત અંતમાં વેદાંતના જેવું પ્રપંચનું મિથ્યાપણું નથી, ન્યાય વૈશેશિકના જેવું આરંભવાદને આશરે લઈ જગતનું કાર્યવ નથી, સાંખ્યયોગના જેવું પરિણામવાદને આશ્રય લઈ અનેક વિકારવાળું જગતનું રૂપ નથી, બૌદ્ધોના. Page #131 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 117 જેવું વિશ્વ અસત પણ નથી–પરંતુ વિલક્ષણ સ્વરૂપ, ચમત્કારરૂપે અદ્વૈતભાવ છે. આ સ્વરૂપ ચમત્કારમાં પ્રસંગે પ્રકાશભાવ આગળ પડે છે ત્યારે શિવપ્રાધાન્ય ભાસ થાય છે; જ્યારે વિમર્શ ભાવ (આત્મપરામર્શ ) આગળ પડે છે ત્યારે શક્તિપ્રાધાન્ય ભાસ થાય છે; જ્યારે પ્રકાશ અને વિમર્શ સમભાવે હોય છે ત્યારે બહ્મભાવ ભાસે છે. જડ, ચેતન વગેરે વિભાગ વસ્તુતઃ નથી, પરંતુ અત ભાવમાં ચઢવા સારુ શક્તિની પાયરીઓ છે. દેખાતા જડજગતની શક્તિને અધિભૂત પ્રકૃતિ-શક્તિ નામ આપવામાં આવે છે, દેખાતા જહાજ જીવતા શરીરમાં અધ્યાત્મ પુરુષ શક્તિ રહેલી છે; તેના અંતર્યામી તરીકે શુદ્ધાવાનિ શિવ-શક્તિ (ચિન્મયી અને આનંદમયી) રહેલી છે; જ, જગત અને ચેતનબદ્ધ પુરુષની શક્તિઓનો સંબંધ કરાવનારી ત્રીજી અધિદેવ માયા-શક્તિ (વૈષ્ણવી) રહેલી છે. ટૂંકમાં, કોઈપણ પદાર્થ શક્તિ વિરહિત એટલે કાર્ય પ્રતીતિ કરવામાં અસમર્થ નથી. સ્વયંભૂ બ્રહ્મતત્વ શક્તિના વિસગ વડે અનેકાકાર થાય, શક્તિના બિંદુભાવથી એકાકાર થાય છે. આ અનેકાકાર થવામાં લેક–દષ્ટિની જડ પ્રકૃતિ શક્તિ વસ્તુતઃ મૂળ વસ્તુના સંકલ્પશક્તિના પરિણામરૂપ છે. આદ્ય કારણરૂપે આદ્ય ચિન્મયી શક્તિ છે અને તેની પરંપરામાં આ સચરાચર જગત ઊભું થયું છે. આ પ્રકાશ અને વિમર્શનું, વિજ્ઞાન અને વેધને અદલબદલે થવાથી જગત-વિશ્વમ ઊભો થયે છે. પરંતુ આ વૈચિત્ર કેવલ મિથ્યા પદાર્થ નથી, તેમાં વસ્તુનું એકસપણું નથી, વિરપણું નથી પણ સમરસપણું છે એમ શિવ–શાક માને છે. વેદાંતીનું એકરસપણું અને સાંખ્યયોગ વૈરાગ્યજન્ય વિરપણું શાકને ઈષ્ટ નથી. ભોગ સાથે શિવ-શાકતને વિરોધ નથી, મોલ સાથે પક્ષપાતી સ્નેહ નથી, ભોગ–મોક્ષની એકવાક્યતા થઈ શકે એમ છે એવું શવ–શાકતનું માનવું છે. શાકનું એવું મંતવ્ય છે કે સેવે : એ શ્રુતિને સરળ અર્થમાં સમજવી હોય તે એ શક્તિવાદથી સમજાવી શકાય એમ છે. 28 શાકત સંપ્રદાયની ઉજળી બાજુને ખ્યાલ છે અને જેટલો આવે જોઈએ તેટલે સામાન્યતઃ આ નથી, એનાં અનેક કારણો સંભવી શકે છે. શાક્ત સંપ્રદાયનો અભ્યાસ અને રજૂઆત પૂર્વગ્રહયુક્ત રીતે થાય છે, એની પરિભાષા તથા સંકેતભાષા સમજવી મુશ્કેલ હોવાથી તેમ જ શાક્ત સંપ્રદાયના અનુયાયીઓ બદૂધા જડભાવે ક્રિયા પદ્ધતિ કરતાં હોવાને પરિણામે શાકત સંપ્રદાયની સમજ 28 એ જ, પા. 173-174 Page #132 -------------------------------------------------------------------------- ________________ 118 ધર્મનું તુલનાત્મક અધ્યયન એના ઈષ્ટ રૂપમાં કેટલીક વેળા પ્રાપ્ત થતી નથી. સાચા સ્વરૂપમાં શાક્ત સંપ્રદાય સમજવામાં આવે તે વ્યાવહારિક ધર્મનું સ્વરૂપ કેવું હોઈ શકે એનો આપણને એમાંથી સચેટ ખ્યાલ આવી શકે. 2. તંત્ર સંપ્રદાય તંત્ર મતાનુસાર શક્તિ વિના શિવ જવરહિત મુડદા સમાન છે. કારણ કે શક્તિ વિના જ્ઞાન ગતિશીલ બની શકે નહિ. તંત્ર અનુયાયીઓ શિવ અને શક્તિને ભિન્ન ગણતા નથી અને એકનું બીજ વિનાનું અસ્તિત્વ શક્ય નથી એમ માને છે. કેટલીક વેળા શિવને પુરુષ તરીકે અને શક્તિને સ્ત્રી તરીકે ઉલ્લેખવામાં આવે છે, પરંતુ એકેય પુરુષ કે સ્ત્રી કે નાન્યતર નથી. તંત્રને ક્રિયાયોગ સાથે સંબંધ છે. વૈદિક સિવાયની પુરાણકાળમાં ઉદ્ભઃ પામેલી ક્રિયાને તાંત્રિક ક્રિયા તરીકે ઓળખાવાય છે. વૈદિક ક્રિયાને આથી નિગમ તરીકે અને તંત્ર ક્રિયાને આગમ તરીકે ઓળખાવાય છે. તંત્ર એક એવી પ્રક્રિયા છે જે વડે રહસ્યને મંત્ર અને ક્રિયા દ્વારા પામી શકાય. આથી તત્ત્વજ્ઞાન અને ગશાસ્ત્ર બંનેને તંત્રમાં અનુભવ થાય છે.. તંત્રક્રિયાના હાર્દમાં છૂપાયેલ ગુપ્ત વિદ્યા તત્ત્વજ્ઞાન દ્વારા જાણી શકાય છે. પરંતુ તંત્રની ક્રિયાવિધિ અસરકારક રીતે કરવાને માટે ન્યાસ, ધ્યાન વગેરે ગસિદ્ધિઓને ઉપયોગ કરવો જરૂરી છે. આમ, તત્ત્વજ્ઞાન દ્વારા ગુપ્ત વિદ્યા જાણી ગ્ય વિધિ અનુસાર કર્મવિધિ આચરી બહ્મ એકત્વ પ્રાપ્ત થઈ શકે છે એમ તંત્ર રવીકારે છે. વૈદિક યજ્ઞ અને તાંત્રિક કર્મ વચ્ચે થોડો ભેદ છે. તંત્રમાં તંત્ર ઉપાસનાના બ્રહ્મભાવ, ધ્યાનભાવ, જપસ્તુતિ અને પૂજા એવા ચાર પ્રકાર છે. વૈદિક યજ્ઞ, સમૂહમાં થઈ શકે તેમ તંત્રવિધિ પણ સમૂહમાં થઈ શકે. વેદિક યજ્ઞની જેમ તાંત્રિક વિધિમાં પણ સ્ત્રીઓ ભાગ લઈ શકે. તંત્રની વિધિ બૌદ્ધધર્મની મહાયાન શાખામાં પણ પ્રવેશી છે. મહાયાન શાખાની એક મુખ્ય શાખાને વ્રજ્યાન અથવા તો મંત્રથાન તરીકે ઓળખવામાં આવે છે. આ મંત્રયાન શાખાના વિવિધ સંપ્રદાય પ્રાપ્ત છે. શ્રાવક્યાન, પ્રત્યેક બુધ્યયન, બોધિસત્વયાન, ગતંત્રયાન, ક્રિયાતંત્રયાન, ઉપાયતંત્રયાન, મહાયોગતંત્ર, અનુત્તરગતંત્ર અને અતિગતંત્ર. આ દરેક યાનમાં ચાર સિદ્ધાંતો દૃષ્ટિપાદ, ધ્યાનપાદ, ચર્યાપાદ અને ફલપાદનો સમાવેશ થાય છે. તંત્ર મતાનુસાર ગુરુનું સ્થાન વિશિષ્ટ છે અને ગુરુ વિના દીક્ષા કે મંત્રની સમજ પ્રાપ્ત થતી નથી. આમ છતાં, સાચો ગુરુ તે આદિનાથ મહાકાલ જ છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ 119 હિંદુધર્મ અને એ જ મનુષ્ય સ્વરૂપે ગુરુ તરીકે પ્રકટ થઈ દીક્ષા આપે છે, મંત્ર આપે છે અને તંત્રવિધિ દ્વારા ઈશ્વરસિદ્ધિ પ્રાપ્ત કરવાની સાધના શીખવે છે. તાંત્રિક પ્રકાર બે છે–દક્ષિણ અને વામ. દક્ષિણમાર્ગ એ પ્રવૃત્તિમાર્ગ છે અને ઉત્તમ પ્રકારની સાધનાને માટે એ અનુકૂળ છે. વામમાર્ગ એ નિવૃત્તિમાર્ગ છે. સામાન્યતઃ વામમાર્ગની સમજમાં તંત્ર ઉપાસનામાં સમાવિષ્ટ પંચમકાર (મ, મદિરા, માંસ, મુદ્રા અને મૈથુન) અનુસારને આચાર એવો થાય છે. આને મુકાબલે દક્ષિણમાગ શુદ્ધ ભાગ તરીકે ઓળખાય છે. તંત્ર અનુયાયીઓ માને છે કે તેમના શાસ્ત્રમાં આપવામાં આવેલા નિયમોનું પાલન કરીને તંત્ર અનુયાયો અહસ્થજીવન જીવવા છતાં ઉચ્ચતર સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રજ્ઞાન, શબ્દબ્રહ્મ વિશે બોધ આપી શકે પરંતુ માત્ર વિવેકથી જ પરમબને અનુભવ કરી શકાય. તંત્રબોધ અનુસાર સર્જક બ્રહ્મા, સંચાલક વિષ્ણુ અને સંહારક શિવ બધા જ નાશવંત છે. એકમાત્ર પરમ સત્ય જ ચિરકાલ ટકી રહે છે. જે સાધકે તંત્રવિદ્યાનું આ જ્ઞાન સાચી રીતે પ્રાપ્ત કર્યું હોય અને એની રતઓનું અનુકરણ કર્યું હોય એને બ્રહ્મજ્ઞાન લાધે છે. પ્રત્યેક ધર્મમાં આવા અનેક સંપ્રદાય હોય છે. ધર્મની એ જ જીવાદોરી છે ધર્મનું પલટાતું સ્વરૂપ એમના દ્વારા જ સમજી શકાય છે. ધર્મની ગતિશીલતા અને એનું ચેતનપણું એમાં જ પ્રત્યક્ષ થાય છે. પ્રત્યેક ધર્મના વિવિધ સંપ્રદાયોને તુલનાત્મક અભ્યાસ ખૂબ જરૂર છે. પરંતુ તે આ પુસ્તકની મર્યાદા બહાર છે. આવો સ્વતંત્ર અભ્યાસ હાથ ધરાય તે ધર્મપ્રવાહની સવિશેષ સમજૂતી પ્રાપ્ત થાય. હિંદુધર્મના સંપ્રદાયની અત્રે કરેલી ટૂંક રજૂઆત માત્ર નમૂનારૂપ છે અને પુરતની કદમર્યાદાને કારણે પ્રત્યેક ધર્મના સંપ્રદાયની આવી અને આટલી રજૂઆત કરી શકાય એ સંભવિત નથી. હિંદુધર્મ સંદર્ભ ગ્રંથસૂચિ ઈલયટ, સર ચાર્લ્સ : હિંદુઈઝમ એન્ડ બુદ્ધિઝમ, રૂટલેજ એન્ડ કોગનલ, લંડન, 1954. મેલે, એલ. એસ. પિગ્યુલર હિંદુઈઝમ, ધી રિલિજિયન ઓફ માસીસ, કેબ્રિજ, 1935. Page #134 -------------------------------------------------------------------------- ________________ 120 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કુમારસ્વામી, એ. કે. : હિંદુઈઝમ એન્ડ બુદ્ધિઝમઃ એ ફિલસોફિકલ સ્ટડી, દાસગુપ્તા એન્ડ કમ્પની, કલકત્તા, 1950. કેટકર, એસ વી. એન. એસે ઓન હિંદુઈઝમ, ઇટ્સ ફેશન એન્ડ ફયુચર, લંડન, 1911. કેઈથ, એ. બી. : ધી રિલિજિયન એન્ડ ફિલોસેફ ઓફ વેદ એન્ડ ઉપનિષદ, હાર્વર્ડ યુનિ. પ્રસ, કેમ્બ્રિજ, 1920. કેનેડી, મેલવિલ ટી.: ધી ચૈતન્ય મુવમેંટ, એસોસિયેશન પ્રેસ, કલકત્તા, 1925. ગાંધી, એમ. કે. હિંદુધર્મ, સં. ભારતન કુમારપ્પા. નવજીવન પબ્લિશિંગ હાઉસ, અમદાવાદ, 1950. ગોલ્ડસ્ટકર, થિડેર ઇન્સપાયર્ડ રાઈટિંગ્સ ઓફ હિંદુઈઝમ, સુશીલ ગુપ્તા લિમિટેડ, કલકત્તા, ૧૯૫ર. ધુર્યો, જી. એસ. : ઇન્ડિયન સાધુસ, ધી પિયુલર બુક ડે , મુંબઈ 1935. ચેટરજી સતીશચંદ્ર : ધી ફન્ડામેન્ટલ્સ ઓફ હિંદુઈઝમ: એ ફિલોસોફિલ સ્ટડી, દાસગુપ્તા એન્ડ કું. કલકત્તા, 1950. ઝીનર : હિંદુઈઝમ, લંડન, ૧૯૬ર. મસ, ડબલ્યુ : હિંદુઈઝમ, ઈન્વેડસ અમેરિકા, ન્યુયોર્ક, 1930. દત્તા, ધીરેન્દ્ર મેહન સીક્સ વેઝ ઓફ નોલેજ-એ ક્રિટિકલ સ્ટડી ઓફ ધી | વેદાંત થિયરી ઓફ લેજ, એલન એન્ડ અનલિન, લંડન, 1932 દેસાઈ, બી. જીઃ એથિકસ ઑફ ધી શિક્ષાપત્રી મ. સ. યુનિ. વડોદરા, 1970. ધ્રુવ, આ. બા : આપણે ધર્મ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, 1942. ---હિંદુ વેદ ધર્મ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1960. નિખિલાનંદ, વામીઃ એસેંસ ઓફ હિંદુઈઝમ. રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર, ન્યુયોર્ક, 1946. નિદાનંદ સ્વામી હિંદુઈઝમ એટ આ પ્લાન્સ વિદ્યામંદિર, ઢારિયા, 1946, પ્રાટ, જે. બી. ઇન્ડિયા એન્ડ ઈટસ ફેઈથ, એ ટ્રાવેલર્સ રેકે, ન્યુયોર્ક, 1925. ફાકહર, જે. એન.: મેડને રિલિજિયસ મુવમેંટ ઇન ઈન્ડિડ્યા, ન્યુયોર્ક,૧૯૧૫. બર્થ, એ.: ધી રિલિજિયન્સ ઓફ ઇન્ડિયા, લંડન, 1882. બક, સી. એચ. ફેઈથ, ફરસ, એન્ડ ફેસ્ટીવલ્સ ઓફ ઇન્ડિયા, કલકત્તા, 1917 Page #135 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 121 છે. ભગવાનદાસ : એન એડવાનસ્ટ ટેકસ્ટ બુક ઓફ હિંદુ રિલિજિયન એન્ડ એથિકસ, થિયેસોફિકલ પબ્લિશિંગ હાઉસ, અદ્યાર, 1940. હિંદુ, ધી રોનાલ્ડ પ્રેસ, ન્યુયોર્ક, 1953. ભાંડારકર, આર. જી. : વૈષ્ણવીઝમ. વિઝમ એન્ડ માપનર રિલિજિયસ સીસ્ટમ્સ, ટર્બન એન્ડ કમ્પની, સ્ટ્રેસબર્ગ, 1913. મિશ્રા, શિશિરકુમાર: ધી એથિકસ ઓફ હિન્દુસ, કલકત્તા યુનિ. પ્રેસ, 1925. મેકસમૂલર : ઇન્ડિયા, વોટ કેન ઇટ ટીચ, લગન કમ્પની, 1934. મોનીઅર, વિલિયમ્સ એમઃ રિલિજિયસ થાય એન્ડ લાઇફ ઇન ઇન્ડિયા, લંડન, 1883 -હિંદુઈઝમ, લંડન, 1877. -હિદુઈઝમ, સુશીલ ગુપ્તા લિમિટેડ, કલકત્તા, 1952. મેરશન, કે. ડબલ્યુ (સં.) રિલિજિયન ઓફ હિંદુઝ, ધી રોનાલ્ડ પ્રેસ, ન્યુયોર્ક, 1953. રાધાકૃષ્ણન, એસ. : હિંદુઈઝમ એન્ડ ધી વેસ્ટ (ઈન) મોડર્ન ઇન્ડિયા એન્ડ ધી વેસ્ટ, સં. એલ. એસ. ઓમેલે, ઓક્ષફર્ડ, 1941. ધી હિંદુ વ્યુ ઓફ લાઈફ, એલન એન્ડ અવિન, લંડન, 1927. રી, એલ. : રિલિજિયન્સ ઓફ એન્સિયન્ટ ઈન્ડિયા, લંડન, 1953. વીલજીન્સ, ડબલ્યુ. જે. : મેડન હિંદુઈઝમ, કર પીસ એન્ડ કમ્પની, કલકત્તા, 1900. બિર, મેલ : ધી રિલિજિયન ઓફ ઈન્ડિયા, ગ્લેન્ક, 1958. હિરિયન, એમ : ધી ઇસેન્સિયલ્સ ઓફ હિંદુ ફિલોસોફી, એલન એન્ડ અનવિન, લંડન, 1949. હેગ, એય. : લિડિંગ આઈડિયલ્સ ઓફ હિન્દુઈઝમ, સુશીલ ગુપ્તા લિમિટેડ, સેન, કે. એમ. : હિન્દુઈઝમ, લંડન, 196 1. સ્લેટર, ગીલબર્ટ : ધી વીડીયન એલિમેન્ટ ઈન ઇન્ડિયન કલ્ચર, લંડન, ૧૯૪ર. - શાસ્ત્રી, કે. એ. નિલકત : ડેવલપમેન્ટ ઓફ રિલિજિયન ઇન સાઉથ ઈન્ડિયા, ઓરિયેન્ટ લોંગમૅન, 1963. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧રર ધર્મોનું તુલનાત્મક અધ્યયન. વૈષ્ણવ સંપ્રદાય આયંગર, એસ. કે. : અલ હિસ્ટરી ઓફ વૈષ્ણવીઝમ ઈન સાઉથ ઇન્ડિયા, ઓક્ષફર્ડ યુનિ. પ્રેસ, લંડન, 1920. કેનેડી, એમ. ટી : ચૈતન્ય મુવમેન્ટ-એ સ્ટડી ઓફ વૈષ્ણવીઝમ ઓફ બેંગાલ, કલકત્તા, 1925. ડે, એસ. કે. ? અલ હિસ્ટરી ઓફ વૈષ્ણવ ફેઈથ એન્ડ મુવમેન્ટ ઈન. બેંગાલ, જનરલ પ્રિન્ટર્સ એન્ડ પબ્લિશર્સ, કલકત્તા, ૧૯૪ર. ભાંડારકર, આર. જી. : વૈષ્ણવીઝમ, શિવીઝમ એન્ડ માયનોર રિલિજ્યિસ. સેકટસ, સબર્ગ, 1913. રાજગોપાલાચારીઅર, ટીઃ ધી વૈષ્ણવાઈટ રીફરગ્સ ઓફ ઇન્ડિયા, છ એ. નાસન કમ્પની, મદ્રાસ, 1909 રાવ, ટી. એ. ગોપીનાથ : હિસ્ટરી ઓફ વૈષ્ણવવાઝ, મદ્રાસ યુનિ., 1923. વિલસન, એચ. એચ. : ઘી વિષ્ણુ પુરાણ સં. એફ. હોલ, ટુનર એન્ડ કંપની, લંડન, 1864. શાસ્ત્રી, દુર્ગાશંકર : વૈષ્ણવ ધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ, શ્રી. ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, 1939. સરકાર, જદુનાથ : ચૈતન્યાઝ લાઈફ એન્ડ ટીચીગ, કૃષ્ણદાસ કવિરાજના ચૈતન્ય ભાગવતનો અનુવાદ, એમ. સી. સરકાર એન્ડ સન્સ, કલકત્તા, 1932. શેવ સંપ્રદાય ઐયર, સી. વી. નારાયન : ધી ઓરીજીન એન્ડ અલી હિસ્ટરી ઓફ શેવીઝમ ઇન સાઉથ ઇન્ડિયા, કલકત્તા, 1923. કાતિરસુ, એસ. એ. એ હેન્ડબુક ઓફ વ રિલિજિયન, જી. નાસન,. કમ્પની, મદ્રાસ, 1950. કુમારસ્વામી . ધી વીરશૈવ ફિલોસોફી એન્ડ મિસ્ટીસીઝમ, વી. આર. કોપાલ, ધારવાર, ૧૯૪૯નંદીનાથ, એસ. સી. : હેન્ડબુક ઓફ વીરવીઝમ, ધારવાર, ૧૯૪ર. પવાટે, એસ. ડી. : વીરશૈવ ફિલોસોફી ઓફ ધી શીવગામા, હુબલી, 1927. પરનોતી, વી. : વસિદ્ધાંત, લંડન, 1938. પિલ્લાઈ, જે. એમ. નાલાસ્વામી શિવજ્ઞાન ધમ, ધરમપુર, અધીનામ, 1945. - સ્ટડીઝ ઇન શિવ સિદ્ધાંત, ધરમપુર, અધીનામ, 1945. Page #137 -------------------------------------------------------------------------- ________________ હિંદુધર્મ 123 પીલાઈ, તીરૂ. જી. એસ. : ઈન્ટ્રોડકશન એન્ડ હિસ્ટરી ઓફ શૈવ. સિદ્ધાંત, અન્નામલાઈ યુનિ., 1948. માલ, જે : મહેન્જો-ડર એન્ડ ઇન્ડિસ સિવિલિગેશન, આર્થર પ્રિબસ્થાઈન, લંડન, 1931. મેગ્યુસ, ગોડનઃ એ મેન્યુઅલ ઓફ શિવ રિલિજિયસ ડીન (અનુ. શિવજ્ઞાન બધમ), ઓક્ષફર્ડ યુનિ. પ્રેસ, 1948. વેટરામનૈયા, એન. : રુશીવા, મદ્રાસ યુનિ., 1948. શાખરે, એમ. આર. : હિસ્ટરી એન્ડ ફિલસફી ઓફ લિંગાયત રિલિજિયન, બેલગામ, ૧૯૪ર. શાસ્ત્રી, દુર્ગાશંકર : વિધર્મને સંક્ષિપ્ત ઇતિહાસ, ફાર્બસ ગુજરાતી સમાજ, મુંબઈ, 1931. શિવપદા સુંદરમ , એસ : ધી શીવા સ્કૂલ્સ ઓફ હિન્દુઈઝમ, એલન એન્ડ અનવિન, લંડન, 1934. શાકત સંપ્રદાયતંત્ર સંપ્રદાય-અન્ય સંપ્રદાયે એવૉન, આર્થર (સર ન વુડ્રાફ) : શક્તિ એન્ડ શાક્ત, ગણેશ એ કમ્પની લિમિટેડ, મદ્રાસ, 1951. છેષ, અટલબિહારી : શિવ એન્ડ શાક્ત, રાજશાહી, 1935. ચક્રવતી, પી. સી. : ડોકટરીન ઓફ શક્તિ ઈન ઈન્ડિયન લિટરેચર, જનરલ પ્રિન્ટર્સ એન્ડ પબ્લિશર્સ, કલકત્તા, 1940. ચિદાનંદ, રામી : ઘી ફિલસફી એક શક્તિ વરશીપ, યોગવેદાંત ફેરસ્ટ એકેડેમી, ઋષિકેશ, 1960. જીરાજદાસ, સી. : થિયે ફી એન્ડ મેડન થટ, મદ્રાસ, 1915. દાસગુપ્તા, એસ. એન. : યોગ સીસ્ટમ ઇન રીલેશન 8 અધર સીસ્ટમ્સ ઓફ ઈન્ડિયન ગેટ, કલકત્તા, 1930. બાગચી, પી. સી. : સ્ટડીઝ ઇન તંત્રાસ, કલકત્તા યુનિ, 1939. વિવેકાનંદ, સ્વામી : રાજયોગ, ન્યુયોર્ક, 1927. એસટ, એની : પોપ્યુલર લેકચર્સ એન થિયોસેફ, થિયેસેફિકલ પબ્લિશિંગ. સોસાયટી, બનારસ. Page #138 -------------------------------------------------------------------------- ________________ 124 ધર્મોનું તુલનાત્મક અધ્યયન મઝુમદાર, પી. સી. ધી ફેઈથ એન્ડ પ્રોગેસ ઓફ બ્રહ્મોસમાજ, કલકત્તા, 1934. લજપતરાય H આર્યસમાજ, લેગમેન્સ, લંડન, 1932. લીયોનાર્ડ, જી. એસ. : ધી હિસ્ટરી ઓફ બ્રહ્મોસમાજ કોમ ઇટસ રાઈઝ, કલકત્તા, 1936. વિલિંગ્ટન, એફ : ધી બ્રહ્મોસમાજ એન્ડ આર્યસમાજ ઇન ધેર બેરિંગ અપોન ક્રિશ્ચાનીટી, લંડન, 1901. શાસ્ત્રી, શિવનાથ : હિસ્ટરી ઓફ ધી બ્રહ્મોસમાજ, કલકત્તા, રે. -1911, વે 2-1912. Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ 1. સામાન્ય : હિંદુધર્મના વિકાસમાં એક તબક્કે જૈનધર્મ ઉપસ્થિત થાય છે, એ હકીક્તઆપણે આગળ નેંધી છે. જનધર્મના સ્થાપક વર્ધમાન હિંદુ ક્ષત્રિય રાજકુળમાં જન્મ્યા હતા. પ્રવર્તમાન હિંદુધર્મમાંથી તેઓને સંતોષ ન હતો. એમના હિંદુધર્મ માટેના અસંતોષનાં મુખ્ય કારણોમાં નીચેનાં વર્ણવી શકાય ? ખ. વર્ણ વ્યવસ્થાની જડતા ગ. યજ્ઞમાં અપાતી આતિમાં થતી હિંસા હિંદુધર્મની જે વિસ્તૃત ચર્ચા આગળ હાથ ધરી છે એવી ચર્ચા પ્રત્યેક - ધર્મને માટે કરવી આ પુસ્તકની કદમર્યાદા બહાર છે. આથી ધર્મને ક્યા સ્વીકારી, આપણે બીજા બધા ધર્મોના અગત્યના મુદ્દાઓ વિશે ટૂંકમાં ચર્ચા હાથ ધરીશું. આમ કરતી વેળા તુલનાના મુદ્દાઓને પણ ઉલ્લેખ કરીશું. Page #140 -------------------------------------------------------------------------- ________________ 126 ધર્મોનું તુલનાત્મક અધ્યયન 2. જન તત્વજ્ઞાન : જનધર્મનું હાર્દ સમજવા માટે જૈન તત્ત્વજ્ઞાનનો આ ખ્યાલ મેળવે આવશ્યક બને છે. જેના તાત્વિક મતાનુસાર સત્તા અથવા તે અંતિમ સત્ય અનાદિ તરીકે રવીકારવામાં આવે છે. અનાદિ હોવાને લીધે એનું સર્જન થયું છે એમ -કહી શકાય નહિ. આ સત્તાને માટે જૈનદર્શન ત્રણ વિશિષ્ટતાઓ રજૂ કરે છે. ખ. વ્યય : નાશ થવો અથવા તે અદશ્ય થવું. આમ, અંતિમ સત્તા ઉત્પાદ, વ્યય અને દ્રવ્યની વિશિષ્ટતાઓને અનુલક્ષીને સમજાવી શકાય. જૈન મતાનુસાર સૃષ્ટિને પ્રત્યેક વિષય અસંખ્ય ગુણો ધરાવે છે. એમાંના કેટલાક પર્યાય (Modes) છે અને કેટલાક ગુણ (Qualities) છે અને આ પર્યાય અને ગુણ હંમેશા એક જ પદાર્થમાં હોવા છતાં બદલાતા રહે છે. પ્રત્યેક પદાર્થ એના ગુણો સહિત એક કાયમી સ્વરૂપનું અસ્તિત્વ ધરાવે છે, જ્યારે એમાં પર્યાય પલટો થતો રહે છે. આમ, જનમત અંતિમ સત્તાને વિશે તેમ જ સૃષ્ટિના પદાર્થો વિશે સાતત્ય અને પરિવર્તન બંનેને સ્વીકાર કરે છે અને આપણું પ્રત્યેક અનુભવની - આ બે હકીકત છે એને આપણને ખ્યાલ આપે છે. પરિવર્તનમાં સાતત્યની શોધ એ જ જેનમતનું મહત્વનું કર્તવ્ય છે. 3. પદાર્થ : પ્રાપ્ત થાય છે–એક, જીવ અને બીજે, અવ. -અ, જીવ પદાર્થ જીવ પદાર્થની ખાસિયત એની ચેતના છે ચેતન જેની સંખ્યા અનેક છે. આ ચેતન છે પણ બે પ્રકારના હોય છે. ક, બદ્ધ જીવ જે સંસારના બંધનમાં જકડાયેલા છે એ બધા બદ્ધ છ તરીકે ઓળખાય છે. આવા જ એકેન્દ્રિય કે કિષ્ક્રિય કે બૅન્દ્રિય, ચતુષ્ટ ઇન્દ્રિય કે પંચ ઇન્દ્રિય જીવો હોઈ શકે. Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ 127 ખ. મુક્ત જીવ : જે જીવ સંસારના બંધનથી મુક્ત છે અને સંસારથી નિર્લેપ છે એ જીવો મુક્ત જીવ તરીકે ઓળખાય છે. 4. અજીવ પદાર્થ : જનમત ચાર પ્રકારના અજીવ પદાર્થ સ્વીકારે છે. ક. પુડગલ ખ. ધર્મ-અધર્મ ગ. આકાશ ઘ. કાલ આમ, પુડગલ (Matter) અથવા દ્રવ્ય, ધર્મ, અધર્મ (Principles of motion & rest ), 2413121 (Space ) 242 $141 (Time) 2 2112 અજીવ પદાર્થ છે. આ પદાર્થો અજીવ છે, કારણ કે એમનામાં કઈ ચેતના નથી તેમ જ એમને કોઈપણ પ્રકારનું બંધન કે મુક્તત્વ નથી અને આમ છતાં આ પદાર્થો અસ્તિત્વમાન છે, સત્ય છે અને અનંત છે. આથી જે મહત્વને પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ કે જીવે અને અછવા પદાર્થ વચ્ચેનો સંબંધ શો? જીવ અને અજીવ પદાર્થોનું સર્જન શી રીતે થયું ? કયારે થયું ? અને કોણે કર્યું? 4. સૃષ્ટિ સર્જન : - જનમત પ્રમાણે મહત્ત્વના પદાર્થો અનાદિ છે અને એથી એમના સર્જનને પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આથી જેનામત માટે કેઈ સર્જનહારનો પ્રશ્ન પણ ઉપસ્થિત થતો નથી. આટલા જ માટે કોઈ પરમતત્ત્વ આ સૃષ્ટિના સર્જનહાર તરીકે કે સંહારક તરીકે ઈશ્વરસ્વરૂપે અસ્તિત્વમાન છે એવા મતને સ્વીકાર અહીંયાં થતું નથી. પરંતુ અહીં બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પદાર્થો અનંત હોવા છતાં તેમ જ એમનું સાતત્ય જળવાયા છતાં એમાં પરિવર્તન થતું જ રહે છે એવો સ્વીકાર જનમતમાં થયો છે તે આપણે આગળ જોયું. એથી જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ કે આવું પરિવર્તન શી રીતે નીપજે છે? પરિવર્તનની પ્રક્રિયા સમજાવવાને માટે પણ જનમત કઈ દિવ્યતત્ત્વ આશરે શોધતો નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ 128 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પદાર્થ–પદાર્થ વચ્ચેના સંગને પરિણામે જ પરિવર્તન થાય છે એમ આપણને એ સમજાવે છે. જનધર્મ અને બૌદ્ધધર્મમાં પરિવર્તનની પ્રક્રિયાને સ્વીકાર થયું છે અને છતાં એ પ્રક્રિયાને બંને જુદી જુદી રીતે ઘટાડે છે અને વિવિધ રીતે સમજાવે છે. સાતત્યનો સ્વીકાર અને એમાં પરિવર્તન એ જનમતની વિશિષ્ટતા છે. સાતત્યનો ઈન્કાર અને સદંતર પરિવર્તનને સ્વીકાર એ બૌદ્ધમતની વિશિષ્ટતા છે. આ ભેદ વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય એ માટે સમગ્રતયા એક નજર બંને મત પર નાંખવી જરૂરી છે. જૈનમત તક વ્યાપાર પર આધારિત છે અને એથી તનુસાર જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે તે જૈનમતમાં સ્વીકાર પામી છે. સાતત્ય અને પરિવર્તન બંનેને એક સાથે રવીકાર–બંનેની સમન્વયકારી સમજણ. મત મને વૈજ્ઞાનિક અનુભવ પર આધારિત છે અને એથી એ મત પરિવર્તનને પુરસ્કર્તા બને છે અને સાતત્યનો ઇન્કાર કરે છે. જેટલે અંશે સાતત્યનો સ્વીકાર તેટલે અંશે પરિવર્તનની સંભવિતતાને અરવીકાર. આમ, જૈનમત જ્ઞાનમીમાંસા પર અને બૌદ્ધમત મનોવિજ્ઞાન પર આધારિત હોય એમ લાગે છે. 5. ઈશ્વરનું સ્થાન સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે જૈનમત નિરિશ્વરવાદી છે. સર્જનહાર ઈશ્વર તરીકે જૈનમત ઈશ્વરને સ્વીકાર કરતો નથી, અને છતાંય એક આદર્શના સ્વીકાર તરીકે, મુક્તાત્માને તેઓ એક આધ્યાત્મિક આદર્શ તરીકે રવીકારે છે. અને એમની પાસેથી માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત થઈ શકે છે એમ માનવામાં તેઓ એને ઈશ્વર તરીકે સ્વીકાર કરે છે. આમ. જૈન મતાનુસાર ઈશ્વર કઈ એવી શક્તિ નથી જે માનવીને સહાય કરી શકે કે એને નુકસાન કરી શકે. મુક્તાત્મા તે એની સમક્ષ પોતે સિદ્ધ કરવાના એક આદર્શ સમાન જ છે અને એ આદર્શને અનુલક્ષીને પોતે પોતાનું જીવનઘડતર કરવાનું હોય છે. જૈનધર્મની પૂજા, પ્રાર્થના અને ધ્યાન આ જ અર્થમાં ઘટાવવાને છે. અહીંયાં આપણે એ સ્પષ્ટપણે જોઈ શકીશું કે ઈશ્વરની દિવ્યતાને જે ખ્યાલ આપણને હિંદુધર્મમાં પ્રાપ્ત થાય છે તે આ ધર્મમાં પ્રાપ્ત થતા ખ્યાલ કરતાં જુદો છે. આ પ્રશ્નની તુલનાત્મક ચર્ચા આપણે અત્યાર પછી હાથ ધરીશું. Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈનધર્મ 6. આધ્યાત્મિક ઉત્ક્રાંતિ : જૈનમતના પદાર્થની ચર્ચા કરતી વખતે આપણે એ જોયું કે સિદ્ધ છત્ર એ ઉચ્ચતમ કક્ષા છે અને છતાંય સામાન્ય જીવ તે બદ્ધ રવરૂપને જ છે. પ્રત્યેક બદ્ધ જીવને આદર્શ તે મુક્ત જીવ કે સિદ્ધ જીવ છે. આથી, અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બદ્ધ છવ શી રીતે સિદ્ધ જીવમાં રૂપાંતરિત થઈ શકે ? આવું રૂપાંતર ક્યારે થાય ? કેટલા સમયમાં થાય ? શી રીતે થાય ? આ બધા પ્રશ્નોને ઉત્તર આપવામાં જૈનમત ખૂબ સ્પષ્ટ છે. પ્રત્યેક જીવ સિદ્ધત્વ પ્રાપ્ત કરવાની શક્તિ ધરાવે છે. પરંતુ એ માટે પ્રયત્ન એને પિતાને જ હોવો જોઈએ. અન્ય કોઈ એને સિદ્ધવ પ્રાપ્તિના કાર્યમાં મદદરૂપ થઈ શકે નહિ - ઇશ્વર પણ નહિ. પ્રચલિત બ્રાહ્મણમત કેટલે અંશે જનમતને અરવીકાર્યું હતું એ આમાંથી રપષ્ટ થાય છે. મુક્તત્વની પ્રાપ્તિ એ કોઈ વ્યક્તિની કૃપા કે ઈશ્વરની દયા પર આધારિત નથી, પરંતુ દરેક જીવે પિતાનું સિદ્ધત્વ પિતે જ પ્રાપ્ત કરવાનું છે અને એ માટેની જરૂરી શક્તિ પ્રત્યેક જીવે પિતે જ કેળવવાની છે, એ ખૂબ સ્પષ્ટ રીતે જૈનમતમાં કહેવાયું છે. આધ્યાત્મિક ઉત્ક્રાંતિના પથ પર પ્રત્યેક જીવ એકલ પ્રવાસી છે. એ માર્ગ અનુસરતા બીજા અનેક જી હોવા છતાં કેઈપણું જીવને બીજા જીવને ટેકે પ્રાપ્ત થઈ શકે એમ નથી. આધ્યાત્મિક ઉત્ક્રાંતિના આ માર્ગમાં કેટલાંક સોપાને વિચારાયાં છે. જૈનધર્મમાં સૂચવાયેલાં આ પાનને આપણે નીચે પ્રમાણે રજૂ કરી શકીએ. સિદ્ધ (Liberated soul ) તીર્થકર (Omniscient teacher). આચાર્ય (Preceptor) | ઉપાધ્યાય (Pracher) સાધુ (Monk) | ધર્મ 9 Page #144 -------------------------------------------------------------------------- ________________ 130 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આમ, સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, તીર્થકર અને સિદ્ધ, એ, છ પ્રાપ્ત કરવાના ચઢતા ક્રમનાં વિવિધ સોપાને છે. 7. કર્મનો સિદ્ધાંત કર્મના સિદ્ધાંતની હિંદુધર્મમાં આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. કર્મના સિદ્ધાંતનું જૈનધર્મમાં પણ ઘણું મહત્વ છે. જીવ એક અનંત પદાર્થ હોવા છતાં એ બદ્ધ હોય છે અને એનું અંતિમ લક્ષ્ય સિદ્ધત્વ પ્રાપ્ત કરવાનું હોય છે. જે એ સિદ્ધત્વ જીવે પોતે જ કરવાનું હોય તે એના વર્તમાન જીવનકાળમાં સિદ્ધ થઈ જશે જ એમ કેમ કહી શકાય ? જે જીવનું સ્વરૂપ અનાદિ અને અનંત હોય અને એનો આદર્શ સિદ્ધત્વ પ્રાપ્તિનો હોય, તે એ બદ્ધ જીવ શી રીતે થયે? અને એ બદ્ધત્વમાંથી એને મુક્તિ શી રીતે પ્રાપ્ત થઈ શકે? આ પ્રશ્નોના ઉત્તર જૈનધર્મને કર્મ સિદ્ધાંત આપે છે. પ્રત્યેક વર્તમાન જીવને કર્મફળ–સંપૂટ હોય છે, અને એ સંપૂટના નિરાકરણથી જ સિદ્ધત્વની અવસ્થા સંભવે છે. જ્યાં સુધી જીવની મનસા-વાચાકર્માણ પ્રવૃત્તિઓ ચાલુ છે ત્યાં સુધી કર્મસંપૂટના નિરાકરણની સંભવિતતા નથી. આથી એ નિરાકરણની પૂર્વશરત મન, વચન અને કર્મની પ્રવૃત્તિઓને નકાર કરવામાં છે. કર્મના વિવિધ પ્રકાર, એની દીર્ઘતા, એને આવેગ અને એના પ્રમાણને અનુલક્ષીને કર્મસંપૂરના વધારા કે ઘટાડાને વિચાર કરી શકાય. આથી, જૈનમત એમ સૂચવે છે કે કર્મસંપૂટનું નિરાકરણ કરવાને માટે નીચેના માર્ગો ગ્રહણ કરવા જોઈએ : ક, મન, વચન અને દેડ કાર્ય ઉપર કાબૂ મેળવી એ બધાને સિદ્ધત્વની પ્રાપ્તિને માર્ગે વાળવા જોઈએ. ખ. વિવિધ પ્રકારના ધાર્મિક અને નૈતિક કાર્ય આટોપીને સિદ્ધત્વના માર્ગે આગળ વધવાના પ્રયાસમાં આગળ વધી શકાય. ગ. તપ, નિયમ અને સંયમનું પાલન કરીને સિદ્ધત્વના માર્ગે આગળ વધી શકાય. આ ત્રણ માર્ગો અખત્યાર કરવાથી જીવ કર્મસંપૂટમાં નવાં કર્મોને વધારે કરતો નથી અને એકત્રિત થયેલ કર્મસંપૂટમાં એકંદરે ઘટાડો થાય છે. જેમ જેમ કર્મસંપૂટ ઘસાતું જાય તેમ તેમ બદ્ધ છવ સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, તીર્થંકર કે સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કર્યો જાય. Page #145 -------------------------------------------------------------------------- ________________ 13 જૈનધર્મ 8. જન નીતિશાસ્ત્ર : કેટલાક વિચારક જૈનધર્મને નૈતિક ધર્મ (Ethical Religion) તરીકે ઓળખાવે છે. પરંતુ જૈનધર્મને માત્ર નીતિધર્મ તરીકે ઓળખાવ એ તેને અન્યાય કરવા બરાબર છે. શુદ્ધ આચરણ એ જ માત્ર એક ધ્યેય હોત તો કદાચ એ ધર્મને નૈતિક ધર્મ તરીકે ઓળખાવી શકાત. પરંતુ જીવન શુદ્ધિની સાથે જ જૈનધર્મ જીવનમુક્તિને આદર્શ તરીકે સ્વીકારે છે. એટલું જ નહિ, જીવનસિદ્ધિ પ્રાપ્ત કરવાને માટે અથવા મુક્તિ પ્રાપ્ત કરવા માટે, જીવનશુદ્ધિ એ માત્ર માર્ગ છે એમ જૈનમત સ્પષ્ટપણે સ્વીકાર કરે છે. આથી, જેઓ જૈનધર્મને નૈતિક ધર્મ તરીકે ઘટાડે છે તે, એક માર્ગને, ધ્યેય તરીકે સ્વીકારવાનો દોષ કરે છે એ જોઈ શકાશે. આ કર્મસંપૂટની નાબૂદી માટે મન, વચન, વાણી અને કાર્યોની નિર્મળતા અથવા પવિત્રતાને જૈનધર્મ પૂર્વ શરત તરીકે સ્વીકારે છે અને આથી જ સિદ્ધત્વના આધ્યાત્મિક માર્ગે પગરણ માંડતા પહેલાં જીવનની પૂર્વતૈયારીરૂપે નૈતિક જીવનઘડતર જૈન મતાનુસાર અગત્યનું બને છે. એથી, સાધુઓને માટે અતિ કડક અને પ્રહરથીઓ માટે સામાન્ય એવી આચારસંહિતા જેનધર્મમાં આપવામાં આવી છે. આચારસંહિતા જન આચારસંહિતામાં નીચેના પાંચ મુખ્ય ત્રને સમાવેશ થાય છે. 1. અહિંસા : કઈ પણ જીવની હિંસા કરવી નહિ અથવા તે તેને કોઈ પ્રકારે ઈજા કરવી નહિ. 2. સત્ય : જે જેવું છે તેને તેવા જ તરીકે રજૂ કરવું એ સત્ય. જુઠાણું, દંભ, અસત્યને અભાવ એ સત્યની પૂર્વશરત. 3. અસ્તેય : કેઈની વસ્તુ પ્રહણ ન કરવી કે પોતાની ન બનાવવી એટલે કે ચોરી ન કરવી. 4. બ્રહ્મચર્ય : યુવાકાળે સહજ પ્રાપ્ત થતી ઇન્દ્રિય-લાલસામાં મગ્ન ન બનતા સંયમ જાળવે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન 5. અપરિગ્રહ : પિતાને બિલકુલ જરૂરી એવી વસ્તુઓ સિવાય અન્યને ગ્રહણ ન કરવી તે અપરિગ્રહ. આ પાંચ વ્રતે ગૃહસ્થીઓના સંબંધમાં અણુવ્રત તરીકે અને સાધુઓના સંબંધમાં મહાવ્રત તરીકે ઓળખાય છે. ગૃહસ્થને માટે બ્રહ્મચર્ય એટલે સંયમયુક્ત પત્ની–સમાગમ કે પતિ-સમાગમ. પરંતુ સાધુને માટે બ્રહ્મચર્ય એટલે સંપૂર્ણ ઈન્દ્રિય સંયમ. જૈનધર્મની આ આચારસંહિતાનું સામાજિક અગત્ય ઘણું જ છે. આધુનિક વિશ્વના વિવિધ પ્રશ્નોના મૂળગામી ઉકેલ આ આચારસંહિતામાંથી પ્રાપ્ત થાય છે. જે નિષ્ઠાપૂર્વક કોઈપણ સમાજની પ્રત્યેક વ્યક્તિ આ આચારસંહિતાનું પાલન કરે તે પ્રવર્તમાન સામાજિક અનિષ્ટોનું અસ્તિત્વ રહે ખરું? સંદર્ભ ગ્રંથસૂચિ આચાર્ય, ઉમાસ્વામીઃ તત્ત્વથ ધીગામા સુત્રા, એ ટ્રીટાઈઝ ઓન ઇસેન્સિયલ પ્રિન્સિપલ્સ ઓફ જેનીઝમ, અરાહ; ઈન્ડિયા, 1920. કારભારી, બી. એફ. ધી કર્મ ફિલોસોફી પીચીઝ એન્ડ રાઈટીસ ઓફ વી. આર. ગાંધી, એ, 1913. જન, સી. આર. : વેટ ઇઝ જૈનીઝમ? અરાહ, ઈન્ડિયા, 1917. - ધી કી ઓફ નોલેજ, અરાહ, ઈન્ડિયા 1919. જૈન, તિપ્રસાદ : જેનીઝમ–ધી ઓલ્વેસ્ટ લીવીંગ રિલિજિયન. જેની, જે. એલ : આઉટલાઈન ઓફ જૈનીઝમ, કેમ્બ્રિજ, 1916. ઝવેરી, એચ. એલ. ધી ફર્સ્ટ પ્રિન્સિપલ્સ ઓફ જૈનીઝમ, લંડન, ૧૯૧૦બોડીયા, યુ. ડીઃ હિસ્ટરી એન્ડ લીટરેચર ઓફ જેનીઝમ, બૉમ્બ, ૧૯૦૯સમસુખ, પુરનચંદઃ લોર્ડ મહાવીર હીઝ લાઈફ એન્ડ ડેકીન્સ સેન, એ. સી. કે એન્ડ સેકટસ ઇન જૈન લિટરેચર સ્ટીવનસન, એસ. (મીસીસ) : ધી હાર્ટ એફ જેનીઝમ, લંડન, 1915. Page #147 -------------------------------------------------------------------------- ________________ 23 બૌદ્ધધર્મ 1. સામાન્ય : વધમાનની જેમ ગૌતમ બુદ્ધ પણ હિંદુ ક્ષત્રિય રાજવંશમાં જન્મ્યા હતા. એમના જીવન વિશેની વિવિધ દંતકથાઓ પ્રચલિત છે. યુવાકાળ સુધી જગતના દુઃખદાયી અનુભથી એમને પ્રયત્નપૂર્વક દૂર રાખવામાં આવ્યા હતા. પરંતુ સાચી સુષ્ટિનાં દર્શન થતાં એમનો જીવનપલટો થયો અને રાજ્યનો ત્યાગ કરી તેઓ સત્યની શોધમાં નીકળ્યા. પિતાના ધર્મમાં જ કરતા આવું કઈ સત્ય એમને ન લાધતાં એમણે પિતાના જન્મ-ધર્મને વિરોધ કર્યો. તત્કાલીન પ્રવર્તમાન બ્રાહ્મણ સામ્રાજ્યવાદથી તેઓ તંગ આવી ગયા અને બ્રાહ્મણવર્ગની સામે માત્ર વિરોધ જ નહિ પરંતુ એક પ્રકારની સૂગ પણ કેળવાઈ. સ્વર્ગના દ્વાર બ્રાહ્મણ ખોલી શકે એને એમણે ઇન્કાર કર્યો. યજ્ઞમાં આચરાતી હિંસાનો એમણે વિરોધ કર્યો. વર્ણાશ્રમ ધર્મને અરવીકાર કર્યો અને રચનાત્મક રીતે માનવીએ પોતાની મુક્તિ પિતે જ સ્વપ્રયત્ન પ્રાપ્ત કરવાની છે એવો ચેસ અભિપ્રાય વ્યક્ત કર્યો. જૈનધર્મની જેમ બોદ્ધધર્મને પણ કેટલાક વિચારકે નૈતિક ધર્મ તરીકે આલેખે છે. તે એ કારણે કે બૌદ્ધધર્મમાં વિશ્વના સર્જક એવા કોઈ ઈશ્વરનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર નથી, તેમ જ એવા કોઈ ઈશ્વરને માટેની પ્રાર્થનાનું પણ સ્થાન Page #148 -------------------------------------------------------------------------- ________________ 134 ધર્મોનું તુલનાત્મક અધ્યયન નથી. બૌદ્ધધર્મ એક એવી માગ છે જેના પાયા નૈતિકતા અને તત્વજ્ઞાનમાં સમાયા છે અને એને એક માત્ર આધાર સ્વરૂપ-સિદ્ધિ છે. આ હકીક્ત “ધમ્મપદમાં આ રીતે કહેવાઈ છે : “સર્વ અનિષ્ટોને ત્યાગ કરવો જોઈએ.” સર્વ શુભની પ્રાપ્તિને પ્રયાસ કરવો જોઈએ અને મનની પવિત્રતા કેળવવી જોઈએ.” બુદ્ધને આ જ સંદેશ છે. પ્રાર્થનાનું સ્થાન બૌદ્ધધર્મમાં ચિંતન અથવા તે સમાધિ લે છે. સમાધિથી આત્મસંયમ, આત્માનુશાસન, આત્મ નિમંળતા અને અંતે આત્મબંધ થાય છે. 2. ધર્મ સ્વરૂપ : બૌદ્ધધર્મના સ્વરૂપની થોડી વાતો ઉપર ધી. પરંતુ, બૌદ્ધધર્મના સ્વરૂપ વિશે કેટલાક પ્રચલિત ખ્યાલોની સમીક્ષા કરવી જરૂરી છે. 1. એમ કહેવાય છે કે બૌદ્ધમત નાસ્તિક છે.. એમ કહેવું કે બૌદ્ધમતમાં કોઈ પરમશક્તિને ઈન્કાર કરવામાં આવ્યું છે એ વાજબી નથી. બુદ્દે આવા પરમતત્ત્વની હયાતીને કદીયે સ્પષ્ટ નકાર કર્યો નથી. કારણ કે પ્રત્યેક નકાર એની સાથે જ એક હકાર અથવા સ્વીકારને પ્રત્યક્ષ કરે છે. એ સાચું છે કે બુદ્ધ પિતે પરમતત્ત્વ વિશે મૌન રહ્યા છે. પરંતુ, જે એમના મૌનને ઈશ્વરના ઈન્કાર તરીકે ન ઘટાવી શકાય તે એને બીજી શી રીતે ઘટાવી. શકાય ? બુદ્ધનું ધ્યેય પ્રત્યેક જીવ માટે શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરવાનું રહ્યું છે. જગતમાંથી દુઃખ દૂર કરી શકાય એ એમને આદર્શ રહ્યો છે. આપણે આગળ જોઈશું તેમ સૃષ્ટિમાં સર્વત્ર દુઃખ જ છે, સૃષ્ટિ દુખસભર છે એમ એમણે અવળ્યું અને અનુભવ્યું. આથી, એમનું એકમાત્ર ધ્યેય દુઃખનું નિરાકરણ કરવાનું રહ્યું. દુઃખના નિરાકરણ માટે કોઈ પ્રકારના પરમતત્તવની આવશ્યક્તા. એમને જણાઈ નહિ અને એથી એમણે એવા કઈ પરમતત્વ વિશે વિચારણા ન કરી તેમ જ એમના ઉધમાં એવા કોઈ ઉલ્લેખ કર્યો નહિ. દુઃખના નિરાકરણ માટે પરમતત્વને સ્વીકાર કે એના સ્વરૂપની જ એમને અનિવાર્ય લાગી નહિ. આમ, બૌદ્ધધર્મને નાસ્તિક તરીકે ઘટાડી શકાય નહિ. 2. કેટલાક વિચારકે બૌદ્ધધર્મ નિરાશાવાદી છે એમ કહે છે. બૌદ્ધધર્મ નકારાત્મક વલણ અખત્યાર કરે છે અને જગતમાં સર્વત્ર દુઃખ છે એવા તારણ પર આવે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મ 135 પરંતુ જે હકીકત છે એને રવીકાર કરવામાં જ બૌદ્ધધર્મ નિરાશાવાદી શી રીતે કહી શકાય? બૌદ્ધમત અનુસાર જગતમાં સર્વત્ર દુઃખ છવાયેલ છે, એ એક હકીકાત્મક કથન છે. માનવજીવનનું ધ્યેય દુઃખ છે એવું પ્રતિપાદન બૌદ્ધધર્મ કરતો નથી. માનવજીવનનું ધ્યેય નિર્વાણ છે અથવા મુક્તિ છે, જેને આદર્શ તરીકે સ્વીકાર કરવામાં આવે છે. બૌદ્ધમતને એક વૈદ્યના મત સાથે સરખાવી શકાય. દેહમાં રગ રહેલે છે, એ એક હકીક્ત છે, પરંતુ એથી દેહ રોગિષ્ટ જ છે એવું વૈદ્ય કહેતા નથી. શરીરમાં રોગ હોય તે તેનું નિદાન કરવું જોઈએ અને એ નિદાન અનુસારની ચિકિત્સા કરવી જોઈએ. આને પરિણામે દેહમાંથી રોગ નાબૂદ થઈ ફરીથી પાછો દેહ તંદુરસ્ત બને છે અને તાજગી પ્રાપ્ત કરે છે. માનવજીવનમાં દુઃખનું અસ્તિત્વ એ એક હકીકત છે એમ બુદ્ધ રવીકારે છે. પરંતુ તેઓ જીવનને દુઃખ સાથે એકરૂપ બનાવતા નથી. જીવનનું સાચું હાર્દ મુક્તત્વમાં છે, દર્દમાં નહિ, જેમ જીવનનો આનંદ તંદુરસ્તીમાં છે અને રેશમાં નહિ. આથી જ બુદ્ધ દુઃખના કારણની તપાસ આદરે છે, એનું નિદાન સૂચવે છે અને એના પરિણામને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. દુઃખનિવારણના માર્ગની રજૂઆતમાં કે દુઃખનિવારણ પછી પ્રાપ્ત થતી અવસ્થા અંગે વિચાર કરતા બૌદ્ધમત નિરાશાવાદી છે એમ શી રીતે કહી શકાય ? બીજી રીતે કહીએ તે બેમત ખૂબ આશાવાદી છે. કારણ કે એ મતાનુસાર પ્રત્યેક વ્યક્તિ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે એમ માને છે. એટલું જ નહિ પરંતુ એ નિર્વાણપ્રાપ્તિમાં એને અન્ય કોઈને આશરે લેવાની જરૂરિયાત નથી એમ પણ એ રવીકારે છે. આ દૃષ્ટિએ જોતા પ્રત્યેક માનવી સમક્ષ બૌદ્ધધર્મ એક આશાનો દીપ પ્રગટાવે છે જેની જ્યોતે માનવ પિતાનું જીવન ધન્ય બનાવવા પ્રયત્નશીલ રહે છે. 3. બૌદ્ધધર્મના પાયા : જે ત્રણ મુખ્ય બાબતો પર બૌદ્ધધર્મ આધારિત થયો છે તે નીચે મુજબ છે : (1) અનિક (2) દુઃખ (3) અત્ય સૃષ્ટિમાં કાયમનું કંઈ જ નથી. લગાતાર પરિવર્તન એ જ સૃષ્ટિનો ક્રમ છે અને એ જ એને નિયમ છે. સાતત્ય શક્ય નથી. જે કંઈક અત્યારે છે એ પળ Page #150 -------------------------------------------------------------------------- ________________ 136 પહેલાં ન હતું અને પળ પછી પણ નહિ હશે. આ અર્થમાં કાયમી તત્ત્વ જેવું કઈ તત્વ અસ્તિત્વમાન નથી અને એથી વ્યક્તિનું પોતાનું પણ કોઈ સાતત્ય હોય એમ માની શકાય નહિ અને આમ છતાં, પ્રત્યેક વ્યક્તિ દુઃખના આવરણથી લદાયેલ છે, પ્રત્યેક વ્યક્તિના જીવનમાં દુઃખ ભર્યું છે એના સ્વીકાર ઉપર જ બૌદ્ધધર્મ પિતાને બોધ આપે છે. 4, ચતુરાર્થ સચ્ચ : બૌદ્ધધર્મનું હાર્દ ચાર ઉમદા સત્યોમાં સમાયેલું છે. એ ચાર સત્યે નીચે પ્રમાણે છે : ક. દુઃખસચ્ચ ખ. સમુદયસચ્ચ ઘ. નિરધાગામિની પતિપદા આ ચાર સત્યેની થોડી વિસ્તૃત વિચારણા આપણે હાથ ધરીએ. ક, દુઃખસગ્ન : આ એક એવું સાર્વત્રિક સત્ય છે જે પ્રત્યેક પ્રકારના અસ્તિત્વને લાગુ પાડી શકાય. હિંદુધર્મે કલ્પેલ માત્ર પૃથ્વીલેક કે મૃત્યુલોકને જ નહિ પરંતુ દેવકને પણ સત્ય આવરી લે છે. માનવજીવનનાં વિવિધ પાસાંઓને અનુલક્ષીને એમ કહી શકાય કે માનવજીવનની પ્રત્યેક અવરથા દુ:ખમય છે. એટલું જ નહિ, માનવ-માનવ વચ્ચેના પ્રસંગો અને સંબંધે દુઃખરૂપ છે. જન્મ, રોગ, જરા, મૃત્યુ દુખમય છે જ, પરંતુ સર્વ પ્રકારના સગ- વિગ પણ દુઃખમય છે. એ જ રીતે પ્રત્યેક પ્રકારની આકાંક્ષા, આશા, નિરાશા વગેરે પણ દુઃખમય છે. આમ, માનવને જન્મ દુઃખમાં થયે છે, એ દુઃખમાં જ જીવે છે અને જે રવપ્રયત્ન દુઃખનિવારણના કાર્યમાં એ મંથો ન રહે તે એનું મૃત્યુ પણ એ જ દુઃખમય અવસ્થામાં થનાર છે. | દુઃખની વ્યાપક્તા વિશે સ્પષ્ટ ખ્યાલ આવી શકે એ માટે પિતાના એના એક મૃત્યુ પામેલા પુત્રને સજીવન કરવાની તૃષ્ણમાં ભગવાન બુદ્ધ પાસે આવનાર સ્ત્રીને તેઓ જે માર્ગ સૂચવે છે એમાંથી સ્પષ્ટ થાય છે. જે ઘરમાં દુઃખને પડછાયે પ્રવેશ્યો જ ન હોય એવા ઘરથી એક મુઠ્ઠીભર રાઈ લાવવાનું કહેતાં, તે ઘર-ઘર ફરે છે. પરંતુ એવું એક પણ ઘર એ મેળવી શકતી નથી જ્યાં દુઃખ ના Page #151 -------------------------------------------------------------------------- ________________ ૌદ્ધધર્મ 137 હાય. દુઃખની વ્યાપક્તાને આથી સ્પષ્ટ ખ્યાલ આવે છે અને ભગવાન બુદ્ધનું પરમ વાકય “સર્વમ્ વહુ મ્ સુર્યમ્ સુર્યમ્' એને પ્રત્યક્ષ થાય છે. હકીક્ત તરીકે દુઃખ અનુભવાય છે, એથી એને સ્વીકાર કરવો જ રહ્યો. પરંતુ દુઃખના સ્વીકારમાત્રમાં એના નિરાકરણ માગ શી રીતે પ્રાપ્ત થાય ? આથી જ બુદ્ધ દુ:ખના કારણની તપાસ આદરે છે. દુઃખ સમસ્ત સૃષ્ટિમાં અને પ્રત્યેક જીવમાં વ્યાપ્ત એક હકીક્ત હોવા છતાં એ સૃષ્ટિ-તત્ત્વ-સ્વરૂપ કે વ્યક્તિતત્ત્વ-સ્વરૂપ નથી. દુઃખના કારણની શોધ બુદ્ધ મનોવૈજ્ઞાનિક રીતે આદરે છે. ખ સમુદયસ : આ બીજુ આર્ય સત્ય દુઃખના કારણની અને તેના મૂળની સમજ આપે છે. માનવમનમાં સમાવિષ્ટ તૃષ્ણ સર્વ દુઃખના મૂળમાં છે એમ આ સત્ય આલેખે છે. ઇન્દ્રિયસુખ માટેની તૃષ્ણા કે પછી આ સૃષ્ટિમાં અસ્તિત્વ માટેની ઝંખના અથવા તે પૂછી દેવલોક, બ્રહ્મલેક યા ઇતરલેકમાં રહેવાની ઝંખના એ બધી જ ઝંખના એક જ પ્રકારની તૃષ્ણા જેવી છે. આવી તૃષ્ણા જ અલ્પજીવી આનંદની ઝાંખી કરાવે છે અને જેમ જેમ તૃષ્ણ સંતોષાય તેમ તેમ તૃષ્ણના પ્રમાણમાં વધારો થતો રહે છે. આમ, સર્વ દુઃખનું મૂળગામી કારણ “તન્હા” કે “તૃષ્ણ” છે. પરંતુ, માનવમાં તૃષ્ણા આધિપત્ય શી રીતે જમાવે છે? વ્યક્તિમાં જયારે “અહં'ને આવિર્ભાવ થાય છે, અને એના સમગ્ર જીવનનું કેન્દ્રબિંદુ “અહં” અખત્યાર કરે છે ત્યારે “અહં'ના સંતોષને માટે “અહં' જે તૃષ્ણા કરે છે એને સંતોષવાનો વ્યક્તિ પ્રયત્ન કરે છે. આમ કરીને વ્યક્તિ દુઃખના માર્ગે ઘસડાય છે. આ અર્થમાં સુખપ્રાપ્તિની તૃષ્ણ, એ પણ ખરી રીતે દુઃખમય હોય છે. એક તૃષ્ણાને સંતોષ બીજી અનેક એવી અન્ય તૃષ્ણાઓને જન્મ આપે છે. તૃષ્ણાને સંતોષ ક્ષણભંગુર સંતોષ આપે છે, એમાંથી નવી તૃષ્ણનો જન્મ થાય છે, અને એમ ને એમ તૃષ્ણ, સ્વલ્પ સુખની પ્રાપ્તિ, “અહં ને સંતોષ, એવું એક વિસ્તરતું વિષચક્ર સર્જાયે જાય છે, અને જેમ જેમ વ્યક્તિ આ વિષચક્રમાં વધુ ને વધુ અટવાય છે તેમ તેમ વ્યક્તિ સ્વરૂપસિદ્ધિની પ્રાપ્તિથી દૂર ને દૂર હડસાયે જાય છે. ગ. નિરોધસચ્ચ : પ્રત્યેક વ્યક્તિને તૃષ્ણ હોય છે, અને તૃષ્ણ જ સર્વ દુઃખનું મૂળ હોય તે તૃષ્ણના - ત્યાગમાં દુઃખનિવારણને માગ લાધે . આ જ બાબતને બોધ આ ત્રીજું સત્ય આપે Page #152 -------------------------------------------------------------------------- ________________ 138 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. છે. જે તૃષ્ણને ત્યાગ કરવામાં આવે તે સર્વ દુઃખોને નાશ થાય છે અને પરિણામે જન્મ-મૃત્યુની ઘટમાળમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે. જેમ કઈ દીપકમાં નવું તેલ પૂરવામાં ન આવે તે, એને પ્રાપ્ત થતું તેલ પૂરું થાય ત્યારે એ આપોઆપ હેલવાઈ જાય છે, તેમ વ્યક્તિ એના જીવનમાં નવી તૃષ્ણને સંચાર ન કરે તે પુરાણી તૃષ્ણાઓના પરિણામના ભોગાયટન પછી આપોઆપ સિદ્ધિની અવસ્થા પ્રાપ્ત. થાય છે. આમ, આ ત્રીજુ આર્ય સત્ય આપણી સમક્ષ એક આદર્શ રજૂ કરે છે એટલું જ નહિ, પરંતુ એક આશાદીપ પણ પ્રગટાવે છે. હકીક્ત આદર્શ નથી, એ સત્ય અહીંયાં રજૂ થાય છે. હકીક્ત પલટાવી શકાય એમ છે એને અહીંયાં સ્વીકાર કરવામાં આવે છે. દુઃખ સર્વસ્વ નથી અને દુઃખમાંથી મુક્તિ શક્ય છે એ બે બાબત આ સત્ય આપણી સમક્ષ ભારપૂવર્ક રજૂ કરે છે. પરંતુ, પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે દુઃખનિવારણ શકય હોય તે તે કઈ રીતે શકય બને છે? આ માટે આપણે હવે પછીના સત્ય તરફ વળવું રહ્યું. ઘ. નિપગામિની પતિપદા : અત્યાર સુધીનાં આલેખાયેલાં સત્યો અનુભવ અને અવલોકન આધારિત કે તક આધારિત રહ્યાં. પરંતુ, બૌદ્ધધર્મનું સર્જનાત્મક અંગ આ ચોથા સત્ય દ્વારા પ્રત્યક્ષ થાય છે. કારણ કે દુઃખનું નિરાકરણ શી રીતે કરી શકાય એમ છે એની રજૂઆત આ સત્ય દ્વારા કરવામાં આવી છે. એક રીતે જોઈએ તે બધાં જ સત્યોમાં આ સત્ય અતિ અગત્યનું છે. કારણ કે આદર્શની સિદ્ધિને માર્ગ અહીંયાં આલેખવામાં આવ્યો છે. આ માર્ગને “આર્ય અષ્ટાંગિકમા” તરીકે ઓળખાવવામાં આવે છે. 5. આર્ય અષ્ટાંગ-માર્ગ : બૌદ્ધધર્મમાં પ્રબોધાયેલ અષ્ટાંગમાર્ગ અધ્યાત્મમાર્ગે આગળ વધતી વ્યક્તિને માર્ગદર્શક થાય એમ છે. ચારિત્ર્ય, બુદ્ધિ અને મન : એકાગ્રતાને આવરી લેતા આ ભાગ, વ્યક્તિના જીવનવ્યવહારને પ્રત્યેક તબક્કે નિર્ણત કરતે, એક એવો માર્ગ છે જેમાં વિવિધ વિચારધારાઓ અને માર્ગોની અસર હોવા ઉપરાંત જેમાં એક પ્રકારનું સમન્વયીકરણ પણ પ્રાપ્ત થાય છે. અષ્ટાંગમાગને નીચેના કોઠામાં રજૂ કરી શકાય : Page #153 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધધર્મ 139: અષ્ટાંગમાગ સમાધિ શોલ પન્ના 1. સત્ય વાણું 1. સત્ય સમજણ 1. સત્ય પ્રયત્ન 2. સત્ય દૈહિક કાર્ય 2. સત્ય વિચાર 2. સત્ય ધ્યાન 3. સત્ય જીવન નિર્ધાર 3. સત્ય સમાધિ અષ્ટાંગ માર્ગનાં ત્રણ મુખ્ય અંગ શીલ (નૈતિકતા-Morality), પન્ના (ડહાપણ-Wisdom) અને સમાધિ (ધ્યાન-Concentration) છે. આ ઉપરથી આપણે એ જોઈ શકીશું કે શીલ એ પન્ના અને સમાધિની પૂર્વશરત છે. શીલ વિના ડહાપણ પ્રાપ્ત થતું નથી અને શીલ અને ડહાપણ પ્રાપ્ત થયા વિના સમાધિ સંભવતી નથી. આથી જ શીલ પર ભાર મૂકતાં સમ્યફ વાણી, સમ્યફ કાર્ય અને સમ્ય જીવનવ્યવહાર પર ભાર મૂકવામાં આવ્યો છે. માત્ર વ્યવહારની સમ્યકતા પૂરતી નથી અને એથી પન્નામાં સમ્યફ-મન અને સમ્યફ નિર્ણયને સમાવેશ કરવામાં આવ્યું છે. જ્યારે માનસિક અને વાચિક સભ્યતા પ્રાપ્ત થાય ત્યારે એમાંથી જ સમ્યફ પ્રયત્ન પરિણમે છે. એની સાથે જ સમ્યક્ ધ્યાન અને સમ્યફ સમાધિ શક્ય બને છે. આથી જ આ ત્રણેનો સમાવેશ અષ્ટાંગમાર્ગના ત્રીજા અંગમાં કરવામાં આવે છે. આમ, આપણે એ જોઈ શકીશું કે સત વાણીથી શરૂ થયેલ અષ્ટાંગમાર્ગ આપણને વિવિધ સોપાન દ્વારા એક એવી અંતિમ મજલ પર લઈ જાય છે જ્યાં મનની સંપૂર્ણ એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એટલું જ નહિ, પરંતુ બુદ્ધત્વની અવસ્થાની. પ્રાપ્તિ પણ શક્ય બને છે. આથી જ બૌદ્ધધર્મમાં “અષ્ટાંગમાર્ગનું મહત્ત્વ સવિશેષ છે. અષ્ટાંગમાર્ગે વ્યક્તિ પ્રયાણ કરે ત્યારે એની સામે અનેક પ્રકારના અવરોધ ઉપસ્થિત થવાની સંભાવના રહે છે. આમાંના અનેક અવરોધ માનવીના પતનનું કારણ બની શકે. આમાં આપણે નીચેના કેટલાકનો સમાવેશ કરી શકીએ. ઈન્દ્રિલાલસા, તિરસ્કાર, ક્રોધ, આળસ, અસ્થિરતા, ચિંતા, સંશય, વિવાદવગેરે ગણાવી શકાય. જ્યાં સુધી આ અને બીજા આવાં અવરોધક બળને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી અષ્ટાંગમાર્ગના પંથે આગળ વધવાની સંભાવના ઓછી રહે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ 140 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ બધાં અવરોધક બળોને દૂર કરવા માટે તથા જે આદર્શ સિદ્ધ કરવા માટે વ્યક્તિએ પિતા સમક્ષ મૂકે છે તે જલ્દીથી સિદ્ધ કરી શકાય એ માટે આ - અવરોધક બળોના વિધી કેટલાંક બળોને વિકાસ વ્યક્તિએ કરવો જરૂરી બને છે. આમાં આપણે મુખ્યત્વે કરીને શક્તિ, આનંદ, શાંતિ, સમાનતા, કરુણા, પ્રેમ, દયા વગેરેને સમાવેશ કરી શકીએ. માનવજીવનને બે વિરોધાભાસી બળો વચ્ચે ઝોલા ખાતા લેલક સાથે સરખાવી શકાય. ઘડીકમાં દુષ્ટ પ્રકારનાં બળો એના જીવન પર વર્ચસ્વ જમાવે છે અને જીવન એવાં બળોની સમીપ આવે છે, તે કયારેક ઈષ્ટ પ્રકારનાં બળો જીવન પર વર્ચસ્વ જમાવે છે અને જીવન પિતે એવાં બળોની સમીપ આવે છે. આર્ય અષ્ટાંગમાર્ગને બેધ એ જ છે કે જીવન હંમેશા ઈષ્ટ બળોની સમીપ રહે અને એમ કરી કાળાનુક્રમે જીવનમાં વિકાસ પ્રાપ્ત થાય. હિંદુધર્મ તેમ જ જૈનધર્મમાં કર્મના સિદ્ધાંતની વિચારણા આપણે કરી. -બૌદ્ધધર્મમાં પણ કર્મનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. બૌદ્ધધર્મમાં સૃષ્ટિના કોઈ કાર્યને સ્વીકાર કરવામાં આવ્યો નથી અને એથી સૃષ્ટિમાં પ્રવર્તમાન જીવન-મૃત્યુની ઘટમાળ તેમ જ સૃષ્ટિમાં પ્રવર્તતી અસમાનતા સમજાવવી જરૂરી રહે છે. સૃષ્ટિને કઈ સર્જનહાર હોય તે સામાન્યતઃ તેને અનુલક્ષીને આ બાબતે સમજાવવામાં આવે. પરંતુ બૌદ્ધધર્મમાં એવો કોઈ સ્વીકાર ન હોઈ આ પ્રશ્નની સમજણ માટે કર્મનો સિદ્ધાંત આગળ ધરવામાં આવે છે. - સૃષ્ટિમાં પ્રવર્તતી અસમાનતા કોઈ અંધ તકને અનુલક્ષીને કે કોઈ અકસ્માત -તરીકે કે સર્જનહારના સ્વૈરવિહાર તરીકે સમજાવી શકાય નહિ અને એથી બૌદ્ધધર્મમાં એ સમજાવવા માટે વ્યક્તિના પૂર્વજન્મનાં કાર્યોને આશ્રય લેવામાં આવે છે. વ્યક્તિના આ જન્મના સ્થાન માટે અને એના વર્તમાન જીવન પ્રકાર માટે વ્યક્તિ કાર્ય કરે છે એ અનુસારનું જીવન એને પ્રાપ્ત થશે એમ પણ બૌદ્ધમત ભારપૂર્વક બૌદ્ધમતમાં પતિપદા-સમૃત્પાદ(Dependent origination)ના સિદ્ધાંત -અનુસાર અજ્ઞાનમાંથી નીપજતું “કમ્મ” અથવા કર્મજીવન અને મૃત્યુની ઘટમાળ Page #155 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ ધર્મ 14t: માટે જવાબદાર છે. આ સમજાવવાને માટે એક લગાતાર હારમાળા આપવામાં આવી છે. અજ્ઞાનમાંથી સ્વૈચ્છિક ક્રિયાઓ નીપજે છે. એમાંથી ચેતનાને ઉદય થાય છે. એમાંથી નામ-રૂપ આકાર ધારણ કરે છે. એમાંથી છ ઈન્દ્રિ અસ્તિત્વમાં , આવે. એથી ઇન્દ્રિય વસ્તુસમાગમ સ્થાપિત થાય છે. એમાંથી આવેગ (Sensation) જન્મે છે. એમાંથી તૃષ્ણા ઉત્પન્ન થાય છે. એથી મમત્વ કેળવાય છે. આ મમત્વ કર્મ પ્રેરે છે. કર્મ જન્મનું કારણ બને છે. આમ, સર્વ દુઃખનું મૂળ અજ્ઞાન છે અને એથી અજ્ઞાનને દૂર કરવામાં આવે તે એમાંથી ઉપસ્થિત થતાં બધાં જ સોપાનો દૂર થાય અને જન્મ-મૃત્યુની. ઘટમાળમાંથી પણ છૂટકારો પ્રાપ્ત કરી શકાય. 7. ધર્મપંથ : જેમ હિંદુધર્મના વિવિધ ફાંટાઓ પ્રાપ્ત છે તેમ બૌદ્ધધર્મના પણ ચાર મહત્ત્વના ફાંટાઓ પ્રાપ્ત છે. સામાન્યતઃ મહાયાન અને હિનયાન બે બૌદ્ધધર્મના અલગ અલગ સંપ્રદાય તરીકે નહિ પરંતુ એક જ બૌદ્ધધર્મના બે દટબિંદુઓ સમાન રહ્યા છે. મંદિરઃ ઈતર ધર્મોની જેમ બૌદ્ધધર્મમાં પણ મંદિરનું એક આગવું સ્થાન છે. પરંતુ મંદિર એ માત્ર પૂજાનું સ્થાન ન રહેતા ધર્મસંઘઠક બળ તરીકે બૌદ્ધધર્મમાં સવિશેષ સ્થાન પામ્યું છે. પ્રાર્થનાઃ આપણે આગળ નોંધ્યું છે કે અન્ય ધર્મોમાં પ્રાર્થનાનું જે સ્થાન છે તેવું સ્થાન બૌદ્ધધર્મમાં “ધ્યાને લીધું છે અને છતાં આધુનિક સમયના બૌદ્ધમંદિરમાં જઈએ તે આ ધર્મમાં પણ પૂજા અને પ્રાર્થના કેટલે અંશે પ્રવેશ્યા છે, એને કંઈક ખ્યાલ આવી શકે. ઉપસંહારઃ બૌદ્ધધર્મનું એક અતિ આકર્ષક તત્ત્વ એના સ્થાપક ભગવાન બુદ્ધની કારુણ્યમયી મૂર્તિ તે છે જ. પરંતુ માનવજીવનને સમૃદ્ધ અને સબળ બનાવવા Page #156 -------------------------------------------------------------------------- ________________ 142 ધર્મોનું તુલનાત્મક અધ્યયન માટે એમણે ઉપદેશેલ સરળ અને સાદો છતાંય ખૂબ જ સચોટ એવો જિ દો જીવનમાર્ગ છે. આથી જ કદાચ આજના માનવસમાજને પણ બૌદ્ધદર્શનમાંથી પિતાને અનુરૂપ એવું ઘણું પ્રાપ્ત થઈ રહે છે. અહિંસાનો આવિષ્કાર અને પંચ- શીલની ભાવના બૌદ્ધધર્મના બોધને પરિણામે નથી એમ તો કેમ જ કહી શકાય ? -આનંદ મેતેયા ? બુદ્ધિઝમ એન્ડ ધી મોડર્ન વર્લ્ડ ઇન બુદ્ધિસ્ટ એન્યુઅલ ઓફ સિલોન, 1928. એરગન, ટ્રોય વિલ્સન : રીઝન એન્ડ એકસપિરિયન્સ ઈન મહાયાન બુદ્ધિઝમ, જે. બી. આર., 1952. ઇન્દ્ર, એમ. એ. : ધમ્મપદ, રાજગોપાલ એન્ડ સન્સ, દિલ્હી, 1946. ઈલીયટ, સર ચાર્લ્સ : હિન્દુઈઝમ એન્ડ બુદ્ધિઝમ, ભાગ-૩, રૂટલેજ એન્ડ કેગનપલ, લંડન, 1954. બુદ્ધિઝમ, સંપા. જી. પી. મલાલાસાકરે, કોલંબો, 1961. કલીથર, એ. એલ. : બુદ્ધિઝમ, ધી સાયન્સ ઓફ લાઈફ પેકિંગ, 1928 કારસ, પિલ : ધી ગોસ્પેલ ઓફ બુદ્ધ, ધી ઓપન કાર્ટ પબ્લિશિંગ કંપની, શિકાગે, 1915 'કુમારસ્વામી, એ. કે. : હિન્દુઈઝમ એન્ડ બુદ્ધિઝમ, ફિલોસોફિકલ લાઈબ્રેરી. ન્યૂયોર્ક. કઈમ, આર્થર બી. : બુદ્ધિસ્ટ ફિલેસેફિી ઈન ઈન્ડિયા એન્ડ સિલેન, કલેરેડન, 1923. કેન્ઝ, ઈ.: બુદ્ધિસ્ટ મેડિટેશન, લંડન, 1956. _ _ એ શેર્ટ હિસ્ટરી ઓફ બુદ્ધિઝમ, મુંબઈ, 1960. બુદ્ધિસ્ટ ચૅટ ઈન ઇન્ડિયા, લંડન, 1962. ગ્રીમ, જી. : ધી ડેકીન ઓફ બુદ્ધ–ઘી રિલિજિયન ઓફ રીઝન, લેપકીગ, 1926. ચાલ્મસ, લોર્ડ: બુદ્ધાસ ટીચીંગ, હાર્વડ ઓરિએન્ટલ સીરીઝ, વે.-૭, હાર્વર્ડ યુનિ. પ્રેસ, 1932. જ્યાટીલ્લક, કે. એન. : અલી બુદ્ધિસ્ટ થિયરી ઓફ લેજ, લંડન, 1963 Page #157 -------------------------------------------------------------------------- ________________ ૌદ્ધધર્મ 143 જ્યાસર્યા, ડબલ્યુ. એફ : ધી સાયકેલેજી એન્ડ ફિલસફી એફ બુદ્ધિઝમ કોલ, 1963. જનસેકેર, લક્ષ્મી આર. : “અભિધમ્મા ઇન એનસાઈકલોપેડિયા ઓફ બુદ્ધિઝમ, સિલેન, 1961. ડેવીડ રાઈસ, સી. એ. એફ. બુદ્ધિઝમ, હેત્રી હેલ્ટ એન્ડ કંપની, ન્યૂયોર્ક, 1912. ડેવીસ, ટી. ડબલ્યુ. રાઈસ : બુદ્ધિઝમ, લંડન, 1904. - બુદ્ધિસ્ટ સૂત્રાસ, સેકેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ સીરીઝ, ગ્રંથ-૧, ઓક્ષફર્ડ, 1881. દત્ત, સુકુમાર : ધી બુદ્ધ એન્ડ આફટર ફાઈવ સેંચુરીઝ, લંડન, 1957. ન્યાના નિકા : અભિધમ્મા સ્ટડીઝ, કોલબે, 1949. ન્યાના મોલી : ધી પાથ ઓફ પ્યુરીફીકેશન (બુદ્ધઘણાને વિશુદ્ધિમાને અનુવાદ), કોલંબે, 1964. પિટ, જે. બી. : ધી પીલગ્રીમેજ એફ બુદ્ધિઝમ, મેકમિલન કમ્પની, ન્યૂયોર્ક, 1912. પીયદાસી : ધી બુદ્ધાસ એન્સિઅન્ટ પાથ, લંડન, 1940. અટ, ઈ. એ. (સં.) ધી ટીંચીસ ઓફ કમ્પશનેઈટ બુદ્ધા, ન્યુ અમેરિકન લાઈબ્રેરી, મેન્ટોર, 1955. ભીખુ સુભદ્રા : ધી મેસેજ એફ બુદ્ધિઝમ, કેગનપલ, ફ્રેન્ચ ટ્રબનર એન્ડ કમ્પની, લંડન, 1922. મૂર્તિ, ટી. આર. વી. ધી સેન્ટ્રલ ફિલોસોફી ઓફ બુદ્ધિઝમ, લંડન, 155. લીંગ ટેવર : બુદ્ધિઝમ એન્ડ માયથોલોજી ઓફ ઇન્ડિયા, લંડન, 1962, -- : બુદ્ધ, માર્કસ એન્ડ ગોડ, લંડન, 1966. મહાયાન (ગ્રંથ 3), ધી ઈપવર્થ પ્રેસ, લંડન, 1947, 1952. વેલી, ડી. લા : ધી વે ટુ નિવણ, કેબ્રિજ, 1917. શબ્દો ટચીબન : ધી એથિકસ એફ બુદ્ધિઝમ, લંડન, 1922. Page #158 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયઃ સુકઝી, ડાયસેટ ટીટરે H એસેઝ ઇન ઝેન બુદ્ધિઝમ, રાઇડર કંપની, લંડન, 1926. સુઝી, બી. એલ. : મહાયાન બુદ્ધિઝમ, લંડન, 1948. સુન્દર્સ, કે. જે. બુદ્ધિઝમ ઈન ધી મોડર્ન વર્લ્ડ, લંડન, 1922. સ્મીથ, એફ. એચ. : ધી બુદ્ધિસ્ટ વે ઓફ લાઈફ, હટચીશન કપની.. લંડન, 1951. હકમન, એચ.? બુદ્ધિઝમ એઝ એ રિલિજ્યિન, લંડન, 1910. હેમીન, સી. એસ. : બુદ્ધિઝમ ઈન ચાયના, (સં. એચ. એફ. માકનેર ) યુનિ. ઓફ કેલિફેનિયા, 1946. હેર, ઈ.એમ. : વિવન કેઈડન્સીસ ઓફ અલી બુદ્ધિઝમ, ઓક્ષફર્ડ, 1945. હસ, એલ. : બુદ્ધિઝમ એન્ડ બુદ્ધિસ્ટ ચાયના, ન્યૂયોર્ક, 1924 Page #159 -------------------------------------------------------------------------- ________________ હિબ્રધર્મ 1, સામાન્ય : સંપૂર્ણપણે એકેશ્વરવાદી તરીકે ઓળખાતે ધર્મ હેય તે તે હિબ્રધર્મ છે. પરંતુ મૂળથી જ હિબ્રધર્મ એકેશ્વરવાદી રહ્યો નથી. સેમેટિક પ્રજાના ધાર્મિક માનતા. સૃષ્ટિની લગભગ દરેક વસ્તુ માટે એક દેવ છે, એવું તેઓ સ્વીકારતા એટલું જ નહિ પરંતુ સૃષ્ટિની વસ્તુઓ અને તેમના દેવો વચ્ચે એક પ્રકારનો ઘનિષ્ઠ સંબંધ છે એમ પણ તેઓ સ્વીકારતા. શરૂઆતને હિબ્રધર્મ આ રીતે અનેશ્વરવાદી હતા અને નૈતિકતાના કેટલાક સિદ્ધાંતની રજૂઆત સિવાય એમાં વિશેષ કંઈ હતું નહિ. - આજે હિબ્રધર્મ તરીકે ઓળખવામાં આવે છે, અને જે એકેશ્વરવાદી છે તે ધર્મ તે આવા પાયા પરથી, નૈતિક એકેશ્વરવાદમાં, પયગંબરના બેધને લીધે વિકસેલે ધર્મ છે. 5. હિબ્રધર્મને વિકાસ : હિબ્રધર્મને વિકાસ મુખ્યત્વે કરીને એ ધર્મના પયગંબરના શિક્ષણમાં કર્મ 10 કે Page #160 -------------------------------------------------------------------------- ________________ 146 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રાપ્ત થાય છે. હિબ્રૂ પયગંબરવાદ ખૂબ ગતિશીલ રહ્યો છે અને નૈતિકતા પર આધારિત રહ્યો છે. પ્રત્યેક પયગંબર પ્રભુમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને એમ માને છે કે સૃષ્ટિના જીવોને પ્રભુને આદેશ પહોંચાડવા માટે પ્રભુએ એમની પસંદગી કરી છે. પ્રભુની વાણુને આવિષ્કાર કરી તેને જનસમુદાય સુધી પહોંચાડવાનું કર્તવ્ય એમને શિરે પ્રભુએ આદેશરૂપે લાદયું છે. પ્રભુએ મને કહ્યું, તું બાળક છે એમ કહીશ નહિ કારણકે હું તને જેની પાસે મોકલીશ ત્યાં તું જઈશ અને હું તને જે આદેશ આપીશ તે તું તેમની સમક્ષ રજૂ કરીશ.”૧ ઈ. સ. પૂ. 1200 કે જ્યારે મોઝિઝે ઈજિપ્તના સકંજામાંથી “હિબ્ર” ધર્મને છોડાવ્યો ત્યાંથી લગભગ ઈ. સ. પૂ. 850 સુધી હિબ્રધર્મ સંપૂર્ણ પણે એકેશ્વરવાદી ન હતા. અને છતાં વિવિધ પયગંબરેના હાથે હિબ્રધર્મની જે પ્રગતિ થઈ છે તે હિબ્રધર્મને એકેશ્વરવાદી ધર્મ તરીકે સ્થાપવામાં કારણભૂત બને છે. આ પયગંબરમાં આપણે નીચેના મુખ્ય પયગંબરે વિશે વિચારણા કરીશું. અબ્રાહમ, મોઝિઝ, એલિજા, ટિકાના એમસ, ઇશીયા, તથા હેસીયા. ક, અબ્રાહમ : હિબ્રધર્મમાં અબ્રાહમ પ્રથમ પયગંબર તરીકે સ્વીકારાયા છે. હિબ્રુ એમને ભક્તોના પિતા' તરીકે સ્વીકારે છે. હિબ્રધર્મ તેમ જ ખ્રિસ્તી ધર્મમાં એમનું સ્થાન અનન્ય છે. તેઓ પ્રભુમાં માનતા અને એમ માનતા કે એ જ ધર્મ છે.” વળી શ્રદ્ધાપૂર્વક એમ પણ માનતા કે સૃષ્ટિના ને તેઓ આનંદ આપી શકશે.૩ એમની આવી શ્રદ્ધાને પરિણામે જ તેઓ પ્રભુના પ્યારા હોવા ઉપરાંત ભક્તોના પણ પ્યારા બન્યા. એમને માટે હિબ્રુ ધર્મગ્રંથોમાં તેમ જ ખ્રિસ્તી ધર્મગ્રંથોમાં પણ માનભર્યા ઉલ્લેખ આવે છે અને એમને “ઈશ્વરના મિત્ર તરીકે આલેખવામાં આવે છે.' 1. જેરેમી 1.7 (હયુમ પા. 170-189) 2. જેનેસીસ 15.6 3. જેનેસીસ 24.3 4. ક્રોનિકલ્સ-ર૦.૭; જેમ્સ 2.23; ઈશીયાહ 41.8 Page #161 -------------------------------------------------------------------------- ________________ હિબ્રધર્મ 147 હિબ્રધર્મમાં અબ્રાહમનું સ્થાન ખૂબ માનભર્યું હોવા છતાં અબ્રાહમે પિતાના ધાર્મિક બેધને કોઈ વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું નથી. આથી હિબ્રધર્મના ઈતિહાસમાં તેઓ મહત્વના પ્રથમ પુરુષ હોવા છતાં હિબ્રધર્મના સ્થાપક તરીકેનું બિરુદ એમને સામાન્યતઃ આપવામાં આવતું નથી. ખ, મેઝિઝ : હિબ્રધર્મને વ્યવસ્થિત રવરૂપ આપવાનું અને એક સ્વીકાર્ય ધર્મ તરીકે એને સ્થાપવાનું માન મંઝિઝને ફાળે જાય છે. મેઝિઝ પિતે ઈજિપ્તમાં વસતા હતા અને જન્મ હિબ હતા. રાજ્યવ્યવસ્થામાં એમનું ઉચ્ચ સ્થાન હતું. પરંતુ એક દિવસ એક ઈજિલ્શિયને એક હિબ્રને ગાળો આપી. એથી મેઝિઝનું લેહી ઉકળ્યું અને તેમણે તે ઈજિશિયનને મારી નાખી પિતે જંગલમાં ગયા. જંગલમાં એમને ઈશ્વરવાણી સંભળાઈ અને એમને એમ લાગ્યું કે જેવા એમને પિકારી રહ્યા છે અને કહે છે : “આ ઈજિલ્શિયને મારા માણસને દુઃખી કરે છે, તેથી તું તેમને બચાવ. 5 આ ઈશ્વર આદેશ સાંભળી મોઝિઝમાં એક પરિવર્તન આવ્યું અને કહ્યું: “હું તે છું.”૬ હિબ્રધર્મને ઉદ્ધાર કરવાનું કાર્ય અને હિબ્રધર્મને અન્યના સંકજામાંથી મુક્ત કરવાનું કાર્ય એમણે પિતે સ્વીકારી લીધું. ધર્મને વ્યવસ્થિત સ્વરૂપ આપવાને માટે એમણે વિવિધ જાતિઓને એકત્રિત કરી, જેહવાની પૂજા દાખલ કરી અને વ્યક્તિગત જીવનની દોરવણી માટે નીચે મુજબના દશ આદેશ આપ્યા : 1. Do not commit adultery. 2. Do not kill. 3. Do not steal. 4. Do not bear false witness. 5. Defraud not your neighbour. 6. Defy not God. 7. Honour thy father. 8. Honour thy mother. 5 એસોડસ - ર.૩. 6. સરખા - હિંદુધર્મનું “મહું ત્રણારિમ” Page #162 -------------------------------------------------------------------------- ________________ 18 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. 9. Hononr thy God. 10. Observe the Sabbath-day and keep it holy. આમ, એક ઈશ્વરને સ્વીકાર કરી તથા તેની પ્રાર્થના દાખલ કરી અને જીવનની નૈતિકતાના મહત્વના આદેશ આપીને એમણે લેકોની ધાર્મિક લાગણીને. વ્યવસ્થિત ઘાટ આપ્યો અને એમાંથી જ કાળાનુક્રમે હિબ્રધર્મને વધુ વિસ્તાર થયે જગતની કોઈપણ ધાર્મિક પ્રજાને પોતાના ધર્મની ઉત્પત્તિના સ્થાનમાંથી બહાર નીકળવું પડયું હોય અને એક ભટકતી પ્રજા તરીકે જીવવું પડયું હોય તે એ હિબ્ર પ્રજા છે. અને આમ છતાંય એમણે એમના ધર્મને લેપ થવા દીધો નથી. અનેક વિટંબણાઓ છતાં ધર્મને સજીવ, રાખે છે, એટલું નહિ. પરંતુ ધર્મશાસ્ત્રોનું જતન કરી, પયગંબરેએ આપેલા આદેશનું પાલન કરી, ધર્મની પ્રગતિ માટેનો માર્ગ મોકળો કર્યો છે. ગ, એલિજા (ઈ. સ. પૂ. 850) એલિજાના સમય પૂર્વે હિલ્ટ લેકે, મેઝિકે દાખલ કરેલ ઈશ્વર જેહેવાનું પૂજન કરતા હતા. પરંતુ પિતાના આરાધ્યદેવ સિવાય બીજા દેવોના અરિતત્વને નકાર તેઓ નહતા કરતા. આના ઉદાહરણ તરીકે, ઈતિહાસમાં જે ડાહ્યા રાજા તરીકે ઓળખાય છે તે, સોલેમને ત્રણ જુદા જુદા દેવા માટે જેરૂસલેમમાં ત્રણ જુદાં જદાં મંદિર બંધાવ્યાં તે છે. એમણે એક મંદિર જેહેવા માટે, બીજુ એમનાઈટના. ઈશ્વર માલોચ માટે અને ત્રીજું એલાઈટસના ઈશ્વર એમોસ માટે બંધાવ્યું હતું. આના બીજા ઉદાહરણ તરીકે, ઈ. સ. પૂર્વે 1876 થી ૧૮૫૪ના અહબના રાજ્યકાળ દરમ્યાન ટાયરના દેવ બાલની પૂજાને જેહાવાની પૂજા કરતા પ્રાધાન્ય આપ્યું હતું એમાંથી પણ મળી રહે છે. બ્રિધર્મમાં પ્રબોધાયેલ એકેશ્વરવાદને આ વિરોધી સૂર પયગંબર એલિજા સ્વીકારી શક્યા નહિ. એમણે સ્પષ્ટ કથન કર્યું કે જેવા એ જ માત્ર એક ઈશ્વર છે. એમણે સાથે એમ પણ જણાવ્યું કે જેહવા સત્યધમીને આવકારે છે અને અધમીને શિક્ષા કરે છે. એલિજાના જેહેવા અંગેના વિચારથી હિબ્રધર્મમાં એકેશ્વરવાદ દઢ થયે. એમના કથનનું સ્પષ્ટ તાત્પર્ય એ હતું કે જેવા સિવાયના બીજા દેવો ખોટા છે, એટલું જ નહિ, પરંતુ એમનું કઈ અસ્તિત્વ પણ નથી. આમ, આધુનિક હિબ્રધર્મના એકેશ્વરવાના મુખ્ય પ્રણેતા પયગંબર એલિજ હતા. Page #163 -------------------------------------------------------------------------- ________________ મહિબ્રધર્મ 149 ઘ. ટિકે આના એએસ (ઈ. સ. પૂ. 750) : એલિજાના સમય પછી ઈઝરાયેલ રાજયમાં વર્ગભેદે ખૂબ વ્યાપક પ્રમાણમાં પ્રવર્તાતા હતા. એક તરફે અઢળક સંપત્તિના દલીન થતા, તે બીજી તરફે કંગાળ દારિદ્રય જોવામાં આવતું. આ કારણે સમાજમાં વેચ્છાચાર, દંભ, વિલાસ અને રુશવતખેરી ખુબ વ્યાપક બની હતી. આગલા પયગંબરોએ આપેલા આદેશે કેમ જાણે વિસરાયા ન હોય એવું વાતાવરણ હતું. બરાબર આ જ સમયે ભરવાડના જૂથમાંથી એક સામાન્ય ગામડિયા જેવા ટિકે આના એમેસ આગળ આવ્યા. ઈ. સ. પૂ. ૭૫૦માં બેથલમાં જ્યારે જેહેવાને ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે એમણે કેટલીક સ્પષ્ટ વાત કરી. આ સ્પષ્ટ વાતેથી ત્યાં હાજર રહેલા લગભગ બધા જ અવાક બની ગયાં. એવી શી વાતો તેમણે કરી ? એમોસે કહ્યું : “પ્રભુ મિજબાનીના દિવસોમાં આનંદ લે છે એવું નથી, તેમ જ જે પવિત્ર બલિદાને અપાય છે એમાંથી પણ એમને કંઈ આનંદ પ્રાપ્ત થતો નથી. પરંતુ, ઈશ્વરને આનંદ તે સાચી અને ન્યાયપૂર્વકની માનવની વર્તણુકથી થાય છે.” આ કથનમાં એમેસે એમના પુરોગામીથી વિશેષ કંઈ કહ્યું નથી. પરંતુ જે રીતે અને જે તબક્કે એમણે આ કહ્યું છે એનું તાત્પર્ય વિશેષ છે. એક આગાહી કરતા હોય એ રીતે એમણે કહ્યું : “જે ઇઝરાયેલના લેકે પ્રભુ-પરાયણ નહિ -બને, અને લાલસાભર્યું તથા વૈભવી જીવન જીવવાનું ચાલુ રાખશે તે પ્રભુ એમને માફ નહિ કરે. એટલું જ નહિ પરંતુ એમના દુશ્મનને હાથા બનાવી પ્રભુ ઇઝરાયેલના લોકોને શિક્ષા કરશે? પયગંબર, લોકોને પ્રભુને આદેશ પાઠવે છે એમ આપણે કહ્યું અને એમસ એ કર્તવ્ય કરે છે. પરંતુ કદીક પયગંબર ભવિષ્યકથન પણ કરે છે અને એવું જ ભવિષ્યકથન એમેસે કર્યું. એમસના આ કથન પછી ત્રીસ વર્ષે એસિરિયોએ ઇઝરાયેલની રાજધાની પર ચઢાઈ કરી, જીત મેળવી અને ત્યારથી ઈઝરાયેલ પ્રજા પિતાને કહી શકાય એવા પ્રદેશ વિસ્તાર વિના, દુનિયાના પટ પર ફરતી રહી. બીજા વિશ્વયુદ્ધ પછી ઈ. સ. ૧૯૪૬માં ઇઝરાયેલનું રાજય સ્થપાયું ત્યારે દુનિયાના વિવિધ પ્રદેશોમાંથી કેટલાક ઈઝરાયેલે પિતાના માદરે વતનમાં વસવા અને તેને વિકસાવવા ઈઝરાયેલમાં આવી વસ્યા. ઈ. સ. પૂ. 720 થી ઈ. સ. પૂ. 1946 સુધીના દીર્ધકાળ દરમ્યાન હિબ્ર પ્રજાએ પિતાની ભાષા, ધર્મ અને ધર્મગ્રંથો મમત્વપૂર્વક જતન કરી જાળવ Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપ૦ ધર્મોનું તુલનાત્મક અધ્યયન રાખ્યા. આ જાળવેલ મૂડીથી જ નવા રાષ્ટ્રને શક્તિ અને સંગઠન પ્રાપ્ત થયાં, એ ઇઝરાયેલ રાષ્ટ્રના ટૂંકા પ્રગતિકારક અરિતત્વ દરમ્યાન સ્પષ્ટ થાય છે. થ, ઈશીયા : ઈશીયાનું કર્તવ્ય એમસના વચનનું અર્થઘટન કરવાનું રહ્યું. એમણે જણાવ્યું કે એમસનું કહેવું એમ નથી કે પ્રભુ પિતાની પ્રજાને છોડીને તેના દુશ્મને સાથે. જોડાશે. પરંતુ એમસના કથનને અર્થ તે એ છે કે જેહવા માત્ર ઇઝરાયેલ, પ્રજાના જ નહિ પરંતુ સમરત સૃષ્ટિના સાચા ઈશ્વર છે. ઈશીયાના આ કથનથી હિબ્રધર્મના ઈશ્વરનું એક વ્યાપક રવરૂપ રજૂ થાય. છે. ઈશ્વરનું સામ્રાજ્ય ઇઝરાયેલ પ્રદેશ પૂરતું જ નહિ, પરંતુ સમગ્ર સૃષ્ટિ પર. વિતરેલું છે. વળી, ઇઝરાયેલ એ જ પ્રભુની પસંદગી પામેલી એક પ્યારી પ્રજા છે એમ નહિ, પરંતુ દુનિયાની સર્વ પ્રજાના પિતા તરીકે ઈશ્વરને સર્વ પ્રજા એક ઈશીયાહમાં કહેવાયું છે : “ઈજિપ્ત અને એસિરિયાની પ્રજા સાથે ઈઝરાયેલ ઇજિપ્તને આશિષ હો; મારા હાથના કાર્ય સમાન એસિરિયાની પ્રજા અને મારા વાસ ઇઝરાયેલની પ્રજાને આશિષ હો.”૭ ઇશીયાના સમયથી હિબ્રધર્મમાં એકેશ્વરવાદના વિચારે જોર પકડયું અને એમની પછીના બધા જ પયગંબરેએ આ વિચાર પર ખુબ ભાર મૂક્યો. સમસ્ત સૃષ્ટિના ઈશ્વર એક જ છે એ ખ્યાલ વધુ સ્વીકારાતે ગયે. છે. હેસીયા : ઇઝરાયેલ સામ્રાજ્યના પતન પછી હિબ્ર લેક બેબિલનમાં રહ્યા ત્યાં સુધી ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકેશ્વરવાદને વિચાર વધુ દઢ થતો ગયો. ઇઝરાયેલ પ્રદેશનો ત્યાગ કરી ઇઝરાયેલ પ્રજાને બીજા પ્રદેશમાં વસવાટ કરે પડ્યો તે જ એ સમજાવવા પૂરતું હતું કે એક જ ઈશ્વર સમસ્ત સૃષ્ટિના સંચાલક છે. આમ, હેસીયાના સમયમાં હિબ્રધર્મ સંપૂર્ણપણે એકેશ્વરવાદી બને અને એમના પિતાના ઈશ્વર સિવાય અન્ય કોઈ ઈશ્વરનું અસ્તિત્વ એમણે સ્વીકાર્યું નહિ.. પરંતુ હસીયાએ ઈશ્વરને જે ખ્યાલ રજૂ કર્યો અને એનું જે સ્વરૂપ વર્ણવ્યું તે ખુબ જુદા પ્રકારનું હતું. એમણે રજૂ કરેલ ઈશ્વરના રવરૂપને સમજવા છે. ઇશીયાહ 1924-25. Page #165 -------------------------------------------------------------------------- ________________ 15 હિબ્રધર્મ માટે, એને, મોઝિને આપેલ ઈશ્વરના સ્વરૂપ સાથે સરખાવવું જોઈએ. મોઝિઝના ઈશ્વર રાષ્ટ્રીય સ્વરૂપના છે, વળી એ ઈશ્વરનું સ્વરૂપ ભયાનક પણ છે. કારણ કે પિતાના પાપનો બદલો બીજી, ત્રીજી કે ચોથી પેઢી સુધી પણ ભોગવે પડતો હોય છે. હસીયાએ પ્રબોધેલ ઈશ્વરનું સ્વરૂપ એ દયાળ અને કૃપાવંત ઈશ્વર છે. એ ઈશ્વર ન્યાયી છે અને જરૂરિયાતવાળા તથા ગરીબ પ્રત્યે એ દયાવાન છે. આમ હસીયા પણ મોઝિઝની જેમ એક જ ઈશ્વરનો સ્વીકાર કરે છે. પરંતુ રાષ્ટ્રીય, પ્રાદેશિક કે પ્રજાકીય બંધનોથી એ ઈશ્વરને પર કરે છે. એટલું જ નહિ પરંતુ ઈશ્વર કોપાયમાન નહિ પરંતુ દયાળુ છે એવી સ્પષ્ટ સમજૂતી હેસીયા આપે છે. - ઇઝરાયેલ પ્રજા અને ઈશ્વર સાથેનો સંબંધ હોસીયા લગ્ન–સંબંધ સાથે સરખાવે છે. એક પતિ જ્યારે એમ જાણે છે કે પિતાની પત્ની એને બેવફા છે ત્યારે એની ઇચ્છા એને છોડી દેવાની, અને પતનને માર્ગે જતી એની પત્નીને સહાયરૂપ ન થવાની હોય છે. પિતાને કર રીતે અન્યાય થતું હોવા છતાં પણ પતિ આમ કરી શકતા નથી; કારણકે એને એ ખ્યાલ આવે છે કે એક વખત એ એની પત્ની હતી, અને એ તેને પ્રેમ કરતો હતો. આથી એ પિતાની પત્નીને પિતાની પત્ની સારી રીતે પ્રાયશ્ચિત્ત કરે છે ત્યારે એને પિતાના પૂર્વથાને થાપી એને પ્યાર અને વિશ્વાસ આપે છે. એ જ પ્રમાણે ઈશ્વર પણ ઇઝરાયેલ પ્રજાની જેમ જે કઈ પાપ પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરે તને, પિતાને થયેલા અન્યાયને દરગુજર કરી, ક્ષમા કરવાને તત્પર છે. 3. હિબ્રધર્મ-સાહિત્ય : હિબ્રધર્મના ચોવીસ ધર્મગ્રંથો મુખ્યત્વે કરીને નીચેના ત્રણ વિભાગોમાં વહેચાયેલા છે. 1. નિયમો (Laws) : આમાં નિયમ ગ્રંથોનો સમાવેશ થાય છે. આમાં કેટલીક પ્રાર્થનાઓને 2. સંતના ગ્રંથ (Prophets) : હિબ્ર પયગંબરોએ આપેલા ઉપદેશોનો અહીંયાં સમાવેશ થાય છે. 3. લેખો (Hegiograph) : આ એવા લેખોનો સંપૂટ છે જે જુદે જુદે કાળે લખાયા છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ બધું હિબ્રધર્મ-સાહિત્ય, હિબ્રુ ભાષામાં લખાયું છે. સમગ્ર સાહિત્યના સમૂહને “જૂને કરાર” (Old testament) તરીકે વર્ણવવામાં આવે છે. એમાં આ બધા ધર્મગ્રંથોને ઓગણપચાસ ભાગોમાં ગોઠવવામાં આવ્યા છે જૂને કરાર ઈ. સ. પૂ. 1850 થી ઈ. સ. પૂ. ૧૫૦ના ગાળા દરમ્યાન જુદા જુદા સમયે લખાયેલ ઓગણચાલીસ પુસ્તકોના સમૂહને જૂના કરાર તરીકે ઓળખાવવામાં આવે છે. એમાં સમાવિષ્ટ થયેલાં પુસ્તકનું કદ, ગુણ અને ઉપયોગિતા એકસરખા નથી. કેટલાક ઇતિહાસ તરીકે આધારિત કહી શકાય એવાં છે, તે કેટલાંક એવાં નથી. શામ (Psalm), જેબ (Job) વગેરે જેવાં પુસ્તકે પયગંબર વાણીને સંધરે છે અને ઉચ્ચ કક્ષાની કવિતા આપે છે. પરંતુ જૂના કરારનું મૂલ્ય નથી તે એની સાહિત્યિક વિશિષ્ટતામાં કે નથી તે તત્કાલીન ઈતિહાસ પ્રવાહ પર એમાં ફેંકાયેલા પ્રકાશ પર. પરંતુ એનું મૂલ્ય તે એમાં અપાયેલ હિલધર્મના વિકાસની તેજરેખામાં છે. કારણકે એના સંપૂર્ણ પરિપાકરૂપે અને એને સ્વીકારીને ક્રાઈસ્ટ ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી છે. હિબ્રુ ધર્મગ્રંથને રાહ (Torah) તરીકે પણ ઓળખવામાં આવે છે. રાહની સામે કંઈ પણ કહેવું કે એની વિરુદ્ધ કંઈ પણ કરવું એ પાપ છે. એમાં આપેલ આદેશને ભંગ કરે એ ઈશ્વરની અવજ્ઞા કરવા બરાબર છે. સમગ્ર સૃષ્ટિને સર્જક ઈશ્વર હઈ સૃષ્ટિમાં ઈષ્ટ અને અનિષ્ટ એવું કંઈ જ નથી. પરંતુ માનવી જ્યારે ઈશ્વરનો અનાદર કરે છે, એને ઇન્કાર કરે છે, ત્યારે અનિષ્ટ નીપજે છે. ઈશ્વરે માનવીને બક્ષેલ સંકલ્પ સ્વાતંત્રમાંથી અનિષ્ટ પેદા થાય છે. અનિષ્ટની અસર બે પ્રકારની હોય છે. સામાજિક દષ્ટિએ અનિષ્ટ પૃથ્વી પર ઈશ્વરના સામ્રાજ્યના અવતરણમાં વિનરૂપ છે. વ્યક્તિગત દૃષ્ટિએ અનિષ્ટના આચરણ માટે વ્યક્તિને શિક્ષા ખમવી પડે છે. શિક્ષામાંથી મુક્તિ મેળવવા માટે હિબ્રધર્મીઓ પ્રાર્થના કરે છે અને તપશ્ચર્યા પણ કરે છે. આવી પ્રાર્થના અને તપશ્ચર્યાથી માનવીનું અંતઃકરણ શુદ્ધ થઈ એનું ધાર્મિક પરિવર્તન થાય છે એ નીચેના દાખલાથી સમજાશે : "Cause us to return our father unto thy law. Draw us near, O our king! unto thy service. Page #167 -------------------------------------------------------------------------- ________________ 153 હિબ્રધર્મ And bring us back in perfect repentence unto thy preseace. Blessed art thou O Lord ! who delights in repentence." 4. સંપ્રદાય ? અન્ય ધર્મોની જેમ હિબ્રધર્મ પણ વિવિધ સંપ્રદાયમાં વહેંચાયેલું છે. આમાં નીચેના સંપ્રદાયો ઉલ્લેખનીય છે. ખ્રિસ્તી ધર્મના ઉદ્દગમકાળે હિબ્રધર્મના ત્રણ મુખ્ય પથે અસ્તિત્વમાં હતા. ક, સકિ : તેઓને ધાર્મિક રસ ઝાઝો ન હતો. એમ પણ કહી શકાય કે તેઓ ધર્મ તરફ દુર્લક્ષ સેવતા હતા. રાજકારણ, સત્તા, મે એમને મન મહત્ત્વના હતાં. આથી જિસસે જ્યારે એમને ઉપદેશ આપવા માંડ્યો ત્યારે સદકિઓ એમને શંકાની નજરે જોવા લાગ્યા. જિસસના ઉપદેશો અશાંતિ ઉપજાવે એવા અને ઘર્ષણ ઉત્પન્ન કરે એવા હેઈ જિસસને દૂર કર્યા સિવાય શાંતિ સ્થાપી શકાય નહિ એમ તેઓ માનતા. હિબ્રધર્મના સંરક્ષણની ભાવનાથી પ્રેરાઈને નહિ, પરંતુ પિતાની અમર્યાદ સત્તામાં જિસસના ઉપદેશ અવરોધક હેવાથી તેઓ જિસસનો સામને કરવા તત્પર બન્યા. ખ, પાદરીઓ (Priests) : આ વર્ગ મુખ્યત્વે કરીને ધર્મગુરુઓ તથા પાદરીઓને હતો. તેરાહ અને નબીઓને તેઓ અભ્યાસ કરતા. પુરાણી રસમ અનુસાર તેઓ પૂજા કરતા તથા ય પણ કરતા. હિબ્રધર્મ એકેશ્વરવાદી હોવા છતાં એમાં એવી ધાર્મિક પ્રથાઓ પ્રવેશ પામી જેને લીધે હિબ્રધર્મના પાદરીઓ એક વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવતા થયા. એમના આ રથાનને, હિંદુધર્મમાં બ્રાહ્મણોએ જમાવેલા સ્થાન સાથે, સરખાવી શકાય. પિતાની સત્તા અને આધિપત્ય કોઈપણ રીતે તૂટે એ એમને પસંદ ન હતું. જિસસના ઉપદેશનું જે પાલન કરવામાં આવે અને પ્રભુના સામ્રાજ્યની સ્થાપના માટેના એમણે સૂચવેલા માર્ગો અનુસાર પ્રયત્ન કરવામાં આવે તે હિબ્ર- ધર્મમાંનું પાદરી વર્ગનું સ્થાન ભય માં આવી પડે. આથી આ વર્ગ પણ જિસસ ક્રાઈસ્ટની વિરુદ્ધ હતા. Page #168 -------------------------------------------------------------------------- ________________ 154 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ગ, પુરુષમ (Pharises): હિબ્રધર્મને આ પંથ સાચી રીતે ધાર્મિક અનુયાયીઓને પંથ હતે. પ્રભુએ આપેલા આદેશનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાને એમનો પ્રયાસ રહે. એ આદેશને સુસંગત એવા નિયમો તેઓ બનાવતા અને તેનું પાલન કરતા. આમ, તેઓ પિતાના જીવનને ધાર્મિક રીતે સમૃદ્ધ કરવાને માટે અહર્નિશ પ્રયત્નશીલ રહેતા. સામાન્ય રીતે આ વર્ગને જિસસની સામે વિરોધ ન હોય એમ માની શકાય. પરંતુ જિસના, માનવીને અપૂર્ણ તરીકે લેખવાના, વચનની સાથે તેઓ સંમત થઈ શક્યા નહિ. તેઓ એમ રવીકારવા તૈયાર ન હતા કે કોઈપણ માનવી સંપૂર્ણ નથી. આમ છતાં, સમય જતાં આ જૂથના અનેક અનુયાયીઓ પાછળથી ખ્રિસ્તીધર્મમાં જોડાયા. હિબ્રધર્મના આ ત્રણ પંથમાં એવી તે જડતા વ્યાપી હતી કે પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીઓ પોતાના સિવાયના બીજા સંપ્રદાયના અનુયાયીઓને હલકા ગણતા. એટલું જ નહિ પરંતુ એમને અછૂત પણુ ગણતા હતા. આ ત્રણેય સંપ્રદાયના લોકો, અન્ય સર્વ આમ સમુદાયને, તેઓ નીચા અને અછૂત છે એમ ગણતા, અને એ રીતે વર્તતા. સામાન્ય જનસમુદાયના લેકે ગરીબ હતા અને પછાત પણ હતા. આ વિશાળ આમવર્ગને હિબ્રધર્મના ત્રણેય પંથવાદીઓ તરફથી કઈ હમદર્દી મળતી ન હતી. બરાબર એ જ સમયે પતિદ્ધારક તરીકે જિસસ ક્રાઈસ્ટ એમની સમીપ આવ્યા અને સ્નેહથી એમણે તેઓને પિતાના બનાવ્યા. આથી જ સામાન્યજન એમ કહે કે, “જગતને કેઈ પુરુષ આ માણસની જેમ કદીયે બે નથી.” જિસસ ક્રાઈસ્ટને માટે એમને આદર આમાં છ થાય છે. હિબ્રધર્મની સ્થગિતતા, અને ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટેનું કોઈ એક સવિશેષ કારણ હોય છે તે આ છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ 155. હિબ્રધર્મ સંદર્ભગ્રંથ સૂચિ આઈઝેક, એ. એસ. વોટ ઇઝફ જુડાઈઝમ? ન્યૂયક, 1912. એપસ્ટાઈન, આઈ.ઃ જરૂડાઈઝમ, લંડન, 1959. ઓસ્ટર, વિલિયમ ઑકાર : અલી હિબ્ર ફેસ્ટીવલ્સ એન્ડ રિસ્યુઅલ્સ ઈન એસ. એમ. હૃક સંપાદિત મીથ એન્ડ રિસ્યુઅલ, ઓક્ષફર્ડ, લંડન, 1933. કાટશ, એ. આઈ. : જ્યુડાઇઝમ એન્ડ ધી કુરાન, ન્યૂયોર્ક, 1954. ક્રોનબેન્ચ, એ. : રફોર્મ મુવમેન્ટસ ઇન ન્યૂડાઈઝમ, ન્યૂયોર્ક, 1963. કોપેલ્સ, જી. : જ્યુઝ એન્ડ જ્યુસાઈઝમ ઇન નાઈટીંથ સેંચુરી, ફલાડેલ્ફિયા, 1905. કુએનેન, એ. : ધી રિલિજિયન ઓફ ઇઝરાયેલ, લંડન, 1875. કેહલર, કે. : જયુઇશ થિયેલેજ, ન્યુયોર્ક, 1918. શ્રીટસ, એચ. : હિસ્ટરી ઓફ ન્યુઝ, ન્યૂયોર્ક, 1926. જોસેફ, જેમ : ધી મેસેજ ઓફ જ્યુડાઈઝમ, લંડન, 1907. જોસેફ, એન. એસ. : ઇસેન્સિયલ્સ ઓફ જ્યુડાઇઝમ, લંડન, 1906. નોર્થ, માટન : ધી હિસ્ટરી ઓર ઈઝરાયેલ, લંડન, 196 0. પાર્કસ, જેસ : એ હિસ્ટરી ઓફ ધી જ્યુઈશ પીપલ, લંડન, 1964. ફીલીપશન, ડી. : ધી રીફાર્મ મુવમેન્ટ ઇન યૂડાઇઝમ, ન્યૂયોર્ક, 1907. મટક, ઇઝરેલ ઈઝીડોર : જયુઈશ એથિક, હચશન કમ્પની, લંડન, 1953. મુર, જી. એફ. : જ્યુડાઇઝમ ઇન ફર્સ્ટ સેંચુરી ઓફ ક્રિશ્ચિયન એરા, કેબ્રિજ, 1927. : જ્યુડાઈઝમ, કેબ્રિજ, 1927. મોફીઓર, સી. જી. : ધી લેસ ઓર જ્યુડાઇઝમ ઈન ધી રિલિજિયન્સ ઓફ ધી વર્લ્ડ : 1916. રાલ, એફ. એચ. એન્ડ કેહન, એસ. એસ. : ક્રિશ્ચિયનીટી એન્ડ જયુડાઈઝમ ન્યૂયોર્ક, 1927. રીગ્રીન, એચ. : ઈઝરાલાઈટ રિલિજિયન, અનુ. ડેવીડ ગ્રીન, લંડન, 1966 Page #170 -------------------------------------------------------------------------- ________________ -156 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રેવલી, એચ. એચ. : પ્રોફેસી એન્ડ રિલિજિયન ઈન એન્સીયંટ થાયના એન્ડ ઈઝરાયેલ, લંડન, 1951. લીડબ્લમ, જે. : ફેસી ઈન એન્સીયંટ ઈઝરાયેલ, ઓક્ષફર્ડ, 196 3. લેવીન્થલ, આઈ એચ. પુડાઈઝમ, એન એનેલીસીઝ એન્ડ ઇન્ટરપ્રીટેશન, ન્યૂયોર્ક, 1935. બિર, મેલ : એન્સીયંટ જ્યુડાઇઝમ, ગ્લેન્ક, 1958. સ્કેચર, એસ. : સ્ટડીઝ ઈન જયુડાઈઝમ, ફિલાડેફિયા, 1896. શ્કેલમ, ગેરશોમ ગેરહડ : મેજ૨ ટ્રેન્ડસ ઈન જયુઈશ મીસ્ટીસમ, . ન્યૂયોર્ક, 1941. Page #171 -------------------------------------------------------------------------- ________________ 2.5 ખ્રિસ્તી ધર્મ 1. સામાન્ય : મહાન રોમન સમ્રાટ સિઝરના રાજ્યકાળ દરમ્યાન જુડામાં જિસસને જન્મ થયો. જિસસના જન્મ સમયે હિબ્રધર્મ પ્રચલિત હતો. જિસસ પિતે પણ હિબુધર્મમાં જ જમ્યા હતા. જેમ જન્મ હિંદુ હોવા છતાં પણ વર્ધમાન અને ગૌતમ અલાયદા ધર્મના સંસ્થાપક થયા, તેમ જિસસ પણ જન્મ હિબ્રૂ હોવા છતાં પણ ખ્રિસ્તી ધર્મના સ્થાપક બન્યા. જિસસને જન્મ એક સામાન્ય કુટુંબમાં થયું હતું અને તેઓ લગભગ ત્રીસ વર્ષની ઉંમર સુધી સામાન્ય માનવી તરીકે વિકસ્યા હતા. આદમી હતા અને સાદાઈથી જીવતા. તેઓ ત્યાગી હતા. એમના આવા સદ્દગુણોથી તેઓ લોકોમાં પ્રિય હતા. તેઓ કહેતા : “મસીયાહના આગમનને સમય નજદીક આવી રહ્યો છે. એમનું યોગ્ય રવાગત કરવાને માટે આપણે પાપ ત્યાગીને અને હૃદયને પવિત્ર બનાવીને તૈયાર થવું જોઈએ.” હૃદયની પવિત્રતા પ્રાપ્ત કરવાને 1. જિસસને જન્મકાળ સામાન્ય રીતે ઈસ. પૂ. 6 કે 4 તરીકે મૂકવામાં આવે છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ 158 ધર્મોનું તુલનાત્મક અધ્યયન માટે એમણે એક અનોખી રીત અજમાવી હતી. તેઓ લોકોને જોઈને નદીમાં નાન કરવાને માટે કહેતાં. શુદ્ધિકરણને આ પ્રકાર તથા પાપ-વિમેચનની આ પ્રથા હિંદુધર્મમાં પણ કયાં જોવામાં આવતી નથી ? સ્નાન પોતે જ પાવનકારી છે, પવિત્રતા અર્પે છે, અને તેમાંયે અમુક પવિત્ર નદીમાં કે મહાસાગરમાં કે સંગમના સ્થાનને વિશિષ્ટ મહાત્મય આપવામાં આવ્યું છે. માનસિક શુદ્ધિ પૂર્વે દૈહિક શુદ્ધિની ના કેમ પાડી ભાવાવેશને શાંત કરે છે તેટલે અંશે સ્નાનની અગત્ય કેમ નકારી શકાય ? જિસસ જ્યારે ત્રીસ વર્ષના થયા ત્યારે, તેઓ એક દિવસ એમના પિત્રાઈ પાસે જઈને, એમને પણ પવિત્ર રનાન કરાવડાવવા કહ્યું. હેનને એવી અંતઃભૂતિ હતી કે પિતાના ધર્મમાં મસીયાહની (ઉદ્ધારકની) જે વાત છે તે મસીયાહ આ જિસસ જ છે. આથી, એમણે જિસસને કહ્યું : “મારે તો મારા પાપોની ક્ષમા આપની પાસે માંગવાની હોય.” જિસસે જહેનને સમજાવ્યા અને છેવટે એમણે પવિત્ર સ્નાન કર્યું. તેઓ જ્યારે નાન કરતા હતા ત્યારે એક ગેબી અવાજ પ્રસારિત થયો અને કહ્યું : “આ મારે પ્રિય પુત્ર છે, અને હું એનામાં સંતુષ્ટ અને રાજી છું.” - 2. પ્રભુનું સામ્રાજ્ય : આ પ્રસંગ પછી જિસસમાં એક પ્રકારનું પરિવર્તન થયું અને પિતાને જે દર્શન લાવ્યું તે એમણે જનસમાજને આપવાનો પ્રયાસ કર્યો. જિસસને જે કોઈ એક મહત્વને સંદેશ હોય છે તે પ્રભુના સામ્રાજ્યને છે. જિસસના આ સિદ્ધાંતે એક જબરી ક્રાંતિ સર્જી છે. માનવવિચારને એણે એક ગજબની ગતિ અપી છે. પ્રભુની દૃષ્ટિએ સર્વ સમાન છે, અને પ્રભુના સામ્રાજ્યના સર્વે સભ્યો છે, એમ કહીને જિસસે માત્ર માનવ સમાનતાને ખ્યાલ પ્રચલિત કર્યો એટલું જ નહિ, પરંતુ માનવ-માનવ વચ્ચે ખડકાયેલ અનેક દીવાલેને આ એક માત્ર વિચારથી ભસ્મીભૂત કરી. ફ્રાંસના માનવ સમાનતા, માનવ સ્વાતંત્ર્ય અને માનવ ભાતૃત્વના ખ્યાલ પર રચાયેલ ક્રાંતિના બીજ જિસસના આ ઉપદેશમાં સમાયેલા નથી ? રાજ્યવિહેણું, - કાર્લ માર્કસના વિચારોના મૂળ જિસસના આ ઉપદેશમાં નથી ? પરંતુ આની Page #173 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 159 ચર્ચામાં આપણે ઊતરીએ નહિ. એ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે અને આ પુસ્તક્ની મર્યાદાની બહાર છે. પ્રભુ એક છે અને સમગ્ર સૃષ્ટિનો એક જ પુરુષ છે તથા તે ન્યાયી છે એમ તે ક્રાઈસ્ટના જન્મ સમયે લગભગ બધા જ હિબ્રઓ માનતા. પરંતુ તેઓ વધુમાં એમ પણ માનતા કે તેમના પરમ-પિતા અબ્રાહમ સાથે પ્રભુએ એક એ કરાર કર્યો છે જેથી હિબ્રૂ પ્રજાને ઈશ્વર સાર્વભૌમત્વભર્યું વિશિષ્ટ સ્થાન પ્રદાન કરશે. પ્રભુના સામ્રાજ્યના ઉબેધમાંથી સહજ રીતે ફલિત થત એ જિસસને ઉપદેશ હિબ્રૂઓને અસ્વસ્થકારી લાગતું. જિસસનું ગરીબ પ્રત્યેનું સૌજન્ય, મમતા અને તેમને માટેની લગની એમના અનેક ઉપદેશમાં સમાવિષ્ટ છે. જેનો સારભાગ “સર્મન ઓન ધી માઉન્ટ'માંના નીચેના કથનથી સ્પષ્ટ થાય છે ? "Blessed are they who suffer persecution for the sake of righteousness, for theirs is the kingdom of heaven." આમ, સચ્ચાઈ ને માટે કોઈપણ પ્રકારનો ત્યાગ અને વેદનાનું ગાયટન જિસસે સહજ બનાવ્યા અને જેઓ સચ્ચાઈને માટે કઠિનાઈઓ ખમવા તૈયાર છે એમનું જ ઈશ્વરી સામ્રાજ્ય છે એમ કહ્યું. પરંતુ, એની સાથે જ કેટલાક માનવીય ગુણો પર એમણે ભાર આપે અને એમણે કહ્યું : "Blessed are the meek, for they shall inherit the earth. Blessed are the merciful, for they shall obtain mercy." અહીંયાં એમણે નમ્રતા અને દયાના ગુણેના વિકાસની વાત રજૂ કરી. નમ્રતા અને દયાનું માનવજીવનમાં હંમેશા મહત્વનું સ્થાન રહ્યું છે - ક્રાઈસ્ટના પહેલાના સમયમાં રહ્યું છે - ક્રાઈસ્ટના સમયમાં અને જિસસના પછીના સમયમાં પણ. પરંતુ એ સ્થાનની પ્રાપ્તિના પ્રયાસનાં ક્ષેત્રમાં માનવની સરિયામ નિષ્ફળતા રહી છે. ગરીબાઈ એ ગુને નથી, અવરોધ નથી, તેમ જ નમ્રતા અને દયા જીવનસભર કરવા માટે જરૂરી છે, એમ ઉપદેશ્યા પછી તેઓ હદયની પવિત્રતા ઉપર ભાર મૂકતા કહે છે : "Blessed are the pure in heart, for they shall see God." Page #174 -------------------------------------------------------------------------- ________________ 160 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રભુદર્શનને માટે કેટલે સીધે અને સાદો અને છતાંય કેટલેય મુશ્કેલ માર્ગ ! હૃદયની પવિત્રતા એ જ પ્રભુદર્શનની ચાવી છે એમ તે તે જ કહી શકે. જેને પિતાનું હૃદય પવિત્ર હોય. જિસસ કે જેના દિલમાં ગરીબ, સબડતી અને હકરાતી પ્રજા માટે હમદર્દીભરી હેય, ભારોભાર કારુણ્ય હોય અને બીજા જીવે એ માટે જે પિતાનું આત્મબલિદાન આપવા સુધી તત્પર હોય એના હદયની પવિત્રતા વિશે પૂછવું જ શું ? પરંતુ જનસામાન્યના કેટલા લેક હૃદયની આવી પવિત્રતા હેવાને દાવો કરી શકે ? સર્વ પ્રગતિની પૂર્વ શરત શાંતિ, છે, એ, આજના સમયમાં હવે સ્વીકારાતું થયું છે. જિસસ ક્રાઈસ્ટ શાંતિની અગત્ય કયારની સ્વીકારી છે. અને એથી તેઓ કહે છે ? " Blessed are the peace-makers, for they shall be called children of God." જે બધા જ માણસો ઈશ્વરના સંતાન હોય તો જેઓ શાંતિદાયી છે, શાંતિના પ્રયાસો આદરે છે - એમને જ ઈશ્વરનાં બાળક તરીકે જિસસે કેમ ઓળખાવ્યા હશે ? એક જ પ્રભુના સંતાન તરીકે માનવ-માનવમાં શાંતિ સહજ હેવી જોઈએ. પરંતુ દુનિયાને અનુભવ એથી વિપરીત હોય છે એને અર્થ એ થયો કે બીજા માનવી જોડે ઝઘડો માનવી પોતે જ ઈશ્વરનું સંતાન છે એ ભૂલી જાય છે. આથી જ જે શાંતિના પ્રયાસમાં ઓતપ્રોત છે એ ઈશ્વરના સંતાન તરીકે વધુ સ્વીકાર્ય છે. જિસસના આવા ઉપદેશે હિબ્રધર્મીઓ જે પ્રકારનું જીવન જીવતા હતા. એમને, શી રીતે રવીકાર્ય બની શકે ? ઈશ્વર હિબ્ર પ્રજા પ્રત્યે પક્ષપાતી નથી એવું કથન તેઓ શી રીતે સ્વીકારી શકે ? પોતે જ માત્ર પ્રભુની પસંદગી પામેલી પ્રજા નથી એવું એ કેવી રીતે સાંભળે ? જે ગરીબ અને કચડાયેલી પ્રજાને તેઓ અધમ અને અછૂત તરીકે લેખતા એને ઈશ્વરના સામ્રાજ્યના માનભર્યા સ. તરીકે તેઓ શી રીતે સ્વીકારે ? અને આથી જિસસના ઉપદેશમાં હિબ્ર પ્રજાએ પિતાની ભાવનાઓને, પિતાની આકાંક્ષાઓને અને પિતાના ભવ્ય ભાવિને અનાદર થયેલ છે. આથી, હિબ્ર પ્રજાએ જિસસ ક્રાઈસ્ટને “મસીયાહ” તરીકે તે ન જ સ્વીકાર્યા, પણ એમના ઉપદેશને સામને પણ કર્યો. ' . ' ' : હિબ્રધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં જે કંઈ મહત્વને તફાવત હોય તો તે એ કે હિધર્મ જિસસને “મસીયાહ” તરીકે સ્વીકાર નથી, જ્યારે ખ્રિસ્તી Page #175 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ ધર્મ જિસસને “મસીયાહ” તરીકે સ્વીકારે છે. જેમ જૈન ધર્મ અને બૌદ્ધધર્મમાં હિંદુધર્મના અનેક અંશો ઉપલબ્ધ છે, તેમ હિબ્રધર્મમાંથી નીપજેલા ખ્રિસ્તીધર્મમાં પણ એના અનેક અંશો ઉપલબ્ધ છે. પરંતુ જૈનધર્મો અને બૌદ્ધધર્મો હિંદુધર્મનાં શાસ્ત્રો નકાર્યા. એના આદેશને અસ્વીકાર કર્યો, એના ઈશ્વર અને મંદિરને ઇન્કાર કર્યો, ત્યારે ખ્રિસ્તીધર્મે હિબ્રધર્મના સંબંધમાં આવું કંઈ જ ન કર્યું. જિસસની સત્વશીલ દષ્ટિ, એમની માનવને માટેની ઉત્કર્ષની ભાવના. એમના સમગ્ર જીવનમાં વણાયેલ અનુકંપા, હિબ્રધર્મના કોઈપણ સારા તત્ત્વને ઇન્કાર ન કરાવી શકયા. એમણે તે હિબ્રધર્મનાં શાસ્ત્રો રવીકાર્યા, હિબ્રધર્મના પયગંબરે પણ સ્વીકાર્યા અને તેમના આદેશને પિતાના ધર્મમાં સમાવિષ્ટ કર્યા. આ દૃષ્ટિએ વિચારતા સામાન્ય રીતે એમ લાગે કે હિબ્રધર્મનાં સારાં તો સ્વીકારીને ખ્રિસ્તી ધર્મ ઉદારમતવાદી રહ્યો છે - જેમ બૌદ્ધધર્મનાં સારાં તો પિતાનામાં સમાવિષ્ટ કરીને હિંદુધમ ઉદારમતવાદી રહ્યો છે. પરંતુ અહીંયાં એક બાબત સમજી લેવી જરૂરી છે. ડો. રાધાકૃષ્ણને કહ્યું છે તેમ ખૂબ જ ભાતૃભાવભર્યા આલિંગનથી હિંદુધર્મે બૌદ્ધધર્મને વિનાશ કર્યો. પરંતુ ખ્રિસ્તીધર્મે હિબ્રધર્મનાં અનેક તો અંગીકાર કર્યા છતાં, એના વિકાસના કેટલેક તબકકે, હિબ્રધર્મ અનુયાયીઓમાંથી પોતાના ધર્મ માટે કેટલાક સંત પલ જેવા મહામૂલા અનુયાયીઓ મેળવવા સિવાય, ખ્રિસ્તી ધર્મ હિબધર્મને વિશેષ કંઈ કરી શક્યો હોય એમ લાગતું નથી. આ સમગ્ર પ્રશ્નની ઉંડાણ જ થાય છે એમાંથી ધર્મ પ્રકાર પર અને આ સમગ્ર પ્રક્રિયા પર કંઈક નૂતન પ્રકાશ મળવાની આશા રાખી શકાય. આમ, જિસસે અનેક હિબ્રુ માન્યતાઓને હચમચાવી. પ્રભુ ઈસોદાબાજ નથી, તેમ જ પ્રભુ તે સર્વ માનવ–સંતાનને પિતા છે, એમ કહીને જિસસે ઈશ્વરની સર્વવ્યાપકતા અને ન્યાયપૂર્ણતાની સમજ આપી, ઈશ્વરના વિચારને એક ખૂબ જ વિસ્તૃત ફલક પર મૂક્યો. એટલું જ નહિ પરંતુ, માનવને પણ એક ઉચ્ચ સ્થાન આપ્યું. પ્રભુના સામ્રાજ્યમાં, કોઈના પણ તરફ વિશિષ્ટ પક્ષપાત નથી પરંતુ ત્યાં સર્વ માનવીઓ સમાન છે–પાપાત્માઓ અને પુણ્યાત્માઓ એ બધા જ પ્રભુના સંતાન હેઈ, એ સર્વેને પ્રભુના સામ્રાજ્યમાં પ્રવેશવાનો અધિકાર છે. પ્રભુના આ સામ્રાજ્યમાં કોઈ વિશિષ્ટાધિકાર નથી, કઈ વિશિષ્ટ પ્રકારનું વળતર 2 ઇન્ડિયન ફિલેફી ગ્રંથ - 1. ધર્મ 11 Page #176 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન નથી, તેમ જ કોઈ અજગતી વાતને રવીકાર નથી. આ સામ્રાજ્યમાં સંપત્તિ, પ્રતિષ્ઠા, ગર્વ જેવી કોઈ બાબત નથી. એ સામ્રાજ્યમાં માત્ર એક સર્વવ્યાપી સિદ્ધાંત આધિપત્ય ભોગવે છે અને તે સિદ્ધાંત તે રનેહ. આમ, પ્રભુનું સામ્રાજ્ય એટલે રહનું સામ્રાજ્ય. જિસસના ઉપદેશને રવીકાર એટલે એક નૂતન પ્રકારની જીવન-દષ્ટિને કેળવીને એક નૂતન જીવનમાર્ગે પ્રયાણ કરવા બરાબર થાય. જીવનમાં દઢ બનેલી ટે, અંકિત થયેલી તૃષ્ણાઓ અને આવેગોને દૂર કરી નીતિમય પવિત્ર જીવન દ્વારા જ ઈશ્વરદર્શનને આનંદ પ્રાપ્ત કરી શકાય એમ સ્વીકારવા બરાબર થાય. જીવનના એક રાહે આગળ વધવાને ટેવાયેલ સામાન્ય માનવી માટે જિસસને આ સંદેશ એકદમ સ્વીકાર્ય ન બને એ સમજી શકાય એમ છે. 3. ખ્રિસ્તી ધર્મને અતિહાસિક વિકાસ : આપણે આગળ જોયું તેમ હિબ્રધર્મના ત્રણેય પશે, એક યા બીજા કારણસર, જિસસના ધર્મોપદેશની વિરુદ્ધ હતા. પરંતુ એમના ધર્મોપદેશને વિરોધ કરવાને બદલે તેઓએ જિસસને જ અંત લાવવાનું વિચાર્યું અને જિસસ પોતાના ઉપદેશને કંઈપણ વ્યવસ્થિત સ્વરૂપ આપે એ પહેલાં જ ઝનૂની હિબ્રૂઓએ એમને દૂર રીતે મારી નાંખ્યા. યુદૂદીઓ જે પર્વની ઉજવણી જેરૂસલેમમાં કરતા એવા પર્વની ઉજવણીમાં તેઓએ ખૂબ ગાંડાતુર બની અઢળક સંપત્તિ ખચ. જિસસનું, ત્યાં હાજર રહેલા લોકોએ, નેહભર્યું અલૌકિક સ્વાગત કર્યું. લેકેને જિસસ માટેનો આવો પ્રેમ અને આદર યહૂદીઓ જીરવી શક્યા નહિ અને એમને કઈ રીતે ખત્મ કરી શકાય તેની ખોજ કરતા રહ્યા. એવામાં મંદિરની અંદર જિસસ ગયા. અને એમણે ત્યાં વેપાર કરવા બેઠેલા યહૂદીઓને જોઈ કહ્યું : “આ મંદિર પ્રાર્થના માટે છે અને તમોએ એને ઠગની ગુફા બનાવી મૂકી છે”૩ | જિસસે રોષે ભરાઈ એ વેપારીઓને મંદિરની બહાર કાઢ્યા. આથી એમના જિસસ પ્રત્યેના ઠેષને વેગ મળ્યો. અગ્નિમાં ઘી હોમાયું અને જિસસના એક શિષ્યને સહકાર મેળવી થોડા દિવસ પછી જ્યારે જિસસ પ્રાર્થના કરતા હતા ત્યારે એમને પકડીને યહૂદી નેતાઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ સમયે અને અદાલતમાં પણ જિસસ મૌન જ રહ્યા. 3 My house is a house of prayer, but you have made it a den of thieves. Page #177 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 163 પછીથી હિબ્રૂ સિપાઈઓએ જિસસને વધ થંભે લટકાવી, એમના હાથપર ખીલા મારી ખૂબ કરુણ રીતે એમના જીવનનો અંત લાવવા પ્રયત્ન આદર્યો. આવું દૈહિક કટ છતાં જિસસે ખૂબ શાંતિ અને રવસ્થતાપૂર્વક પોતાના જીવનનું બલિદાન કર્યું અને એમ કરતાં કહ્યું : “પરમ પિતા ! તું એમને માફ કર, કારણ કે તેમને ખબર નથી કે તેઓ શું કરે છે.” પરંતુ આ તો જિસસના પાર્થિવ દેહનું સમર્પણ હતું. જિસસનું પુનરુત્થાન એ જ ખ્રિસ્તી ધર્મને મહત્ત્વને પ્રસંગ છે. એમની દફન-વિધિના ત્રીજા દિવસે જિસસ કબરમાંથી ઊઠયા અને ત્યાર પછી ચાલીસ દિવસ આ પૃથ્વી પર રહ્યા. જિસસને જ્યારે ઘાતકી રીતે મારી નાખવામાં આવ્યા ત્યારે તેમના અનુયાયીઓમાં ગ્લાનિ ફેલાય એ રવાભાવિક હતું. પરંતુ જ્યારે એ અનુયાયીઓને જિસસને પ્રત્યક્ષ અનુભવ ફરીથી થશે ત્યારે તેમને ખાતરી થઈ કે જિસસ અહર્નિશ જીવંત છે. તેમણે જિસસને પ્રભુ-થાને સ્થાપ્યા અને તે રીતે તેમની પૂજા કરવા લાગ્યા. જિસસના પુનરુથાનને એમણે એમના ધર્મના પાયા તરીકે સ્વીકાર્યો. ખ્રિસ્તી ધર્મની શરૂઆતને આ કાળ ઈ. સ.ના લગભગ ૫ના વર્ષમાં પૂરો થાય છે. એ સમય દરમ્યાન ખ્રિસ્તી ધર્મ માટે એક વાતાવરણ જામ્યું હતું ખરું. પરંતુ એક વ્યવસ્થિત ધર્મ તરીકે એની પ્રસ્થાપના હજી બાકી હતી. આ પછીના કાળમાં આ પ્રયત્ન થયો અને એના મુખ્ય પ્રણેના સંત પલ રહ્યા. ક, સંત પોલ : ખ્રિરતીધર્મને વ્યવસ્થિત ધર્મનું સ્વરૂપ આપવામાં મહત્ત્વનો ફાળો સંત પેલો છે. એમણે પોતે જિસસને કદી જોયા હોય કે ઉપદેશ આપતા સાંભળ્યા હોય એવું જાણવામાં નથી. એથી ઊલટું સેલ (પલનું મૂળ નામ) પિતે એક ચુસ્ત હિબ્ર હતા અને ખ્રિસ્તી ધર્મના પ્રબળ ટીકાકાર હતા. ખ્રિસ્તીઓને માટે એમને એટલી તે ઘણા હતી કે તેઓ તેમને જેરૂસલેમના ન્યાયાલયમાં ખેંચી જતા અને એમને મારી નાખતા. સંત પંલ ખૂબ વિચક્ષણ આદમી હતા. પિતે તીક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા હવા ઉપરાંત પિતાના સમયના ધાર્મિક પ્રવાહ અને પ્રવૃત્તિઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. તે સમયના પ્રવર્તમાન હિબ્રધર્મ, મિથેરિયન ધર્મ અને એલેકઝાંઝિયન ધર્મ વિશે એમને ઊંડું જ્ઞાન હતું. 4 Father! Forgive them, for they do not know what they are doing. Page #178 -------------------------------------------------------------------------- ________________ 164 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આમ, સંત પલ બૌદ્ધિક રીતે જિસસનું કાર્ય આગળ ધપાવવાને માટે યોગ્ય હતા. પરંતુ હાર્દિક રીતે તેઓ એ માટે શી રીતે તૈયાર થયા એ એક પ્રશ્ન. છે. એમ કધાય છે કે એક વેળા એમને જિસસનાં દર્શન થયા. આથી એમનું હૃદયપરિવર્તન થયું અને એની સાથે જ એમનું ધાર્મિક પરિવર્તન પણ થયું. આથી જ ખ્રિસ્તી ધર્મમાં પરિવતનની પ્રક્રિયાને અગત્યનું સ્થાન આપવામાં આવે છે. જિસસના વધ પછી એમના થડા અનુયાયીઓનું નેતૃત્વ સંત પેલે લીધું અને પિતાના હૃદય અને મનથી ખ્રિસ્તી ધર્મને વ્યવસ્થિત કરવાનું, પ્રસારવાનું કાર્ય એમણે હાથ ધર્યું. જિસસે ઉપદેશેલા પ્રભુના સામ્રાજ્યના વિચારને વિકસાવવાને માટે એમણે ખાસ મહત્ત્વનું કાર્ય તે હિબ્રધર્મમાં જે “મસીયાહ”નું વચન અપાયેલું, તે જિસસના પ્રત્યક્ષીકરણમાં સિદ્ધ થાય છે એવું પ્રતિપાદન કરવામાં છે. વધુમાં સંત ઑલે એમ પણ કહ્યું કે જિસસનું મૃત્યુ એ તે એક બલિદાન છે, જે દ્વારક સમસ્ત માનવજાતિને પુનરુદ્ધાર થઈ શકે સંત પિલના વિવિધ ધર્મોના સંપર્કને પરિણામે ખ્રિસ્તી ધર્મના પ્રસારમાં સહાય થઈ છે. હિબ્રધર્મમાં, મિથેરિયન ધર્મમાં તેમ જ એલેકઝાંયિન ધર્મમાં રજુ થયેલ વિચારો અને વપરાયેલા શબ્દોનો એમણે ખ્રિસ્તી ધર્મમાં છૂટથી ઉપયોગ કર્યો. આમ કરવામાં સંત પેલે ખ્રિસ્તી ધર્મને એવી રીતે સમજાવ્યો, અને એવું વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું, જેથી સહજ રીતે એમ લાગે કે જે જે ધર્મના સંપર્કમાં ખ્રિસ્તી ધર્મ આવ્યું છે, એ બધા જ ધર્મોનાં મૂળ તવાનો એમાં સમાવેશ થાય છે. પરંતુ પ્રવર્તમાન ધર્મોનાં મૂળ તોના એકત્રીકરણમાં જ ખ્રિસ્તી ધર્મની સમાપ્તિ નથી. ખ્રિસ્તી ધર્મના પિતાના આગવા વિચારોની રજૂઆત પણ એમણે કરી. ખાસ કરીને સ્ત્રી સન્માન અને ગુલામ સહિતના પ્રત્યેક મનુષ્યને માટે સંપૂર્ણ સ્વાતંત્ર્યનો આમાં સમાવેશ થાય છે. સંત પંલ અથાગ શક્તિ ધરાવતા અને હંમેશા કાર્યરત એવા પ્રચંડ પ્રચારક હતા. આથી એમણે ખ્રિરતીધર્મના પ્રચારની વ્યવસ્થા કરી અને એમણે એને પ્રસાર વિવિધ દેશોમાં કર્યો. અહીંયાં ખ્રિસ્તી ધર્મના વિકાસનો બીજો તબક્કો પૂરે થાય છે. યુરોપ અને એશિયામાં પલે દેવળ સ્થાપ્યાં અને એમણે જે તે ધર્મસંઘ પર પત્ર પણ લખ્યા. આ પત્રમાં ખ્રિસ્તી ધર્મના વિચારની ઝાંખી અને આચરણની રજૂઆત કરવામાં આવેલી છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 165 ખ, નવા કરારની ગૂંથણી : સંત પૉલના મૃત્યુ પછીના લગભગ સે વર્ષ (આશરે ઈ. સ. 70 થી ઈ. સ. 150 સુધીને ગાળો) ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથની ગૂંથણી માટે મહત્તવનો છે. ધર્મના એક સંગઠક બળ–મંદિર–ઉપર સંત પિલે ધ્યાન આપ્યું. પરંતુ ધર્મગ્રંથ પણ ધર્મનું એક મહત્વનું સંગઠક બળ છે એ સ્વીકારાયું છે. ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં આ ગાળા દરમ્યાન આ બળ વિકસ્યું. જિસસનું જીવનચરિત્ર લખાયું અને એમ ખ્રિસ્તી ધર્મને માટે અગત્યનું સાહિત્ય સર્જાયું. જિસસનાં ઉદબોધે અને વિચારોની જાળવણી માટે વિવિધ લખાણો થયાં. નવા કરારમાં સંત પલના પત્રોને પણ સમાવેશ કરવામાં આવ્યો. આવા સાહિત્યને ખ્રિસ્તી ધર્મના ઘડતર અને વિકાસમાં મહત્વને ફાળો રહ્યો. ગ. રામન રાજ્ય અને ખ્રિસ્તી ધર્મ : રોમન રાજ્યકર્તાઓ યહૂદીઓ હતા અને એમના ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ થઈ ખ્રિસ્તીઓ જિસસના પગલે ચાલી હિબ્રધર્મની ટીકા કરતા થયા તેથી સામાન્ય રીતે યહુદીઓએ ખ્રિસ્તીઓને હેરાન કરવા માંડ્યા. એક બાજુ સંત પિલ જેવાના પ્રયત્નોને પરિણામે ખ્રિસ્તી ધર્મ પ્રચલિત થતું હતું, તે બીજી બાજુ હિબ્રુધમીઓ અને કેટલાક રોમન રાજાઓએ ખ્રિસ્તીઓને વિટંબણામાં મૂક્યા. કોન્ટનટાઈન એ પહેલે રામન રાજા હતા, જેમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. એમણે જળસંસ્કાર પણ કર્યો હતો. એક રાજાને આશ્રય મળતા ખ્રિસ્તી ધર્મને રાજ્યાશ્રય મળે અને રાજધર્મ બની ખ્રિસ્તી ધર્મને અનેકગણે વિકાસ થશે. ખ્રિસ્તી ધર્મને વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં અને એનો વિકાસ કરવામાં ખ્રિસ્તી સંઘને ફાળો ઘણે જ છે એની ના નહિ. પરંતુ એ સંઘે એકત્રિત થઈ, સંગઠિત થઈ આ ફાળો આપી શકે એવી સ્થિતિ સર્જનાર પુરુષ અને પ્રસંગનું ઘણી વેળા વિસ્મરણ થાય છે. કેન્સ્ટનટાઈને પ્રથમ રોમન રાજા હતા, જેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. એટલું જ નહિ પરંતુ નાઈસિયા મુકામે ઈ. સ. ૩૨૫માં કેન્ટનટાઈને બધા જ ખ્રિસ્તી સંઘની એક પરિષદ બોલાવી. આવા પ્રકારની પરિષદ પ્રથમ જ હતી. એનું મહત્ત્વ અનેકગણું હતું એ ભુલાવું જોઈએ નહિ. આ પરિષદમાં જ કોન્ટનટાઈને ખ્રિસ્તી ધર્મને રાજ્યધર્મ તરીકે સ્વીકાર્યો, એને રાજ્યધર્મનું બિરુદ આપ્યું, એટલું જ નહિ પરંતુ એમણે ક્રોસને ખ્રિસ્તીધર્મના રાજયચિહ્ન તરીકે પણ સરકાર્યો . Page #180 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધાર્મિક પરિષદનું સ્થાન લગભગ પ્રત્યેક ધર્મમાં કઈને કઈ સ્વરૂપે છે જ. ધર્મપ્રચારમાં આવી પરિષદને ફાળો કેવો અને કેટલું છે એ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. આપણું સમયની અતિ નિકટ સ્વામીનારાયણ સંપ્રદાયના સમયાઓનો ધમંપ્રચારમાં કેટલે ફાળે છે એ જાહેર છે. એ જ રીતે ધર્મના સંગઠન અને પ્રસારમાં ધાર્મિક સંધને ફાળે અને કેટલું છે એ નકકી. કરવાનું અગત્યનું હોવા છતાં આ પુસ્તકની મર્યાદા બહાર છે. આ જ કાળમાં (ઈ. સ. 150 થી 1054) ખ્રિસ્તી ધર્મ જગતના વિવિધ દેશોમાં પ્રસર્યો. વ્યાપાર દ્વારા એશિયાના દેશમાં અને સ્થાનફેર કરનારાઓ દ્વારા અમેરિકામાં પહોંચ્યો અને સામ્રાજ્યના વિકાસની સાથે બીજા દેશમાં પણ ખ્રિરતીધર્મને પ્રસાર થયો. ઘ, સર્વોપરી પિપ ? ધર્મસંઘની સ્થાપના અને એના સંગઠનને પરિણામે એ પિતે જ એક બળ બની ગયું. એને પરિણામે વડા ધર્મગુરુ સર્વોપરી બનતા ગયા તે એટલે સુધી કે રાજ્ય સર્વોપરી કરતાં ધર્મ સર્વોપરી સવિશેષ સ્થાન પામવા માંડ્યા. એમાં પોપની સત્તા સર્વોપરી બની અને ઈ. સ. 1054 થી 1517 સુધીના ગાળા દરમ્યાનના લગભગ પાંચસો વર્ષ પપની સત્તા યુરોપમાં લગભગ સર્વોપરી રીતે ફેલાઈ. સત્તાની સાથે સામાન્ય રીતે સંકળાયેલ દોષો અહીંયાં પણ હતા એમ સ્વીકારવું રહ્યું. પરંતુ એની સાથે જ એ પણ નોંધવું જોઈએ કે પિપની સર્વોપરી સત્તાને ઉપયોગ સામાન્ય રીતે જનસમુદાયની સેવાના માર્ગે થયો. પિપલી સત્તાને પરિણામે જ કેળવણીની પ્રગતિ થઈ શકી અને કાયદાનાં સામ્રાજ્ય સ્થપાયાં. જિસસે પ્રબોધેલ ન્યાય અને એકતાના આદર્શ પર રચાયેલ સામ્રાજ્યની સ્થાપનાના આદર્શને કંઈક અંશે પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન પણ આ જ કાળ દરમ્યાન થયો અને એ કાર્ય આ મધ્યકાલીન સમયના ધર્મસંઘેએ કર્યું. ચ, સુધારાવાદી પ્રયાસો : રામના પિપની વર્ચસ્વભરી એકહથ્થુ સત્તા ધર્મની પ્રગતિને અવરોધક લાગતાં એ સત્તાની સામે કેટલાક હિંસક પડકારે વિકલિફ અને હસ જેવાઓએ ક્ય. પરંતુ, આ સુધારાવાદીઓ પિતાનું ધ્યેય સિદ્ધ કરવામાં સાર્થક ન થયા. | માર્ટિન લ્યુથર એક જર્મન સંત હતા. એમને વિશે અનેક વાતો પ્રચલિત છે. પોતે કાયદાના અભ્યાસી હોવા છતાં ખ્રિસ્તી ધર્મસંઘનો સ્વીકાર કરવાનું વચન Page #181 -------------------------------------------------------------------------- ________________ 167 ખ્રિસ્તી ધર્મ લઈ ધર્મસંધમાં જોડાયા. પરંતુ પિપની સર્વોપરિતા અને કાર્યરીતિ સાથે તેઓ સંમત થઈ શક્યા નહિ અને એથી એમણે એમની સામે વિરોધ કરી એક નવા પંથની સ્થાપના કરી, જે પ્રોટેસ્ટંટ પંથ તરીકે ઓળખાય છે. માર્ટિન લ્યુથરના પ્રયાસોના પરિણામે યુરોપીય જીવનનાં વિવિધ ક્ષેત્રમાં જે કોઈ પરિણામ આવ્યું હોય છે, પરંતુ એને લીધે કેથલિક ધર્મની અંદર તે ખરેખર એક નવું જ ચેતન આવ્યું. પોતાનામાંના વિરોધીઓનો સામને સબળ રીતે જ કરે જોઈએ એમ માની રોમન કેથલિકોએ ખ્રિસ્તી ધર્મના પ્રચારનું વેગવંતુ કાર્ય હાથ ધર્યું. પ્રોટેસ્ટંટ પંથની માર્ટિન લ્યુથરે સ્થાપના કર્યા પછી, એ પંથ કેથલિક ધર્મ સંઘથી છૂટ્ટો પડ્યો. પ્રિટેસ્ટંટ પંથે કેથેલિક વિધિઓ, રીતરિવાજો વગેરેને પણ ત્યાગ કર્યો. પ્રોટેરરંટ પંથના સ્થાપક માર્ટિન લ્યુથર છેવટે બ્રહ્મચર્યનું વ્રત છેડી ગૃહસ્થી બન્યા અને સુખી કુટુંબજીવન જીવ્યા. નવા આગંતુકે માટે પ્રોટેસ્ટંટ પંથનું આકર્ષણ બે રીતે હતું જેઓ સુધારાવાદી હતા તેઓને એવી આશા બંધાઈ કે આ પંથ સુધારે લાવશે. કેટલાક જર્મન રાજવીઓ દેવળ અને મઠની મિલક્તના લેભથી પણ આ પંથમાં દાખલ થયા. કાળાનુક્રમે પ્રોટેસ્ટંટ પંથમાં પણ પેટા પંથે પડ્યા. પંચ સ્થાપનાનો આ પ્રયાસ પ્રોટેસ્ટંટ પંથ પૂરતો જ મર્યાદિત ન રહેતા, બીજા વિવિધ પંથેની પણ સ્થાપના થઈ. જેમકે, પિપે ઈંગ્લેંડના રાજા હેનરી આઠમાને છૂટાછેડાની મંજૂરી આપી નહિ. આથી રાજા પોપની સત્તાની સામે થયા અને તેમણે એક નવા ૫થની - એગ્લિકન પંથની સ્થાપના કરી. 4. ખ્રિસ્તી ધર્મનું આધુનિક સ્વરૂપ : કેઈપણ જીવંત ધર્મ હંમેશા ગતિશીલ હોય છે. હિંદુધર્મ અને બૌદ્ધધર્મની જેમ ખ્રિસ્તી ધર્મ પણ પ્રવાહી અને ગતિશીલ સ્વરૂપને છે. તાત્ત્વિક વિચાર અને ધાર્મિક આચારોના વિષયમાં વિકસતા નવીન વિચારો અપનાવવામાં આવે છે. જે કોઈપણ ધર્મને એના સાચા રવરૂપમાં સમજ હોય, જે ધર્મનું હાર્દ અને એનું તત્ત્વદર્શન પામવું હોય તો એ ધર્મને કઈ એક નિશ્ચિત કાળના નિશ્ચિત રવરૂપને કે કોઈ એક ધર્મગ્રંથ કે કોઈ એક વિચારને અનુલક્ષીને એમ કરી શકાય નહિ. એ માટે તે ધર્મને એક સમગ્ર પ્રક્રિયા તરીકે આલેખીને એનું હાર્દ અને તત્ત્વજ્ઞાન સમજવા જોઈએ. ખાસ કરીને ધર્મના તુલનાત્મક અધ્યયનમાં આ બાબત સવિશેષ મહત્ત્વની બને છે. કોઈ એક દૃષ્ટિબિંદુ કે અર્થઘટન સાચું છે અને બાકીનાં બીજાં બધાં Page #182 -------------------------------------------------------------------------- ________________ 168 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જ બેટાં છે એવી એકમતવાદી વિચારણાને સ્થાને એક સમન્વયકારી વલણ અને વિચારણ અપનાવાની અને વિકસાવવાની જરૂરિયાત છે. ખાસ કરીને ધર્મના તુલનાત્મક અધ્યયનમાં આવું સમન્વયાત્મક વલણ ખૂબ જરૂરી છે. એવું કેમ ન બને કે આપણને ઉપલબ્ધ બધાં જ અર્થઘટન અને દૃષ્ટિબિંદુઓ કોઈ એક દષ્ટિથી સાચા હોય અને સવિશેષે સમગ્રતયાની દૃષ્ટિથી તાવિક રીતે પ્રત્યેક સાચું હોય ? કોઈ પણ ધર્મની સાચી પ્રતીતિ મેળવવા માટે આવા સમયકારી વલણની જરૂર છે એ વિશે મતભેદ ન હોઈ શકે. ખ્રિસ્તી ધર્મને સમજાવવાને માટે ઉબેરેવેગ અને હેગલે આવું સમન્વયકારી વલણ સ્વીકારતાં સૂચવ્યું છે કે ખ્રિસ્તી ધર્મમાં સામાન્યપણે અસંગત અને વિરોધી લાગતા એવા અનેક વિચારોનું સમર્થન કરવામાં આવ્યું છે. પરંતુ એમ કરવામાં કોઈપણ વિચારને વિકૃત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું નથી, તેમ જ કેઈપણ વિચારનો અનાદર કે અસ્વીકાર કરવામાં આવ્યું નથી. આ અર્થમાં ખ્રિસ્તી ધર્મ નિત્ય અને અનિત્ય, માનવીય અને દૈવીય, પ્રાકૃતિક અને અલૌકિક, વ્યાપત્ય અને અધ્યાત્વ, સ્નેહી પ્રભુ અને ન્યાયી 5. ખ્રિસ્તધર્મના કેટલાક અગત્યના સિદ્ધાંત : ક, ઈશ્વરભાવના : હિંદુધર્મ અને બૌદ્ધધર્મમાં તાત્ત્વિક સત્તાની વ્યાખ્યા આપી શકાય એમ નથી અથવા તે એને શબ્દબદ્ધ કરી શકાય એમ નથી એમ કહેવાયું છે. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં એક સગુણ ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મના ઈશ્વરની ભાવના ધર્મની ઈશ્વરની ભાવનામાંથી નિષ્પન્ન થઈ છે જિસસ યહૂદી ધર્મની આ પ્રાર્થનાથી ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રભુ, અમારા ઈશ્વર એવા પ્રભુ, એક છે. તે પ્રભુ ઉપર, તારા ઈશ્વર ઉપર તું હૃદયથી, આત્માથી અને તારી બધી શક્તિથી પ્રેમભાવ રાખજે.૫ ખ્રિસ્તી ધર્મમાં પણ, યહૂદી ધર્મની જેમ, ઈશ્વરને જગતના સ્વાતંત્ર્ય, નૈતિક નિયામક તરીકે આલેખવામાં આવે છે. નવા કરારમાં ઈશ્વરનું વર્ણન આવા 5 ડૉયટરોનેમી, 6 : 4-5 Page #183 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 169 શબ્દમાં અપાયું છેઃ સર્વદષ્ટ, સર્વજ્ઞ, આકાશ અને પૃથ્વીના અધિપતિ, પવિત્ર, દયાળુ, જગતને ન્યાય આપનાર સાચા ન્યાયાધીશ વગેરે. ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરને સર્વવ્યાપ્ત, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન તરીકે વર્ણવવામાં આવેલ છે. ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના પિતૃત્વ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યું છે. બધા છના પિતા તે છે. શરૂઆતના તબકકે જ્યારે માત્ર ચાર ગોસપેલો જ અસ્તિત્વમાં હતા, અને જિસસના અનુયાયીઓ દ્વારા એપિસ્ટલસની રચના થઈ ન હતી ત્યારે એ ગેસપેલોમાં જિસસના વ્યક્તિત્વની અને એમના ઉપદેશોની રજૂઆત કરવામાં આવી હતી. જિસસ ઈશ્વરને માટે “પિતા” નામ ઘણી વેળા વાપરે છે. ગોયેલમાં આ શબ્દનો ઉપયોગ અનેક વેળા થયો છે. ગેસ્પેલમાં વપરાયેલ શબ્દ : કેટલી વાર વપરાય ? પિતા 17 મારા પિતા 50 તમારા સ્વર્ગીય પિતા નવા કરારમાં ઈશ્વરને માટે “પિતા” શબ્દ લગભગ ત્રણ વખત વપરાય છે. પિતૃત્વની ભાવના ઈશ્વરમાં પ્રત્યક્ષ કરવામાં ખ્રિસ્તી ધર્મ કદાચ એટલે જ છે. એમ તે હિંદુધર્મમાં બ્રહ્માને જગત-પિતા તરીકે આલેખવામાં આવ્યા છે, અને સાથે જ મા જગદંબાને પણ શક્તિસ્વરૂપે સ્વીકાર થયો છેપરંતુ ખ્રિસ્તીધર્મમાં થયેલા શબ્દપ્રયોગનો વધુ સ્પષ્ટ સમજ, હિબ્રધર્મમાં ઈશ્વરની રજૂઆત માટે વપરાતા શબ્દની સાથે સરખાવવાથી, મળે છે. હિબ્રધર્મમાં ઈશ્વરને ઉલ્લેખ સર્વોપરી સત્તાધીશ સમ્રાટ તરીકે કરવામાં આવે છે. હિબ્રધર્મની આ પિતૃત્વની ભાવના ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે, પરંતુ સત્તાધીશ સમ્રાટની ભાવનાનો તે ત્યાગ કરે છે. આ ભેદને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. હે પિતા 6 હ્યુમ, આર. ઈ. પા. 251 7 એજ પા. ૨પર. Page #184 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન ઈશ્વર પિતા તરીકે 1. પિતાના બાળકના જેવો છે. 100 ઈશ્વર સમ્રાટ તરીકે 1. પિતાની પ્રજા કરતા સત્તામાં ચઢિયાત છે. 2. સ્વર્ગમાં રહી પ્રજા ઉપર આધિપત્ય ભોગવે છે. 3. પિતાની આપેલી આજ્ઞાના પાલનની ફરજ પાડે છે. 4. કાયદાનુસાર રાજ્ય કરે છે. 5. પિતાના સિદ્ધાંતના વિજ્ય માટે પ્રયત્નશીલ રહે છે. 2. પિતાનાં બાળકોની સાથે રહે છે અને બધાં સાથે ભળી જઈને કાર્ય કરે છે. 3. સહકારની ભાવના દ્વારા ફરજને ખ્યાલ આપે છે. 4. પિતાના પ્રભાવ દ્વારા નિયમન કરે છે. છે. માણસોને ચાહે છે, તેમને ક્ષમા આપે છે, તેમની સેવા કરે છે અને તેમને ઊર્વગામી બનાવે છે. 6. પક્ષપાતરહિત છે પણ પતિ 6. પક્ષપાતરહિત છે. 7. પાપીઓને શિક્ષા કરે છે. 7. પાપીઓને શિક્ષા કરે છે. પણ સાથે જ પિતે પણ દુઃખ વેઠે છે - મનુષ્ય જાતિના લાભ માટે અને તેમનામાં પવિત્રતા આવે એ માટે.’ આમ, ખ્રિસ્તી ધર્મમાં ઉપદેશેલ ઈશ્વરનો ખ્યાલ દયાળુ અને ન્યાયી પિતાને છે. આમ છતાં ઈશ્વરને સ્નેહ સારા અને નરસ, ધાર્મિક અને અધાર્મિક બધાને એકસરખો મળતો નથી. નવા કરારમાં કેટલીક જગ્યાએ ઈશ્વરને ક્રોધ અને ન્યાયયુક્ત ચુકાદાના” ઉલ્લેખ કરવામાં આવે છે જેમાંથી એ ફલિત થાય છે કે ઈશ્વરને સ્નેહ વિવેકશન્ય નથી. પરંતુ, આ વિવેકબુદ્ધિ, ઈશ્વરની આ વિચારશક્તિ એ ખ્રિસ્તી ધર્મની મૂળભૂત વિચારધારા સાથે સુસંગત નથી. એટલું જ નહિ પરંતુ ખ્રિસ્તી ધર્મ પર ગ્રીક વિચારણાને પરિણામે લાદવામાં આવેલ છે એવી એક વિચારધારા આધુનિક સમયમાં પ્રચલિત છે. 8 હિબ્રઝ, 12 : 10 9 Wrath of God. 10 Righteous Judgment. Page #185 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 17. ખ. ઈશ્વરનું જ્ઞાન : ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈશ્વરનું જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય છે? હિંદુધર્મ ખ્રિસ્તી ધર્મ રહયવાદને સ્વીકાર કરતા નથી. એક પદ્ધતિ તરીકે એ રહસ્ય-- વાદને ઇન્કાર કરે છે. કારણ કે એ માને છે કે માનવ પિતે ઈશ્વર સમીપ પહોંચવાને કે તેની સાથે એકલીન થવાની નથી તે શક્તિ ધરાવતે, કે નથી તો એવી શક્યતા. ધરાવતે. ખ્રિરતી મતાનુસાર ઈશ્વર પિતે જ માનવ સમક્ષ પ્રત્યક્ષ થાય છે. તત્ત્વદૃષ્ટિ તરીકે પણ ખ્રિસ્તી ધર્મ રહસ્યવાદનો ઈન્કાર કરે છે, કારણ કે રહસ્યવાદ એમ સ્વીકારે છે કે માનવ અને ઈશ્વર એક અર્થમાં અથવા અંતિમ અર્થમાં ભિન્ન નથી, અને એથી માનવને માટે રવપ્રયને ઈશ્વરનું જ્ઞાન શક્ય છે. એટલું જ નહિ પરંતુ પ્રભુપ્રાપ્તિ પણ શક્ય છે. . આમ છતાં, થોમસ એકવિનાસ જેવા કેટલાક ખ્રિસ્તી વિચારકે એમ માને. છે કે તર્ક દ્વારા ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, જો કે અહીંયાં પણ ઈશ્વરની કૃપાનું સ્થાન તે છે જ. ગ, ત્રિ-સ્વરૂપ સિદ્ધાંત : ખ્રિસ્તી ધર્મના ત્રિ-વરૂપ સિદ્ધાંત( Doctrine of Trinity)થી. ઉબેગ ખૂબ પ્રભાવિત થયા હતા અને આ સિદ્ધાંતને એક વિશિષ્ટ પ્રકારના સિદ્ધાંત તરીકે, તથા હિબ્રધર્મ તેમ જ પૂર્વના ધર્મોથી, એક વિશિષ્ટ પ્રકારની. અલગ ભાત પાડતા સિદ્ધાંત તરીકે ઓળખાવ્યો. આ સિદ્ધાંત એક અર્થમાં જરૂર વિશિષ્ટ છે, કારણકે એ ઈશ્વરના ત્રણ સ્વરૂપની એકમયતા કે એકરૂપતાની રજૂઆત કરે છે. આ સિદ્ધાંત અનુસાર ઈશ્વરનાં ત્રણ સ્વરૂપો નીચે પ્રમાણે આલેખાયાં છે. ઈશ્વર - પિતા તરીકે, ઈશ્વર - પુત્ર તરીકે, ઈવર - પવિત્ર આત્મા તરીકે. . અહીંયાં, સર્વ સૃષ્ટિના પિતા ઈશ્વર છે એ અર્થમાં ઈશ્વર સર્જક છે - સર્વસત્તાધીશ છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે અને સર્વશક્તિમાન છે. પરંતુ હિબ્રધર્મમાં Page #186 -------------------------------------------------------------------------- ________________ 172 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સૃષ્ટિના સર્જક પિતા વર્ગમાં રહી સૃષ્ટિ પર આધિપત્ય ભોગવતા હોય એ પિતાની -સાથે જ તાદામ્યતા શી રીતે કેળવી શકાય ? કોઈપણ સંપૂર્ણ એકેશ્વરવાદી ધર્મ માટે આ સમસ્યા હંમેશા ઉપસ્થિત થાય છે. માનવીને તે એવા પ્રભુ સ્વીકાર્ય બની શકે જે એમની સમક્ષ પ્રત્યક્ષ થાય, અને જેમની સમીપ એ પોતે આવી શકે. સગુણ અને નિર્ગુણ ઈશ્વર તત્ત્વને સ્વીકારની જરૂરિયાત આમાંથી જ ઉપસ્થિત થાય છે. હિબ્રધર્મ સગુણ ઈશ્વર આપી શક્યો નહિ, અને ખ્રિસ્તીધર્મો એ આપવાને પ્રયાસ કર્યો. આમ છતાંય, એક ઈશ્વરના ખ્યાલને પણ એ વળગી રહ્યો. આમ કરવાને માટે એણે, જે ઈશ્વર જગતમાં પ્રત્યક્ષ થાય છે અને પ્રભુના પુત્રનું સ્વરૂપ આપ્યું. માનવદેહે આ રીતે માનવ સમક્ષ પ્રભુ પ્રત્યક્ષ થઈ શકે છે એ વાતને ખ્રિસ્તી ધર્મમાં સ્વીકાર થયે, અને છતાંય હિંદુધર્મના અવતારવાદને અહીંયાં વીકાર થયેલ નથી. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઈશ્વરનું પુત્ર તરીકેનું સ્વરૂપ શું કાળ બાધિત છે? જે મનુષ્યો સમક્ષ પ્રત્યક્ષ થવાને માટે ઈશ્વર પુત્ર સ્વરૂપે રજૂ થાય તો એમ અનેક વેળા ન થઈ શકે? અમુક એક જ સમયે અને અમુક ભૌગોલિક પ્રદેશમાં જ ઈશ્વરનું પુત્ર સ્વરૂપનું પ્રાકટય શા માટે મર્યાદિત થવું જોઈએ ? ઈશ્વરના જીવંત સંપર્કને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર કરે છે, અને એ સંપર્ક જિસસમાં પ્રત્યક્ષ થયેલે છે, કારણકે જિસસ માનવી પણ છે. ઈશ્વરને પામવાને માટે જિસસ તો માનવ અને ઈશ્વર વચ્ચે સેતુસમાન છે. આથી જ ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરતા પુત્ર ક્રાઈસ્ટ ઉપર વિશ્વાસ રાખવા માટે તેમ જ તેમને પ્રેમ કરવા માટે, તેમની ભક્તિ કરવા માટે અને તેમના પર પિતાનું સર્વસ્વ છાવર કરવા માટે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. ક્રાઈસ્ટ, પ્રભુ અને માનવની એક્તા પ્રત્યક્ષ કરે છે. તાવિક દૃષ્ટિએ એ ઈશ્વર પણ છે, કારણકે એક જ ઈશ્વરનું એ સ્વરૂપ છે અને ઈશ્વરના પુત્ર તરીકે આ માનવદેહે પ્રત્યક્ષ પણ છે. ઈશ્વર અને મનુષ્ય વચ્ચેની એક્તાના પ્રતીક તરીકે ક્રાઈસ્ટને વ્યાવહારિક દૃષ્ટિએ પણ વિચાર કરી શકાય. ક્રાઈસ્ટ, માનવનું પુનરુત્થાન કરનાર છે એમ ખ્રિસ્તી ધર્મ માં કહેવાયું છે. પાપીજનનું ઈશ્વર સાથેનું પુનર્મિલન ક્રિાઈસ્ટ કરનાર છે. આ અર્થમાં ક્રાઈસ્ટ એ પ્રભુનું પ્રત્યક્ષીકરણ છે, પરંતુ સમગ્ર પ્રભુનું એ સંપૂર્ણ પ્રત્યક્ષીકરણ નથી; પરંતુ પ્રભુનું માનવ માટેનું જેવું સ્વરૂપ હોય એવું પ્રત્યક્ષીકરણ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 173 પ્રભુનું ત્રીજું સ્વરૂપ તે પવિત્ર આત્મા. આ પવિત્ર આત્મા એટલે શું? વ્યક્તિનું શુદ્ધ સ્વરૂપ - વ્યક્તિનું આત્મ સ્વરૂપ કે વ્યક્તિનું દેવી રવરૂપ ? ખ્રિરતીધર્મ શું ખરેખર એમ સ્વીકારે છે કે સૃષ્ટિસર્જક પિતામય ઈશ્વર અને માનવી સ્વરૂપે પ્રત્યક્ષ થનાર પુત્રવરૂપ ક્રાઈસ્ટના કરતા, પવિત્ર આત્માનું સ્વરૂપ અલગ છે? જો એમ હોય તે પ્રત્યેક મનુષ્યમાં સમાવિષ્ટ દેવી ગુણને પવિત્ર આત્મા. તરીકે ઘટાવી શકાય. જે પ્રત્યેક માનવીમાં કંઈક અંશે પણ દૈવીતાવ હોય તો જ તેના વિકાસની સંભાવના રહે છે. પરંતુ જે ખ્રિરતીધર્મ આમ સ્વીકારે તે એક મહાન મૂળભૂત બાબતમાં ખ્રિસ્તી ધર્મ હિંદુધર્મની અતિ નિકટ છે એમ કેમ નહિ કહી શકાય ? આપણે આગળ જોયું છે તેમ હિંદુધર્મ અનુસાર પ્રત્યેક માનવી ઇશ્વરને અંશ છે. એ અંશને પૂર્ણતઃ વિકસાવાને એ એના સત્યસ્વરૂપ સમાન ત્યારે જ બને જ્યારે એ પ્રભુ સાથે તાદામ્ય મેળવે. વળી, જે એક જિસસમાં દૈવી અને માનવીય અંશ એકસાથે હોય, તો અન્ય માનમાં પણ એમ કેમ ન હોઈ શકે ? ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈશ્વરનાં આ ત્રણેય સ્વરૂપ તવદૃષ્ટિએ એકસરખાં ઈશ્વર જ છે અને છતાં ય વિચારની સ્પષ્ટતા માટે એમને એકમેકથી અલગ રજુ કરી શકાય. ખ્રિસ્તી ધર્મને ઈશ્વર ત્રિ-વરૂપનો સિદ્ધાંત, અને આગળ ચર્ચલ હિંદુધર્મના ત્રિમૂર્તિના ખ્યાલમાં કેટલે તફાવત છે તે અહીંયાં રજૂ કરેલ વિચારણામાંથી, જોઈ શકાશે. એક તે હિંદુધર્મના ત્રિમૂર્તિના ખ્યાલમાં એક જ ઈશ્વરનાં ત્રણ વરૂપને ખ્યાલ આપવામાં આવ્યો છે. સર્જક તરીકે બ્રહ્મા, સંચાલક તરીકે વિષ્ણુ અને સંહારક તરીકે શિવ. ખ્રિસ્તી ધર્મમાં પણ સર્જક પિતા તરીકે ઈશ્વરને આલેખવામાં આવ્યા છે, અને ઈશ્વરપુત્ર તરીકે ક્રાઈસ્ટનું સ્વરૂપ વિચારીએ તે એમનામાં સંચાલક અને સંહારક એમ બંને રવરૂપે સ્પષ્ટ થાય છે. સંચાલનને આધાર અને પાયે એમના ઉપદેશોમાં રજૂ થાય છે. શિવરવરૂપ સંહારબળનો સંહાર કરે છે. જેમાં વિશ્વસંહારક વિષને ગટગટાવીને શિવે એ સંહારકબળને સંહાર કર્યો, બરાબર એ જ રીતે અનીતિ, દુરાચાર, સ્વાર્થ અને સત્તાના સંહાર માટે જિસસે પિતાના દેહનું બલિદાન દીધું. જે આ રીતે વિચારીએ તે ખ્રિસ્તી ત્રિ-સ્વરૂપના ત્રી રવરૂપ પવિત્ર આત્માનું શું? આપણે આગળ કહ્યું છે તેમ જે એને. Page #188 -------------------------------------------------------------------------- ________________ -174 ધર્મોનું તુલનાત્મક અધ્યયન માનવમાં રહેલ દિવ્ય અંશ તરીકે ઘટાવવામાં આવે તો હિંદુધર્મના ત્રિમૂર્તિના અને ખ્રિસ્તી ધર્મના ત્રિ-સ્વરૂપના સિદ્ધાંતમાં ઘણું સામ્ય માલૂમ પડશે. પરંતુ બીજી રીતે જોઈએ તે આ બંને વિચારમાં કેટલાક પાયાને તફાવત છે જ. સંચાલક ઈશ્વરના સ્વરૂપ તરીકે વિષ્ણુ, સૃષ્ટિનું સંચાલન કરવા માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે દેવસ્વરૂપે પ્રત્યક્ષ થાય છે, એની મૂળગામી વિચારણું સાથે સ્વીકારાય છે. હિંદુધર્મમાં વર્ણવેલ વિવિધ અવતારે આ વાતની સાક્ષી પૂરે છે. ખ્રિસ્તી ધર્મ અવતારવાદ સ્વીકારતા નથી. જો કે અઢારમી સદીના કેટલાક વિચાર થોડા જદા સ્વરૂપે તાર્કિક રીતે, ઇશ્વરના સૃષ્ટિમાં સૃષ્ટિ સંચાલન કાર્ય માટે, -સૃષ્ટિ પ્રવેશની શકયતાને સ્વીકારે છે. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં આ વિચાર સાર્વત્રિક આવકાર પામે નથી, અને એથી ખ્રિસ્તી ધર્મ ઈશ્વરપુત્ર ક્રાઈસ્ટને જે વિચાર રજૂ કરે છે તે વિશે આગળ ઉપસ્થિત કરેલા પ્રશ્નો બિનઉત્તર રહે છે. ઘ, જગત : ઈશ્વરપિતા માનવના સર્જનહાર છે અને સૃષ્ટિના સર્જનહાર પણ તેઓ છે. - સૃષ્ટિના સર્જન વિશેની જેનેસિસમાં આપેલી વાર્તાઓ એમ સૂચવે છે કે સૃષ્ટિનું સજન ઈશ્વરે કર્યું છે. અઢારમી સદીના બુદ્ધિવાદી ખ્રિસ્તીઓ જેમણે “ઈશ્વરવાદ'(Deism)ની માન્યતા રજૂ કરી તેઓ ઈશ્વરને સૃષ્ટિના સર્જક તરીકે રજૂ કરે છે. વળી તેઓ એમ પણ જણાવે છે કે એમણે સૃષ્ટિનું સર્જન શૂન્યમાંથી કર્યું છે. વળી કઈ દબાણયુક્ત રીતે નહિ પરંતુ સંપૂર્ણ રવાતંત્ર્યથી અને અસીમ પ્રેમથી પ્રેરાઈને એમણે પૃથ્વીનું સર્જન કર્યું. સૃષ્ટિ ઈશ્વરનું સર્જન હેઈને ઈશ્વરથી અલગ છે. સૃષ્ટિના સંચાલન માટે ઈશ્વર સૃષ્ટિમાં પ્રત્યક્ષ થાય છે. પરંતુ સૃષ્ટિ ઈશ્વરથી ભિન્ન હોઈને એ સંપૂર્ણ નથી, તેમ જ સંપૂર્ણ બની શકે પણ નહિ. સૃષ્ટિના સર્જન, સંચાલન અને સમાપ્તિ વિશેની હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મની વિચારણામાં કેટલે તફાવત છે એ આપણે આગળના વિભાગમાં તપાસીશું. Page #189 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ ચ, અનિષ્ટ : જેનેસિસ ૧માં સર્જનની વાર્તામાં એમ કહેવાયું છે કે પ્રભુએ સૃષ્ટિ તરફ દષ્ટિ કરી અને જોયું કે એ “શુભ” છે. છતાં પણ બાઇબલમાં અન્ય સ્થળે અનિષ્ટને સૃષ્ટિની એક મહત્ત્વની વિશિષ્ટતા તરીકે ઉલ્લેખવામાં આવેલ છે. ખ્રિસ્તી ધર્મમાં અશુભ તત્વના વિવિધ પ્રકારે સ્વીકારાયા છે, અને એ તના પરિણામે જે દુઃખ માનવને ભોગવવું પડે છે તે તેમ જ એમાંથી મુક્તિ શી રીતે મેળવી શકાય એની વિચારણું કરવામાં આવી છે. આવું પૃથક્કરણ આર. ઈ. હ્યુમે૧૧ આપવાનો પ્રયાસ કર્યો છે. અશુભ તત્ત્વ આનુવંગિક દુઃખ આનુષગિક મોક્ષ ભૌતિક દુઃખ, પીડા, માંદગી આરોગ્ય પ્રાપ્તિ બૌદ્ધિક અજ્ઞાન જ્ઞાન તાવિક વ્યક્તિ મર્યાદા પૂર્ણતા, તાદામ્યતા ભાવાવેગ વિષયક શાંતિ, સૌમ્યતા ઈચ્છા વિષયક નિષ્ફળતા સત્તાપ્રાપ્તિ, ફતેહ તિ પ્રાપ્તિ ધર્મિષ્ઠતા સામાજિક અવ્યવસ્થા, અન્યાય પદ્ધતિસરને ન્યાય કાયદિક ગુનો કાયદાપાલનપણું સૌંદર્ય વિષયક અરૂપતા રૂપતા, સૌંદર્ય લેકવ્યવહાર અનૌચિત્ય ઔચિત્ય, ક્રિયા નૈતિક ખોટું સારું ધાર્મિક પ્રભુ સામે અપરાધ આમ સૃષ્ટિમાં શુભ અથવા પૂર્ણતાના અભાવમાં અશુભનું અસ્તિત્વ છે. ખ્રિસ્તી ધર્મ પાપ પર ઘણે ભાર મૂકે છે. એ મતાનુસાર આદિ માતા-પિતાના મૂળ પાપનું પરિણામ હજી પણ માનવજીવ પર લદાયેલ છે. કેટલીક વેળા પાપ તત્ત્વને ખ્રિસ્તી ધર્મમાં અપાતા મહત્ત્વના પરિણામે એને નિરાશાવાદી ધર્મ તરીકે કેટલાક ઓળખાવવા પ્રયત્ન કરે છે. પરંતુ ખ્રિસ્તી ધર્મ એ બાબત ભારપૂર્વક રજૂ કરે છે કે ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં, પાપ એ મોટામાં મેટો અવરોધ છે. ખ્રિસ્તી ધર્મ માત્ર એક ઈશ્વરને જ અંતિમ તરીકે સ્વીકારે છે અને એથી અશુભનું કેઈતાત્વિક 11 ધી વર્લ્ડસ લિવિંગ રિલિજિયન્સ, પા. 253 , , Page #190 -------------------------------------------------------------------------- ________________ 176 ધનું તુલનાત્મક અધ્યયન કે અંતિમ અસ્તિત્વ નથી. ખ્રિરતીધર્મ એક એવી આશા અપે છે કે માનવી સ્વપ્રયત્ન જ અશુભ કે શુભ તત્ત્વ પામે છે અને રવપ્રયને જ અશુભને નાશ કરી શકે છે. પાપ - વિમેચનના માર્ગ તરીકે ખ્રિસ્તી ધર્મ ક્રાઈસ્ટ પરના અનન્ય વિશ્વાસની વાત કરે છે અને એ વિશ્વાસથી એનામાં જાગૃત થતી ભક્તિભાવના એના જીવનમાં એક નવો માર્ગ ચીંધે છે, જે એને પૂર્ણતાના માર્ગે લઈ જઈ શકે. જિસસ પિ૨ આવી આશા આપે છે. છે, માનવનું સ્થાન : પ્રભુના પ્રતિબિંબ તરીકે માનવનું સર્જન થયું છે એમ કહેવા છતાં ખ્રિસ્તી ધર્મ હિંદુધર્મની જેમ માનવને દૈવત્વ અપ નથી. માનવ એ અર્થમાં ઈશ્વરની પ્રતિકૃતિ છે કે એ એક સ્વતંત્ર જીવે છે અને એ રીતે જ એ જીવે છે. જ્યાં સુધી એ ઈશ્વરના આદેશનું પાલન કરે છે અને ઈશ્વરને પ્રેમ કરે છે ત્યાં સુધી એનામાં પાપસંચાર થતો નથી ઈશ્વરના સર્જન તરીકે માનવ સ્વરૂપની મર્યાદામાં કેટલાક ઈશ્વરી ગુણોને આવિર્ભાવ એનામાં પણ થઈ શકે છે - જેમકે, ધર્મિષ્ઠતા, પ્રેમ, ન્યાય વગેરે. કેટલાક વિચારકે એમ પણ સૂચવે છે કે પ્રકૃતિગત રીતે જ માનવી પાપી છે અને એના વડીલેના મૂળ પાપના ભાર નીચે એ દબાયેલો છે. માનવીના શારીરિક દેહ વિશે ખ્રિસ્તી ધર્મને ખ્યાલ નોંધપાત્ર છે. માનવીને દેહ સત્ય છે અને તાત્પર્યમય પણ છે. દેહ પોતે અનિષ્ટ નથી. એટલું જ નહિ પરંતુ દેહ અનિષ્ટના કારણરૂપ જ છે એમ પણ કહી શકાય એમ નથી. આ વિચારણામાં ખ્રિસ્તી ધર્મ, હિંદુધર્મ અને બૌદ્ધધર્મથી જુદો પડે છે. જિસસ ક્રાઈસ્ટને પણ માનવીય દેહ હતા અને એમ છતાં એમના દૈવીક કાર્યમાં એ દેહ, અવરોધક ન હતું. એ હકીકત, ક્રાઈસ્ટના વધ પછી એમના થયેલા પુનરુત્થાનમાંથી જ મુક્તિમાર્ગ : પ્રત્યેક ધર્મ મુક્તિનો માર્ગ સૂચવે છે અને જગતના દુઃખમાંથી મુક્તત્વની અવસ્થા શી રીતે પ્રાપ્ત થઈ શકે એને ખ્યાલ આપે છે. 92 "I have come to call not the just, but sinners." Page #191 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 177 ધર્મના સમગ્ર ઈતિહાસ પર નજર ફેંકતા બે બાબતે સ્પષ્ટ થાય છે.૧૩ એક તે વ્યક્તિનું સમાજના સભ્ય તરીકેનું અસ્તિત્વ અને એના ઈશ્વર સાથેના સંબંધ માટેની ઝંખના, અને બીજુ, વ્યક્તિ સામાજિક ધ્યેયની પ્રાપ્તિ માટેનું એક સાધન હોવા છતાં વ્યક્તિ પિતે જ સમાજનું એક ધ્યેય છે. આથી, સામાજિક એય કે વ્યક્તિગત ધ્યેયને એકમેકના વિરોધી તરીકે રજૂ કરી શકાય નહિ. એકની આપણું પર જ છે, એટલું જ નહિ પરંતુ પ્રગતિનું ધ્યેય માનવીની બહાર નહિ પરંતુ માનવીની અંદર જ છે. આથી પ્રત્યેક માનવી પિતાને જે ધ્યેય સિદ્ધ કરવાનું છે એ સિદ્ધ કરી શકે એમ છે. મુક્તિના માર્ગે પ્રયાણ કરવા માટે પ્રભુમાં અને જિસસમાં તેમ જ પ્રભુની ક્ષમાશીલતા અને કૃપાભાવના પર શ્રદ્ધા રાખવાનું અને હૃદયની પવિત્રતા જાળવવાનું જરૂરી છે ખ્રિસ્તી ધર્મમાં માનવી આપબળે મુક્તિ મેળવી શકે એમ નથી. મુક્તિની પ્રાપ્તિ માટે આગળ કહ્યું તેમ પ્રભુની ક્ષમાશીલતા અને કૃપાભાવના અત્યંત આવશ્યક છે. પરંતુ ઈશ્વરની ક્ષમાભાવના અને એમની ન્યાયત્તિ વચ્ચે એક સમન્વય સાધવાને ખ્રિસ્તી ધર્મ પ્રયાસ કરે છે. ઈશ્વરની કૃપાને પાત્ર માત્ર તે જ વ્યક્તિ બની શકે જે ઈશ્વરના આદેશ અનુસારનું જીવન જીવ્યો હોય અને જેણે પિતાના પાપનું સાચું પ્રાયશ્ચિત્ત કર્યું હોય. આ સંદર્ભમાં ખ્રિસ્તી વિચારકે જે એક પ્રશ્નને વિવિધ વિરોધી દૃષ્ટિબિંદુઓથી વિચારે છે તેને ઉલ્લેખ કરી લઈએ. મુક્તિ શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે કે કાર્યથી પ્રાપ્ત થાય છે એ અંગે વિવિધ વિચારે પ્રચલિત છે. સામાન્ય રીતે એ સાચું છે કે ખ્રિસ્તી ધર્મ શ્રદ્ધા અને વિશ્વાસને ધર્મ છે અને છતાં ય વ્યક્તિનાં કર્તવ્ય એટલાં જ મહત્ત્વનાં છે. હકીક્તમાં તે વ્યક્તિનાં કર્તવ્યો એના વિશ્વાસની પારાશીશી સમાન છે અને વ્યક્તિ પિતાના ધાર્મિક વિશ્વાસમાં કેટલી નિષ્ઠાવાન અને અડગ છે એનો ખ્યાલ આપે છે. આથી એમ કહેવું ઉચિત છે કે મુક્તિપ્રાપ્તિમાં શ્રદ્ધા અને કાર્ય બંને મહત્ત્વનાં છે. 13 જેનસ, એફ. બી. : એન. ઇન્ટ્રોડકશન ટુ ધી સ્ટડી ઓફ પેરેટિવ | ; રિલિજિયન, પા. 253. . . . . . ધર્મ 12 Page #192 -------------------------------------------------------------------------- ________________ 178 ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિરુદ્ધ ખ્રિસ્તી ધર્મ એમ માને છે કે માનવને જન્મ માત્ર એક વખત થાય છે. એના મરણ પછી એને ન્યાય આપવામાં આવે છે અને તેણે આચરેલાં કાર્યો પ્રમાણે તેને સદાકાળને માટે દુઃખ કે સુખ મળે છે. આથી માનવીએ ઈશ્વરપ્રાપ્તિ અર્થે પિતાનાં કાર્યો એવી રીતે કરવાં જોઈએ કે જેથી એ પિતાના ધ્યેયની વધુ ને વધુ સમીપ જઈ શકે. ધ્યેય સમીપ પહોંચવાના આ માર્ગની સાધના અંગે ખ્રિસ્તીમતમાં અનેક માર્ગો સૂચવાયા છે. આમાં આજીવન મૌનવ્રત પાળી તપશ્ચર્યા કરતા કરતા સંન્યસ્ત જીવન ગુજારનારા પણ છે. બીજા કેટલાક પોપકારી જીવન તરફ ભાર મૂકે છે. ગૃહસ્થીઓ પણ સાધનાને માર્ગે આગળ વધી શકે છે. સાધુઓને માટે બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને પ્રભુ આધીનતા પર ભાર મૂકવામાં આવે છે. ગૃહસ્થીને માટે સંયમ અને તપ દ્વારા વાસનાઓને દૂર રાખવા માટે જરૂરી સમજી, એના પર ભાર મૂકવામાં આવે છે. તપોમાં શ્રેષ્ઠ તપ એ પ્રાયશ્ચિત્ત છે. પાપનો સ્વીકાર કરી એ પાપ કદીયે ન કરવાનો સંકલ્પ એ ઉત્તમ પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે. સર્વ પ્રકારની મલિનતા અને પાપને સદાયને માટે દેશવટે દેવા પ્રાર્થના અને પ્રભુભજન પર ભાર મૂકવામાં આવે છે. આમ, સાધુજન કે અહસ્થજન માટે મુક્તિને માગ ખુલે છે અને પિોતે જે વિશ્વાસ અને શ્રદ્ધાથી પ્રભુના આદેશનું પાલન કરી, પાપને વિનાશ કરી, નવીન પાપકર્મોમાં પ્રવૃત્ત ન બને તે મુક્તિ માર્ગે આગળ વધી શકે છે. 6. ખ્રિસ્તી નીતિશાસ્ત્ર : સૂજેલા શ્રીપ્રભુજીએ મનુષ્યો સર્વ સરખાં છે”ને અનુરૂપ ખ્રિસ્તી નીતિશાસ્ત્ર છે. સર્વ મનુષ્યોની સમાનતા પર આધારિત ધર્મ તરીકે માનવ ભાતૃભાવ પર, દયા, પરોપકાર, પ્રેમ અને ત્યાગ પર ખ્રિરતી નીતિશાસ્ત્રમાં ભાર મૂકવામાં આવે એ સમજી શકાય એમ છે. જૂના કરારના દશ આદેશને ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે. પરંતુ હિબ્રધર્મમાં આ દશ આદેશનું મુખ્યત્વે કરીને એના શબ્દધ્વનિ અનુસારનું પાલન થતું હતું છે અને આદેશના શબ્દને મહત્ત્વ અપાતું નથી. ખ્રિસ્તી ધર્મના નીતિશાસ્ત્ર વિષયક વિચારની એક જ વાક્યમાં રજૂઆત Page #193 -------------------------------------------------------------------------- ________________ ખ્રિસ્તી ધર્મ 17. “પ્રભુને પ્રેમ કરે અને તમારા પડોશીને તમારા સ્વજનની માફક જ નેહ કરે ! " - રિતિક રીતે અપૂર્ણ માનવી, ધાર્મિક રીતે પૂર્ણ જીવન પામી શકે નહિ. જગતના અન્ય ધર્મોની જેમ ખ્રિસ્તી ધર્મ પણ નૈતિક્તાને ધાર્મિકતાના પૂર્વ સોપાનનું સ્થાન આપે છે. ના સંદર્ભ ગ્રંથસૂચિ અખિલાનંદ, સ્વામી H હિન્દુ યૂ ઓફ ક્રાઈસ્ટ, ફિલોસોફિકલ લાઈબ્રેરી, ન્યૂયોર્ક, 1949. એ : ઇન્ડિયાઝ રિલિજિયન ઓફ ગ્રેસ એન્ડ ક્રિશ્ચિયાનીટી કપેડ એન્ડ કોન્ટ્રાસ્ટેડ, અનુ. એફ. એચ. ફોસ્ટર, ટુડન્ટસ કિશ્ચિયન | મુવમેન્ટ, લંડન, 1940 ટરલી ડબલ્યુ . ઈ. એન્ડ રોબીન્સન ટી. એચ : હિબ્ર રિલિજિયન, ઈસ ઓરિજીન એન્ડ ડેવલપમેન્ટ, મેકમિલન, ન્યૂયોર્ક, 1937 કલેસનર, જે. : ક્રોમ જિસસ ટુ પિલ, મેકમિલન, ન્યૂયોર્ક, 1943. કેપ જેમ્સ એલન : ધી નેચર ઓફ કિશ્ચિયન વરશીપ, ઓપવર્થ, લંડન, 1953. કેશલે, ટી. : રેમન કેથેલીસીઝમ, હટીશનુ એન્ડ કું; લંડન, 1950. ગાર્ડનર, પી. : મેડની ટી એન્ડ ચર્ચ, લંડન, 1909 ગીલોન, ઈ. : હિસ્ટરી ઓફ ક્રિશ્ચિયન ફિલોસેફી ઇન ધી મિડલ એજીસ, લંડન, 1955. થા. એલ. કે. : ક્રિશ્ચિયનીટી એન્ડ ઈન્ડિયન રિલિજિયન ઓફ ગ્રેસ, | ક્રિશ્ચિયન લીટરરી સોસાયટી, મદ્રાસ, 1929. રિન્ટન, લીઓને પેસર : ધી ક્રિશ્ચિયન કન્સેપ્ટ ઓફ ગોડ, ઇન ઈજી, સેલવીન, એસેઝ કેથલિક એન્ડ ક્રિટિકલ, મેકમિલન, ન્યૂયોર્ક, 1926 નોક, આર્થર બી : “હેલનીસ્ટીક એન્ડ ક્રિશ્ચિયન સેકામેન્ટ ઈન પ્રોસીડીંગ્સ ઓફ સેવન્થ ઇન્ટરનેશનલ કોંગ્રેસ ફોર ધી હિસ્ટરી ઓફ રિલિજિયન, એમસ્ટરડેમ, 1951. ફેિન્સ, આર. એમ. : ધીઇસ્ટર્ન એરોડકસ થર્ચ, હટીશન કુ, લંડન, 1951. ફેર નેલે એન્ડ ફેકિ, સલેમન : ધી ક્રિશ્ચિયન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ગેડ, હાર્બર, ન્યૂયોર્ક, 1952. Page #194 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન બટરફીલ્ડ, હર્ટ : ક્રિક્રિયાનીટી એન્ડ હિસ્ટરી, ક્રાઈબર્સ ન્યૂયોર્ક, 150. બ્રાંડન, એસ. જી. એફ. : ધી ફેલ એક જેરૂસલમ એન્ડ થર્ચ, લંડન, 1957. બસ, એચ. ઈ. : ધી ટવાઈલાઈટ ઓફ કિશ્ચિયનીટી, ન્યૂયોર્ક, ૧૯૨૯બુલાઉ સબટાઈન : રેમન કેથલીસીઝમ, લંડન, 1963, એવાન, એડવીન : ક્રિશ્ચિયાનીટી, લંડન, 1932. માન, ટી. ડબલ્યુ. : ધી ટીચિંગ ઓફ જિસસ, કેબ્રિજ, 1931. મિલન, એડવર્ડ, આર્થર H મોડર્ન કેમેલેજી એન્ડ ક્રિશ્ચિયન આઈડિયલ ઓફ ગેડ, ઓક્ષફર્ડ, 1952. મેટ્ટીફર્થ, એ. સી. : હિસ્ટરી ઓફ ક્રિશ્ચિયન ગેટ, ચાર્લ્સ સ્ક્રાઈબર્સ સન્સ, ન્યૂયોર્ક, 1932. મનેઈલ, જ્હોન ટી. : મોડર્ન ક્રિશ્ચિયન મુવમેન્ટ, ફિલાડેલ્ફીયા વેસ્ટમિનિસ્ટર, 1954. રીચાર્ડસ, જી. ડબલ્યુ = બિન્ડ ફન્ડામેન્ટાલીઝમ એન્ડ મોડનીઝમ. ન્યૂયક, 1934. રેવન, ચાર્લ્સ, અલ : નેચરલ રિલિજિયન એન્ડ ક્રિશ્ચિયન વિલેજ, કેમ્બ્રિજ યુનિ. પ્રેસ, 1953. રેવલે, જે. લીબરલ ક્રિશ્ચિયનીટી, લંડન, 1903. બટ, લી : ધી સેશિયલ સેસીઝ એફ થર્ચ યુનિટી, ન્યૂયોર્ક, 1960 વેઈનલ, એચ. એન્ડ વિજેરી, એ. જી. : જિસસ ઈન ધી નાઈટીંથ સેંચુઅરી એન્ડ આફટર, એડીનબર્ગ, 1914. વેલ, જહોન સેલેડોન : કિશ્ચિયન ડોકટીન, ન્યૂયોર્ક, 1941. વિકર, ડબલ્યુ. એ. હિસ્ટરી ઓફ ધી ક્રિશ્ચિયન ચર્થ, સ્કાઈબર્સ કમ્પની, | ન્યૂયોર્ક, 1918. હાક, એ. : વોટ ઈઝ ક્રિશ્ચિયનીટી? લંડન, 1901. હર્ટન, ડબલ્યુ. એમ. : રિયાલીસ્ટીક થિલેજ, ન્યૂયોર્ક, 1934. કેટ, ઈ એફ. : ધી ફર્સ્ટ એજ ઓફ ક્રિશ્ચિયાનીટી, મેકમિલન કંપની, .. ' ન્યૂ , 1926.' શેટવેલ, જે. ટી. : ધી રિલિજિસ રીવોલ્યુશન ઓફ ટુડે ન્યૂયોર્ક, 1924. Page #195 -------------------------------------------------------------------------- ________________ 26 જરથુસ્તધર્મ -1 સામાન્ય : જરથુસ્તધર્મના સ્થાપક જરથુસ્ત વિશે એક વિવાદ જાગ્યો છે કે તેઓ કદીયે અતિહાસિક પુરુષ હતા કે કેમ? એમના નામે સ્થાપેલ ધર્મ જરથુસ્તધર્મ તરીકે ઓળખાય છે. આ ધર્મનું સાહિત્ય અકેમિનિદ વંશ(૫૪૯ થી 330 ઈસ. પૂ.)ના રાજાઓના શિલાલેખમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પહાલવી ભાષામાં લખાયેલ જરથુરતધર્મના પવિત્ર ધર્મશાસ્ત્ર “અવેસ્તામાંથી પણ આ ધર્મ વિશે જાણવા મળે છે. જરથુસ્તધર્મના ઇતિહાસ વિશે એકમતી નથી. છતાં પ્રોફેસર હફિલ્ડ એ સમના ત્રણ તબક્કાઓ રજૂ કરે છે: ક૫૨૦ ઈ. સ. પૂર્વે : આ વર્ષમાં મહાન કેરિયસ રાજાએ એના રાજ્યકાળની શરૂઆતમાં જરથુસ્તની એકેશ્વરવાદી ધર્મ - અનુયાયીઓની જાતિને માન્ય કરી. એને પરિણામે ડેવ્યાશનિયન (Daivyasanian) અનેકેશ્વરવાદ અટક્યો. 9 પ્રિ. એ. વી. વિલિયમ્સ એમના પુસ્તક “ોરેસ્ટર, ધી પ્રોફેટ એક એસિએન્ટ ઈરાની, જે ૧૯૦૧માં પ્રસિદ્ધ થયું, તેમાં આ પ્રશ્નને ખૂબ વિસ્તૃત રીતે અને સમીક્ષાત્મક રીતે ચર્ચવામાં આવ્યો છે. - Page #196 -------------------------------------------------------------------------- ________________ 182 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ખ. 485 ઈ. સ. પૂર્વે : આ વર્ષમાં પુરાણું ધર્મના અનુયાયીઓએ અદૂર મઝદની પૂજાના સ્વીકાર માટે બળવો કર્યો. ઝરસીએ એ બળવાને દબાવ્યો અને બળવાખોરને પ્રયત્ન નિષ્ફળ ગયો. ગ. 404 ઈ. સ. પૂર્વે : આ વર્ષમાં આટકસરઝીઝ બીજાએ ફરીને. મૂળ અને કેશ્વરવાદની સ્થાપના કરી. પરંતુ એમણે કઈપણ જાતના ઝગડામાં ઊતર્યા વિના સુલેહરૂપે આમ કર્યું. જરથુસ્તધર્મના પાછળના સાહિત્યમાં આ બાબત માલૂમ પડે છે આ અનુસાર જરથુરતના નામઠામ જળવાઈ રહે છે પરંતુ જે ધર્મ સુધારવાને માટે પયગંબર પિતે. પ્રયત્નશીલ હતા એ ધર્મને અનેક છૂટછાટો આપવામાં આવી. 2, ધર્મનાં સ્વરૂપો : પસિંચન ધર્મનાં બે વરૂપે સ્પષ્ટ છે એક, રાજવંશી ધર્મ અને બીજે.. અવસ્તા ધર્મ. આ બંને ધમંપ્રકાર ભારતના પુરાણા વૈદિકધર્મની સાથે ઘણું સામ્ય ધરાવે છે. અવરતા ધર્મમાં કેમિનિદ રાજ્યવંશના રાજાઓનાં નામનો ઉલ્લેખ મળતું નથી, અને એ જ પ્રમાણે એ રાજાઓના શિલાલેખોમાં જરથુસ્તના નામને. ઉલ્લેખ નથી. સ, રાજ્યધર્મ : * પસિંચન ધર્મના બે સ્વરૂપમાંથી રાજ્યધર્મ વધુ સરળ અને સાદે છે. આ ધર્મ એક પ્રભુને સ્વીકારે છે અને તેને સર્વસત્તાધીશ અને મહાન તરીકે આલેખે છે. એ પ્રભુ સર્વસત્તાધીશ છે; રાજાઓની સત્તા અને તેમના રાજ્યપાઠ એમની જ કૃપાને આભારી છે. એટલું જ નહિ પરંતુ યુદ્ધમાં ફતેહ કે વિજય તેમ જ રાજ્યસન પણ એમની કૃપાને લીધે જ નીપજે છે. આ પ્રભુને સત્ય, ન્યાયી અને દયાળુ તરીકે આલેખવામાં આવ્યા છે. જે કોઈ એમની સાથે મિત્રભાવ અને સ્નેહ રાખે છે, એમના પ્રતિ તેઓ પણ પિતૃવભર્યો મિત્રભાવ રાખે છે. તેઓ સર્વવ્યાપક, સર્વજ્ઞાની અને સર્વ સત્તાધીશ છે. સૃષ્ટિના સર્જક તથા સંચાલક પણ એ જ છે. આ પ્રભુનું નામ રમઝદ (Auramanda) તરીકે આપવામાં આવ્યું છે. અહીં એ નેંધવું જોઈએ કે અવસ્તામાં આ નામના બે વિભાગે અલગ અલગ આપવામાં આવ્યા છે અને એને અહર મઝદ (Ahur Mazda) તરીકે Page #197 -------------------------------------------------------------------------- ________________ જરથુસ્તધર્મ . ઓળખાય છે. પાછળથી આ બે પદોને એક કરી ઔરમઝદ (Ormazd) તરીકે ઓળખવામાં આવે છે. રમઝદને અર્થ થાય છે “શાણું પ્રભુ!” આ રાજ્યધર્મમાં રમઝદને એક જ પ્રભુ તરીકે સ્વીકારવા છતાં પિતાની પ્રજાજનોના અન્ય દેવને નકાર કરવામાં આવ્યું નથી. વળી પ્રકાશના દેવ “મિથ” (Mithra) તથા પાણીના દેવી અનાહત(Anahata)ને પણ આ સર્વોપરી દેવ સાથે સાંકળવામાં આવ્યા છે. આ ઉપરથી પસંયને અગ્નિ અને પાણીને કેટલે આદર કરતા હતા તે સ્પષ્ટ થાય છે. આ રમઝદ આકાશ, પૃથ્વી, પ્રાણુઓ અને માનવના સુખના સર્જક છે. એમની પૂજા કરવામાં આવે છે. એ તબક્કે મંદિરનું અસ્તિત્વ જાણવામાં નથી. એસેરિયાની અસર નીચે પછીથી કદાચ એ દાખલ થયા હોય એ સંભવિત છે. હિરેડેટસના કથન અનુસાર પિતાની પૂજામાં પર્સિયને કોઈ મૂર્તિને ઉપયોગ કરતા ન હતા. . આ ધર્મનું નૈતિકજીવન રમઝદના આ કથનમાંથી ફલિત થાય છે. જૂઠાણું એ કનિષ્ટ પાપ છે.” અકેમિનિદ યુગના ધર્મનું વર્ણન કરતા હિરેડેટસ જણાવે છે કે, એ સમયમાં ધર્મઆચરણમાં ધર્મ અનુયાયીઓ પોતાના દેવોમાં મનુષ્ય સ્વરૂપનું આરોપણ નહતા કરતાં. આમ છતાં તેઓ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પાણી, પૃથ્વી અને વાયુને દેવ તરીકે માનતા હતા. તેઓની પૂજનવિધિને પ્રકાર પણ વિશિષ્ટ હતો. પહાડ પર ઘાસ પાથરી તેના પર તેઓ બલિના ટુકડા મૂકતા હતા. આ ધર્મના પુરોહિતે “માગુઓ કહેવાતા. માગુઓની સત્તા ધીમે ધીમે વધતી જતી હતી અને એક વેળા તે એક રાજવીએ “માગુઓનાં બળવાને દબાવી દેવા સાથે કેટલાક માગુઓને દેહાંતદંડની સજા પણ કરી હતી. એ સેંધવું જોઈએ કે ગાથામાં “મા”” શબ્દ જોવા મળતો નથી. અનેક શિલાલેખોમાં અકેમિનિટ રાજવંશના રાજાઓએ તેમના પરાક્રમો અને તેમને અંગેની અન્ય માહિતીઓ કોતરાવી છે. પરંતુ એની સાથે સાથે ધર્મ વિષયક કેટલીક બાબતોને ઉલેખ પણ કરેલું જોવા મળે છે. આવા શિલાલેખોના આધારે એમ કહી શકાય કે એ લેક અને કેશ્વરવાદમાં માનતા હતા. કારણકે અનેક દેવોનાં નામો ઉલ્લેખ મળે છે. જો કે એમના મુખ્ય દેવ તે રમઝદ હતા. તો યે મિથ, અનાહિત વગેરેને ઉલ્લેખ થયેલો જોવા મળે છે.' Page #198 -------------------------------------------------------------------------- ________________ 184 ધર્મનું તુલનાત્મક અધ્યયન મિથદેવ એમને માટે આરાધ્યદેવ હતા અને એ દેવની સમક્ષ પશુવધ કરવામાં આવતા હતા તેમ જ મદિરાપાન પણ થતું હતું. આને લીધે એક પ્રકારની અનૈતિ એ સમયના ધર્મમાં પ્રવેશી હતી. એ સ્વાભાવિક છે કે એકેશ્વરવાના વિચારને દઢપણે વળગેલા જરથુસ્ત આ વિવિધ દેવનો સ્વીકાર ન કરે અને પ્રચલિત કુરિવાજો તથા અનૈતિક્તા અને વિવિધ પ્રકારના યજ્ઞમાં અપાતા બલિને વિરોધ કરે. આમ, જરથુસ્સે આપેલી ગાથાઓ અનુસાર જરથુરતીધર્મ સ્થપાયે ત્યારે રાજ્યમની પરિસ્થિતિ આવી હતી ? માન્યતા. 2. દેવને બલિ આપવાની પ્રથા. પશુઓના ઉદ્ધારને માટે જે યજ્ઞ કરવામાં આવે તેમાં બળદનું બલિદાન આપવામાં આવતું અને લોકોને બળદના માંસના ટુકડા આપવામાં આવતા. વળી સ્થળના ઉદ્ધારને માટે “હાઓમ' યજ્ઞ કરવામાં આવે. આ યજ્ઞવિધિમાં તેઓ સુરાપાન કરતા અને એને અમરતાને માર્ગ માનતા. 3. અગ્નિ એ રમઝદનું પ્રતીક છે. કારણકે અગ્નિની જેમ જ રમઝદ શુદ્ધ, નિર્મળ, ન્યાયી અને પવિત્ર છે. આમ અગ્નિને માનભર્યું સ્થાન આપવામાં આવ્યું હતું. આમાંથી પ્રથમ બેની સામે જરથુસ્ત વિરોધ કર્યો અને ત્રીજાને એમણે સ્વીકાર કર્યો. એમણે પ્રબોધેલ ધર્મ તે અવેસ્ત ધર્મ જે ગાથાઓમાં અને અન્ય સાહિત્યમાં પ્રાપ્ત થાય છે અવસ્તા ધર્મ : અવસ્તા એ જરથુસ્તધર્મનાં શાસ્ત્રોનું એક વ્યાપક નામ છે. જેમ. વેદ અર્થ જ્ઞાન થાય છે તેમ અવસ્તા શબ્દનો અર્થ પણ જ્ઞાન થાય છે. આ શાસ્ત્રો અવસ્તા ભાષામાં લખાયેલાં છે. અસ્તિક વાઝેન્ડના વિસ્તૃત સાહિત્યમાંથી અવેસ્તા એક નાનો ભાગ છે. મૂળ અવેસ્તા ગ્રંથમાંથી અત્યારે પ્રાપ્ત નીચે મુજબ છે : Page #199 -------------------------------------------------------------------------- ________________ જરથુસ્તધર્મ ક, ચશ્ન : અવતાના આ વિભાગની અંદર સત્તર ગાથાઓ આવેલી છે. ગાથાની રચના હિંદુધર્મના ઉપનિષદને મળતી છે. એમાં પ્રાર્થનાઓ, સૂચનાઓ અને મંત્રને એકઠા કરવામાં આવેલ છે. સમસ્ત અવસ્તામાંથી યગ્નની સત્તર ગાથાઓ જરથુસ્તની પિતાની જ રચના હેવાનું સ્વીકારાય છે. એક નમૂના તરીકે યગ્નમાં જરથુસ્તના પિતાના કેવા વિચારોની રજૂઆત જગતના કર્તા તરીકે. સર્વ દષ્ટા તરીકે. મિત્ર તરીકેપ. મનહ, સારા વિચારના પિતા તરીકે અશ, ન્યાય અથવા સત્યના પિતા તરીકે. હુદો પરોપકારી તરીકે. સ્પેની, ઉદાર તરીકે. સ્પેનિસ્તમન્યુ, સૌથી વધારે સુંદર આત્મા તરીકે°. સૌથી વધારે બળવાન અને મહાન તરીકે 1. સર્વજ્ઞ તરીકે 2. 2 હ્યુમ, આર.: ઈ ધી વઈસ લિવિંગ રિલિજિયન્સ, 1955, પા. 22 (તથા 190 - 2011) 3 યગ્ન, 31 : 7, 11; 44: 7; 50 : 11; 51: 7. 4 યગ્ન, 31 : 13; 44: 2. 5 યગ્ન, 31 : 21; 44:2; 46: 2. 6 યગ્ન, 31 : 8; 45 4. 7 યગ્ન, 44 : 3; 47: 2. 8 યગ્ન, 454 6; 48: 3. 9 યગ્ન, 43: 4, 5, 7, 9, 11, 13, 15, 454 5, 46:96 48: 3. 10 યગ્ન, 30: 5. -11 યગ્ન, 28 5; 33:11; 45 : 6 -12 યગ્ન, 31:13; 45: 3, 48 : 2, 3. Page #200 -------------------------------------------------------------------------- ________________ 106 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ખ, વિસ્પદ : , અવાસ્તાના બીજા વિભાગનું નામ વિપરદ છે. વીસ્પદ એટલે દેવોને કરવામાં આવતા વાન. પૂજા કર્મ કરતી વખતે બેલવાના મને વીરપરદમાં સમાવેશ કરવામાં આવ્યું છે. ' ગ વંદીદાદ? ' અવસ્તાના ત્રીજા વિભાગને આ નામથી ઓળખવામાં આવે છે એને અર્થ એ છે કે રાક્ષસી શક્તિની સામે કાયદો. આ વિભાગમાં જગતની ઉત્પત્તિ જેવી તાત્વિક બાબત તથા પુનર્જન્મ જેવી તાવિક તથા ધાર્મિક બાબત વિશે તેમ જ કેટલીક એતિહાસિક બાબતે વિશે પણ એમાં ઉલ્લેખ મળે છે. વળી, કર્મ કરતી વખતે પુરોહિતેને જ નિયમો પાળવા પડે છે તેને ઉલ્લેખ પણ આ વિભાગમાં કરવામાં આવેલ છે. વંદીદાદમાંથી થોડાક નમૂનાઓ આપણે જોઈએ મડદાને દાટવું એ મહાપાપ છે, જેમાંથી કઈ રીતે છૂટી શકાતું નથી.૩ જીવન પછી પવિત્રતા જ માણસ માટે શ્રેષ્ઠ શુભ છે.૧૪ સર્વ પાપોમાંથી શુદ્ધિ મેળવવા માટે મંત્રો હોય છે.૧પ વાળ અને નખને બરાબર કાપવા જોઈએ 16 - - યશ્ન, વીસ્પરદ અને વંદીદાદ એ અવતાનાં ત્રણ વિભાગો - અવરતા. સાહિત્યને ખૂબ મોટો ભાગ છે. એટલું જ નહિ પણ એ મહત્વનો ભાગ પણ છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે આ વિભાગોમાં કર્મકાંડ અંગે વિશેષ પ્રેક હેવાને પરિણામે આ વિભાગોને ઉપયોગ મુખ્યત્વે કરીને પુરહિત કરે છે. અવસ્તા સાહિત્યના બીજા બે વિભાગે યગ્ન અને દેહ અવતા છે, જેને ઉપયોગ જરથુરતધમને બહુજનસમાજ કરી શકે છે ? 13 વંદીદાદ, 1 : 13. 14 વંદીદાદ, 5 : 21; 10 : 18. 15 વંદીદાદ, 3 : 41, 42. 16 વંદીદાદ, 17 : 1. Page #201 -------------------------------------------------------------------------- ________________ જરથુસ્તધર્મ છે ? 187 ઘ, યગ્ન : અવરતા ગ્રંથને આ ચે વિભાગ છે. આમાં પૂજા, મંત્રોને સમાવેશ. થયો છે. આ ઉપરાંત એમાં ધાર્મિક કાવ્યો પણ છે. જરથુસ્તધર્મના વીર’ તથા: દેવદૂતોને કરવાની સ્તુતિ, મંત્રે પણ એમાં આવે છે. 2. ખોહ અવતા: આ વિભાગમાં જરત ધમીઓને કરવાની પ્રાર્થનાઓને સંગ્રહ થયેલે છે. આ ગ્રંથને “લઘુ અવતા' તરીકે પણ ઓળખાવી શકાય.. ' આ ગાથા સાહિત્ય ઉપરાંત પાછળથી આ ધર્મમાં ઘણું સાહિત્ય ઉમેરાયું છે એ સંહિત્યની પણ જરથુસ્તધર્મમાં અસર રહી છે. આથી જ આપણે અવસ્તા ધર્મના બે વિભાગોને ઉલ્લેખ કર્યો છે. એક ગાથામાં રજૂ થયેલ ધર્મ અને બીજે અન્ય સાહિત્યમાં પ્રાપ્ત થતે ધર્મ. આ બંને પ્રકારના ધર્મોની હવે આપણે વિચારણા કરીએ. આવી વિચારણા સુગમ બને એ માટે રમઝદ, અદૂર મઝદ, એરમઝદઃ વગેરે નામને અવારનવાર ઉલ્લેખ આવતે હોઈ એની સ્પષ્ટતા કરવા નીચેનો કઠે રજૂ કરીએ. રેટર ધર્મ ' અમનદ રાજધર્મ, અવસ્તા ધર્મ અરિમઝદ , (Aurmazda) ગાથાધર્મ અન્ય સાહિત્ય ધર્મ (Ahur Mazda) | BIZHUBE (Ormazd ) સ્પેન્ડમઈન્યુ T(Spanta-Mainyu) એંગ્ર-મન્યુ અહરિમાન (Angra-Mainyu) (Ahriman ) એંગ્ર-મઈયુ (Angra-Mainyu) Page #202 -------------------------------------------------------------------------- ________________ 188 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ર૧, ગાથાધર્મ : ગાથામાં અન્ય પદ્ધતિઓની ટીકા કરવામાં આવી છે. મિથ તથા અનાહત એ -બંનેને એમાં અસ્વીકાર કરવામાં આવ્યું છે તથા યજ્ઞમાં અપાતા વધને તિરસ્કાર -સૂચવાય છે. આપણે આગળ સૂચવ્યું છે તેમ જસ્તી રાજવંશ ધર્મમાં પ્રવર્તતી કેટલીક રીતિઓથી જરથુરતને અસંતોષ હતો. આથી ગાથાઓમાં જરથુસ્ત એક અને ધર્મ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. આ ગાથાધમને કેટલીક વેળા મઝદયસ્ની ધર્મ તરીકે પણ ઓળખાવાય છે. એને આવું નામ એ માટે આપવામાં આવ્યું છે કે જરથુસ્તના સમય સુધી પર્સિયને જે ધર્મ પાળતા હતા તે દએવયગ્ની તરીકે ઓળખાતો હતે. જરથુસ્ત એમાં ઘણું સુધારા કરવાનો પ્રયત્ન કર્યો. - જરથુસ્ત ગાથામાં સંબંધેલા મઝદયસ્તી ધર્મના મહત્ત્વનાં અંગે નીચે મુજબ રજૂ કરી શકાય. 1. અનેકેશ્વરવાદને અસ્વીકાર : આપણે આગળ જોયું તેમ જરથુસ્તના સમય સુધી અનેકેશ્વરવાદ પ્રચલિત હત. એ અનેકેશ્વરવાદને જરથુસ્તે વિશિષ્ટ રીતે દૂર કર્યો. એમણે અદૂર મઝદને એક દેવ તરીકે સ્વીકાર્યા. મિથદેવ કે જેમને બલિ ધરાવવામાં આવતા હતા તે દેવને તેમણે અસ્વીકાર કર્યો, અને પિતાની દેવગૂંથણીમાં એમને કોઈ સ્થાન આપ્યું નહિ. બાકીના બીજા બધા દેવોને તેમ જ દૈત્યને પણ તેમણે અહૂર મઝદના -અનુચરો બનાવ્યા. દેવ અને અસુર સંપત્તિ આર્યોમાં સ્વીકાર્ય હતી. આ દેવ અને અસુર શક્તિનું રૂપાંતર વેદમાં એક રીતે અને ઈરાનમાં જુદી રીતે થયું. ઇન્દ્ર વગેરે દેવે કરતાં મિત્ર, વરુણ વગેરે અસુરના અમૂર્ત સ્વરૂપને લીધે વેદમાં વરુણને માયાવી તરીકે ઓળખાવવામાં આવ્યા અને આમ કરીને એમને કંઈક માયાવીપણું અપાયું. આમ અસુરો દેત્ય બન્યા. ઈરાનમાં અસુરે દેવ બન્યા, અને દવ દૈત્ય બન્યા. વિદધર્મ અને પુરાણું જરથુસ્તધર્મમાં થયેલાં દેવદેવીઓનાં નામે તથા અન્ય દૈત્યનાં નામને અર્થ આ સંદર્ભમાં ઘટાવે જરૂરી બને છે. દાનવ અને દૈત્યનો ભેદ, તેમ શુભ અને અશુભ, સારું અને નરસું, પ્રકાશ -અને અંધકારના ભેદે પણ સ્પષ્ટ જ છે. આ ભેદને ઉપયોગ જરથુસ્ત અનેકેશ્વરવાદને પ્રશ્ન હલ કરવામાં લીધે. આ બે વિરોધી પદમાંથી સમાન એવાને એક પણે મૂક્યા અને બાકીનાને બીજા પક્ષે રાખ્યા. ગાથાઓમાં આવાં બે તવોને Page #203 -------------------------------------------------------------------------- ________________ જરથુસ્તપમ , 189 સ્પષ્ટ સ્વીકાર થયો છે. શુભ તત્ત્વ કલ્યાણકારી, સહાયક પ્રગતિકારી, ઇષ્ટપ્રકાશમય છે અને એને પેન્તમઈન્યુ તરીકે ઓળખાવાય છે અને અશુભ તવને,. જે અનિષ્ટ, ભૂંડું, અંધકાર, રુકાવટના પ્રતીક સમાન છે તેને, એ ગ્રામઈન્યુ તરીકે ઓળખાવાય છે. આ બે માંના શુભ તો અદૂર મઝદને પક્ષે છે અને અશુભ ત! એમની વિરુદ્ધ છે. સમસ્ત સૃષ્ટિ બે વિભાગમાં વહેચાયેલી છે–એક શુભસૃષ્ટિ - આશા',. બીજું અશુભ સૃષ્ટિ - “દગ. દગમાં ગ્રામધન્યુ જે અશુભ આત્મા છે એને, અને એમની સાથે જે. અન્ય અશુભ તો છે તેમને; તથા અશુભ માનવીઓને સમાવેશ થાય છે. શુભની સૃષ્ટિમાં તેઓ હંમેશા અવધ નાખ્યાં કરે છે અને શુભને પાછળ પાડવાના પ્રયાસ આદરે છે. - આની સામે બીજી સૃષ્ટિ છે જે શુભની સૃષ્ટિ છે. આ સૃષ્ટિના નેતા અદૂર . મઝદ છે. “અદૂર મઝદ જગતના કર્તા છે, તેજોમય છે. ઉત્કૃષ્ટ છે, સર્વોત્તમ છે.. અને સર્વથી મહાન છે. તે સૌથી વધારે સુંદર, દઢ, બુદ્ધિમાન, પરિપૂર્ણ અને ઉદાર છે.”૧૭ આ અદર મઝદ બીજા અનેક દૈવી તો સાથે સંકળાયેલ છે. આશા (નૈતિક નિયમ), હુમનહ (સારે વિચાર), તથા રાજ્ય તત્ત્વ એમની સાથે સંકળાયેલ છે. અદ્દર મઝદ દ્વારા જ ઈશ્વર માનવ સાથે અને માનવ ઈશ્વર સાથે . વ્યવહાર કરે છે. જરથુસ્ત રજૂ કરેલ અદ્દર મઝદની ભાવના, રાજધર્મમાં એની ભાવના કરતા એ રીતે અલગ છે કે, એમણે એ ભાવનામાં, નીતિના સિદ્ધાંતોને પણ સમાવી. લીધા. હિબ્રધર્મના અભ્યાસમાં આપણે જોયું છે કે ટિકે આના એમેસ તથા અન્ય ઇઝરાયેલ સંતપુરુષોએ ઈઝરાયેલી જેહેવાની ભાવનામાં સુધારો કરી એને વિધુ સ્વીકાર્ય બનાવી. લગભગ એવું જ કાર્ય જરથુસ્ત કર્યું. " શુભ અને ઈષ્ટના પ્રતિનિધિ તરીકે જરથુતે અદ્દર મઝદની કલ્પના ભવ્ય . બનાવી છે. અદ્દર મઝદ શરાબ પીતા નથી, તેમ જ સદાયે જાત છે એમ સૂચવતી. વાણી માં જરથુસ્ત અદૂર મઝદને કહ્યું, “હે સર્વજ્ઞ અદૂર મઝદ ! તું કદીયે ઊંઘત . 17 સેક્રેડ બુક્સ ઓફ ધી ઈસ્ટ, 31 : 195-196. Page #204 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન -નથી, તું કદીયે માદક પદાર્થ લેતો નથી, તેનાથી સારે વિચાર અપવિત્ર થઈ જાય - છે. દેવો (એંગ્રામન્યુના સાથીઓ) તેને અપવિત્ર બનાવે છે.૧૮ આમ જગતમાં બે તના સ્વીકારથી અનેક દેદેવીઓને સમાવેશ એ બેમાં થયો. પરંતુ આથી જરથુસ્તધર્મ માટે કેટલીક વેળા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એ એકેશ્વરવાદી છે કે દિઈશ્વરવાદી છે ? સામાન્ય રીતે એમ લાગે છે કે અહૂર મઝદ (એરમઝદ) અને એંગ્રામ, (અહરિમાન) એ બંને સમકક્ષ છે. પરંતુ અશુભને પક્ષે સંખ્યા હોય તે યે, ગુણ ન હોવાને લીધે, પરિણામે સંખ્યાથી કંઈ નીપજતું નથી; અને વળી શુભ અને અશુભના કંઠમાં લેકોને શુભના પક્ષે રહેવા માટે જરથુસ્ત હંમેશા આદેશ આપે છે. એથી અશુભ તત્ત્વનું શુભ તત્ત્વ સાથેનું સદ્ અસ્તિત્વ હોવા છતાં, તેનું અનંતપણું રહેતું નથી. જ્યારે જગતને જરથુસ્તના ઉપદેશને અર્થ સમજાશે અને જ્યારે તે કહેશે, જે દએવ(અશુભ)ને ધિક્કારે છે અને જે અદરને કાયદે પાળે છે એવા જરથુસ્ત હું અનુયાયી છું, હું મઝદને ભક્ત છું એમ કબૂલ કરું છું.૧૮ " ત્યારે સૃષ્ટિ પૂર્ણતાની સમીપ પહોંચશે, અને તે સમયે પ્રવર્તમાન હશે માત્ર ઇષ્ટ અથવા શુભ-અનિષ્ટ તત્ત્વને નાશ થયો હશે અને અહરિમાનનું આ સૃષ્ટિ પર અસ્તિત્વ રહેશે નહિ. આ તબકકાની પરિસ્થિતિનું વર્ણન આમ મળે છે: “પછીથી બધા માણસો ગાળેલી ધાતુમાંથી પસાર થશે અને શુદ્ધ બનશે. બધા માણસો એક અવાજે અદ્ભર મઝદ અને દેવદૂતોની સ્તુતિ કરશે તે વખતે અદૂર મઝદ પિતાનું કાર્ય પૂર્ણ કરશે.”૨૦ આમ, આપણે એ જોઈ શકીએ છીએ કે જરથુસ્તધર્મ એક એવા તેજસ્વી ભાવિની આશા આપે છે જ્યાં અશુભ અને અનિષ્ટને સંપૂર્ણ પણે નાશ થયો હોય, અને શુભ અને શિષ્ટનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય. અશુભ તાના અંત સાથે એના નેતા અહરિમાનનું પણ અસ્તિત્વ નહિ હોય. આથી જગતના વર્તમાન પ્રવાહમાં શુભ - અશુભ, ઈષ્ટ-અનિષ્ટ, પ્રકાશ–અંધકાર, અદૂર મઝદ - અહરિમાન, સ્પેામન્યુ - એંગ્રામન્યુ વચ્ચેને ઠંધ ભલે ચાલુ રહેતું હોય, એમાં અંતિમ 18. એજ, 4 : 215 - 216 19 એજ, 31 : 202, 212, 247. 20 એજ, 5 : 126. Page #205 -------------------------------------------------------------------------- ________________ જરથુસ્તધામ, . ' : 191 વિજય તે અદર મઝદ અને એમના પક્ષે રહેલા શુભદાયી તો જ થવાનું છે. આ અર્થમાં જરથુસ્સે આપેલા ધર્મને એકેશ્વરવાદી તરીકે કેમ ન ઓળખાવી શકાય? 2, 2, અન્ય સાહિત્ય ધર્મ: ગાથાઓ પછીના સાહિત્યમાં સૂચવાયેલા ધર્મમાં શુભ અને અશુભ તત્ત્વ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યું છે. એમાં બે આત્મા સ્વીકારવામાં આવ્યા છે...એક પવિત્ર આત્મા (સ્પેન્ડમઈયુ) અને બીજો અપવિત્ર આત્મા (ગ્રામઈયુ). આ બંને તો એક જ પરમ દૈવી તત્ત્વમાંથી નીપજ્યાં છે અને સ્વેચ્છાથી જ વાણી, વર્તન અને વિચારમાં સારા કે નરસા બન્યા છે : પવિત્ર આત્માએ સચ્ચાઈને માગ ગ્રહણ કર્યો અને અપવિત્ર આત્માએ અનિષ્ટનો પોતાના કાર્યક્ષેત્ર તરીકે સ્વીકાર કર્યો. પ્રથમ વખત જ્યારે આ બંને એક સાથે જ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે જીવ અને અજીવ સર્યા, તથા માનવજાત માટે શિક્ષા અને બદલાના નિયમની સ્થાપના કરી. સારાં કાર્યો કરનાર, જીવનને અંતે, સ્વર્ગની પ્રાપ્તિ કરશે, અને અનિષ્ટ કાર્ય કરનાર નર્કના દુઃખ ભોગવશે, એવું એ કાયદામાંથી ફિલિત થતું હતું. આમ, આપણે જોઈ શકીશું કે ગાથા પછીના સાહિત્યમાં શુભ - અશુભના દૂધને જોરદાર સ્વીકાર કરવા ઉપરાંત આગળ સૂચવેલા કેટલાંક ધર્માચરણો, નીતિ આચરણો, ધર્મવિધિઓ તથા પાપ અને પુણ્ય, તેમ જ સ્વર્ગ અને નર્કના વિચારો પર ભાર દઈ, એ વિશેની પણ રજૂઆત કરવામાં આવી છે. હવે આપણે આ બાબતની વિચારણા હાથ ધરીએ. 3. જરથુસ્ત નીતિધર્મ : શુભ અને અશુભના બે તના સ્વીકારની સાથે, એ પણ સ્વીકારાયું જ છે કે જગતમાં નીતિવાન તેમ જ અનીતિવાન એમ બંને પ્રકારના લેક હોય છે. પ્રથમ વર્ગના લેકે અહૂર મઝદને પક્ષે, અને બીજા પક્ષના લેકે અહરિમાનને પક્ષે રહે છે. જરથુત ધર્મમાં ચારિત્ર અને આચરણ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જરથુરતના વિચાર અનુસાર આદર્શ જરથુસ્તી કોણ હોઈ શકે એ જરથુસ્તના આ કથનમાંથી સમજાય છે ? હે મઝદ ! તારા જે આ માણસ વફાદાર, બહુશ્રુત અને ઉદાર છે. 21 21 યસ્ત, 43 : 3. Page #206 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન. આમ આપણે એ જોઈ શકીશું કે માનવી સમક્ષ જે આદર્શ રજૂ કરવામાં આવ્યો છે તે વફાદારી, બહુશ્રુતતા અને ઉદારતા છે. આ ઉપરાંત જરથુસ્ત નીતિમાં પવિત્રતાને ગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. એ માટે કહેવાયું છે, “હે ધર્મનિષ્ઠ પુરુષ! તું તારી જાતને પવિત્ર બનાવ. પૃથ્વી ઉપરને ગમે તે માણસ વિચાર, વાણી અને આચારથી જે પિતાની જાતને પવિત્ર કરે છે તે હંમેશાં પવિત્ર જ છે. 22 પરંતુ આ પવિત્રતા શુભને પક્ષે રહેવાથી, શુભની સાથે સંપર્ક રાખવાથી તથા શુભના આદેશ અનુસાર કાર્ય કરવાથી મળે છે. એક નાનેરો મંત્ર આ બાબત બહુ સારી રીતે કહી જાય છે. જ્યારે પણ આ ધર્મની બે વ્યક્તિઓ મળે ત્યારે આ મંત્રની સૌજન્યતાપૂર્વક આપલે થાય છે : “હુ - મત, હુ - ઉથ, હુ - વર્ષા : સારા વિચાર, સારી વાણી અને સારા કર્મ.”૨૩ નીતિ આચરણના આ સર્વસામાન્ય સિદ્ધાંત ઉપરાંત જરથુસ્તધર્મમાં સદ્ગણના બે પ્રકાર સ્વીકારવામાં આવ્યા છે–એક, સામાન્ય અને બીજે, વિશિષ્ટ. અશુભ ન કરતાં, સારા થવાને પ્રયત્ન કરે, એ સામાન્ય સણું છે અને એ માત્ર વ્યક્તિલક્ષી બની રહે છે. પરંતુ અનિષ્ટને સામને કરે અને શુભને વિકાસ કરવો, એ વિશિષ્ટ સગુણ છે. કારણકે વ્યક્તિએ પોતે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એની પ્રાપ્તિ અન્યને થાય એ માટે એમાં પ્રયાસ છે. શુભ - અશુભ, તથા ઈષ્ટ - અનિષ્ટના કંઠને અનુલક્ષીને આ પ્રકારના સગુણોની વાત સુસંગત છે. એટલું જ નહિ, જરૂરી પણ છે. ઉપર આપણે જે કહ્યું તે સામાન્ય સગુણની વાત થઈ પરંતુ અનિષ્ટને સામને અને ઈશ્વરનો પ્રસાર થાય એ માટે જરથુસ્ત આપેલ બધુ મહત્વનું છે. એ બેધમાં જરૂર પડે તે વિશિષ્ટ સણની પ્રાપ્તિને માટે હિંસાને આશરો લેવો પણ બાધક ગણાયે નથી. એટલું જ નહિ એ આશરો લેવાની જરૂરિયાત ઉપર ભાર પણ મુકાયો છે. આ હકીકત નીચેના ઉપદેશમાંથી પ્રાપ્ત થાય છે. શત્રઓની સાથે પ્રમાણિકતાથી લમિત્રની સાથે મિત્ર તરીકે રહે.”૨૪ 22 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 4 : 14. 23 એજ, 4 : 56; 31 : 250. 24 એજ, 24 : 12 Page #207 -------------------------------------------------------------------------- ________________ જરથુસ્તધર્મ 193 માણસ ભલે ગરીબ હોય કે તવંગર, પરંતુ તેણે ધર્મિષ્ઠ માણસને પ્રમભાવ રાખવો જોઈએ. પરંતુ જે જૂઠે છે, તેની સાથે તે તેણે ખરાબ રીતે જ વર્તવું જોઈએ. 25 તેમની સામે હથિયાર લઈને ઊભા થઈ જાઓ અને લઢો.”૨ 6 “આ ફરસીના ભાલાથી તમે બધાને મારી નાખે.”૨૭ “ફરસીના ભાલામાં અજબ શક્તિ રહેલી છે.”૨૮ તેની પાસે બે ભાલે છે અને તે ઈશ્વરની ભક્તિ કરે છે. 28 હિંસાના ઉપયોગને આવી રીતે બીરદાવનાર ધર્મોમાં જરથુસ્ત ઉપરાંત ઈસ્લામધર્મ પણ છે, જે બાબત આપણે ઇરલામધર્મમાં જેહાદના વિચારની ચર્ચા કરતી વખતે અવલોકીશું. એ જ પ્રમાણે જરથોસ્તી ધર્મમાં સંન્યાસ, ત્યાગ વૃત્તિ કે તપશ્ચર્યા કે નિષ્ક્રિયતાની વાત જોવા મળતી નથી. ખેતી કરવી અને ગૃહસ્થ બનવું એ પણ ધર્મજીવન માટે આવશ્યક છે, અને એ રીતે પણ ધર્મનું વ્યવહારમાં આચરણ થઈ શકે.. જે માણસ અનાજ, ઘાસ અને ફળ વધારે પ્રમાણમાં વાવે છે તે ધર્મના બીજ વાવે છે, તે મઝદના ધર્મની પ્રગતિ કરે છે. જે માણસ બિલકુલ ખાતે નથી, તેનામાં પવિત્ર કામ કરવાની શક્તિ હોતી નથી.”૩૦ આમ, દેહકષ્ટની જરથોસ્તધર્મમાં વાત નથી, તેમ જ સતત કાર્યરત રહેવાની પણ આ ધર્મ આજ્ઞા કરે છે. ગૃહકથી જીવનના સ્વીકાર છતાં એમાં પવિત્રતાને ભંગ ન થવો જોઈએ એમ ભારપૂર્વક કહેવાયું છે. આથી વિપરીત આચરણ કરનારાઓને પાપીઓ તરીકે ગણાવવામાં આવ્યા છે. આમ, આપણે એ જોઈ શકીશું કે જરથુસ્તને મહત્ત્વને આદેશ–અનિષ્ટોને સામનો કરે અને પવિત્ર જીવન છે” એવો છે. જીવન એ અનિષ્ટ સાથે 25 યગ્ન, 47 : 4; 73 : 2-3. 26 યસ્ત, 31 : 18. 27 યગ્ન, 31 : 18. 28 યગ્ન, 12 : 9. 29 યગ્ન, પ૭ : 1. 30 સેકંડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 4 : 29, 31. ધર્મ 13. Page #208 -------------------------------------------------------------------------- ________________ 194 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સંઘર્ષ છે, અને પ્રભુ સાથે સહકાર છે. માનવ અને અદ્ધર મઝદ એ બંનેન અનિષ્ટ એકસમાન દુશ્મન છે, અને એથી પ્રભુની પડખે રહી માનવીએ અનિષ્ટની સામે સતત રીતે ઝઝૂમતા રહેવું જરૂરી છે. અનિષ્ટની સામેની આ લડાઈમાં પ્રત્યેક માનવી અદ્દર મઝદનો સહપથી બને છે અને એને સિનિક થાય એવો બેધ જરથુસ્તધર્મમાં પ્રાપ્ત છે. આ દૃષ્ટિએ વિચારતા એમ કહી શકાય કે માનવજીવનનું મૂલ્ય આનંદ કે સુખથી માપી શકાય નહિ. પરંતુ જીવનનું માર્ગદર્શક સૂત્ર તે સચ્ચાઈ માટેનું કાર્ય અને જૂઠાણુ સામેની લડત એમ દ્રિપાંખિયું હોવું જોઈએ. ઇષ્ટના વિજય માટે માનવી જેટલું વધુ પ્રયત્ન કરે, એટલું વધુ એનું જીવન સમૃદ્ધ બને છે; અને જેટલી એકદિલીથી એ અસત્ય, અશુભ અને અનિષ્ટનાં બળોની સામે લડે છે એટલી એનામાં શક્તિ પ્રાપ્ત થતી રહે છે. 4. સ્વર્ગ અને નર્ક : જરથુસ્તધર્મમાં સ્વર્ગ અને નર્કના ઉલ્લેખો પણ અનેકવાર પ્રાપ્ત થાય છે. જીવનકાળ દરમ્યાન વ્યક્તિએ શુભની સાથે રહી એને પક્ષે બળ આપ્યું છે, કે અશુભની સાથે રહી શુભને વંસ કરવામાં સહકાર આપ્યો છે એ આધારે વ્યક્તિ પુણ્યશાળી કે પાપી બને છે. વ્યક્તિ આવે છે ત્યાં સુધી તે કયા પક્ષે રહેવું એ નિર્ણય એણે કરવાનું છે, પરંતુ મૃત્યુ બાદ એની શી સ્થિતિ થાય છે તેને ખ્યાલ આ ધર્મમાં રજૂ થયો છે. માનવીના પ્રત્યેક કર્મની નોંધ લેવાય છે એ જણાવતા કહેવાયું છે, “બે દેવદૂતો દરેક માણસના સારા અને ખરાબ કર્મોની નેધ લે છે.”૩૧ આવી નેંધને આધારે જ પાપ અને પુણ્ય જીવોને અલગ પાડવામાં આવે છે. આ જુદા પાડવાની રીત પણ અવનવી છે. “ચીન્વત” નામના એક નાના પુલ દ્વારા મરણ પછી પુણ્યશાળી જીવોને પાપી જેથી છૂટા પાડવામાં આવે છે.૩૨ આવી રીતે પાપ અને પુણ્ય જીવોને છૂટા પાડ્યા પછી “જીવોને ત્રાજવામાં તેલવામાં આવશે.”૩૩ 31 સેક્રેડ બુકસ ઑફ ધી ઇસ્ટ, 24 : 258. 32 યગ્ન, 46 : 10-11; 51 : 13; 19 : 6; 71 : 16. 33 સેક્રેડ બુકસ ઑફ ધી ઇસ્ટ, 24 : 18. Page #209 -------------------------------------------------------------------------- ________________ જરથુસ્તધર્મ 195 આ તેલાઈ જયારે હાથ ધરવામાં આવે ત્યારે “દરેક માણસના કર્મ તેની સામે સારા અથવા ખરાબ રૂપમાં આવશે.૩૪ આ કર્મ અને વિચારોને અનુલક્ષીને જે જીવોએ સારાં કર્મો કર્યા હશે તેમને રવર્ગ મળશે. એ સ્વર્ગમાં મત, હુકત, હેવસી તથા ગરમાન જેવા વિભાગ છે. જે સર્વ સારા અને પુણ્યશાળી જેવો છે, તેઓને આ સ્થાનેમાં વાસ થાય છે. આવા પવિત્ર આત્માઓને સ્વર્ગના દ્વારે વિદુમનહિ આવકારે છે અને પછી તેમને પરિચય અદ્દર મઝદ તથા અન્ય બીજાઓ સાથે કરાવે છે. પરંતુ, જે લેકે અસત્ય વદે છે, પાપ આચરે છે તેઓ નરકમાં જાય છે અને ત્યાં “અંધકાર, ખરાબ બરાક અને આર્તનાદરૂપના ભોગ બને છે. જેમ સ્વર્ગના ચાર વિભાગે છે તેમ નકના પણ ચાર વિભાગે છે, અને નર્કમાં અંધકાર, દુર્ગધ, અતિ શીતલતા, દુઃખ અને વેદના અપાર પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. માનવ તરીકેના ટૂંકા જીવનમાં જેમણે અસત્યને આશરો લઈ અનિષ્ટની સાથે સહકાર કર્યો હોય એ બધાને દીર્ધકાળની શિક્ષા આ નર્કાગારમાં મળી રહે છે. જે પાપી જ નર્કમાં પ્રવેશ કરે છે તેમનું તિરસ્કારયુક્ત અને મશ્કરીયુક્ત સ્વાગત અહરિમાન કરે છે. એવા માનવીઓ હોઈ શકે કે જેઓનાં પાપ અને પુણ્યનો મેળ લગભગ | એકસરખે જ થઈ રહે, અને ન તે પાપનું પલ્લું નમે કે ન તે પુણ્યનું પલ્લું નમે. આવા માને માટે શું ? એમને માટે સ્વર્ગમાં રથાન નથી; કારણકે જીવનમાં સુસંગત રીતે તથા સતત રીતે પુણ્ય કાર્યો એમણે આચર્યા નથી. પરંતુ જ્યારથી એમને સમજ લીધી ત્યારથી પાપી કૃત્યોને સંગ છોડી, અનિષ્ટ તોથી વિખૂટા પડી, અહરિમાનને સાથ આપવાનું બંધ કરી, અને પુણ્ય કાર્યોમાં પ્રવૃત્ત રહી, એમણે પિતાનાં પાપકર્મોને એ રીતે સંહાર કર્યો, જેથી મૃત્યુની ઘડીએ જીવનના પાપકર્મો અને પુણ્યકર્મો બંને સ્થિર રહ્યાં. આમ, એમનું સ્થાન ન તો સ્વર્ગમાં છે કે ન નર્કમાં. એમને જે સ્થાન પ્રાપ્ત થાય છે તેનું નામ છે “હમિષ્ટગાન'. આ સ્થાનમાં જે જેને વાસ થાય છે, તેઓને ઠંડીમાં ધ્રુજારી અને ગરમીમાં બળતરા સિવાય બીજું કંઈ દર્દ વેઠવું પડતું નથી. 34 યગ્ન, 31 : 20; 46 : 11. 35 યજ્ઞ, 31 3 20; 89 : 11. Page #210 -------------------------------------------------------------------------- ________________ 196 ધર્મોનું તુલનાત્મક અધ્યયન 5. ભાવિ ઉદ્ધારક : ખ્રિસ્તી ધર્મની જેમ આ ધર્મમાં પણ ભવિષ્યમાં માણસને ઉદ્ધાર કરનાર કઈક થશે એમ સ્વીકારવામાં આવ્યું છે. 36 ખ્રિસ્તી ધર્મમાં તેમ જ હિબ્રધર્મમાં એને મસીયાહ તરીકે ઉલ્લેખવામાં આવે છે, જ્યારે અહિંયાં એમને “સખ્યત” તરીકે ઓળખવામાં આવે છે. સંદર્ભ ગ્રંથસૂચિ કશ્યપ, આર. આર. : ધી વેદિક ઓરીજીન ઓફ રેસ્ટ્રીઆનીઝમ, દયાનંદ એંગ્લો વેદિક કોલેજ, લાલર, 1940. ગ્રીનલીઝ, ઇંકન : ધી ગોસ્પેલ ઓફ જરથુસ્ત, ધી થિયોસોફિકલ પબ્લિશિંગ હાઉસ, મદ્રાસ. ઝાબવાલા, સાવક એચ. : રાસ્ટ્રીઆનીઝમ, બે બે, 1934. ઝાહનર, આર. સી. ઝરવાન : એ રેસ્ટ્રીઅન ડાયલેમા, ઓક્ષફડ, 1955. હાઉસન, માઈલ્સ મીનાનડર ધી એથિકલ રિલિજિયન ઓફ ઝોરોસ્ટર, મેકમિલન, ન્યૂયોર્ક, 1931. ડથકને, ગીલેમીને જે : ધી વેસ્ટર્ન રીસ્પોન્સ ટુ રેસ્ટર, ઓક્ષફર્ડ, 1958. ધાલા, એમ. એન. : ઝોરેસ્ટ્રીઅન થિયોલોજી, ન્યુયોર્ક, 1914. તારાપરવાલા, આઈ. જે. એસ : રિલિજિયન ઓફ જરથુસ્ત, થિયોસોફિકલ પબ્લિશિંગ હાઉસ, મદ્રાસ, 1929. મેદી, એરવદ જીવનછ જમશેદજી : જરથુસ્ત ધર્મની નીતિ અને નેકીઓ, જરથુસ્તી પ્રચારક મંડળ, બોમ્બ, 1925. મેદી, જે. જે. : ધી રિલિજિયસ સેરેમનીઝ એન્ડ કસ્ટમ્સ ઓફ ધી. પારસીઝ, બોબે, 1922. મલ્ટન, જે. એચ. : અલી ઝોરોસ્ટ્રીઆનીઝમ, લંડન, 1913. 36. યસ્ત, ૪પ : 11; 26 : 9; 48 : 9. Page #211 -------------------------------------------------------------------------- ________________ 2.7 ઈસ્લામ ધર્મ 1. પ્રારંભિક : ઇસ્લામનો ઉદ્દભવ અરેબિયા દેશમાં થયે. બહુ પુરાણા સમયથી અરબસ્તાન એક એવો દેશ રહ્યો છે જેની ઉપર અવારનવાર ઇજિપ્ત, પશિયા, મેસિડોનિયા અને રોમની પ્રજાએ સત્તા મેળવી છે. અરબસ્તાનની વરતી ગરીબ અને અસંસ્કારી એવી બુદવી પ્રજાની હતી. પ્રજા ગોપ જીવન ગુજારતી, ખેતી ખેડતી, પરંતુ એમને ઝાઝે વિકાસ થયો ન હતો. દરેક જાતિના એક નેતા હતા અને તેને હુકમ જાતિને માટે સર્વરવ લેખાતો. આ પ્રજાના ધાર્મિક જીવન વિશે એટલું કહી શકાય કે દરેક વસ્તુમાં તેઓ જીવનું આરોપણ કરતા અને એ રીતે સર્વજવવાદ (animism) સ્વીકારાયું હતું. અરબરતાનની પ્રજા મૂર્તિપૂજક હતી અને વિવિધ દેવદેવીઓમાં માનતી હતી. અરબસ્તાનના વિકાસમાં મહત્વને સર્વ પ્રથમ ફાળે કોઈએ આપ્યું હોય તે તે ઇસ્લામના સ્થાપક મહમદે. એમનો જન્મ પવિત્ર મક્કા શહેરમાં ઈ. સ. ૫૭૦માં થયો હતો. એક સામાન્ય કુટુંબમાં એમનો જન્મ થયે અને જન્મ પછી એમના માતા-પિતા નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. આથી એમના દાદા પાસે એમનો ઉછેર થયે. Page #212 -------------------------------------------------------------------------- ________________ 1981 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. વેપાર અર્થે મહમદ તેમના કાકા સાથે અવારનવાર સિરિયામાં જતા હતા અને એમની સચ્ચાઈ અને વફાદારીથી એમના સમાગમમાં આવનાર બધા જ ખુશ હતા. એમની યુવાનીમાં તેઓ એક તવંગર વિધવા બાઈ ખાદીજાને ત્યાં કામમાં જોડાયા. એમના વેપાર અર્થે એમને ઘણી વેળા બહાર જવાનું થતું. એમની સચ્ચાઈ અને. વફાદારીથી ખાદીજાએ એમની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તે મહમદે સ્વીકાર્યો. આ વખતે ખાદીજાની ઉંમર ચાલીસ વર્ષની હતી અને મહમદ ભરયુવાનીમાં પચીસવર્ષની વયમાં હતા. એમ કહેવાય છે કે એમને ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રો હતા. પરંતુ એ બધામાં એમણે સ્થાપેલા ઇસ્લામધર્મમાં એક પુત્રી ફાતીમાં વધુ જાણીતી છે. ખાદીજા સાથેના સંપર્કથી મહમદ પર બે પ્રકારની અસર થઈ. એક તે, ખાદીજાની. વણજાર સાથે એમને સિરિયા અને પેલેસ્ટાઈને જવાનું થતું અને એને પરિણામે હિબ્રૂ અને ખ્રિરતી એકેશ્વરવાદની માન્યતાઓ સાથે એમને પરિચય કેળવાય. બીજું, ખાદીજાને ઘરે “હનીફ' નામના ધાર્મિક લેકે આવતા હતા. તેઓની ધાર્મિક માન્યતા અનુસાર અનેકેશ્વરવાદ અસ્વીકાર્ય હઈ એકેશ્વરવાદમાં શ્રદ્ધા ધરાવતા હતા. એમના સંપર્કમાં મહમદ આવતા. એમના મન પર એકેશ્વરવાદની ઊંડી અસર થઈ. આમ, ઘરઆંગણેના અતિથિઓ સાથે તથા બહારનાં પર્યટનોમાંથી એમના મન પર એકેશ્વરવાદની અસર દઢ થઈ. આ સમયમાં મક્કામાં મૂર્તિપૂજા પ્રચલિત હતી અને સમસ્ત અરેબિયાના લેકે મક્કામાં પ્રસિદ્ધ એવા એક કાળા પથ્થર જેને “કાબા' તરીકે ઓળખવામાં આવે છે તેની પૂજા કરતા હતા. આમ મક્કા એક તીર્થધામ બની ગયું. એક તરફ મકકા શહેરમાં “કાબા'ની પૂજા માટે સમસ્ત અરેબિયામાંથી લડે તીર્થયાત્રાએ આવતા હતા, ત્યારે બીજી તરફ મક્કાની પાસે આવેલ પહાડની ગુફાઓમાં જઈને મહમદ અલ્લાહ-ધૂનમાં મસ્ત રહેતા હતા. એમની લગભગ ચાલીસ વર્ષની ઉંમર સુધી મહમદ એક સામાન્ય પ્રકારના માનવી હતા. તેમના પિતાનાં ઉચ્ચારણોમાંથી આ બાબત સ્પષ્ટ થાય છે. મહમદ કહેતા : “તમારામાં હું એક છું, અને હું તમને ચેતવવા આવ્યો છું, જેથી. તમને ભય રહે નહિ.” પિતે નિરક્ષર પયગંબર છે એવું પણ કહેવાયું છે. વળી મહમદે એમ પણ કહ્યું છે કે, “મારામાં ચમત્કારો કરવાની શક્તિ નથી કે 1. રેડવેલ, ધી કુરાન, 7 : 6 2. કુરાન, 7 : 156, 158 . કુરાન, 6 : 109; 29 ; 49 Page #213 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામધર્મ 199 ' લગભગ ચાલીસ વર્ષની ઉંમરે મહમદમાં પરિવર્તન થવા લાગ્યું. તેઓ વધુ ખેવાયેલા રહેવા લાગ્યા અને અલ્લાહમાં મગ્ન રહેતા. હિબ્ર પયગંબર જેવી વિશિષ્ટતાઓ એમને પ્રાપ્ત થવા માંડી. મહમદ મકકાની પાસેના પહાડની ગુફાઓમાં જતા ત્યારે એક દિવસનો અનુભવ ટાંકતા કહેવાયું છે : “હું ચાલતું હતો ત્યાં આસમાનમાંથી અવાજ આવ્યો અને મેં ઉપર જોયું. ત્યાં ફિરસ્તા જિબ્રાઈલ બેઠા હતા. તે મારી પાસે આવ્યા અને મને આદેશ આપ્યો : મહમદ ! તું તે અલ્લાહને રસૂલ છે, વાંચ.” મેં કહ્યું : “હું વાંચી શકું એમ નથી.” એ મારી પાસે આવ્યા, અને મને હચમચાવ્યા પછી વળી કહ્યું, “વાંચ” અને મેં ફરીથી કહ્યું “હું વાંચી શકું એમ નથી.” “આવી રીતે ત્રણવાર થયું અને ત્રીજી વખતે મને સખત હચમચાવીને કહ્યું, “લેહીના ટીપામાંથી માનવીનું સર્જન કરનાર તારા અલ્લાહના નામે વાંચ. એણે માનવીને તે શીખવ્યું છે કે જે એ જાણતા નથી.” એમ કહેવાય છે કે ફિરતાના આ પ્રથમ દર્શન પછી થોડો સમય આવાં દર્શને બંધ થયાં. આથી મહમદ ખૂબ નારાજ થયા અને એમણે આપઘાત કરવાને નિર્ણય કર્યો. આપઘાતને માટે એમણે પ્રયત્ન કર્યો ત્યારે ફિરતા એમની સમક્ષ પ્રત્યક્ષ થયા અને કહ્યું, “ઓ મહમદ ! તું તે પ્રભુને પયગંબર છે. 5 પિતાને જે અનુભવ થયે એની વાત એની પત્ની ખાદીને કરી અને પિતાને જે જ્ઞાન થયું તેનું વર્ણન કર્યું. અલ્લાહ એક છે, તથા સદ્ગુણને બદલો અને દુરાચારની શિક્ષા મળે છે. આ એમને સાદે અનુભવ હતો. શરૂઆતના તબકકે એમનો આદેશ રવીકારનાર અને એમના અનુયાયી બનનારમાં એમનાં પત્ની ખાદીજા, એમને દત્તક પુત્ર અલિ, એમને મિત્ર અબુબકર અને છંદ નામને હબસી ગુલામ હતા. અનુયાયીઓની આ નાની ટુકડી સાથે એમણે પિતાને જે દર્શન લાધ્યું હતું અને પ્રસાર કરવાની શરૂઆત કરી. એકેશ્વરવાદને સ્વીકાર, એક અલ્લાહમાં જ માન્યતા, મૂર્તિપૂજાને અસ્વીકાર અને બાળહત્યાને વિરોધ એમના ઉપદેશમાં મુખ્ય હતા. મહમદના આવા ઉપદેશની મક્કાના લોકો પર બહુ માઠી અસર પડી. આપણે ઉપર જેવું છે તેમ મકકાના લેકેનું આજીવિકાનું મુખ્ય સાધન મકકા 4. ગ્લી૫સીસ ઓફ વર્લ્ડ રિલિપિન્સ, ઈક, 1957, પા. 197. 5. એજ, 5. 198 Page #214 -------------------------------------------------------------------------- ________________ 200 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આવતા યાત્રીઓ હતા અને જે “કાબા'ના પૂજનને માટે યાત્રીઓ મક્કામાં ન આવે તો એમની આજીવિકાને પ્રશ્ન એક કેયડે બની જાય એમ હતું. એથી મકકાના લોકેમાં મહમદ ખૂબ અપ્રિય થઈ પડ્યા. જેમ જેમ એમના બેધ જોરશોરથી અપાવા માંડ્યા તેમ તેમ અપ્રિયતાએ વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું. કોઈપણ ભોગે મહમદના ઉધને પ્રચાર ન થવા દે એવો એમણે સંકલ્પ કર્યો. મહમદ અને એમના અનુયાયીઓને બહિષ્કાર કર્યો અને એમની મિલકત પણ લૂંટી લીધી. આથી મહમદના કેટલાક અનુયાયીઓ મક્કા છોડી બાજુના શહેર મદીના જે યશરબ તરીકે પણ ઓળખાતું હતું, ત્યાં ગયા. મદીનામાં યહુદીઓની વસ્તી મોટા પ્રમાણમાં હતી. મહમદનો સંહાર કરવાને એક બાજુ રચાઈ. પરંતુ પિતાના મિત્ર અને અનુયાયો વિશ્વાસનીસ અબુબકર તથા બીજા અનુયાયીઓ સાથે તેઓ મકકામાંથી પલાયન થયા. મહમદનું આ પલાયન ઈ. સ. ૬૨૨માં થયું. આ વર્ષથી મુસલમાન લેકેની વર્ષગણના શરૂ થાય છે અને એને ALNO, Hegiraa એટલે હજીરાનું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તીવર્ષ ગણનામાં ઈ. સ. માટે જેમ એ ડી. મૂકવામાં આવે છે તેમ મુસ્લીમવર્ષ ગણનામાં એ. એચ. મૂકવામાં આવે છે. મહમદ મક્કાથી મદીના જવા નીકળ્યા. કારણકે મદીનામાં એમના કેટલાક અનુયાયીઓ આગળથી પહોંચેલા હતા. પરંતુ ત્યાં પહોંચતા પહેલાં મક્કાથી ઉત્તરમાં લગભગ ત્રણ માઈલના અંતર પર આવેલ એક ગુફામાં સંતાયા અને એ રીતે ઝનૂની દુશ્મનના સપાટામાંથી બચી ગયાં. આ અંગે કહેવાયું છે : “પહેલાં અને જ્યારે તેઓ તેમના મિત્રની સાથે ગુફામાં ભરાઈ ગયા ત્યારે તેમને અલ્લાહે મદદ કરી. આ વખતે મહમદે તેમના મિત્રને કહ્યું - “જરા પણ ગભરાઈશ નહિ, કારણકે અલ્લાહ આપણું રક્ષણ કરે છે. અલ્લાહે પિતાની શાંતિ મહમદને આપી અને બીજા માણસે મદદ માટે આપ્યા.” આ પછી મહમદ મદીનામાં આવ્યા. મદીનામાં એમને માટે મિત્રભાવભર્યું વાતાવરણ હતું. ત્યાં એમને ઉત્સાહપૂર્વક આવકાર કરવામાં આવ્યું અને લેકેએ એમને ઉપદેશ ગ્રહણ કર્યો. મદીનામાં મહમદે “અલ્લાહના કાયદા” અનુસાર એક વ્યવસ્થિત પંથ સ્થા અને જાહેર કર્યું : “એક ઈશ્વર વિના બીજાની પૂજા અમે નહિ કરીએ. 6. રેડવેલ, 9 : 40 Page #215 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામ ધર્મ 201 અમે ચોરી નહિ કરીએ, અમે વ્યભિચાર નહિ કરીએ. અમે અમારા બાળકોને મારીએ નહિ, અમે કોઈની નિંદા કરીએ નહિ. જે વાત સત્ય છે તે બાબતમાં અમે પયગંબરની આજ્ઞાનું ઉલ્લંઘન નહિ કરીએ. "7 અહીંયાં મહમદે એક મસ્જિદ બંધાવી અને પિતાના અનુયાયીઓને આ રીતે એકત્ર થવાની સુવિધા કરવાની સાથે જ ત્યાં તેમણે ધાર્મિક શિક્ષણ આપવા માંડ્યું અને ધર્મને માટે લડાઈ કરવાની તાલીમ પણ આપવા માંડી. ધર્મોપદેશની સાથે લડાયક બળની તાલીમ પણ ઓતપ્રોત થઈ ઈસ૬૨૨માં મક્કા છોડ્યા પછી પણ મક્કાના લેકે મહમદ અને તેમના અનુયાયીઓ તરફને રોષ ઓછો થયો ન હતો અને એથી તેઓ એમને નાશ કરવાને માટે સર્વ તૈયારી કરતા હતા. એમને સામનો કરવાને માટે મહમદ પણ પિતાના અનુયાયીઓમાં લડાયક ખમીર સીંચવાની જરૂરિયાત જોઈ હોય એમ કેમ ન કહી શકાય ? મક્કા અને મદીનાની વચ્ચે સંઘર્ષ લગભગ સાત વર્ષો સુધી એકધારે ચાલે. એમાં કઈક વખત એક પક્ષની, તે કઈક વખતે બીજા પક્ષની છત થતી. પરંતુ ઈ. સ. ૬૨૯માં મહમદની સંપૂર્ણ જીત થઈ. આ જીત વિશે મહમદ કહેતા : “બદરના યુદ્ધમાં તથા બાકીના યુદ્ધમાં લગભગ અલ્લાહની મદદથી શત્રુઓની સામે જીતી શક્યો.” મહમદની જીત પછી મક્કા અને મદીનાના લોકો વચ્ચે એક કરાર થયો. તે અનુસાર મક્કાએ મહમદને પયગંબર તરીકે સ્વીકારી માત્ર એક જ અલ્લાહની પૂજાને સ્વીકાર કરવાનો હતો, અને આ નવા ધર્મપથના મક્કા તથા મદીના અને અન્યત્ર વસતા બધા જ અનુયાયીઓએ પહેલાંની જેમ મક્કાની તીર્થયાત્રા કરવાની કરી. આમ, મક્કાના લેકેને તીર્થ પ્રવાસી દ્વારા મળતી આજીવિકાને હાનિ પહોંચાડ્યા વિના એક અલ્લાહને સ્વીકાર થયો. ઈ. સ. ૬૨૯માં મહમદ મક્કા પાછા ફર્યા–એના નેતા તરીકે અને મુસ્લિમ પ્રજાના એક પયગંબર તરીકે. એમની સત્તા ધીમે ધીમે વધવા માંડી અને ઈ. સ. ૬૩૨માં એમનું મૃત્યુ થયું ત્યારે તો એમની આણ સમસ્ત અરેબિયા પર પ્રવર્તતી 7. પૂર, ધી લાઈફ ઓફ મહમદ, ભાગ 1-1912, પા. 118 8. રોડવેલ, 93 : 11 9 એજ, 49 : 9 Page #216 -------------------------------------------------------------------------- ________________ 202 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હતી. પરંતુ એમના સત્તાકાળમાં મહમદમાં થોડા ફેરફાર થયેલા જોવામાં આવે છે. એક તે યહૂદીઓ પ્રત્યેના એમના વર્તાવમાં. જ્યારે મહમદના કેટલાક અનુયાયીઓ અને પાછળથી મહમદ પિતે મદીના ગયા ત્યારે ત્યાંના બહુજન યહૂદી સમાજે કંઈ માઠો વર્તાવ કર્યો નહિ. મહમદ પણ યહૂદીઓ પ્રત્યે પ્રિમભાવ અને ભાતૃભાવ રાખતા હતા, પરંતુ પાછળથી તેમણે એમને હેરાન કરવા માંડયા. એટલું જ નહિ પરંતુ એમના પ્રત્યે હિંસાત્મક વલણ પણ અખત્યાર કર્યું. બીજુ, ધર્મવિધિમાં પણ એમણે કેટલાક ફેરફાર કર્યો. મહમદના અનુયાયીઓ શરૂઆતમાં યહૂદી ધર્મીઓના પ્રાયશ્ચિત્તને દિવસે ઉપવાસ કરતા હતા. પરંતુ મહમદે તેમાં ફેરફાર કર્યો અને રમજાનના મહિનામાં ઉપવાસ કરવાનો આદેશ આપે 10 વળી, શરૂઆતમાં મહમદના અનુયાયીઓ પ્રાર્થના કરતી વખતે તેમનું મુખ જેરૂસલેમ તરફ રાખતા હતા. પરંતુ હવે મહમદે એ પ્રથામાં પણ ફેરફાર કરાવડાવ્યો અને આદેશ આપ્યો કે એમના અનુયાયીઓએ અરબરતાનના કેન્દ્ર સમા મકકા તરફ એમનું મુખ રાખીને પ્રાર્થના કરવી.૧૧ આમ યહૂદીઓ તરફના વર્તનમાં તેમ જ પ્રાર્થનાવિધિમાં મહમદે ફેરફારો કર્યા. પરંતુ ત્રીજો ફેરફાર જે થયે એ એમના વ્યક્તિગત જીવનમાં થયું અને એમના વ્યક્તિગત ચારિત્ર્યના પતન સમાન બન્યો. મહમદની લગભગ પચાસ વર્ષની ઉંમરે ખાદી જાનું મૃત્યુ થયું અને એમ કહેવાય છે કે તેના મૃત્યુ પછી એમણે લગભગ અગિયાર પત્નીઓ સાથે લગ્ન કર્યા. ૧૨આમાંના કેટલાકને વિષે તે કુરાનમાં રષ્ટીકરણ પણ અપાયું છે. એમના એક દત્તક પુત્ર દે જેની સાથે છૂટાછેડા કર્યા હતા એ ઝેનબ નામની સ્ત્રી સાથે મહમદે લગ્ન કર્યું અને એ લગ્ન બરાબર હતું એ સૂચવવા તેમણે અલ્લાહની આજ્ઞાનું પ્રમાણ આપ્યું “જ્યારે દત્તક પુત્રએ પિતાની સ્ત્રીઓ સાથે છૂટાછેડા લીધા હોય અને જે ધર્મિષ્ઠ પુરુષ તેમને પરણે તે તેમાં કોઈ અપરાધ . થતો નથી. ઈશ્વરની આજ્ઞા ત પાળવી જોઈએ અને ઈશ્વરે પયગંબરને પરવાનગી આપી છે. એટલે પયગંબરને કઈ જાતને દોષ લાગતો નથી. 13 10. રોડવેલ, 2 H 179, 183 11. એજ, 2 : 143, 144 12. આર. ઈ. હ્યુમ, ધી વર્લ્ડસ લિવિંગ રિલિજિયન્સ, 1955, પા. 216 13. રોડવેલ, 33 : 37-38 Page #217 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામધર્મ 203: પયગંબરે પિતાના અનુયાયીઓને ચાર સ્ત્રીઓ કરવાની આજ્ઞા આપી છે.૧૪ પરંતુ પિતાને માટે ઈશ્વરે આપેલી આજ્ઞા આ રીતે રજૂ થઈ છે: “હે પયગંબર ! તમે જે સ્ત્રીઓ સાથે વિધિસર પરણ્યા છે તે અને લડાઈમાં અલ્લાહ તમને જે ગુલામે આપ્યા છે તે ભલે તમે રાખે. તમારા કાકાની પુત્રીઓ અને તમારી સાથે મદીના આવેલા તમારી કાકીની અને માસીની પુત્રીઓ તમે ભલે રાખો, અને જે તમારી ઈચ્છા થતી હોય તે ભલે કઈપણ આરિતક સ્ત્રી સાથે તમે પરો. આ હક માત્ર તમારે છે, બીજા કોઈને નહિ૧૫ સત્તા પ્રાપ્તિ પછી આ ત્રણ ક્ષેત્રમાં થયેલા ફેરફારનો ઉલ્લેખ એટલા માટે કરવો જરૂરી માને છે કે ઈસ્લામના કેટલાક રીતરિવાજો અને ઇસ્લામના ઇતિહાસમાં નોંધાયેલા કેટલાંક ધર્મયુદ્ધ વિશેને સુયોગ્ય ખ્યાલ પામી શકાય. 2, ઈસ્લામધર્મના કેટલાક વિચારે ક. એકેશ્વરવાદઃ ઇરલામધર્મની સૌથી વધુ તરી આવતી વિશિષ્ટતા એને એકેશ્વરવાદ છે. આ એકેશ્વરવાદને વિચાર હિબૂધર્મ અને ખ્રિસ્તી ધર્મની અસરનું કેટલે અંશનું પરિણામ છે એ નિશ્ચિતપણે ન કહી શકાય, તેયે આ ધર્મના ઈશ્વર સ્વરૂપ વિષેના વિચારની, ઇસ્લામધર્મના એકેશ્વરવાદી વિચારમાં મોટી અસર છે એની ના પાડી શકાય નહિ. આમ છતાં, એક તરફ હિબધર્મ, ખ્રિરતીધર્મ અને બીજી તરફે ઈસ્લામ ધર્મમાં મહત્ત્વને તફાવત એ છે કે ઇસ્લામને એકેશ્વરવાદ સાદી અને સમજપૂર્વક પ્રથમથી સ્વીકારાયેલ છે. વળી ઇલામધર્મ માં વિવિધ ઈશ્વરવાદી ગૂંચવણો અભાવ છે. અનુયાયની દૃષ્ટિએ એથી જ આ ધર્મ વધુ સ્વીકાર્ય બન્યા છે. એકેશ્વરવાદને સિદ્ધાંત ઈસ્લામને સૌથી મુખ્ય અને મહત્ત્વને સિદ્ધાંત છે. કુરાનમાં આ ઉપદેશ અનેકવાર કરવામાં આવે છે. ઇરલામમાં ઈશ્વરને અલ્લાહના નામે સંબોધવામાં આવે છે. કુરાનના લગભગ પ્રત્યેક પ્રકરણની શરૂઆતમાં એક મંત્ર આવે છે. “બિસ્મિવિલાહીરરહમાનિરહીમ” જેનો અર્થ “દયાળુ અને ઉપસાગર અલ્લાહનાં નામમાં” એમ થાય છે. 14. એજ, 4 : 3 15. એજ, 33 ; 49, 51 Page #218 -------------------------------------------------------------------------- ________________ 304 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અલ્લાહનાં લક્ષણે કુરાનમાં આ પ્રકારે અપાયાં છે: - અલ્લાહ સર્વથા અદ્વિતીય છે. -અલ્લાહ સર્વદૃષ્ટા છે.૧૭ અલ્લાહ સર્વ શ્રોતા છે.૧૮ અલ્લાહ સર્વવક્તા છે.૧૯ અલ્લાહ સર્વજ્ઞ છે.૨૦ અલ્લાહ સર્વકર્તા છે. તેમની સામે ન થઈ શકાય એવા અગમ્ય છે. 21 અલ્લાહ સર્વ શક્તિમાન છે.૨૨ ખ. મંદિર-કરણને અભાવ: પ્રત્યેક ધર્મની જેમ ઇસ્લામમાં પણ પ્રાર્થનાસ્થાન તો છે જ. ઇસ્લામમાં એને મજિદ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ધર્મોના મંદિર વિશે એમ કહી શકાય કે મંદિર એ પ્રાર્થનાનું એક સ્થાન હોવા છતાં એની સાથે બીજી અનેક વિધિઓ અને ક્રિયાઓ સંકળાયેલી છે. જેમ કે, મંદિરમાં એક યા અનેક દેવની મૂર્તિ કે ચિત્ર કે કઈ સંજ્ઞા હેય, એની પૂજા-વિધિ ધર્માનુયાયી કઈ કઈ 'ઠેકાણે પિતે જ કરી લે એમ હય, તે કઈ સ્થાનેએ ધર્માનુયાયીને એવી છૂટ ન અપાતા એને બદલે અને એને તરફ પુરોહિત વગ આવી પૂજા કરતા હોય, નૈવેધ, પ્રસાદ, આરતી, ભેટ વગેરેની વિધિ હોય અને એ બધામાંથી પસાર થવાને માટેની એક નિશ્ચિત પ્રકારની વ્યવસ્થા હોય, એ સમગ્ર મંદિરીકરણ તરીકે ઓળખાવી શકાય. પ્રત્યેક ધર્મના પ્રત્યેક મંદિર માટે આવું મંદિરીકરણ હોય જ છે એવું નથી, પરંતુ જ્યાં જ્યાં મંદિર, ધર્મવ્યવસ્થાનું અંગ બન્યું છે, અને જ્યાં જ્યાં ધર્મસંચાલનનું કાર્ય મંદિર-વ્યવસ્થા મારફત થાય છે, ત્યાં ત્યાં મંદિરીકરણની છાપ સ્પષ્ટ રીતે ઊઠે છે. વૈષ્ણવ મંદિર તથા વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરને આના ઉદાહરણ તરીકે લઈ શકાય. 16. રોડવેલ, 3 : 1, 4, 16, 16 H 1-3; 21 : 22; 112 : 1-4 17. એજ, 6 : પ૯, 103; 18 : 25 18. એજ, 2 : 257; 44 : 5 19. એજ, 18 : 109; 31 : 26 20. એજ, 2 : 27; 6 : 58, 58 : 7-8 21. એજ, 6 : 35; 13 : 33; 16 : 2, 9, 76 : 3 22. એજ, 2 : 19; 3 : 159; 155 : 16-17 Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦ષ મજિદ એ મુસલમાનનું પ્રાર્થનાઘર છે. એમાં મુસલમાને કુરાન વાંચવા બેસે છે અને એ પવિત્ર રથાનની સ્વચ્છતા અને શાંતિ ખૂબ પ્રશંસનીય હોય છે. એ મજિદમાં કઈ મૂર્તિઓ હોતી નથી, કોઈ ચિત્રો હોતાં નથી કે નથી હોતી કોઈ આકૃતિ. મસ્જિદની દીવાલ ઉપર કુરાનનાં સૂત્ર આલેખાયેલ જોવા મળે છે. આમ, મુસ્લિમ–મસ્જિદ સંપૂર્ણપણે ધાર્મિક વાતાવરણ આપે છે. પુરોહિત વર્ગને ત્યાં અભાવ છે. એટલું જ નહિ પરંતુ મસ્જિદના દ્વારમાં પ્રવેશ્યા પછી કોઈ ઊંચે નથી કે કોઈ નીચો નથી, કોઈ તવંગર નથી કે કોઈ ગરીબ નથી. પ્રભુના દરબારમાં સંપૂર્ણ સમાનતા અને શિસ્ત પ્રવર્તતી હોય એવી રીતે મસ્જિદની નમાઝ પઢવામાં આવે છે. આના અનુસંધાનમાં જ મુસ્લિમ ધર્મની વિશિષ્ટતાની સાથે સંકળાયેલ બીજી એક વિશિષ્ટતાને પણ ઉલ્લેખ કરી લઈએ. ગ, સર્વ સમાનતા ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના સામ્રાજ્યની વાત આપણે કરી. બૌદ્ધધર્મમાં, માનવ સમાનતાને વિચાર રજૂ થયે. આ બંને વિચારોને સમય ઇસ્લામમાં એક ઈશ્વરના સ્વીકારથી અને બિરાદરીની ભાવનાથી થયેલો છે. કોઈપણ જાતના ભેદભાવ વિના અલ્લાહની સમક્ષ સર્વ એકસમાન છે, એ ભાવ આ ધર્માં ભારપૂર્વક રજૂ થયો છે, તેમ જ તેમના સામાન્ય રોજિંદા જીવનમાં પણ જોવા મળે છે. બધા એકસાથે બેસી ભોજન લે તેમ જ કોઈપણ મૃતદેહની અંતિમ મંજિલની યાત્રામાં ખાંધ આપવાની પ્રબળ ભાવના એક બિરાદરીને ખ્યાલ વિના શી રીતે સંભવી શકે ? પરંતુ આવી બિરાદરીની ભાવના માત્ર ધર્મપંથીઓ પૂરતી જ મર્યાદિત રહી છે. હિબ્રધર્મીઓ સાથેના શરૂઆતના પ્રેમભર્યા વર્તાવ છતાં તેમની સાથે પાછળથી થયેલ વર્તાવ આના ઉદાહરણ તરીકે ટાંકી શકાય. કુરાનમાં સ્વીકારાયેલ અઠ્ઠાવીસ પયગંબરમાંથી આદમ, ઈનક, અબ્રાહમ, આઈઝેક, જેકબ, મેઝીઝ, ડેવિડ, સોલેમન, એલિજા, ઇલીશ વગેરે તો હિબ્રધર્મના હોવા છતાં પણ આમ બન્યું છે. એ જ રીતે ખ્રિસ્તી ધર્મના ઝેક હરિઆહ, બેપ્ટિસ્ટ જહાન અને જિસસને સમાવેશ થવા છતાં ખ્રિસ્તીધર્મીઓને અલગ વર્ગ તરીકે રવીકારી તેમની સાથે ઇરલામે બિરાદરી જાળવી હોય એવું ઇતિહાસના પાને નોંધાયું નથી. જે ધર્મના પયગંબરને પોતાના ધર્મશાસ્ત્રમાં મહમદ પૂર્વે થયેલા પયગંબર તરીકે સ્થાન અપાયું હોય એમના ધર્મના અનુયાયીઓ સાથે જો આમ હોય તે. અન્ય ધર્મોના અનુયાયીઓએ સાથે બિરાદરીની આશા શી રીતે રાખી શકાય ? Page #220 -------------------------------------------------------------------------- ________________ 206 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઘ. ધાર્મિક જીવન અને વિધિની સરળતા | કુરાનમાં ધાર્મિક જીવન વિશેના સરળ પરંતુ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે, એ જ પ્રમાણે મકકાની તીર્થયાત્રા વિશે પણ સ્પષ્ટતાપૂર્વક આદેશ અપાયેલ છે. પિતાના મૃત્યુ પછી પોતાના અનુયાયીઓ પિતાને ઈશ્વરસ્થાને રસ્થાપી ન દે એ માટે મહમદે કાળજીભરી સંભાળ રાખી છે. આવી કાળજી રાખવા માટે કદાચ એમની સમક્ષ જૈનધર્મ અને બૌદ્ધધર્મના સ્થાપકોના પ્રભુરવરૂપે સ્થાપવાના અને સ્વીકારવાના દાખલાઓ પ્રત્યક્ષ મેજૂદ હતા. પિતે માત્ર ઈશ્વરના એક દૂત છે અને એથી વિશેષ કંઈ નહિ એમ એમણે ખૂબ સ્પષ્ટતાપૂર્વક જાહેર કરેલું છે. “હું તે અલ્લાહે મોકલેલ એક શિષ્ય છું 23 - તથા “હું તે સ્પષ્ટ બેલીને ચેતવણી આપનાર છું.”૨૪ આમ મહમદે પિતાને અલ્લાહના સ્પષ્ટ વક્તા શિષ્ય તરીકે જ ઓળખાવ્યા છે. વળી અલ્લાહ મહાન છે અને એ જ સર્વકર્તા છે અને એમનામાં જ વિશ્વાસ રાખવું જોઈએ એવી પણ વાત એમણે કરી છે. એમણે કહ્યું છે : “અલ્લાહ જ મારો સહાયક છે. તેમનામાં મને વિશ્વાસ છે અને તેમના તરફ જ હું નજર રાખું છું.”૨૫ વળી પિતાના અનુયાયીઓને અલ્લાહ ઉપર વિશ્વાસ રાખવાનું કહેતાં કહે છે?” “અલ્લાહ ઉપર વિશ્વાસ રાખો, અલ્લાહ રક્ષણ કરવાને સમર્થ છે. 26 અલાહ પ્રત્યેક અન્યાયીની કેટલા સમીપ છે તે એમના આ કથનમાંથી સ્પષ્ટ થાય છે. ખરેખર જે લેકોને ધર્મ પર શ્રદ્ધા છે અને જે ઘરને ત્યાગ કરીને અલ્લાહના કામમાં પિતાની મિલકત વાપરે છે અને જે પયગંબરને - અનુસરે છે તે બધા એકમેકની પાસે છે. 27 આમ, મહમદની અંત સમયની પ્રાર્થના તે એ સ્પષ્ટ રીતે કહી જાય છે કે મહમદ અલ્લાહ પાસે જઈ રહ્યા છે અને એથી મહમદ પિોતે અલ્લાહ નથી. એમની છેલ્લી પ્રાર્થના હતી : હે ખુદા ! મને ક્ષમા આપ. ઊંચે જાઉં છું ત્યાં મારી સાથે આવો. વર્ગમાં અમરતા આપ, ક્ષમા આપે, ઊંચે મારી સાથે તમે રહે.૨૮ 23. રોડવેલ, 3 : 18 24. એજ, 15 : 89 -25. એજ, 11 : 90 - 26. એજ, 4 : 83; 33 : 3 27. રેડવેલ, 8 : 73 28 પૂર, ધી લાઈફ ઓફ મહમદ, પા. 494. Page #221 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામધર્મ 207 આમ પિતાના ધર્મ અનુયાયીઓ પિતાને ઈશ્વર સ્થાને ન સ્થાપી દે એ માટે તેઓ કેટલા સંજોગ હતા એને ખ્યાલ આપણે પામી શકીએ છીએ. એટલું જ નહિ પરંતુ આ ઉપરથી એમની એકેશ્વરવાદની ભાવના કેટલી તીવ્ર હતી એને પણ ખ્યાલ આવે છે. ચ. પ્રાર્થનાવિધિઃ મહમદે સ્થાપેલ ધર્મને કેટલાક વિચારકે એમના નામ પાછળ એને મોહમેડીનીઝમ” તરીકે ઓળખાવે છે. પરંતુ એ ધર્મના હાર્દ પ્રમાણે એ ધર્મ માટે વપરાતે શબ્દ “ઈરલામ’ વધારે સુગ્ય છે. કારણકે આ ધર્મનું હાર્દ પ્રત્યેક વ્યક્તિએ જગતના બાદશાહના શરણે જવાનું છે એ આદેશમાં રહેલું છે. ઇસ્લામનો અર્થ થાય છે અલ્લાહને શરણે જવું. મહમદના ધર્મના અનુયાયીઓને મુસ્લિમ તરીકે ઓળખાવાય છે અને એનો અર્થ થાય છે “જેઓ શરણે જાય છે.” આમ, ઇસ્લામધર્મમાં શરણાગતિ મહત્વની બને છે. વ્યક્તિ અલ્લાહની શરણાગતિ સ્વીકારી એની સમીપ રહે એ રીતનું મુસ્લિમ ધાર્મિક જીવન વિચારાયું છે અને ઉપદેશાયું છે. તે અનુસાર પ્રત્યેક સાચા મુસલમાને દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરવાની છે. પ્રાર્થનાના સમયે મસ્જિદમાંથી બાંગી બાંગ પુકારે છે અને પ્રત્યેક મુસલમાન પ્રાર્થનાને માટે મસ્જિદ તરફ પ્રયાણ કરે છે. જે કઈ મજિદમાં પ્રાર્થના માટે ન જઈ શકે તે પિતે જ્યાં હોય ત્યાં પ્રાર્થનાને સમયે પ્રાર્થના કરી લે છે. આ પ્રાર્થનાવિધિને સલાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાર્થનાના પાંચ સમય નીચે મુજબ છે : ક. સૂર્યોદય પહેલાં ખ. મધ્યાહ્ન પછી ગ. સૂર્યાસ્ત પહેલાં ઘ. સૂર્યાસ્ત પછી 2. રાત્રીના પ્રારંભ પહેલાં પ્રાર્થનાના આ રીતના વિવિધ સમય રાખવાનું મુખ્ય પ્રયોજન એ લાગે છે. કે ધર્મ અનુયાયીનું મન આખા દિવસમાં કદીયે અલ્લાહથી વિમુખ ન બને. Page #222 -------------------------------------------------------------------------- ________________ 208 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અલ્લાહમય જીવનની આ યોગ્ય તૈયારી છે. પરંતુ દિવસની આ પાંચ પ્રાર્થનાઓ ઇસ્લામ ધર્મના અનુયાયીને માટે જવાનું શું પ્રયોજન હોઈ શકે ? આ પ્રોજન સમજાવતા બેકે૨૯ કહે છે. આ પ્રાર્થનાઓ મનેજ્ઞાનિક કલાથી ઘડવામાં આવી છે અને એના સરખો સમીપ પ્રકાર યોગ પદ્ધતિનાં વિવિધ આસનોમાં જોવા મળે છે | મુસિલમ પ્રાર્થનામાં જે આસનો અખત્યાર થાય છે તેમ જ જે શબ્દો બોલાય. છે તેની સમજ પણ તેમણે આપી છે. પ્રાર્થના પ્રત્યેક સંપૂર્ણ વિભાગ–રા'કા તરીકે ઓળખાય છે અને ભક્તિની આઠ જુદી જુદી ક્રિયાનો સમાવેશ કરે છે. પ્રથમ આસનમાં અનુયાયી સીધે ઊભો રહે છે. એની હથેળીઓ એના કાન સુધી ઊંચી ધરે છે. આમ ઊભા રહીને એ કેટલીક પ્રાર્થના કરે છે અને દૈવી અલ્લાહનો આભાર માનતા કહે છે: “બીજા સર્ષ કરતાં અલ્લાહ મહાન છે. " બીજા આસનમાં અનુયાયી ઊભો જ રહે છે અને એના બંને હાથ નીચા રાખીને એના ડાબા હાથ પર એને જમણો હાથ રાખે છે અને પછી બોલે છે: હે અલ્લાહ! તમારો વિજય હો. આપનું નામ પવિત્ર છે અને આપની સત્તા મહાન છે. આપના સિવાય અન્ય કેઈસેવા કે પ્રાર્થના કરવાને પાત્ર નથી.” અને પછી કહે છે બીજા સર્વ કરતા અલાહ મહાન છે. ત્રીજા આસનમાં શરીર આગળના ભાગે કાટખૂણે વાળવામાં આવે છે અને હાથે ઘૂંટણ ઉપર ટેકવવામાં આવે છે અને જેટલી વખત આવી રીતે નમવામાં આવે તેટલી વખત અનુયાયી કહે છે “હે શ્રેષ્ઠ અલ્લાહ! તારો જય હો.” ચોથા આસનમાં અનુયાયી વળી પાછો ઊભો થાય છે અને કહે છે : અલ્લાહ તેને સ્વીકાર કરે છે, જે અલ્લાહ તરફ કૃતજ્ઞ છે. એ અમારા અલ્લાહ! તમને અમારા પ્રણામ. બીજા સર્વ કરતાં અલ્લાહ મહાન છે.” - પાંચમા આસનમાં અનુયાયી પિતાના ઘૂંટણ પર પડે છે અને એની હથેળીને જમીન પર આશ્રય લઈ એનું શીશ ભૂમિને અડકાડે છે. આ આસનમાં અનુયાયી ત્રણ વેળા કહે છેઃ “અલ્લાહ ! સર્વ શ્રેષ્ઠ તારે જય હો. બીજા સર્વ કરતાં અલ્લાહ મહાન છે.” છા આસનમાં અનુયાયી બેસીને ઘૂંટણિયે પડે છે અને એના હાથ કણી પર ટકવાયેલા છે અને ઉપર મુજબની જ પ્રાર્થના કરે છે. , 29. બે કે,. એ. સી., કપેરેટિવ રિલિજિયન, પિજીન, 1967, પા. 285., Page #223 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામધર્મ 209 આસન સાત અને આઠ એ ઉપરના આસન પાંચ અને છનું જ પુનરાવર્તન છે અને એ જ પ્રાર્થને કરવામાં આવે છે. આમ રારકા સંપૂર્ણ થાય છે અને પ્રત્યેક પ્રાર્થના બે, ત્રણ કે ચાર રાકની હેય છે. આટલું થયા પછી છેવટે પયગંબરને એક પ્રાર્થના થાય છે, તે જ પ્રમાણે ધર્મના સાચા અનુયાયી માટે અને હાજર રહેલા સમુદાય માટે પ્રાર્થના થાય છે અને પાપની ક્ષમાયાચનાની પ્રાર્થના કરવામાં આવે છે. છેવટે એક વખત ડાબી તરફ અને બીજી વખત જમણી તરફ વાંકા વળીને કહે છે : “તમોને શાંતિ હે અને અલ્લાહની કૃપા હે.” એમ મનાય છે કે અદશ્ય એવા બે ફિરસ્તાઓ ત્યાં હાજર હોય છે અને તેઓ બધી નોંધ રાખતા હોય છે. આ પ્રાર્થનાઓ વિશે એક મહત્ત્વની વાત એ નોંધવી જોઈએ કે એ પ્રાર્થનામાં કોઈપણ પ્રકારની માગણી કે ઈચ્છા કે તૃષ્ણ રજૂ થતી નથી અને એ જ એના સ્તરને ખ્યાલ આપે છે. અલ્લાહ પાસે માત્ર એક જ માગણી કરવામાં આવે છે–ક્ષમાયાચનાની અને દરવણીની. બીજી એક વાત એ પણ સેંધવી જોઈએ કે પ્રાર્થના કરતી વેળા વ્યક્તિ અલ્લાહની સમીપ જાય છે એથી સંપૂર્ણપણે પવિત્ર હોવી જોઈએ. મદિરા-ત્યાગ કે સ્ત્રી-સમાગમથી અલિપ્ત રહેવાની વાત આ ધર્મમાં ભારપૂર્વક કરવામાં આવતી નથી તે એ તે સ્પષ્ટ રીતે કહેવાયું છે કે૩૦ “તમે જ્યારે દારૂ પીધો હોય ત્યારે તમારે પ્રાર્થના કરવા જવું નહિ, પરંતુ તમારે પ્રાર્થના ત્યારે જરૂરથી કરવી જોઈએ જ્યારે તમે જે કંઈ પ્રાર્થનામાં બેલે છે તે તમે સમજી શકે. વળી કોઈ પણ સ્ત્રીના સ્પર્શથી તમે અપવિત્ર થયા હોય ત્યારે તમારે પ્રાર્થના કરવા જવું નહિ. ' પ્રત્યેક રા'કા દરેક પ્રાર્થના સમયે બે, ત્રણ કે ચાર વેળા કહેવાતી હોય અને દર થોડા સમયે દિનભર પ્રાર્થના થતી રહેતી હોય તે અનુયાયીનું મન અને હૃદય અલ્લાહ-આસક્ત રહે એમાં શું આશ્ચર્ય ! સામાન્ય રીતે એ સ્વીકારાયું છે કે ચિત્તની એકાગ્રતા મુશ્કેલ છે અને લાંબા સમય માટેની એકાગ્રતા સવિશેષ મુશ્કેલ છે. ત્યારે આ પ્રકારની થોડા થોડા સમયને અંતરે ઈશ્વરની સતત યાદ આપતી ગોઠવણ ખરેખર ધર્મજીવન આચરવામાં સહાયરૂપ થાય છે. 30 રડવેલ, 4 : 46 ધર્મ 14 Page #224 -------------------------------------------------------------------------- ________________ ર૧૦ ધર્મોનું તુલનાત્મક અધ્યયન લગભગ પ્રત્યેક ધર્મમાં આવી પ્રાર્થના-વિધિ હોય છે. હિંદુધર્મમાં ત્રિકાલ સંધ્યાનો આપણે ઉલ્લેખ કર્યો છે. પ્રત્યેક સંસ્થામાં આચરવાની વિધિની પણ આપણે વાત કરી છે અને મુસ્લિમ પ્રાર્થના-વિધિ અને હિંદુ પ્રાર્થના-વિધિમાં કેટલુંક સામ્ય લાગશે. આમ છતાં, એક બાબતની અહીંયાં રજૂઆત કરવી જરૂરી છે. ઇસ્લામમાં સમાધિના વિચારને રવીકાર થયેલું નથી. હિંદુધર્મમાં પ્રાર્થનાનું અંતિમ લક્ષ્ય તે સમાધિ છે. ઈશ્વરની સમીપ રહેવું, એનાથી દૂર ન થવું એ એક વાત છે અને ઈશ્વરમય થવું, એની સાથે એકરૂપ થવું એ બીજી વાત છે. ઈશ્વર સાનિય એ ઈલામ પ્રાર્થનાનું લક્ષ્ય છે, હિંદુ પ્રાર્થનાનું લક્ષ્ય છે ઈશ્વર સામંજસ્થ અથવા ઈશ્વર એકાકાર. પ્રત્યેક સાચા મુસલમાને દિવસમાં પાંચ વેળા પ્રાર્થના કરવી જોઈએ એ ઇસ્લામધર્મના ધર્મજીવન માટેના આદેશ ઉપરાંત, ધર્મજીવનના વિકાસ માટેના એમાં બીજા પણ એટલા જ સરળ પ્રકારના આદેશ અપાયેલા છે. એ અનુસાર પ્રત્યેક મુસલમાન નીચે મુજબનું ધર્મજીવન આચરે એવી આકાંક્ષા સેવવામાં આવે છે. એક, કલિમા ? લાએલાહા ઇલ્લલ્લાહ મહમદુર રસુલુલલાહુલ ઈલામને આ સિદ્ધાંત મંત્ર છે. એને અર્થ થાય છે: અલ્લાહ વિના બીજે કઈ ઈશ્વર નથી અને મહમદ અલ્લાહને પયગંબર છે. આ મંત્રનું રટણ પ્રત્યેક મુસલમાને હરદિન કરવું જોઈએ. બે, ઝકાત : ગરીબને દાન આપવું. પ્રત્યેક સાચા મુસલમાનને કુરાનમાં દાન આપવાની ફરજ પાડવામાં આવી છે. આટલું જ નહિ પરંતુ જે કોઈ પ્રથમ વેળા ઇસ્લામ ધર્મ અંગીકાર કરે તેણે એક પ્રકારને કર પણ આપવાનું હોય છે.૩૩ આટલું જ નહિ પરંતુ આ અંગે કહેવાયું છેઃ “જ્યારે તમે લડાઈમાંથી કંઈ પણ લૂંટી 31 આ મંત્ર કુરાનમાં એક સાથે નહિ પણ જુદા જુદા ભાગમાં જોવામાં આવે છે. 47 : 21 તથા 48 : 29 32 રોડવેલ, 2 : 40; 64H 16; 58 : 4 33 એજ, 9 : 5, 11 Page #225 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામધર્મ 211 લાવો ત્યારે તેનો પાંચમો ભાગ અલ્લાહને, પયગંબરને, પાસેના સગાંઓને, અનાથને, ગરીબને અને વટેમાર્ગુઓને આપ.૩૪ ત્રણે, હજ: પ્રત્યેક મુસલમાન જીવનમાં ઓછામાં ઓછા એક વેળા મક્કાની જાત્રાએ જાય અને ત્યાંની મસ્જિદની પ્રદક્ષિણા કરી કાબાને ચુંબન કરે એ આદેશ અપચેલે છે. આ યાત્રાને હજયાત્રા તરીકે ઓળખાવાય છે. વળી, એ અપવાદ પણ મૂકવામાં આવ્યો છે કે જે કોઈ અનુયાયી પિતે હજ કરી શકે એમ ન હોય તેણે પિતાને બદલે બીજા કોઈને આ કામ માટે મોકલ. હજ્યાત્રા ચંદ્રમાસમાં અમુક વિધિઓ અનુસાર કરવાની હોય છે. 35 ચાર, ઉપવાસ: રમજાન મહિનામાં જિબાઇલે મહમદને કુરાનને સંદેશ આપ્યો હતો. આ પવિત્ર મહિને તપનો સૂચક છે અને એથી આ મહિનામાં ઉપવાસ કરવાનો આદેશ અપાયેલ છે. તે આસ્તિક લેકે, તમારે રમજાન માસમાં ઉપવાસ કરવાનું છે. -જ્યારે તમારામાં કોઈપણ રમજાન માસના પ્રથમ ચંદ્રના દર્શન કરે કે તરત જ ‘ઉપવાસ શરૂ કરશે અને આખા રમજાન માસ દરમ્યાન હરદિન પ્રાતઃકાળે અંધકારમાંથી જરાક પ્રકાશ નીકળે ત્યાંથી રાત્રી પડે ત્યાં સુધી સખત ઉપવાસ કરે. રાત્રીથી પ્રાતઃકાળ સુધી ખાનપાન કરે કે 6 ઉપરની ચાર વિધિઓ ઉપરાંત પાંચમી પ્રાર્થના વિધિ સલાટ તરીકે ઓળખાવાય છે. એની વિચારણા આપણે આગળ કરી લીધી છે. આ પાંચને કેટલાક વિચારકો ઈસ્લામના સ્થંભ તરીકે પણ ઓળખાવે છે. પાંચ, જેહાદઃ ઇરલામમાં ધર્મ માટે હિંસા આચરવાનું કે લડાઈ કરવાનું અને જાન અર્પણ કરવાનું પણ કહેવાયું છે. આથી કેટલાક વિચારકે ઇસ્લામની પાંચ ફરજિયાત વિધિઓમાં, છઠ્ઠી વિધિ તરીકે જેહાદનો પણ સમાવેશ કરે છે. 34 એજ, 1 : 42 35 એજ, 2 : 185, 193-199 36 રોડવેલ, 2 : 179-183 Page #226 -------------------------------------------------------------------------- ________________ 212 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઉપર આલેખાયેલ મહમદના જીવનના પ્રસંગો પરથી એ સ્પષ્ટ થશે કે મદીનાના યહૂદીઓએ, મહમદ હીજરત કરીને મદીના ગયા ત્યારે એમને વિરોધ કર્યો ન હતો, પરંતુ જ્યારે તેમણે મહમદની સત્તા સ્વીકારવાનો ઇન્કાર કર્યો ત્યારે મહમદે તેમની સામે હિંસા આચરી. એ જ પ્રમાણે એમની સત્તાનો ઇન્કાર કરનાર મક્કાના રહેવાસીઓ તથા કોરસ જાતિ ઉપર પણ મહમદે વેર લીધું. ધર્મના ફેલાવા માટે અને બિનધનીઓને કનડવા માટે મહમદે સ્પષ્ટ આદેશ આપ્યાં. એમણે કહ્યું: “તમે યુદ્ધ કરે જેથી કોઈ જાતનું તોફાન થાય નહિ અને બધે અલ્લાહને ધર્મ ફેલાય”૩૭ વધુમાં એમણે કહ્યું, “જેઓ અલ્લાહને માનતા નથી તેમની સાથે યુદ્ધ કરે અને જ્યાં સુધી તેઓ પોતાના હાથથી ખંડણી નહિ આપે અને દીન નહિ બને ત્યાં સુધી તેમની સાથે યુદ્ધ ચાલુ રાખે.”૩૮ એટલું જ નહિ પરંતુ જે મુસલમાન નથી તે નાસ્તિક છે તથા દંભી છે. માટે એની સામે ભીષણ યુદ્ધ કરવા અને તેમના પ્રત્યે કડકાઈ રાખવાને આદેશ પણ એમણે આપે.૩૮ ધર્મને માટે યુદ્ધ કરવાને પિતાના અનુયાયીઓને આદેશ આપીને તેઓ એવા ધર્મયુદ્ધ માટે તૈયાર થાય અને એમાં રચ્યા રહે તથા એમ કરતાં જીવનને ભોગ આપવો પડે તો તે આપતાં પણ ખચકાય નહિ એ માટે એમણે કહ્યું : “જે લેકે અલ્લાહના નિમિત્તે લડે છે તેઓને અલ્લાહ ચાહે છે.”૪૦ આમ, એક જ અલ્લાહને સ્વીકાર, મહમહ તેના પયગંબર છે એવી માન્યતા અને કુરાનમાં આદેશાયેલ અલ્લાહ સમીપ રહેવાને માટે એમને શરણે જઈ તે અનુસારનું આચરણ એ ઇસ્લામધર્મની વિશિષ્ટતાઓમાં સમાયેલ છે. 3. ધર્મશાસ્ત્ર : મુસલમાનું ધર્મશાસ્ત્ર કુરાન છે. કુરાન એટલે જે બોલાયું છે કે ગવાયું છે તે. મુખ્યત્વે કરીને મહમદે વખતો વખત ઉપદેશ આપ્યા અને એમણે જે જે કંઈક ઉદબોધ જગતની સાર્વત્રિક સત્તાની પ્રેરણાથી કર્યું તે કુરાનમાં સમાવિષ્ટ થયેલા છે. કુરાનમાં એવો ઉલ્લેખ છે કે૪૧ જગતના લોકોને અલ્લાહે જે ગ્રંથો આપ્યા છે તેમાં 37 સેક્રેડ બુકસ ઑફ ધી ઇસ્ટ, 6 H 167 38 સેક્રેડ બુકસ ઓફ ધી ઇસ્ટ, 6 : 176-177 39 એજ, 9 : 292 40 એજ, 9 : 281 41 રોડવેલ, 29 0 45; ૪ર : 14 Page #227 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામધર્મ 213 મોઝીઝને હિબૂ તારાહ, ડેવિડને ઝાબૂર (પ્રાર્થનાઓ), જિસસને ઈન્જિલ (ઉપદેશ) અને મહમદને કુરાન આપ્યું છે. | કુરાનમાં અલ્લાહ મહમદની સાથે વાતો કરતા હોય છે અને કેટલીક વખત મહમદને પિતાના પ્રતિનિધિ તરીકે બોલાવતા હોય એ રીતની રજૂઆત છે. કુરાન વિશેની રેડવેલની તેમ જ રિચાર્ડ બેલની માન્યતાઓ અંગે આપણે અહીં થડી વિચારણા કરીશું. પરંતુ તે પહેલાં સામાન્ય સ્વરૂપની થોડી વાત કરી લઈએ. કુરાનના ઉપદેશ પરથી એમ લાગે છે કે એમાં પ્રાપ્ત થતી બાબતો એક કરતાં વધારે સ્થાનેથી મેળવાયેલ છે. જેમ કે કેટલીક બાબતે અરબી રૂઢિ માન્યતાએમાંથી અને અરબી લેકકથાઓમાંથી પ્રાપ્ત થયેલ હોય અને એ જ પ્રમાણે રાક્ષસ, દેવદૂતે, છેલ્લા ન્યાયને દિવસ અને પુનરુત્થાનના વિચારો જરથુસ્તધર્મમાંથી પ્રાપ્ત થયા હોય; એ જ પ્રમાણે યહૂદીઓના જૂના કરારની કેટલીક વાતે પણ કુરાનમાં સમાવિષ્ટ છે; એ જ પ્રમાણે ખ્રિસ્તી ધર્મના મસીહ તેમ જ જિસસ ક્રાઈસ્ટના ઉલ્લેખ પણ પ્રાપ્ત છે. કુરાનનાં પ્રકરણોની ગોઠવણીને સિદ્ધાંત વિસ્મયકારક છે. કારણ કે પ્રકરણની ગોઠવણી તેમના કદ આધારે થઈ હોય એમ લાગે છે. 286 આયાતો ધરાવતું સૌથી લાંબું પ્રકરણ શરૂઆતમાં છે અને એ ક્રમ અનુસાર છેવટના પ્રકરણમાં માત્ર ત્રણ આયા છે.. મહમદ મદીના ગયા અને ત્યાં જે સમય પસાર કર્યો તે એમના જીવનને શ્રેષ્ઠ કાળ છે. એ સમયે એમણે એમને બેધ ટૂંકાં સૂત્રોમાં આવે. એ સૂત્રને પણ કુરાનમાં સમાવેશ થયેલ છે. એ ગાળાના એમના ઉદ્દબોધે એકેશ્વરવાદની ભાવનાથી ઓતપ્રોત થયેલા છે અને એક અલ્લાહના એમણે રજૂ કરેલા વિચાર, તેમ જ અલ્લાહના એક શિષ્ય તરીકે પિતે છે, એ વિચારે એમણે રજૂ કર્યા, તેનો ઉલ્લેખ આપણે ઉપર કરેલ છે. મહમદ જ્યારે મદીના પહોંચ્યા ત્યારે આરબ, ખ્રિસ્તી અને ન્યૂ ધર્મના અનુયાયીઓએ એમને પ્રશ્ન કર્યો, “તમો અમોને શું શીખવવા ઈચ્છો છો?” અને મહમદે જવાબ આપ્યો, “મારે તમને એ શીખવવું છે કે તમે અલ્લાહમાં માને. અલ્લાહના દેવત્વ અને એના સત્યપણમાં માને અને સમસ્ત માનવજાતને અલ્લાહે જે દેવી દર્શન દીધાં છે એમાં તમે માને. હું એમ ઇચ્છું છું કે તમે એમ માને કે અલ્લાહનો પ્રત્યેક દૂત હંમેશાં સાચો સંદેશ લાવ્યો છે. નથી ઈચ્છો કે તમે મને અલ્લાહ તરીકે સ્વીકારે. હું તે તમારા જે જ એક માનવી Page #228 -------------------------------------------------------------------------- ________________ 214 ધર્મોનું તુલનાત્મક અધ્યયન છું. હું પતનને પાત્ર છું. હું ઈચ્છું છું કે તમે ગરીબ અને નબળા લેકે તરફ દયાભાવ રાખો. હું એ પણ ઇચ્છું છું કે તમારા વિચાર અને આચારમાં તમે નિર્મળ રહે.”૪૨ આ ઉપરથી સ્પષ્ટ થશે કે મહમદ મદીના હતા એ સમયે એમણે કયા પ્રકારને ઉપદેશ આપે છે. પિતે આચાર્ય હોવાને, સંપૂર્ણ હેવાને, કે અલ્લાહ હવાને કદીયે દાવો કર્યો નથી. એટલું જ નહિ પરંતુ એમણે પિતાને સર્વ માનવીઓની જેમ એક સામાન્ય માનવી તરીકે ગણવી પતનને પાત્ર પણ ગયા છે. એની સાથે જ જેમને જેમને ઈશ્વરનો સંદેશ પ્રાપ્ત થયો છે એ બધાને સાચે જ સંદેશ પ્રાપ્ત થયે એમ પણ જણાવ્યું. પરંતુ કુરાનમાં આ જ બાબતે સુસંગત રીતે તથા એકધારી રીતે રજૂઆત પામી નથી. એમાં રજૂ થયેલા વિવિધ વિચારે. મહમદના આ શબ્દોની સાથે કઈ રીતે સુસંગત થઈ શકે એ કેયડા સમાન છે. એ કેયડો બે સંભવિત રીતે ઉકેલી શકે. એક તે, એમ માનીને કે મહમદનું મદીનાના વસવાટ દરમ્યાનનું સ્વરૂપ પછીથી પલટાયું; અને બીજુ, એમ માનીને કે કુરાનમાં સમાવિષ્ટ બધાંયે સૂત્રે મહમદનાં નથી અને જે સૂત્રો મહમદનાં છે તે પણ મહમદે રજૂ કર્યા તે રીતે નહિ પરંતુ એમના અનુયાયીઓ જે રીતે સમજ્યા. તે રીતે રજૂઆત પામ્યાં છે. આને અનુલક્ષીને કુરાન વિશે અપાયેલ બે વિચારણાઓ આપણે જોઈએ. ક, રેડવેલને મત : રેડવેલના મતાનુસાર કુરાન મહમદના જીવનકાળ દરમ્યાન તૈયાર થયેલ ગ્રંથ: નથી. મહમદના મૃત્યુ પછી–લગભગ એક વર્ષ પછી અબુબકરે ઉમરના સૂચનથી મહમદના આદેશોને એકત્ર કરવાનું કામ હાથ ધર્યું. આ કાર્ય તેમણે મદીનાના એક અનુયાયી ઝેદ ઇન થેબેટને અર્પણ કર્યું. એમણે ખજૂરીના પાન પર લખાયેલ સામગ્રીમાંથી, શિલાલેખોમાંથી અને માનવસ્મૃતિમાંથી જે કંઈ પ્રાપ્ત થયું એ બધું એકત્રિત કર્યું. આમ, રેડવેલના મતાનુસાર કુરાનમાં અસ્તવ્યસ્ત રીતે, અસંગઠિત પ્રકારે, સુસંગત ન હોય એવી પણ માહિતી કંડારાયેલી છે. ઇસ્લામના સ્થાપક મહમદ એમની પાછળ કેઈ ધર્મગ્રંથ પિતે મૂકતા ગયા છે એ વાતને અહીંયાં ઇન્કાર થાય છે. ખ. રિચાર્ડ બેલને મત રવેલના મતની સાથે અસંમત થઈ રિચાર્ડ બેલ એક ને મત પ્રદર્શિત - ગ્લીસીસ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ, જોકે, 1957, પા. 201-202 Page #229 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ 215 કરે છે. એમના મતાનુસાર કુરાન એક જ સમયે પ્રાપ્ત થયેલ ગ્રંથ કહી શકાય નહિ. એમાં ત્રણ જુદા જુદા સમયે ઓળખવાની જરૂર છે. એ સમય-વિભાગે તેઓ નીચે પ્રમાણે આપે છે. શરૂઆતને સમય : આ સમયના ઉપદેશોમાંથી બહુ જ થેડા પ્રાપ્ત છે અને અલ્લાહની પ્રાર્થનાને માટે તેમ જ એમના સ્વરૂપને માટે વપરાયેલા શબ્દો સિવાયની હકીક્ત પ્રાપ્ત નથી. કુરાન સમય : આ સમયમાં એમની મક્કાની શરૂઆતની પ્રવૃત્તિઓ તેમ જ એમના મદીનાના પ્રથમ બે-ત્રણ વર્ષોના વસવાટ દરમ્યાન એમણે આપેલ અલ્લાહ-દર્શનના ખ્યાલને અહેવાલ કુરાન તરીકે પ્રાપ્ત છે. પુસ્તક સમય: હિજરી સંવત ૨ની આસપાસ આ સમય શરૂ થાય છે અને આ સમયમાં અલ્લાહના આદેશનું પુસ્તક મહમદ તૈયાર કરે છે. 4 ઈસ્લામને વિકાસ : મહમદના જીવનકાળ દરમ્યાન ઇસ્લામની ઉત્પત્તિ શી રીતે થઈ અને એમના જીવનકાળ દરમ્યાન ઇસ્લામને વિકાસ શી રીતે થયે એ આપણે આગળ જોયું. ઈ. સ. ૬૩૨માં મહમદના અવસાન પછી ઈસ્લામનો વિકાસ કઈ રીતે થશે એને આપણે અહીંયાં વિચાર કરીએ. અબુબકર : મહમદના પ્રથમ અનુયાયીઓમાં એમના પત્ની ખાદીજા, અબુબકર, એમના દત્તક પુત્ર અંલિ તથા દિને સમાવેશ થતો હતો, એ આપણે ઉપર જોયું. મહમદના મૃત્યુ પછી એમના દત્તક પુત્ર અલિ નહિ પરંતુ અબુબકરે ઇસ્લામનું નેતૃત્વ લીધું. એમણે પોતાને માટે “ખલીફને ઈલ્કાબ ધારણ કર્યો. ખલીફ એટલે અનુગામી. અબુબકરની વ્યવસ્થા-શક્તિ અદ્વિતીય હતી અને એમનું ચારિત્ર્ય સબળ હતું. મહમદની સિરિયા પર આક્રમણ લઈ જવાની અધૂરી રહેલી મુરાદ અબુબકરે સૌ પ્રથમ હાથ ધરી, અને ત્યાર પછી એમણે ઇસ્લામ ધર્મના ફેલાવાને માટે અપૂર્વ શ્રદ્ધાથી પ્રયત્ન આદર્યો, અને એ ફેલાવામાં બળને આશ્રય લેવાનું પણ તેઓ ચૂક્યા નહિ. ઇસ્લામના ખલીફ તરીકે બે વર્ષ રહી ઈ. સ. ૬૩૪માં તેઓ અવસાન પામ્યા. Page #230 -------------------------------------------------------------------------- ________________ 216 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઉમર : અબુબકરના અવસાન પછી મહમદના સાળા ઉમરે એમનું સ્થાન લીધું. ઈ. સ. 634 થી ૬૪૩ના ગાળા દરમ્યાન ઉમર ખલીફ રહ્યા ત્યાં સુધીમાં એમણે સિરિયા, મેસેપેટેમિયા, યુક્રેટિસની ખીણ, બેબિલેન, એસીરિયા, પર્સિયા અને ઇજિપ્ત પર વિજય મેળવ્યો. જ્યાં જ્યાં ઉમરનાં દળી ગયાં અને જે જે પ્રદેશ એમણે છે, તેમણે છતાયેલી પ્રજા સમક્ષ કુરાનને સ્વીકાર કે લડાઈની તૈયારીના વિકલ્પો આપ્યા. આમ છતાં જેરૂસલેમને માટે જ્યાં સુધી તેઓ નિશ્ચિત કર આપે ત્યાં સુધી એમની કઈ કનડગત કરવામાં નહિ આવે એમ સ્વીકાર્યું. ઉમર પછી : ઉમરના ઈ. સ. ૬૪૩માં થયેલા મૃત્યુ પછી ઈસ્લામધર્મમાં વિખવાદ દાખલ થયો. મહમદની વિખવાદ વિરુદ્ધની આજ્ઞા અને આદેશ એમના અવસાન પછી અગિયાર વર્ષના ગાળામાં જ વિસરાયા. એમણે કહ્યું હતું 43 અલ્લાહનું દેરડું તમે બધા એકઠા થઈને બરાબર પકડી રાખે. તમે જુદા જુદા ભાગલા પાડશે નહિ. વળી તેમણે ધર્મમાં નિશ્ચલ રહીને એમાં કદીયે ભાગલા ન પાડવાને આદેશ આપ્યું હતું જે અને આમ છતાં ઉમરના મૃત્યુ પછી આ વિખવાદ અને ભાગલાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. વધારે ખૂબીની વાત તો એ હતી કે મુસ્લિમ ધર્મના પ્રચારને માટે જે હિંસાને ઉપદેશ આપવામાં આવ્યો હતો એને જ અમલ ખિલાફતનું સ્થાન પ્રાપ્ત કરવાને માટે ઝઘડતાં જુએ લીધો. ઉમરના અવસાન પછી મક્કાના ઓથમાન નામના અનુયાયીને એમના અનુગામી તરીકે સ્થાપવામાં આવ્યા. આથી મહમદના દત્તક પુત્ર અલિ નાખુશ થયા અને મદીનાના મુસ્લિમ અનુયાયીઓ એમની પડખે રહ્યા. એંસી વરસના ઓથમાન પર ઈ. સ. ૬૫૬માં મદીનાના લોકોએ મદીનાની શેરીમાં પથ્થરમારો કર્યો, એમના ઘર સુધી પાછળ પડયા અને એમનું મૃત્યુ નીપજાવ્યું. આ પછી અલિ ખલીફ થયા. પરંતુ જે અંજામ ઓથમાનને થયે એ જ પાંચ વર્ષ પછી એમને પણ થયો અને ઈ. સ. ૬૬૧માં એમનું પણ ખૂન કરવામાં 43 રેડવેલ, 3 : 98 44 એજ, ૪ર : 11 Page #231 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામ ધર્મ 217 આવ્યું. ત્યાર પછી તે ઇસ્લામ ધર્મના લગભગ સીત્તેર જેટલા પંથે પડયા. એ બધાને ઉલ્લેખ આપણે અહીંયાં નહિ કરીએ. આમ છતાં, એમાંથી ઇસ્લામના ઈશ્વરવાદના પરિવર્તનની થતી પ્રક્રિયાનો થોડે ખ્યાલ આપી ઈસ્લામના મુખ્ય પંથો અંગે થેડી વિચારણું કરીશું. પ. ઇસ્લામના ઈશ્વરવાદના ફેરફારો : ઈસ્લામધર્મને વિકાસ અનેક દેશમાં થયો એ આપણે જોયું. ઉમર પછીના સમયમાં તે ઇસ્લામનો ફેલાવો હિંદુસ્તાન, તુર્કસ્તાન, મધ્ય એશિયા, ઉત્તર આફ્રિકા, સ્પેન વગેરે વિવિધ દેશોમાં પણ થયે. જેમ જેમ ઈસ્લામને પ્રાદેશિક વિસ્તાર થતો ગયો તેમ તેમ એને માટે કેટલાક નવા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા રહ્યા. નવા પ્રદેશની સાથે ઈસ્લામની માન્યતાઓને કઈ રીતે બંધબેસતી કરવી એ સર્વ પ્રશ્નોમાં મહત્તવને પ્રશ્ન હતા. પયગંબરે આપેલા ઉપદેશમાંથી મૂળ અને મહત્ત્વનું કર્યું અને કેટલું છે અને એમાં ઉદ્દબોધાયેલ એવું કહ્યું અને કેટલું છે કે જેનો ઈન્કાર કરી શકાય? આમ કરવાને માટે ક્યા આધારે પ્રાપ્ત થઈ શકે? આ અંગે કેટલાક સંભવિત વિકલ્પ નીચે મુજબ છે : એક, ઇજમા : - ઈજમા એટલે ધર્મના ઉપદેશકોમાં સર્વકાળે અને સર્વ સ્થાને એમના અભિપ્રામાં એકવાક્યતા હોય એને સ્વીકાર કરે. જે કઈ બાબત કુરાનમાં ઉલ્લેખાયેલી ન હોય પરંતુ એમના ઉપદેશકે એ બાબતને એકમતે ખરી તરીકે સ્વીકારે તો એનો સ્વીકાર કરવો. બીજુ, સુન : સુન્નાને અર્થ થાય છે રિવાજ. પયગંબરના જીવનની અનેક વિગત કુરાનમાંથી મળે છે. પરંતુ એમના જીવનની સર્વ આદતોને કુરાનમાં ઉલ્લેખ ન હોય તેવી બાબતો પણ એક મુખથી બીજે મુખ આવતાં પ્રાપ્ત થાય છે. આ વ્યક્તિઓ પણ ધર્મોપદેશક હોય છે. પયગંબરનાં કાર્યો અને એમના આચરણ 'વિશે આવી વાતો પ્રાપ્ત થાય છે, આવી વાતને “સુન્નાતરીકે ઓળખાય છે. ત્રીજુ, યિાસ : પયગંબરના ઉપદેશમાંથી જે તે ઉપદેશમાં શું રાખવા જેવું છે એનો એક આધાર “કિયાસ” છે અને ઉપદેશમાંથી તારણ કાઢવામાં આવે છે અને તે અનુમાન પર તેમ જ તીવ્ર તર્કશક્તિ પર આધારિત હોય છે તેમને પણ સ્વીકાર Page #232 -------------------------------------------------------------------------- ________________ 218 ધર્મોનું તુલનાત્મક અધ્યયન થવો ઘટે. આવી રીતે અનુમાન દ્વારા પ્રાપ્ત થયેલ તારણોને “ક્યિાસ” તરીકે ઓળખાવાય છે. ચોથું, ઈજતીહાદ : ઇજતીહાદ એટલે અર્થધટન. ઉપરના એક કે વધારે આધારને આશરો લઈ જેમણે ઇસ્લામ વિશે અર્થધટન કર્યું એવા વિદ્વાને માં નીચેનાને સમાવેશ થાય છે. ઇમામ અબુહનીફા (ઈ. સ. 699 થી 776) ઇમામ માલિક (ઈ. સ. 711 થી 793). ઈમામ અસસારૂઈ (ઈ. સ. 776 થી 820 ) ઈમામ અહમદબીન હલબલ (ઈ. સ. 780 થી 855) આ ઇમામોએ આપેલ વિદ્યા અથવા ઇલમમાં એકસરખાપણું નથી અને હાઈ પણ કેવી રીતે શકે? તેઓ મુજાહિદ હતા અને એમણે ધર્મની એમની દષ્ટિએ તર્કબદ્ધ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો. 6. ઈસ્લામના મુખ્ય પથ : ઈલામના બે પ્રચલિત મુખ્ય પંથે સુન્ની અને શીયા તરીકે ઓળખાય છે. શીયા : શીયા પંથીઓ માને છે કે મહમદના વારસદાર એમના વંશમાંથી જ હોવાનું જોઈએ અને તેથી તેમની દષ્ટિએ મહમદ પછી ખિલાફત પ્રાપ્ત કરવાને સાચે હક અલિને હતે. આમ છતાં, અબુબકર, ઉમર અને એથમાન, અલિ આગળ ખલીફ તરીકે આવ્યા. તેમને સાચા ખલીફાઓ તરીકે રવીકારી શકાય નહિ. અલિ. એ જ સાચા ખલીફ છે. તેઓ અને એમના વંશવારસો જ ખલીફ તરીકે સ્વીકારી શકાય. શીયાઓમાં પણ અનેક પેટા–પંથે છે. તેને આધાર તેઓ ઇમામની સંખ્યા કેટલી રવીકારે છે એના પર છે. દાઉદી વહોરા, ખજા, ઈસ્માઈલીઓ વગેરેને શીયા પંથમાં સમાવેશ થાય છે. સુન્નીઃ જેઓ ખલીફાની પરંપરામાં માને છે તેઓ સુન્ની પંથી છે. ખિલાફત વંશ પરંપરાગત નહિ પરંતુ અનુયાયીઓના સ્વીકારથી જ પ્રાપ્ત થઈ શકે એમ તેઓ માને છે. અબુબકર પહેલા ખલીફા હતા અને ૧૯૧૮માં કમાલપાશાએ સુન્ની Page #233 -------------------------------------------------------------------------- ________________ ઈસ્લામધર્મ 219 ખિલાફતનો મૃત્યુઘંટ વગાડ્યો ત્યાં સુધી આ પરંપરા ચાલુ રહી છે. મુસલમાનોને બહુ મોટો સમુદાય સુન્ની પંથીઓ છે. ખિલાફતના અંત પછી ઇમામના નેતૃત્વ હેઠળ સુનીઓ એમની પ્રાર્થના કરે છે. આ બે પંથે ઉપરાંત ઈસ્લામના બીજા ત્રણ પંથે વિશે સામાન્ય માહિતી આપવી યોગ્ય રહેશે. ખવારિજ : ઓથમાનનું મૃત્યુ કરવામાં આવ્યું તે પછી અલિને પક્ષ છેડીને ખવારિજે ઈરાનમાં સ્વતંત્ર થયા. અલિનું ખૂન પણ એક ખવારિજે જ કર્યું એમ કહેવાય છે. આ પંથના અનુયાયીઓ ઇસ્લામના જેહાદના વિચારને પ્રાધાન્ય આપે છે અને એને પિતાની પ્રથમ ફરજ તરીકે સ્વીકારે છે. ખવારિજના પણ પેટાપ છે. એમાંને એક પંથ એમ માને છે કે ભવિષ્યમાં ઈરાનમાંથી એક પયગંબર આવશે અને તેઓ એક નવો ધર્મ સ્થાપશે. આ ઉપરાંત, સૂફીમત અને બહાઈમનની અન્યત્ર વિચારણા કરવામાં આવી છે. 7. સ્વર્ગ અને નર્ક : જગતને અંત આવે ત્યારે બધા મૃત્યુ પામેલા ફરી જીવતા થશે૪પ અને અલ્લાહ બધાને ન્યાય તોલશે; એ ઉપદેશ મહમદે અનેક વેળા આપે છે. એટલું જ નહિ પરંતુ એમણે એટલે સુધી કહ્યું છે કે, “ભવિષ્યમાં એક એવો દિવસ આવશે જ્યારે અલ્લાહ પાપી લેકોને શિક્ષા કરશે અને પુણ્યશાળી ને સાર ફળ આપશે.”૪૭ એમણે એ પણ સમજાવ્યું છે કે અલ્લાહ પર શ્રદ્ધા રાખનાર અને પવિત્ર જીવન જીવનારને માટે રવર્ગમાં સ્થાન નિશ્ચિત છે, અને ત્યાં, એમને કેવા પ્રકારના આનંદ પ્રાપ્ત થશે અને ખ્યાલ આ રીતે મળે છે. ખરેખર, જે માણસો પવિત્ર છે તે બાગ-બગીચામાં પરમેશ્વરે આપેલા અનેક જાતને આનંદ ભોગવશે. તમે જે સારાં કાર્યો કર્યા છે તેના બદલામાં ખાઓ, પીઓ અને મઝા કરો અને પલંગમાં આનંદ કરો. તમને વિશાળ નયનેવાળી સુંદર સ્ત્રીઓ સાથે 45 રોડવેલ, 50 : 41 46 એજ, 74 : 8-10; 96 : 8 47 એજ, 7 : 5-8; 21 : 48 Page #234 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન પરણાવીશું અને તમને ગમતા ફળ અને માંસ આપીશું.”૪૮ સ્વર્ગનું બીજું ચિત્ર આપતા કહેવાયું છે : “આનંદદાયક બાગોમાં અને સેનાના પલંગમાં તેમની આજુબાજુ જુવાન માણસે પંચપાત્રો, કુંજે અને મદિરાને વાલે લઈને ફરશે. આથી એમનું માથું નહિ દુઃખે, તેમની બુદ્ધિ પણ તીવ્ર થશે. તેમનાં કર્મોના બદલામાં તેમને રૂચિકર ફળે અને માંસ અને મોતીના જેવી તેજસ્વી અને વિશાળ આંખેવાળી સ્ત્રીઓ આપવામાં આવશે.”૪૮ સારાં કર્મોને માટે જેમ સ્વર્ગપ્રાપ્તિ સૂચવી છે તેમ દુષ્કૃત્ય કરનારને માટે નરક નિશ્ચિત છે અને એ નરકમાં એમને વિવિધ પ્રકારનાં દુઃખ ભોગવવા પડે છે. ત્યાં સંપૂર્ણ અશાંતિ હોઈ એમને કોઈ જાતની શાંતિ નહિ મળે.૫૦ તે ઉપરાંત નરકની ભયંકરતાનો ખ્યાલ આપતા કહેવાયું છે : “ખરેખર ! પાપી માણસને માટે નરક છે. ત્યાં તે મરશે પણ નહિ અને જીવશે પણ નહિ.૫૧ ત્યાં મરણ નથી, એ અર્થમાં કે ત્યાં દુઃખને અંત નથી. ત્યાં જીવન નથી, એ અર્થમાં કે ત્યાં કોઈ સુખ નથી. આવી ભયંકરતાને ખ્યાલ આપતા કહેવાયું છે: “ખરેખર ખરાબ કામ કરનારાઓ માટે અગ્નિ તૈયાર કર્યો છે. અને આ અગ્નિ તેમની આજુબાજુ ફરી વળશે. જે તેઓ મદદ માટે બૂમ પાડશે તે તેમને ગરમ કરેલું પિત્તળના જેવું પાણી આપવામાં આવશે, જેથી તેમના મુખ સુકાઈ જશે.પર 8. દેવદૂતની માન્યતા નર્કના આવા ભયભીત ખ્યાલ સાથે ઇસ્લામમાં દેવદૂતની એક આશાવંત માન્યતા પણ રજૂ થઈ છે. દુષ્કૃત્ય કરનાર માણસોને ક્ષમા આપવાને માટે આ દેવદૂતે મદદ કરે છે અને અલ્લાહની સાથે મસલત ચલાવે છે.પ૩ આ દૂતમાં જિબરેઈલને મહાદૂત તરીકે સ્વીકારવામાં આવ્યા છેપ૪ અને તેમને પવિત્ર આત્મા તરીકે ઓળખવામાં આવે છે૫ 48 સેક્રેડ બુક્સ ઑફ ધી ઈસ્ટ, 9 : 249 49 એજ, 9 : 263 50 રેડવેલ, 14 H 34 51 સેક્રેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ, 9 : 39 ૫ર એજ, 9 : 17 53 રોડવેલ, 40 : 7-9 42 : 3 54 એજ, 2 H 91 55 એજ, 2 : 81 Page #235 -------------------------------------------------------------------------- ________________ ઇસ્લામ ધર્મ 22 જેમ દેવદૂતની માન્યતા કરવામાં આવી છે એમ જીન અને ભૂતને પણ માનવામાં આવ્યા છે. તેઓ સારા પણ હોય અને ખરાબ પણ હોય.૫૭ સંદર્ભ ગ્રંથસૂચિ અલી, અમર : ધી સ્પીરીટ ઓફ ઇસ્લામ, લંડન, 1967 અલી, મહમદ : ઈસ્લામ, ઘી રિલિજિયન ઓફ હ્યુમેનીટી, લંડન, 19 આમ્બે ટોરઃ મહમદ, ઘી મેન એન્ડ હીઝ ફેઈથ, એલન એન્ડ અનવિન, લંડન, 1936 આર્નોલ્ડ, ટી. વી.: ધી પ્રીચીંગ ઓફ ઈસ્લામ, લંડન, 1913 ઇકબાલ, એમ. : ધી રિકન્સ્ટ્રકશન ઓફ રિલિજિયસ થટ ઇન ઇસ્લામ, લાહોર, 1934 કેશ, ડબલ્યુ. ડબલ્યુ : ધી એકસપાશન ઓફ ઇસ્લામ, લંડન, 1928 ગીબ, એચ. એ. આર. : મોડર્ન ટ્રેન્ડસ ઇન ઈસ્લામ, લંડન, 1947 અનેબમ, વેન છે. ઈ ડ યુનિટી એન્ડ વેરાઈટી ઇન મુસ્લિમ સિવિલિ ઝેશન, શિકાગો, 1955 ટ્રીટોન, એ. એસ. : ઇસ્લામ, હટચીશન એન્ડ કુ, લંડન, 1928 ટીટસ, મૂરે ટી. : ઇન્ડિયન ઇસ્લામ, લંડન, 1930 ડોનાલ્ડસન, હવાઈટ માટન : સ્ટડીઝ ઇન મુસ્લિમ એથિકસ, એસ. પી. સી. કે, લંડન, 1953 નીકલસન, રોનાલ્ડ એ. : ધી મીસ્ટીશીઝમ એફ ઇસ્લામ, જી. એલ એન્ડ સન્સ, લંડન, 1914 –સ્ટડીઝ ઇન ઇસ્લામિક મીસ્ટીશીઝમ, કેમ્બ્રિજ, 1931 બ્લન્ટ, ડબલ્યુ. એસ. : ધી ફયુચર ઓફ ઇસ્લામ, લંડન, 1885 મેકડોનાલ્ડ, ડી. બી. ધી રિલિજિયસ એટિટયુડ એન્ડ લાઈફ ઇન ઇસ્લામ... શિકાગે યુનિ. પ્રેસ, શિકાગો, 1912 56 એજ, 11 H 120 57 એજ, 72 : 11 Page #236 -------------------------------------------------------------------------- ________________ 222 ધર્મોનું તુલનાત્મક અધ્યયન મેગ્યુસ, બી ઇન ધી મુસ્લિમ લઈ એફ ટુડે, ન્યૂયોર્ક, 1925 વિલસન, એસ. જી. મેડર્ન મુવમેન્ટ એમંગ મુસ્લીમ્સ, ન્યૂયોર્ક, 1916 વોટ, ડબલ્યુ. મોન્ટગોમરી : કી વીલ એન્ડ પ્રીડેસ્ટીનેશન ઇન અલી ઇસ્લામ લંડન, 1948 –ઇસ્લામ એન્ડ ઇન્ટીગ્રેશન ઓફ સાયટી, લંડન 1961 –ઇસ્લામિક ફિલેસોફી એન્ડ થિજી , એડિનબર્ગ, 1962 હરજે, સી. એસ. મહમદનીઝમ, ન્યૂયોર્ક, 1916 આડાઈ, એલ. ધી ન્યુ વર્લ્ડ ઓફ ઈસ્લામ, બેસ્ટન, 1922 Page #237 -------------------------------------------------------------------------- ________________ 2.8 શીખધર્મ 1. સામાન્ય : ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીનું ધર્મના ઈતિહાસમાં મહત્વ છે તેવું ઈ સની પંદરમી સદીનું પણ મહત્ત્વ છે. આ સદીમાં યુરોપમાં અને હિંદુસ્તાનમાં એક પ્રકારની જાગૃતિ આવી અને પિતાની બૌદ્ધિક અને આધ્યાત્મિક જવાબદારીને એક સ્પષ્ટ ખ્યાલ પ્રવર્યો. આ સદીની આગળ યુરોપમાં ખ્રિસ્તી ધર્મમાં અને હિંદુસ્તાનમાં હિંદુધર્મમાં તેમ જ હિંદુસ્તાનના ઈસ્લામધર્મમાં પણ કેટલાંક દૂષણે પ્રવેશી ચૂક્યાં હતાં. આ એ સદી છે જ્યારે યુરોપમાં ખ્રિસ્તી ધર્મમાં માર્ટીન લ્યુથર અને કાવીને ખળભળાટ મચાવ્યો અને ખ્રિસ્તી ધર્મના નવા પથેની સ્થાપના થઈ એ જ સમય દરમ્યાન હિંદુસ્તાનમાં પણ દંભ, મૂર્તિપૂજા અને પુરોહિતવાદની સામે એક જુવાળ ઊઠયો. આ સમયમાં હિંદુસ્તાનમાં રામાનુજાચાર્યે પ્રબોધેલ ભક્તિધર્મ એકતરફ વિસ્તાર પામી રહ્યો હતો, તો બીજી બાજુએ શૈવધર્મનો પ્રચાર પણ એટલી જ વરિત ગતિએ થઈ રહ્યો હતો. હિંદુધર્મની સાથેના મુસલમાનધર્મના સંપર્કને ચાર વર્ષ થયા હતા. એની અસર એકતરફે હિંદુધર્મમાં સ્વીકારાયેલ અને કેશ્વરવાદની ભાવના, જે વખતોવખત અનેકેશ્વરવાદનો ઓ૫ ધરતી હતી, તેને સબળ પ્રેરણા મળી, તે બીજીતરફે હિંદુધર્મના સંપર્કને પરિણામે મુસલમાનધર્મના ઝનૂનના પૂર ઓસરવા માંડયા. Page #238 -------------------------------------------------------------------------- ________________ 224 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રામાનુજાચાર્યની પરંપરાને અનુસરીને રામાનંદી ભક્તિમાર્ગે અનેકેશ્વરવાદને સ્વીકાર કરતાં ભજનો આમજનતામાં પ્રચલિત કર્યા, અને રામાનંદ એક અદ્વિતીય ગુરુ તરીકે સ્વીકારાયા. એમના શિષ્ય કબીરે એથી યે સવિશેષ એકેશ્વરવાદની ભાવના. ઝીલીને ભક્તિનો સ્ત્રોત આગળ વધાર્યો, એટલું જ નહિ પરંતુ ઇસ્લામના અલ્લાહ અને હિંદુના બ્રહ્મા અલગ નથી એવી બ્રહ્મએકત્વની વાત પણ આગળ ધરી. ર. ગુરુ નાનક આવી પશ્ચાદભૂમાં ગુરુ નાનકને ઈ. સ. ૧૪૬ત્માં જન્મ થયો. તેઓને જન્મ લાહોરના એક હિંદુ ક્ષત્રિય કુટુંબમાં થયો. એમના ઉપર કબીરપંથની તેમ જ મુસ્લિમ એકેશ્વરવાદની અસર વિપુલ પ્રમાણમાં હતી. એમનું બાળપણ સામાન્ય માપદંડથી જોઈએ તે કંઈ સવિશેષ ન હતું. પરંતુ બાળપણથી જ ધર્મભાવના પ્રબળ રીતે ખીલી હતી એ સ્પષ્ટ રીતે માલૂમ પડે છે. એમની સાત વર્ષની ઉંમરે એમના એક હિંદુશિક્ષક ને એમણે કહ્યું કે, “પ્રભુને જાણવા વેદને અભ્યાસ કરવા કરતાં પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી એ જ વધારે મહત્ત્વનું બને છે૧. એ જ પ્રમાણે જગતના સામાન્ય વ્યવહાર પ્રત્યે એમને ખાસ આકર્ષણ ન હતું. એક દિવસ સ્નાન પછી જંગલમાં એમને પ્રભુદર્શન થયાં અને તેમને ઈશ્વરને સાક્ષાત્કાર થયું. ઈશ્વરે તેમને અમૃતને વાલે આપ્યું અને કહ્યું : “હું તારી સાથે જ છું. મેં તને સુખી બનાવ્યું છે. અને જે લોકો મારું નામ જપશે એમને પણ હું સુખી કરીશ. તું જા અને મારા નામનો જપ કર અને બીજાઓને પણ તેમ કરવા કહે. જગતના પ્રવાહમાં તું તણાઈશ નહિ તું મારા નામનો જપ કરજે, દાન કરજે. સ્નાન, પૂજા અને ધ્યાન ધરજે. મારું નામ ઈશ્વર છે, પરબ્રહ્મ છે અને તું દૈવી ગુરુ છે.” નાનક જ્યારે ત્રણ દિવસ પછી જંગલમાંથી ઘેર આવ્યા ત્યારે પિતાની પાસે જે હતું તે બધું જ ગરીબોને વહેચી દીધું. આથી સામાન્ય લેક એમને કંઈ ભૂત-પ્રિત વળગ્યું હોય એમ માનવા લાગ્યા. પરંતુ નાનક એમની રીતે આગળ વધતા જ ગયા. પિતાના સમય ઉપર સ્પષ્ટપણે વ્યક્તવ્ય આપતા એમણે કહ્યું, 9 એકાઉલિફ –ધી શાખ રિલિજ્યિન, ઈટસ ગુરુક્ષ, સેક્રેડ રાઈટિંગ્સ ઍન્ડ થર્સ, ગ્રંથ 1, પા. 8 2 ટ્રમ્પ, ગ્રંથનું ભાષાંતર, પા. 33-35. Page #239 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ 225 આ કળિયુગ એક ચપુ જેવો છે. રાજાઓ ઘાતકી છે. જગતમાંથી ન્યાય અદશ્ય થયો છે. અસત્યની અમાવસ્યાની આ રાત્રિએ સત્યને ચંદ્ર કદીયે ઊગશે નહિ. 3 આ પછી નાનકે બાહ્ય વસ્ત્ર ધારણમાં હિંદુ અને મુસ્લિમ એવાં વસ્ત્રો પરિધાન કર્યા. એક દિવસ એમણે મૌનવ્રત કર્યું અને ત્યાર પછીના બીજા દિવસે એમણે શીખધર્મના જે કથનમાં શીખધર્મના બીજ રહેલાં છે એ રહસ્યમયે મહાન સત્ય ઉચ્ચાયું : “કઈ હિંદુ નથી, તેમ કઈ મુસલમાન પણ નથી.” એ પછી પિતાને જે જ્ઞાનપ્રાપ્તિ થઈ એને પ્રચાર કરવાને માટે નાનકે અનેક પર્યટન કર્યા. તેઓ સિલેન અને મક્કા સુધી પણ ગયા હતા એમ નેંધાયું છે. એમની ધર્મપ્રચારની રીત સરળ હતી અને લેકને સાચા ધર્મને ખ્યાલ આપવાને માટે તેઓ બળને નહિ પરંતુ સનેહ અને સમજણનો આશ્રય લેતા હતા. નાનકે અન્ય ધર્મો તરફ દાખવેલ વલણ કેવું હતુંતેને ખ્યાલ તેમણે હિંદુઓની લાગણી દુભાવી હતી તેના પરથી આવી શકે. એમણે જૈનોને પણ ઉપહાસ કર્યો. તેઓ કહેતા, “જૈને પિતાના વાળ ખેંચી નાંખે છે, તેઓ મેલું પાણી પીએ છે, તેઓ ભક્ષા માગે છે અને બીજાનું ઉચ્છિષ્ટ ખાય છે.”૬ પરંતુ આ બાબતનો ઈન્કાર કરતાં એમણે સકાચ અનુભવ્યો નથી. એમણે કહ્યું કે, “હું પવિત્ર નથી, હું સત્યવાદી નથી, હું વિદ્વાન નથી. હું જન્મથી જ મૂર્ખ છું.”૭ એ જ પ્રમાણે ટ્રમ્પ નોંધે છે “સતદિવસ હું નિંદા કરું છું. હું નીચ અને નિરુપયોગી છું. હું મારા પડોશીના ઘરને લેભ રાખું છું. કામ અને ક્રોધરૂપી. ચંડાળો મારા હૃદયમાં વસે છે. હે જગતના સર્જનહાર ! હું શિકારીની જેમ રહું છું. હું સાધુનો વેશ ધરી બીજાઓને જાળમાં ફસાવું છું. ગારાઓના દેશમાં હું પણ એક ઠગારે છું. હું નિમકહરામ છું. તેથી તે મારે માટે જે કંઈ કર્યું છે તેની હું ગુણ માનતો નથી. હું દુષ્ટ અને અપ્રમાણિક છું, તેથી હું મારું મેં તને શી રીતે બતાવી શકું ?" 3 ટ્રમ્પ-ગ્રંથનું ભાષાંતર, પા. 170 4 એ જ, પા. 37 5 એજ, પા. 47-49; 60-61; 135-136 6 એજ, પા. ૧૫૦–૧૫ર. 7 હેસ્ટિંગ્સ એનસાઈક્લોપેડેયા ઑફ રિલિજિયન ઍન્ડ ઈથિક્સ, 9H 183 _8 ટ્રમ્પ, પા. 38 ધમ 15 Page #240 -------------------------------------------------------------------------- ________________ ધનું તુલનાત્મક અધ્યયન 3. શીખધર્મને વિકાસ : નાનકના જીવનકાળ દરમ્યાન હિંદુઓમાંથી તેમ જ મુસલમાનોમાંથી એમના ધર્મમાં અનેક અનુયાયીઓ જોડાયા હતા. ગુરુ નાનક પિતે ગૃહથી હતા અને એમને શ્રીચંદ અને લક્ષ્મીદાસ નામના બે પુત્રો હતા. આમાંથી શ્રીચંદે સંન્યસ્તવત પર ભાર મૂકીને ઉદાસીઓને ના પંથ સ્થાપ્યો હતો. એથી ગુરુ નાનકના મૃત્યુ પછી પિતાના સ્થાનનું કાર્ય એમણે લહીન નામના એક ભક્ત શિષ્યને સોંપ્યું. તેમણે એમને પિતાની ગાદીએ બેસાડયા અને એનું નામ અંગદે પાડયું. નાનકના ઉપદેશમાં ગુરુનું મહાત્મય સવિશેષ છે. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી તેમ જ ગુરૂ વિના મોક્ષ પણ મેળવી શકાતું નથી એમ શીખધર્મો સ્વીકાર્યું છે અને એથી જ નાનક પિતે જ ગુરુ કહેવાય છે, એટલું જ નહિ એમના પછી બધા જ ગાદીપતિઓ ગુરુપદ પામ્યાં છે. ગુરુ નાનક પછી શીખધર્મના વિકાસને સમજવા માટે ગુરુ-પરંપરાને ઉલ્લેખ અનિવાર્ય છે. ક, ગુરુ અંગદે (ઈ. સ. 1508 થી 1552) : અંગદેને પિતાની ધર્મગાદીએ નાનકે પિતે જ બેસાડ્યા હતા. એમનાં બે કાર્યો મહત્વનાં છે. એક તે એમણે ગુરુમુખી લિપિને આખા પંજાબમાં વિસ્તારી અને એમ કરીને એમણે ભાષાની દૃષ્ટિએ પંજાબ પ્રદેશની વિશિષ્ટ સેવા કરી. એમનું બીજું મહત્ત્વનું કાર્ય તે નાનકને પરમાત્માતુલ્ય માનવાને શીખધર્મમાં દાખલ કરેલે સિદ્ધાંત.. ગુરુ નાનકે પિતાને માટે આ ભાવ કદીયે ક નથી. એથી ઊલટું એમણે પિતાની મર્યાદાઓ અને પિતાની તુચ્છતા અનેક વખત સ્વીકારીને તે વિશે કહ્યું છે એ આપણે ઉપર નોંધ્યું છે. આમ છતાં ગુરુભક્તિ ધાર્મિક જીવનમાં કેવી ધાર્મિક માન્યતાઓ તરફ લઈ જાય છે એનું આ એક ઉદાહરણ છે. ખ. ગુરુ અમરદાસ (ઈ.સ. ૧૫પર થી 1574) : ગુરુ અમરદાસ સ્વભાવ અને પ્રકૃતિએ શાંત અને નરમ હતા. ધર્મ સંગઠન માટે એમને ઉત્સાહ અદ્વિતીય હતો. સંઘશક્તિ પર એમણે સતત ભાર મૂકો. શીખધર્મમાં યાને સ્થાન નથી, એમાં મૂર્તિપૂજાને પણ સ્થાન નથી, માત્ર ગુરુના 8 કેટે હેનરી, હિસ્ટરી ઓફ ધી શીન્સ, પા. 11 Page #241 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ 227 વીકારની વાત છે, અને એથી શીખધર્મ અનુયાયીઓનું સંગઠન થાય એ માટેની વિચારણા કરી, ધર્મ અનુયાયીઓમાં સંધત્વ ભાવના જાગૃત કરી, એમને એક જૂથ તરીકે બળવાન બનાવવાનું કામ ગુરુ અમરદાસે કર્યું. ગુરુ રામદાસ (ઈ. સ. 1574 થી 1581): ગુરુ રામદાસ ગુરુ અમરદાસના જમાઈ થતા હતા. ગુરુ રામદાસનું મુખ્ય કાર્ય અમૃતસરમાં “હરમંદિર” નામનું એક પ્રખ્યાત મંદિર બંધાવવાનું રહ્યું છે. એ મંદિર બાંધી એમણે શીખોને માટે પૂજાનું એક સુંદર સ્થાન આપ્યું. આ જગ્યાને તેમણે જ અમૃતસર નામ આપ્યું અને આજે અમૃતસરનું “સુવર્ણ મંદિર” શીખોને માટે તીર્થ ધામ જેવું છે. આ શીખ મંદિરને માટે મોનીઅર વિલિયમ્સ આ પ્રમાણે કહે છે. 10 “જે કે મંદિરમાં મૂર્તિઓ નથી અને એક જ ઈશ્વરના માનમાં તે મંદિર બાંધવામાં આવ્યું છે, છતાં એમ માનવામાં આવે છે કે ગ્રંથસાહેબમાં અદશ્ય પરમાત્માનું વ્યક્ત રવરૂપ રહેલું છે. વસ્તુતઃ ગ્રંથસાહેબ જ મંદિરની મૂર્તિ છે એમ ધારીને તેમની પૂજા કરવામાં આવે છે. દરરોજ સવારે ગ્રંથસાહેબને જરીનાં વસ્ત્રો પહેરાવી રત્નજડિત છત્રોવાળા એક નાના સિંહાસન પર પધરાવવામાં આવે છે. દરરોજ સાંજે એક પવિત્ર શયનાગારમાં સુવર્ણના પલંગમાં ગ્રંથસાહેબને સુવડાવવામાં આવે છે. આ શયનગૃહમાં કેઈ અપવિત્ર માણસ પ્રવેશ ના કરી શકે એટલા માટે તેની આજુબાજુ જોખંડને કઠેરે રાખવામાં આવ્યું છે. આ પ્રથા ગ્રંથસાહેબને પવિત્ર ગણવાની ભાવનામાંથી અને છતાંયે માનવની ઈશ્વરને કંઈક મૂર્તિ સ્વરૂપ આપવાની આંતરિક ભાવનામાંથી પ્રચલિત થઈ હોય એ સંભવિત છે. શીખો મૂર્તિ પૂજામાં માનતા નથી એમ આપણે ઉપર જોયું. પરંતુ ગ્રંથસાહેબની આ રીતની માવજતને સ્વામી દયાનંદ મૂર્તિ પૂજા તરીકે જ ઘટવે છે અને કહે છે. 11 “શંખે જોકે મૂર્તિ પૂજા કરતા નથી છતાં પણ ગ્રંથસાહેબની પૂજા મૂર્તિ પૂજા કરતાં પણ વધારે છે. શું એ મૂર્તિપૂજા નથી ? મૂર્તિપૂજા એટલે કોઈ ભૌતિક પદાર્થને વદન કરવું અથવા તેની પૂજા કરવી. જેમણે મૂર્તિ પૂજાને અમે ઘણે પિસ મેળવ્યું છે એવા મૂર્તિપૂજકોની માફક શીખેએ પણ કર્યું છે. જેમ મૂર્તિપૂજક પિતાની મૂર્તિઓના લોકોને જાહેરમાં દર્શન કરાવે છે અને મૂર્તિઓને 10 બ્રાહ્મીનિઝમ એનડ હિન્દુઈઝમ - પા. 177 11 સત્યાર્થ પ્રકાશ, પા. 63 Page #242 -------------------------------------------------------------------------- ________________ 228 ધનું તુલનાત્મક અધ્યયન નામે ભેટ લે છે તે જ પ્રમાણે નાનકના અનુયાયીઓ પણ ગ્રંથસાહેબની પૂજા કરવા દે છે અને તેને અંગે ભેટ પણ લે છે.” આમ, અમૃતસરના હરમંદિરની સ્થાપનાથી એક બાજુ શીખ સંગઠનને વેગ. મળે તો બીજી બાજુ આ પ્રકારની પૂજાવિધિ પણ તેમાં પ્રવેશો. ગુરુ રામદાસે શીખધર્મમાં બીજે ફેરફાર એ કર્યો કે પિતાની પાછળ તેમની ગાદીએ તેમણે પિતાના પુત્રને જ બેસાડ્યો અને એમ કરીને વંશપરંપરાગત ગાદી પ્રાપ્ત કરવાની રસમ દાખલ કરી. ઘ. ગુરુ અને (ઈ. સ. 1581 થી 166): ત્રીજ વિભાગમાં આપણે એ જોઈશું કે મંદિર અને ધર્મગ્રંથ ધર્મનાં સંગઠક બળો છે. ગુરુ રામદાસે આવું એક બળ અમૃતસરનું મંદિર બંધાવીને પૂરું પાડવું. ગુરુ અજુને એ ગ્રંથસાહેબની રચના કરાવીને એવું બીજુ બળ. પૂરું પાડ્યું. ગુરુ અજુનેનું સૌથી મહત્ત્વનું કાર્ય “ગ્રંથસાહેબ”ની રચનાનું રહ્યું છે. એક ધર્મગ્રંથ અંગે એ વિશે આપણે અન્યત્ર કહીશું. પિતાની પહેલા થઈ ગયેલા. ગુરુઓનાં લખાણો તેમ જ અન્ય સંતનાં લખાણો અને એમનાં પિતાનાં પણ લખાણને એમણે ગ્રંથમાં સંગ્રહ કરાવ્યો. બીજુ, પરંપરાગત સાદાઈને ત્યાગ કરીને ગુરુ તરીકે એમણે અતિ કિંમતી વસ્ત્રો પહેરવાના શરૂ કર્યા. શીખધર્મની પ્રચાર વ્યવસ્થા નિભાવવા એમણે શીખો પાસેથી એક પ્રકારને કર ઉઘરાવો શરૂ કર્યો. થ, ગુરુ હરગોવિંદ (ઈ. સ. 1606 થી 1638) : ગુરુ અર્જુનનું મૃત્યુ દિલ્હીના રાજાની સામે લડતા થયું. આથી હરગોવિંદે શીખધર્મમાં એને અનુરૂપ જરૂરી કાર્યો કર્યા. એક, એમણે શીખધર્મના નેતા તરીકે તલવાર ધારણ કરી. , બીજ, શાંત અને ધર્મપરાયણ શીખેને લડાઈ માટે યોગ્ય બનાવી શકાય અને મોગલ રાજ્ય શાસકોને એગ્ય સામનો કરી શકે એ માટે એમણે લશ્કર તૈયાર કર્યું. ત્રીજુ, શીખ લેકેના રક્ષણ માટે એમણે લેિ બંધાવ્યો *ણ કરી. Page #243 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ 229 આ સમયથી શીખધર્મની કરવટ બદલાય છે. એક ધમપંથ કરતાં એક રાજ્યપંથ તરફ એ વધુ ઢળવા લાગે છે. ગુરૂ નામના માર્ગને બદલે શસ્ત્રમાર્ગ અખત્યાર કરતે એ થયો. સતનામ એકાકાર અનુભવ કરવાને બદલે સત્તા એકત્રિત કરવામાં એ મગ્ન બને છે અને એથી જ ઈશ્વરપ્રાપ્તિને બદલે રાજ્યપ્રાપ્તિ તરફ એ વધારે હડસેલાય છે. આ જ કારણથી કેટલાક લેખક શીખધર્મને ધર્મ તરીકે ન ગણાવતા રાજ્યપંથ તરીકે ગણવે છે. પરંતુ એમનો આવો મત સ્વીકાર્ય નથી. તે એ માટે કે પ્રથમ તે આ ધર્મનું આયોજન નાનકના ધાર્મિક અનુભવમાંથી થયું છે, અને બીજુ એ કે આ ધર્મ સંપૂર્ણ એકેશ્વરવાદી હેઈ કોઈપણ પ્રકારની રૂઢિ, વિધિને સ્વીકાર નથી. એક ધર્મબળ તરીકે ઈશ્વર અનુભૂતિમાં એનું આગવું સ્થાન નિશ્ચિત છે જ. છે. ગુરુ હરરાય (ઈ. સ. 1638 થી 1660): મોગલ બાદશાહોની સામેની ગુરુ અર્જુનના સમયથી શરૂ થયેલી લડાઈને હજી અંત આવ્યો ન હતો. ઔરંગઝેબની સામેની લડાઈ એમણે ચાલુ જ રાખી પરંતુ છેવટે એમની હાર થઈ. જ ગુરુ હરકિશન (ઈ. સ. 166 0 થી 1664): ગુરુ હરકિશને પણ ઔરંગઝેબની સામે પિતાની લડાઈ ચાલુ રાખી. મોગલ રાજાઓ સામે લડાઈમાં પ્રવૃત્ત રહ્યા સિવાય આ બે ગુરુઓના સમયમાં શીખ ધર્મમાં કંઈ મહત્ત્વની પ્રગતિ થયેલી જાણવામાં નથી. 4. ગુરુ તેગબહાદુર (ઈ. સ. 1664 થી 1675) : તેગબહાદુર પોતે ખમીરવંતા સૈનિક હતા. એમણે શીખધર્મને ઘણે સારો પ્રચાર કર્યો. દક્ષિણમાં ઠેઠ સિલેન સુધી એમણે શીખધર્મને પ્રચાર કર્યો. એમના -જીવનનો ઘણો ભાગ પણ એમની આગળના બે ધર્મગુરુઓની જેમ મુસલમાને સામે લડવામાં ગયે. પરંતુ એમના સમય દરમ્યાન લડાઈમાં વિજય મળે અને એથી એમને શીખધર્મના પ્રચારને માટે કાર્ય કરવાની તક મળી. એમના કેટલાંક લખાણને પણ ગુરુ ગ્રંથસાહેબમાં સમાવેશ કરવામાં આવેલ છે. 2. ગુરુ ગોવિંદસિંહ (ઈ. સ. 1675 થી 1708): શીઓને એક લડાયક જૂથ તરીકે તૈયાર કરવાનું કાર્ય ગુરુ ગોવિંદસિંહે પણ ચાલુ જ રાખ્યું. એટલું જ નહિ પરંતુ એમણે પિતાને માટે “ગુરુ” ઉપરાંત Page #244 -------------------------------------------------------------------------- ________________ 230 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સિંહનું ઉપનામ ચાલુ કર્યું. આમ, આધ્યાત્મિક ગુરુ લડાયક “સિંહ” પણ બન્યા. પ્રત્યેક શીખને એમણે “સિંહ”નું નામ ધારણ કરવાનું સૂચવ્યું અને આવા સિંહોના સમૂહના લશ્કરને વ્યવસ્થિત કરવાને માટે એમણે એક ખાલસામંડળ ઊભું કર્યું. આ ખાલસા-મંડળમાં પ્રવેશ મેળવવાને માટે ગુરુ ગોવિંદસિંહે એક પ્રકારને વિધિ દાખલ કર્યો. લોખંડના વાસણમાં ગોળ મિશ્રિત મીઠું, સુગંધી પાણી રાખવામાં આવે, તેને ધારવાળી તલવાર વતી હલાવવામાં આવે અને જે કોઈ પુરુષ ખાલસા–મંડળમાં દાખલ થાય તેણે આ પાણી લઈને પીવાનું, અને પિતાના શરીર ઉપર છાંટવાનું. આ પાણીને અમૃત સમાન ગણવામાં આવતું અને એમ માનવામાં આવતું કે અમૃતથી શુદ્ધિ થાય છે અને યુદ્ધમાં ફતેહ મળે છે. ગુરુ ગોવિંદસિંહના આવા પ્રિરણાદાયી નેતૃત્વ હેઠળ અને તેમના ખાલસામંડળના લડાયક જૂથના ખમીરને લીધે તેઓ બંગાળ સુધી પિતાને વાવટો ફરકાવી શકયા અને ઢાકાને શીખનું મુખ્ય ધામ બનાવ્યું. શીખધર્મ અનુયાયીઓને આ રીતે સંધાનમાં ગોઠવી એમણે શીખધર્મને પ્રસાર કર્યો. પરંતુ એ ઉપરાંત એમણે એક ગ્રંથ લખાવ્ય જેને “દશમા ગુરુને ગ્રંથ” તરીકે ઓળખાવાય છે. ગુરુ નાનકને જે પહેલા ગુરુ ગણુએ તે ગુરુ ગોવિંદસિંહ. દશમા ગુરુ થાય, એથી એમણે લખેલા ગ્રંથને “દશમા ગુરુને ગ્રંથ” કહેવાય છે. એમણે એ પણ જણાવ્યું કે એમને આ ગ્રંથ આદિ ગ્રંથના એટલે જ પ્રમાણભૂત છે. એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ગુરુ ગોવિંદસિંહને આવો ને ગ્રંથ રચવાની શી જરૂરિયાત ઉપરિત થઈ ? આના જવાબમાં કોર્ટ તૈધે છે. “શીખો મૂળ ગ્રંથ વાંચવાથી ઘણા નરમ થઈ ગયા એમ ગુરુને જણાયું તેથી તેમણે જાતે નિશ્ચય કર્યો કે એક એવો ગ્રંથ લખે જેના વચનથી શીખો શુરવીર બને અને યુદ્ધ કરવાને માટે લાયક બને. " એટલું જ નહિ ગુરુએ વધુમાં કહ્યું: “મારા મરણ પછી તમે બધા આ ગ્રંથસાહેબને તમારા ગુરુ તરીકે માનજે.”૧૩ ઈ. સ. ૧૭૦૮માં ગુરુ ગોવિંદસિંહ મૃત્યુ પામ્યા તેઓ શીખ ગુરુ પરંપરાના છેલ્લા જ ગુરુ હતા. એમના મરણ પછી એમણે શેખને આપેલ આદેશ અનુસાર 12 કોર્ટ, હિસ્ટરી ઓફ ધી શીન્સ, પા. 43 13 એજ, પા. 56 Page #245 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ 232 શીખધર્મ–અનુયાયીઓ ગ્રંથસાહેબને જ ગુરુસ્થાને રવીકારે છે અને ગુરુ પ્રત્યે જે આદર અને ભક્તિભાવથી જુએ છે અને વર્તે છે તે જ રીતે ગ્રંથસાહેબ પ્રત્યે પણ આદર રાખી વર્તાવ કરે છે. 4. શીખધર્મને બોધ : શીખધર્મને ઉપર આલેખેલે વિકાસ શીખધર્મની નીચેની વિશિષ્ટતાઓ છતી કરે છે. એક, વિશ્વના પ્રવર્તમાન અગિયાર ધર્મોમાં ઐતિહાસિક દૃષ્ટિએ શીખ ધર્મ છેવટને છે. બીજું, શીખધર્મને ઉદ્ભવ ઉત્તર ભારતમાં થયે અને એ ધર્મને ભારતના બીજા ભાગમાં પ્રસાર થવા છતાં એ ધર્મ-અનુયાયીઓને વિશાળ જનસમુદાય પંજાબમાં વસે છે. ત્રીજુ, લડાયક ખમીરવાળી પ્રજા તરીકે–ખાલસા જૂથ તરીકે રાજ્યસત્તા સ્થાપી, પ્રસારી અને બધી રાજ્યસત્તાની જેમ સમાપ્ત થઈ ચાર, અન્ય ધર્મોમાં જે તે ધર્મને અસ્તિત્વમાન રાયે આશરો આપ્યો કે રવીકાર્યો, પરંતુ અહીંયાં ધમેં રાજ્ય સ્થાપ્યું. શીખધર્મની આ વિશિષ્ટતાઓ જોઈને સહજ રીતે એ પ્રશ્ન ઊઠે કે શીખધર્મને ધાર્મિક બંધ શું છે ? એ સમજવા માટે શીખધર્મમાં રજૂ થયેલા કેટલાક મહત્વના વિચારોની આપણે અહીંયાં રજૂઆત કરીશું. કે પરમતત્ત્વ : ગુરુ નાનક બૌદ્ધિક રીતે એકેશ્વરવાદને સ્વીકાર કરતા અને લાગણીની રીતે તેઓ ભક્તિમય હતા. આથી એમના મુખ્ય આદેશને કેટલીક વેળા ભક્તિમય અત તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ નાનકે એકેશ્વરવાદને વિચાર ખૂબ દઢતાથી અને વારંવાર રજૂ કર્યો છે. પ્રભુ એક છે, તે સૃષ્ટિ સર્જક છે અને તે જ સત્ય છે એ રજૂ કરતાં એમણે કહ્યું: “પરમાત્મા એક જ છે, તે સત્ય છે, જગતર્તા છે, તે ભય અને દ્વેષથી રહિત છે; તે અમર, અજન્મ, અને સ્વયંભૂ છે. તે મહાન છે અને ઉદાર પણ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ 232 ધર્મોનું તુલનાત્મક અધ્યયન તદ્દન શરૂઆતમાં આ જ એક સત્ય પરમત હતું, આજે પણ આ જ સત્ય પરમતત્ત્વ છે અને ભવિષ્યમાં પણ એ જ સત્ય પરમતત્ત્વ રહેશે.૧૪ વળી પરમતત્ત્વને એક જ પદાર્થ તરીકે સ્વીકારીને તે વિશે કહેવાયું છેઃ મારે કોને બીજે પદાર્થ કહે ? બીજે કઈ પદાર્થ છે જ નહિ. બધામાં તે શુદ્ધ પરમતવ જ રહેલું છે.”૧૫ પરમતત્વ સંખ્યા દૃષ્ટિએ એક હેવા છતાં તેને અનેક નામે ઉલ્લેખ કરી શકાય એમ છે, એ આપણે આગળ રજૂ કરેલા ધર્મોમાં અને ખાસ કરીને ઇસ્લામધર્મ અને હિંદુધર્મમાં જોયું. હિંદુધર્મ અને ઇસ્લામ ધર્મમાં વપરાયેલા કેટલાંક નામેન પરમતત્ત્વના નામ તરીકે સ્વીકાર કરવામાં આવ્યું છે અને પરમતત્વને માટે બીજાં કેટલાંક નવાં નામ પણ ઉમેરવામાં આવ્યાં છે. “અલ્લાહ” અને “ખુદા” જેવા ઈસ્લામમાં પરમતત્વને માટે વપરાતાં નામ તથા “બ્રહ્મ', “પરબ્રહ્મ', પરમેશ્વર', “હરિ', “રામ” વગેરે જેવાં હિંદુધર્મમાં પરમતત્ત્વને માટે વપરાતાં નામોને નાનકે શીખધર્મમાં ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ગુરુ નાનકે પરમતત્વને સંબંધવા માટે “ગુરુ” શબ્દને પણ ઉપયોગ કર્યો છે. વળી, પરમતત્ત્વને માટે સતનામ” અથવા “સત્યનામ” શબ્દ પણ વાપરવામાં આવે છે. હિંદુધર્મમાં રજૂ થયેલે એ વિચાર આપણે જે કે ખરેખરી રીતે સત્ય એક જ હોવા છતાં લોકો તેને અનેક નામોથી વર્ણવે છે. આ જ બાબત શીખધર્મમાં પણ કહેવાય છે. “હે પ્રભુ! તું એક જ છે, પણ તારા રૂપ અનેક છે " શીખ પ્રાર્થનામાં સતનામના રટણ પર ભાર મૂક્વામાં આવે છે. તેનું કારણ જે નામ ભૂલી જાય છે તે ખોટે રસ્તે ચઢી જાય છે. સતનામ વિના માણસને ઉદ્ધાર શી રીતે થઈ શકે ?" 17 સતનામનો જપ એ તે મોક્ષ મેળવવાની ચાવી છે એમ કહેતા ગુરુ નાનક કહે છે : “નામ એ દેવોને દેવ છે. ગુરુના શિષ્ય (શીખો) સતનામની પૂજા કરે છે અને એમ કરી મોક્ષપ્રાપ્તિમાં જે કંઈ અવરોધો હોય તેને દૂર કરે છે.”૧૮ ભક્તોને માટે ઈશ્વરને અનન્ય પ્રેમ દર્શાવતા જેમ ભગવગીતામાં કહેવાયું છે કે જ્યાં જ્યાં ભક્તો મારું ગાન ગાય છે ત્યાં ત્યાં હું પ્રત્યક્ષ છું; 14 એકાઉલિફ ગ્રંથ 1, પા. 35, 195 15 ટ્રમ્પ, પા. 98 16 ટ્રમ્પ, પા. 504 17 એજ, પા. 589 18 એજ, પા. 138 Page #247 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ 233 એવું જ કથન નાનકે પણ કર્યું છે: “હું નામમાં રહું છું અને નામ મારા હદયમાં રહે છે.”૧૮ આ ઉપરથી એ જોઈ શકાશે કે પરમતત્વના એકરૂપ માટે ગુરુ નાનકને કે અને કેટલે આગ્રહ હતો. આપણે વધુમાં એ પણ જોઈ શકીએ છીએ કે પ્રભુ પ્રાપ્તિને માટે એમણે પ્રબોધેલ માર્ગ હિંદુ અને ઇસ્લામ ધર્મો પ્રબોધેલા માર્ગો કરતાં સાવ સરળ માર્ગ છે. એ માર્ગ “નામ–જપને છે. સત્યનામનું રટણ કરતાં કરતાં સત્ય નામરૂપ બની એમાં એકલીન થઈ જવાય છે એમ સૂચવનાર નાનકના બોધને વાજબી રીતે જ ભક્તિમય અત તરીકે ઓળખાવી શકાય. ગુરુ નાનકને મહત્ત્વપૂર્ણ ઉપદેશ એક જ પરમતત્વને છે. માત્ર એકેશ્વરવાદના વીકારને કારણે નહિ પરંતુ એના રવીકારથી, એમના સમયના પ્રચલિત વિવિધ ધર્મોમાં પ્રવર્તેલ દૂષણો પણ આ એક તત્ત્વના સ્વીકારથી દૂર થઈ જાય એ મતે પણ એનું મહત્વ છે. મુસલમાનધર્મમાં મુસલમાનોને ખુદાના બંદા ગણીને બિરાદરીની વાત રજૂ કરવામાં આવી. હિબ્રધર્મમાં પણ ઈઝરાઈલે પ્રભુના પ્યારા છે અને ઈશ્વરની વિશિષ્ટ રહેમ નજર એમના પર છે એવું સૂચવાયું. પરંતુ શીખધર્મે એક જ ઈશ્વરના સ્વીકારની સાથે માનવજાતના સર્વ ભેદોનો પણ અસ્વીકાર્ય કર્યો અને સૃષ્ટિના એક ઈશ્વરની જેમ સૃષ્ટિની માનવજાત પણ એક જ છે એવું તાત્પર્ય આપ્યું. જે ઈશ્વર એક જ હોય, અને એમને ભલે અનેક નામોએ સંબેધવામાં આવે, તેયે, એ એક ભાષા-વ્યાપાર જ છે, અને ઈશ્વરના રવરૂપને એથી પૂર્ણ ખ્યાલ આવતું નથી. પ્રત્યેક નામ દીઠ એક મૂર્તિ બની શકે એ રીતે “સત " નામનાં અન્ય વિવિધ નામોને અર્થ ઘટાવવાનો નથી. આ દૃષ્ટિએ નાનકના ઉપદેશમાં રૂપપૂજા, મૂર્તિપૂજાનો અભાવ છે. (જો કે પાછળથી ગ્રંથપૂજા દાખલ થઈ છે.) ઈશ્વર જે એક હોય તો તે દેહધારી બનીને એક નિર્ગુણ સ્વરૂપે અને બીજા સગુણ સ્વરૂપે કઈ રીતે બની શકે? આથી જ નાનક નિર્ગુણ બ્રહ્મ અને સતનામને એક લેખે છે અને એ રીતે નાનકની પરબ્રહ્મની ભાવના અવતાર - વિચારને રવીકાર કરવા દે એમ નથી. (આમ છતાં નાનકના અવસાન પછી એમના કેટલાક અનુયાયીઓએ એમને ઈશ્વરસ્થાને સ્થાપવાનો પ્રયાસ કર્યો છે એ આપણે અન્યત્ર નોંધ્યું છે.) 19 એજ, પા. 77 Page #248 -------------------------------------------------------------------------- ________________ ર૩૪ ધર્મોનું તુલનાત્મક અધ્યયન પરમ બ્રહ્મના નાનકે આપેલા ઉપદેશમાંથી માનવવ્યવહાર અને વિધિ વિશેના કેટલાંક સૂચને પણ નિષ્પન્ન થાય છે. આમાં કોઈપણ સ્થાનને ઈશ્વરના એકમાત્ર સ્થાન તરીકે સ્વીકારવાને અભાવ સ્પષ્ટ થાય છે. ઈશ્વર એક જ હેઈ, એ સર્વવ્યાપ્ત છે અને સર્વ સ્થળ એનું જ છે. એથી કોઈ સ્થળને ઈશ્વરી સ્થાન તરીકે વિશિષ્ટ દરજજો આપવાની જરૂર નથી. આ અર્થમાં નાનક મંદિર સ્થાપનાની કે તીર્થસ્થાપનાની વિરુદ્ધ હતા. (આમ છતાં નાનકના મૃત્યુ પછી એમના ધર્મમાં પ્રાર્થનાસ્થાન અને તીર્થસ્થાન થયા છે એ આપણે અન્યત્ર નોંધ્યું છે.) પરમ સત્ય એક જ હેવાને લીધે એની પ્રાપ્તિને માટે કોઈ સ્થળે જવાની કે વિશિષ્ટ પ્રકારના બાહ્યાચાર કરવાની વ્યવસ્થાને પણ નાનકે ઇન્કાર કર્યો. ધર્મજીવનના એક આદર્શ તરીકે નાનકે પિતાના જ જીવનને નમૂને પેશ કર્યો, ખોરાક, પહેરવેશ. વગેરેને બાહ્યાચાર મહત્ત્વનું નથી. વિવાહીત જીવન ઈશ્વરપ્રાપ્તિમાં બંધનરૂપ નથી. સાચા ગુરૂ વિના અન્ય કોઈ પંડિત કે પુરોહિત મોક્ષપ્રાપ્તિમાં સહાયક થઈ શકે એમ નથી એ વાત એમણે એમના ઉપદેશમાં કહી અને પિતાના જીવનમાં. પ્રત્યક્ષ કરી. એક મહાન ઉપદેશમાંથી શું શું નિષ્પન્ન થાય છે, તેમ જ એક જ આદેશમાંથી નિષ્પન્ન થતાં સત્ય કાળક્રમે કેવી રીતે બદલાય છે, અને છતાંય એ બધાંમાં જ મૂળ સત્યને સ્વીકાર થયેલું જ રહે છે, એમ કઈ રીતે મનાય છે તે આપણે ઉપરની રજૂઆતથી સમજી શકીશું. ખ. જગતવિચાર : શીખધર્મમાં અને ખાસ કરીને નાનકના બોધમાં જગતને ક્ષણિક તરીકે ક્ષણિક છે. પ્રભુ વિના બીજું બધું જ મિથ્યા છે. 20 હિંદુધર્મની જગતની ક્ષણિકતા અને મિથ્યાત્વને અહીંયાં સ્વીકાર થયેલ છે. પરંતુ શીખધર્મના વિકાસની સાથે જગતને ક્ષણિક તરીકે સ્વીકારી શકાય કે કેમ એ એક વિચારણને પ્રશ્ન છે. હિંદુધર્મમાં જગતને ક્ષણિક તેમ જ બ્રાંતિમય આલેખવામાં આવેલ છે. બૌદ્ધધર્મો અને અનિત્ય તરીકે ઓળખાવેલ છે. આ બંને વિચારને નાનકે સ્વીકાર કર્યો લાગે છે. “આ જગતને બધો વ્યવહાર ક્ષણિક છે. આ જગત ભ્રાંતિ છે.”૨૧ 20 દ્રશ્ય, પા. 642 21 એજ, પા. 128-129 Page #249 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ ગ, જીવવિચાર : ગુરુ નાનકે પિતાને વિશેના કરેલા ઉલ્લેખ આપણે આગળ જોયા છે. એમના જેવા પણ જે તુચ્છ, નિરાધાર અને પરાધીન હોય તે સામાન્ય માણસની તે વાત જ શી રીતે કરવી ? માણસના સ્વરૂપ વિશે ખ્યાલ આપતા કહેવાયું છે: નાનક ઈશ્વરનો સેવક છે અને ઈશ્વર જ પરમતત્ત્વ છે.”૨૨ માણસના દુઃખના કારણનું વિશ્લેષણ કરતાં એમ કહેવામાં આવ્યું છે કે “જ્યાં સુધી માણસ એમ ધારે છે કે હું બધું કરું છું ત્યાં સુધી તેને કોઈપણ જાતનું સુખ મળતું નથી.”૨૩ માનવી માત્ર નિમિત્ત છે અને ઈશ્વરઆજ્ઞા જ સર્વસ્વ છે એમ જણાવતાં કહેવાયું છે : “ઈશ્વરની આજ્ઞાથી બધા ઉત્પન્ન થયા. તેની જ આજ્ઞાથી બધા પિતાનું કામ કરે છે. ઈશ્વરની આજ્ઞાથી જ મનુષ્યનું મૃત્યુ થાય છે. તેની જ આજ્ઞાથી મનુષ્ય સતનામમાં લીન થાય છે. ઈશ્વરની ઇચ્છા હશે એ પ્રમાણે જ બધું થશે. તેના પ્રાણીઓ પાસે જરાયે સત્તા નથી. 24 ઘ, ક્ષવિચાર : મનુષ્યનું પિતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી તેમ જ પિતે ઇશ્વરાધીન છે અને આ જગત પણ ક્ષણિક મિથા છે એમ જણાવ્યા પછી પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે માનવજીવનનું અસ્તિત્વ શા માટે ? માનવજીવનનું ધ્યેય શું? આ પ્રશ્નના ઉત્તરમાં હિંદુધર્મની જેમ શીખધર્મ પણ ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું તથા તેની સાથે એકાકાર સાધ, એને મેક્ષ તરીકે સ્વીકારે છે. પરંતુ આ એકાકારની પ્રાપ્તિ સ્વપ્રયત્ન થાય છે એવું નથી. “કેવળ શબ્દથી જ ઈશ્વરનું જ્ઞાન મળતું નથી. ઈશ્વરની કૃપાથી જ માણસને તે જ્ઞાન મળે છે. જ્યારે દયાળુ પરમાત્મા દયા કરે છે ત્યારે જ સાચા ગુરુ મળી આવે છે.”૨૫ આમ, મોક્ષની પ્રાપ્તિને માટે સતનામ જપ ઉપરાંત બીજી બે બાબતો ઉપર, પણ ભાર મૂકવામાં આવ્યો છે. એક તે ઈશ્વરની કૃપા અને બીજુ, ગુરુની દેરવણું. ગુરુનું શરણ સ્વીકાર્યા વિના એની દોરવણ કેમ મળે? અને ઈશ્વરના આદેશનું પાલન કર્યા વિના એમની કૃપા ક્યાંથી પ્રાપ્ત કરી શકાય ? 22 એજ, પા. 644 23 એજ, પા. 400 24 એજ, પા. 78 25 એજ, પા. 638 Page #250 -------------------------------------------------------------------------- ________________ 236 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ગુરુના માર્ગદર્શન વિના કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, તેમ જ ગુરુજ્ઞાન વિના ઈશ્વરપ્રાપ્તિ શકય નથી. એ વિશે કહેવાયું છે: “સાચા ગુરુ વિના તને માગ જડવાને નથી”૨૬ અને " ગમે એટલે શાસ્ત્રાર્થ કરવામાં આવે તે કેઈએ ગુરુ વિના ઇવરને મેળવ્યું નથી.”૨૭ થ. વિધિ-વ્યવહાર : શીખ ધર્મમાં યજ્ઞનું કોઈ સ્થાન નથી. એ ધર્મમાં મૂર્તિ પણ સ્વીકારવામાં આવતી નથી અને એથી મૂર્તિપૂજા પણ એમાં નથી. એમાં કેટલીક સરળ વિધિ અને વ્યવહાર રજૂ કરવામાં આવ્યા છે. ઈશ્વરના નામનું ધ્યાન કરવું અને સતનામનો જપ કરવો એ ધર્મ અનુયાયીઓનું મુખ્ય કર્તવ્ય છે. આવી કેટલીક સૂચનાઓ નીચે પ્રમાણે છે : “નામ જપ કરે. નામનું શ્રવણ કરે, નામને જ વ્યવહાર કરે.”૨૮ “પવિત્ર નામ જ મારે આધાર છે.”૨૮ “એક પરમાત્માના નામને જપ કરવો, એ એક જ બધાનું મુખ્ય કર્તવ્ય છે”૩૦ “હે ભાઈ પરમતત્ત્વનું ધ્યાન ધરવું એ એક જ ધાર્મિક વિધિ છે.”૩૧ આમ છતાં, નાનકના કેટલાક અનુયાયીઓએ નાનકને પરમસત્ય રૂપ સ્વીકારી એની પૂજા કરવા માંડી. નાનકને તેઓએ આદરભાવથી “નાનક શાહ” કહેવા માંડયું. લેકે તેમને ઈશ્વર તરીકે માનતા થયા અને એમને જ વિનંતી કરવા લાગ્યા કે તેઓ એમને મેક્ષ અને ક્ષમા આપે.૩૨ 5. ધમપંથ : સંખ્યાબળની દૃષ્ટિએ ના હોવા છતાં શીખધર્મમાં એક કેડી કરતાં વધારે પંથે છે. પંથનો આધાર ઘણી ભુલ્લક બાબતો પર રહે છે. પહેરવાનાં વસ્ત્રોને 26 એજ, પા. 646 27 એજ, 5. 589 28 એજ, તા. 587 29 એજ, પા. 577 30 એજ, પા. 234 31 એજ, પા. 335 332 મકાઉલિફ - ગ્રંથ 1, પા. 51 Page #251 -------------------------------------------------------------------------- ________________ શીખધર્મ 237e રંગ ઘેળો રાખવો જોઈએ કે ભૂરે કે ભગવે; વસ્ત્રની લંબાઈ કેટલી રાખવી જોઈએ, કેશ રાખવા જોઈએ કે એનું મુંડન કરાવી શકાય, એવા જુદા જુદા. મતભેદો પર આવા પંથે પડ્યા છે. આમ છતાં, શીખધર્મમાં કેટલાક મહત્ત્વના પંથને અહીં ઉલ્લેખ કરીએ. 1. નિવૃત્તિપરાયણ જેઓ નાનકના ઉપદેશમાં માને છે અને જેઓ માત્ર એમના જ માર્ગને. અનુસરવાને માટે તૈયાર છે એવા ગુરુ નાનકના સુરત અનુયાયીઓ આ પંથમાં, સમાવિષ્ટ છે. 2, પ્રવૃત્તિપરાયણ જે અનુયાયીઓ ગુરુ ગોવિંદસિંહના ઉપદેશમાં માને છે અને તેમને ગુરુ તરીકે સ્વીકારી તેમના જ અનુયાયીઓ થવાનું પસંદ કરે છે, તેઓ ખાલસા-મંડળના સભ્યો બને છે અને તેઓ પ્રવૃત્તિપરાયણપંથી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક શીખપંથે છે - જેવા કે, ઉદાસી - જગત પર વૈરાગ્યભાવ રાખનારા. સુષે - પવિત્ર સાધુઓ તરીકે ભેખ લેનાર. દીવાને - પાગલ સાધુઓનું જૂથ. નિર્મલ- આજીવન બ્રહ્મચારીનું વ્રત સ્વીકારનાર. અકાલી - અનંત સત્તાને પૂજનાર નિત્ય પદાર્થ કાલાતીત છે એમ દઢપણે માનનારાઓનું જૂથ. સંદર્ભ ગ્રંથસૂચિ કનંગહામ, જે. ડી. : હિસ્ટરી ઓફ શીન્સ, જોન મૂરે, લંડન, 1849 ખસનસીંગ : હિસ્ટરી એન્ડ ફિલોસોફી ઓફ શીખ રિલિજ્યિન, લાહોર, 1914 ગ્રીનલીઝ, ડંકન : ધી ગોસ્પેલ ઓફ ધી ગુરુ ગ્રંથસાહેબ, ધી થિયોસોફિકલ પબ્લિશિંગ હાઉસ, મદ્રાસ, 1952 ટ્રમ્પઃ ગ્રંથનું ભાષાંતર એકાઉલીફ. એમ. એ. : ઘી શીખ રિલિજિયન, ઇટસ ગુરૂસ, સેક્રેડ રાઈ ટિલ્સ એન્ડ એથર્સ, ઓક્ષફર્ડ, 1909, 1919 - લાઈફ ઓફ ગુરૂ નાનક સીંગ, તેની : એસેઝ ઈન શીખીઝમ, શીખ યુનિ. પ્રેસ, લહેર, 1944 Page #252 -------------------------------------------------------------------------- ________________ 2.9 શિૉધર્મ 1. સામાન્ય : પિતાના ઉત્પત્તિ પ્રદેશ પૂરતા જ મર્યાદિત રહેલા ધર્મોમાં હિંદુધર્મ અને જૈનધર્મની સાથે શિધર્મને પણ સમાવેશ કરી શકાય. આ ધર્મ જાપાનને ધર્મ છે. ઈ. સ. પૂર્વે 66 માં આ ધર્મના મંડાણ થયાં એમ કહેવાય છે. જગતના માત્ર બે જ એવા ધર્મો છે જેને કોઈ સ્થાપક નથી. આમાં એક હિંદુધર્મ અને બીજે શિધર્મ છે. શિધર્મના ગ્રંથોને આધારે એમ કહી શકાય કે ઈશ્વરે જાપાનના બેટને પ્રથમ ઉત્પન્ન કર્યો, અને પછી સ્વર્ગમાંના સૂર્યદેવતાને સાક્ષાત અવતાર મિકાડો ત્યાં પ્રત્યક્ષ થયા. નિહાનગીમાં કહેવાયું છે : “મારા પ્રતાપી પૌત્ર, તું ત્યાં જા અને તેના પર રાજ્ય કર. જા અને તાર વંશ સુખી થશે અને આકાશ અને પૃથ્વીની જેમ તે સદાકાળ જીવંત રહેશે.” જાપાનની પ્રજામાં એ ભાવના દઢ થયેલી છે કે તેમને દેશ અને તેમને ધર્મ ઈશ્વર બક્ષેલ છે. એમની આ માન્યતા અને ભાવના શિધર્મના વિકાસની પ્રત્યેક પળે અવલોકી શકાય છે. 1 એસ્ટન, ડબલ્યુ જી : ટ્રાન્સેકશન્સ એન્ડ પ્રોસિડીંગ્સ ઑફ ધી જાપાન સોસાયટી - લંડન, 1896, ગ્રંથ 1, પા. 77 Page #253 -------------------------------------------------------------------------- ________________ શિૉધર્મ 239 ર. શિૉધર્મને વિકાસ : પ્રથમ યુગ (ઈ.સ. પૂ. 600 થી ઈ. સ. ૧પર) : - ઈ. સ. પૂર્વે ૬૦૦માં પ્રથમ મિટાડનું જાપાનના ટાપુ પર અવતરણ થયું. તે સમયથી જાપાનમાં શિધર્મની શરૂઆત થઈ અને ઈ. સ. ૧૫રમાં બૌદ્ધધર્મ જાપાનમાં પ્રવેસે ત્યાં સુધી આ સમગ્ર સમય જાપાનમાં શિધર્મની સર્વોપરિતાનો છે. બીજો યુગ (ઈ. સ. ૫પર થી 800) : બૌદ્ધધર્મ હિંદુસ્તાનમાંથી ચીનને માર્ગે થઈ કન્ફયુશિયસ અને તાઓ ધર્મની સાથે આ ગાળામાં જાપાનમાં પ્રવેશ પામે. શિનો ધર્મની આગલા સમય ગાળાની સર્વોપરિતાને લીધે સ્વાભાવિક રીતે જ શિધમ મજબૂત હતે. શિન્તધર્મના નિહોન ગી નામના પુસ્તકમાં બૌદ્ધધર્મની શરૂઆતમાં કેવી પરિસ્થિતિ હતી એને સવિસ્તાર ખ્યાલ આપવામાં આવ્યું છે. એમાં એક સ્થળે કહેવાયું છે. “ઈ. સ. ૬૪૫માં કેતુક નામના રાજાએ બૌદ્ધધર્મને માન આપ્યું અને દેવાના માર્ગોને તિરસ્કાર કર્યો.” આથી એ સમજાય છે કે શરૂઆતનાં સવા વર્ષ સુધી બૌદ્ધધર્મને જાપાનમાં સ્થિર થવાની તક સાંપડી ન હતી. પરંતુ શિતધર્મની સાથે જ બૌદ્ધધર્મના સહઅસ્તિત્વને પરિણામે એક ધર્મની બીજા ધર્મ પર સહજ રીતે જ અસર થઈ ત્રીજો યુગ (ઈ. સ. 800 થી 1700 ) : - બૌદ્ધધર્મને એક પૂજારી દેશી (ઇ. સ. 774-885 ) એક એવા ધર્મને ઉપદેશ કરતે હતું, જેને મિશ્ર શિને અથવા તે રિઆબુ તરીકે ઓળખાવાય છે. એના ઉપદેશ અનુસાર બૌદ્ધધર્મના દેવો જ શિતધર્મમાં દેવ તરીકે સ્વીકારાયા છે. એ જ પ્રમાણે કેટલાક વિચાર પણ માનતા હતા કે શિધર્મ, બૌદ્ધધર્મ અને કન્ફયુશિયસધર્મને એકત્રિત કરી એમાંથી જ એક નવો ધર્મ બનાવી શકાય એમ છે. આ સમય ગાળામાં શિતો ધર્મને બૌદ્ધધર્મ, કફ્યુશિયસધર્મ તેમ જ તાઓ ધર્મની સાથે સંઘર્ષમાં રહેવું પડયું. આના પરિણામે ઇ. સ. 1465 થી 2 નિહાન ગી 2: 195; (હયુમ, 146-169) 3 બિંકલે, હિસ્ટરી ઓફ ધી જાપાનીઝ પીપલ, પા. 442 Page #254 -------------------------------------------------------------------------- ________________ 240 ધર્મોનું તુલનાત્મક અધ્યયન 1867 સુધી શિધર્મને મેટામાં મેટે અભિષેક “ઓહ નીહે " પણ બંધ રાખ પડ્યો.” ચોથો યુગ (ઈ. સ. 1700 થી 1868) : જાપાનમાં ઉપરના મિશ્ર ધર્મયુગ દરમ્યાન સૂર્ય રવરૂપ મિકાડોની સ્થિતિ ઘણી વિપરીત બની. આથી મિકાડોને ઈશ્વરસ્વરૂપે સ્વીકારનારા જાપાનના વિદ્વત વર્ગ શિધર્મને પુનઃજીવિત કરવાને અને એમાં પ્રાણ પૂરવાનો પ્રયાસ કર્યો. આ દિશામાં થયેલા પ્રયને માં નીચેના વિચારોનો મહત્ત્વનો ફાળો છે. કદ (ઈ. સ. 16 69 - 1736 ) : કદે જાપાનની ભાષાને અભ્યાસ શરૂ કર્યો અને જાપાનની જૂની ભાષા પર, પ્રભુત્વ મેળવી એમણે જાપાનના જૂના ગ્રંથને નવું સ્વરૂપ આપ્યું. પરંતુ, એમનું હાથ ધરેલું કાર્ય એમના શિષ્ય મબુચીએ (ઈ. સ. 1697- 1769) આગળ વધાયું. મચીએ જે આધાર લીધે તેનો ઉલ્લેખ એસ્ટન આ પ્રમાણે કરે છે. “પ્રાચીન સમયમાં જ્યારે મનુષ્યની વૃત્તિ સરળ હતી ત્યારે નીતિના અટપટા નિયમોની આવશ્યકતા ન હતી. તેથી તે સમયે સારું અથવા ખોટું એ બતાવનારા સિદ્ધાંતની જરૂર ન હતી. પણ ચીનના લોકો પાસે ઘણો સારે ઉપદેશ મૂકવામાં આવ્યો હતો. છતાં પણ તેમના હૃદય ખરાબ હોવાથી માત્ર બહારથી તે સારા દેખાતા હતા. જાપાનીઓ સરળ હતા અને તેથી નીતિના સિદ્ધાંતે વિના તેમને ચાલતું.” આમ કદ અને મબુચીએ મળીને જાપાનને માટે તથા જાપાનના લોકો માટે શું મહત્ત્વનું છે અને જરૂરી છે તેના સમર્થનમાં જાપાનની પ્રજા અને એની. પડેશી પ્રજા વિશેને ખ્યાલ રપષ્ટ કર્યો. મસૂરી (ઈ. સ. 1720 - 1801) : જાપાનના શિધર્મને નવજીવન આપવાના પ્રયાસમાં મંત્રીને ફાળો જુદા પ્રકારને રહ્યો છે. એમણે જાપાનના ધર્મગ્રંથ ક–જી-કી ઉપર ટીકા લખી છે અને એ 45 ભાગોમાં પ્રસિદ્ધ થઈ છે. શિધર્મને પુનઃજીવિત કરવાને માટે તેમણે જે માર્ગ ગ્રહણ કર્યો તેમાં બહારના દેશોમાંથી જે ધર્મો જાપાનમાં આવ્યા તેમની એક્તરકે ટીકા કરવા. 4 એસ્ટન ગ્રંથ 1, પા૩૬૪, 277 વ એજ, ગ્રંથ 3, પા. 16 Page #255 -------------------------------------------------------------------------- ________________ શિધર્મ 241 અને છતાંય એમાંના જે સારાં તો છે તેનો જાપાનના શિધર્મનાં તો સાથે સમન્વય કરવાનો પ્રયત્ન રહ્યો છે. એટલું જ નહિ પરંતુ મિકાડે વંશના વત્વના અંશને પણ એમણે પુનઃ સ્થાપિત કર્યો. આ રીતે ચીન અને હિંદુસ્તાન જેવા દેશ ઉપર એમણે ટીકા કરી અને એ દેશ ઉપર સૂર્યદેવીની કૃપા ન હોવાને પરિણામે ત્યાંના રાજ્યકર્તાઓ કાયમ નથી તેમ જ એ પ્રદેશમાં ભૂત, પ્રેત વગેરે અનિષ્ટ તને આગળ વધવાની તક મળે છે અને તેઓ માનવજાતિને ભષ્ટ કરે છે એમ સૂચવ્યું. આમ કરીને મંત્રીએ પોતાના પ્રદેશની અસ્મિતા વધારી અને હિંદુસ્તાન અને ચીનથી આવેલા લેક અને ધર્મોની પ્રતિષ્ઠા ઘટાડી. આ ઉપરાંત એમણે જાપાનના કમી-ને-મીચી ધર્મને લાઓત્રેના તાપમ સાથે સમરૂપ ગણીને એ ધર્મના મૂળ જાપાનમાંથી ઉખેડવાનો પ્રયાસ કર્યો. એટલું જ નહિ પરંતુ એમણે મિકાડે વંશની પુનઃ પ્રતિષ્ઠા સ્થાપવાનું કહ્યું. “મિકાડે વંશ સદા સર્વદા અવિચ્છિન્ન રીતે ચાલ્યો રહ્યો છે, તે સ્પષ્ટ કરે છે કે કમી––મચી, નામને માર્ગ અથવા શિતો ધર્મ બીજા બધા દેશોના ધર્મો કરતાં અનેક રીતે ચઢિયાત છે.” શિધર્મના સમગ્ર ઇતિહાસમાં મંત્રીનું સ્થાન મહત્વનું છે. જાપાનના શિતો ધર્મના ઉત્થાનને માટે એમણે જાપાનના ધર્મની દેવભાવનાની અટપટી મુશ્કેલી કેવી રીતે દૂર કરી એને ખ્યાલ શિન્તધર્મની દેવભાવનાની વિચારણામાંથી આપણને મળશે. હિરત (ઇ. સ. 1776 - 1843) : હિરને અનેક ગ્રંથ લખ્યા અને એમ કરીને શિધમની લેકભોગ્ય સમજૂતી આપવાને એમણે પ્રયાસ કર્યો. આ ધર્મને સમજાવવા માટે એમણે કહ્યું : “બે મુખ્ય સિદ્ધાંત આ છેએક તે જાપાન દેવોને દેશ છે અને બીજે જાપાનવાસીઓ દેવોના વંશજો છે. જાપાનીઓ અને જગતની બીજી બધી પ્રજાઓ જેવી કે ચીનાઓ, હિંદુઓ, 6 એસ્ટન, ગ્રંથ 3, 5. 25 7 એજ, ગ્રંથ 3, પા. 27 8 એજ, ગ્રંથ 3, 5. 46 ધર્મ 16 Page #256 -------------------------------------------------------------------------- ________________ 242 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રશિયન, વિલન્દા, સિયામીઓ, બેડિયને - વચ્ચે માત્ર પ્રમાણને જ નહિ પરંતુ જાતિને ભેદ પણ છે.” આ જાતિભેદની કલ્પના પર સમસ્ત પ્રજાને શી રીતે જાગ્રત કરી શકાય અને સંગઠિત કરી શકાય એનું જગતના ઇતિહાસમાં નિર્લ્સ અને હિટલરે આર્ય પ્રજાના પ્રબોધેલા ખ્યાલ અને પ્રયાસ પરથી અનુભવાયેલ છે. જાપાની પ્રજા દેવી પ્રજા છે એ ખ્યાલ જાગ્રત કરીને હિરતે પ્રજાને પિતે શ્રેષ્ઠ છે એમ શીખવ્યું. આના જ પૂરક વિચાર તરીકે એમણે કહ્યું, “જાપાની લેક દેવોના વંશજો છે અને તેથી હિંમત અને બુદ્ધિમાં તેઓ બીજા દેશની પ્રજાઓ કરતાં અનેક રીતે ચઢતાં છે. "8 એમનું ચઢિયાતાપણું માત્ર દેવી વંશપરંપરાને કારણે જ નહિ, પરંતુ તેમના હૃદયની પવિત્રતાને પણ આભારી છે એમ જણાવતા એમણે કહ્યું : જાપાનીઓ પ્રામાણિક અને હૃદયના પવિત્ર હોય છે, અને અન્ય પ્રજાઓની જેમ તેઓ નથી તે અર્થહીન સિદ્ધાંત આપતા તેમ જ નથી તે જૂઠું બેલતા.૧૦ આ ઉપરાંત મિકડાનું સ્થાન પુનઃ સ્થાપિત કરવાને માટે જેમ મોતૂરીએ પ્રયત્ન કર્યો એમ જ હિરતે પણ કર્યો અને એમણે કહ્યું : “મિકાડો એ સાચે જ દેવને પુત્ર છે અને ચારેય સમુદ્રો તેમ જ દશ હજાર દેશો ઉપર રાજય કરવાનો એને અધિકાર છે.”૧૧ આથી આપણે એ જોઈ શકીએ છીએ કે આ સમય દરમ્યાન જાપાનના વિદ્વાનોએ જાપાનની પ્રજામાં એક ને પ્રાણ પૂરવાનો પ્રયાસ આદર્યો. શિધર્મને પ્રસ્થાપિત કરવાને તેમ જ મિકાડોનું સ્થાન પુનઃ પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્ન કર્યા અને આ સર્વને પરિણામે ઈ. સ. ૧૮૬૮માં આ ધર્મની પુનઃ સ્થાપના થઈ. આપણે એટલું નોંધવું જોઈએ કે આ ગાળા દરમ્યાન શિધર્મના ત્રણ ધર્મપથે અસ્તિત્વમાં આવ્યા. કુરનૂમિક્યો, કેનકો અને ટેનરીકો. આ ધર્મપથને વિચાર હવે પછી હાથ ધરીશું. પાંચમે યુગ (ઈ. સ. 1868 - 1945) : ઈ. સ. ૧૮૬૮માં મિકાઓની પુનઃ સ્થાપના થઈ. મિજી યુગમાં એને ફરીથી શુદ્ધ સ્વરૂપ આપવાનો પ્રયાસ થયો. પરંતુ હવે પછીના ફેરફારો ઝડપથી થતા રહ્યા. 9 એજ, ગ્રંથ 3, પા. 54 10 એજ, ગ્રંથ 3, પા. 58 11 એજ, ગ્રંથ 3, પા. પર Page #257 -------------------------------------------------------------------------- ________________ શિનોર્મ 243 ઈ. સ. ૧૮૭૧-૭૨માં એ હુકમ રાજ્ય તરફથી નીકળે કે દેશના તમામ શિને મંદિરોમાં ૩૦મી જૂને તથા ૩૧મી ડિસેમ્બરે શુદ્ધિકરણને માટે સંસ્કાર વિધિસર કરે. ઈ. સ. ૧૮૮૯માં જાપાનનું રાજકીય બંધારણ સ્વીકારવામાં આવ્યું અને તેમાં પણ શિધર્મ વિશેની સ્પષ્ટતા થઈ એમાં એમ કહેવામાં આવ્યું કે અનાદિકાળથી જેમને વંશ અવિચ્છિન્ન ચાલ્યું છે તે રાજાઓ જાપાનમાં રાજ્ય કરશે. પરંતુ એની સાથે એમ પણ કહેવાયું કે રાજા એ પવિત્ર છે અને તેથી તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ નહિ. એક તરફે શિતો ધર્મને પુનરૂત્થાન માટેના આવા પ્રયાસ ચાલતા હતા અને બુદ્ધધર્મના ઇન્કારને માટે તેમ જ પૂજારીઓના તિરસ્કારને માટે સતત પ્રયાસ ચાલતો હતો ત્યારે ૧૮૯ને અરસામાં હિંસા ફાટી નીકળી અને જાપાનમાં બૌદ્ધધર્મ વધુ સજીવ બનવા માંડયો. ઈ. સ. ૧૮૯૦ના ઓકટોબરમાં કેળવણીના વિષયને લગતે રાજ્ય તરફને એક ફતવો બહાર પડ્યો અને એમાં કહેવામાં આવ્યું : “મારા પ્રજાજને ! તમે આ સાંભળો. આકાશ અને પૃથ્વીના જેટલી જૂની અને ત્રણેય કાળમાં નિશ્ચિત એવી આ આપણી રાજ્યગાદીની સમૃદ્ધિ સાચવે અને ચાલુ રાખો.”૧૨ વધતી જતી હિંસા અને પ્રસરતા જતા બૌદ્ધધર્મની અસર કેવી થઈ હશે એને આ ફતવામાંથી કંઈક ખ્યાલ આવી શકે છે. ઈ. સ. 1900 અને ૧૯૧૩માં મંદિરના કાયદા પસાર કરવામાં આવ્યા અને તે અનુસાર રાજ્ય શિન્તોના ધમમંદિરોને ધર્મના ખાતામાંથી કાઢીને રાજ્યના ગૃહખાતામાં મૂકવામાં આવ્યા.૧૩ આમ, ઈ. સ. 1913 પછી શિને રાજ્યધર્મને અલગ પાડીને બાકીના ધર્મો જેમાં બૌદ્ધધર્મ, ખ્રિસ્તી ધર્મ વગેરેનો સમાવેશ થાય છે તેમને સ્વતંત્ર રીતે ધાર્મિક પ્રકૃત્તિ તરીકે વિકસવાને માટેની તક આપવામાં આવી. પરંતુ તેની સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે એ ધર્મપંથે રાજકારણમાં ડખલ કરે નહિ તેમ જ રાજ્યશની થતી વિધિઓ સામે કોઈ વિરોધ કે ડખલ ન કરે. ઈ. સ. 1922 : ઉપરની છૂટછાટોને પરિણામે પ્રજાકીય સત્તા ઘણી વધી અને એને પરિણામે કેટલીક રાજઆજ્ઞાઓનું સંપૂર્ણપણે પાલન થતું હતું, તે હવે થયું નહિ. દાખલા ૧ર આર. ઈ. ધુમ-ધી લીવીંગ રિલિજિયન્સ ઓફ ધી વર્લ્ડ', પા. 125 13 હેલ્ટન, ડી. સી. - ધી પિલિટિકલ ફિલોસોફી ઓફ ધી મોડર્ન શિનો, એ સ્ટડી ઑફ ધી સ્ટેટ રિલિજિયન ઓફ જાપાન, 5. 95-96 Page #258 -------------------------------------------------------------------------- ________________ 244 ધમનું તુલનાત્મક અધ્યયન તરીકે, સૈકાઓથી જાપાનમાં એવો હુકમ ચાલતો હતો કે કઈપણ વ્યક્તિ રાજાથી ઉપરના આસને રહીને રાજા ઉપર જેતે હોય એવી રીતે જુએ નહિ, અને છતાં ઈ. સ. ૧૯૨૨માં જાપાનના યુવરાજ જાપાનના ઇતિહાસમાં પહેલી જ વાર દુનિયાની મુસાફરીએ નીકળ્યા અને યુરોપમાંથી ફરીને જ્યારે સ્વદેશ પધાર્યા ત્યારે એમને જાપાનમાં ઘણાં શહેરમાં સામાન્ય લેકેની વચ્ચે થઈને પસાર થવું પડયું. આમ જાપાનના મિકાડોની દૈવી સત્તાને ધીમે ધીમે લોપ થતું રહ્યું. ઈ. સ. 1945 ? બીજા વિશ્વયુદ્ધમાં જાપાનને જે હાર ખમવી પડી તેને પરિણામે ડિસેંબર ૧૯૪પમાં જાપાનના રાજવી મિકાડોએ જાહેરમાં પિતાની દેવી વંશપરંપરાગત ત્યાગ કર્યો અને આમ વર્ષો પુરાણી દૈવી રાજ્યપ્રથાને અંત આવ્યો. શિક રાજ્યધર્મ પર આની શું અસર થાય છે એ ભાવિના ગર્ભમાં રહેલી બાબત છે. 3. શિસ્તે ધર્મ પ્રકાર : શિધર્મના ઉપર આલેખેલા ઈતિહાસ ઉપરથી આપણને એ સ્પષ્ટ થશે કે જાપાનમાં પ્રવર્તમાન ધર્મના એક કરતાં વધારે રવરૂપ છે. એ ધાર્મિક સ્વરૂપને નીચે પ્રમાણે ગણાવી શકાય. ક. શિસ્તે રાજધર્મ ખ. શિન્ત પંથધર્મ ગ. જાપાન બૌદ્ધધર્મ ઘ. પ્રભુ સામ્રાજ્ય પંથ (Kingdom of God movement). આ ધર્મોની થેડી વિચારણા આપણે હાથ ધરીએ. ક. શિત્તે રાજધર્મ : રોમન સામ્રાજ્યના સમયમાં રોમન સમ્રાટના ધર્મને મળતું આ ધર્મપ્રકાર છે. એમાં અનેક દેવદેવીઓનો સ્વીકાર કરવામાં આવ્યું છે. આ અનેકેશ્વરવાદી મતના જાપાન દેશમાં એક લાખથી વધારે મંદિરો આવેલાં છે. શિને મુખ્ય વિચાર “કામી” છે. “કામી” એટલે પવિત્ર. આ ધર્મને કામીનો મીચી” એટલે કે દેવોને માર્ગ પણ કહેવામાં આવે છે. આ ધમ અનુસાર જાપાનને રાજ્યવંશ દિવ્ય છે અને જાપાન દેશ અને તેની પ્રજાએ એને Page #259 -------------------------------------------------------------------------- ________________ શિૉોધમ ર૪૫ એ રીતે માનવો જોઈએ, એટલું જ નહિ પરંતુ એના રિવાજો, વિધિઓ વગેરે પણ એને અનુરૂપ હોવા જોઈએ. કામ” એ દેવ શબ્દને મળ છે. “કામ” કયાં તે વગ હોય અથવા તિ પૃથ્વી ઉપર અવતરેલા પણ હોય. જાપાનને રાજ્યવંશ આ પાછલાના પ્રતીક સમાન છે. શિધર્મને અનેકેશ્વરવાદ " કામ” કલ્પનામાં પંચમહાભૂત, પ્રકૃતિની વસ્તુઓને અને પૂર્વજોને પણ સમાવેશ કરે છે. રાજ્યધર્મ હોવાને કારણે લેકમાં એનો ફેલાવે થાય અને ભાવિ પ્રજામાં એને માટે માન જન્મે તથા એને માટે આદરના સંસ્કાર સીંચાય એ માટે નિશાળોમાં શીખવાતાં સરકારી પુસ્તકમાં જગતની ઉત્પત્તિ વિશે કેટલાક ઉલ્લેખે આપવામાં આવ્યા છે. એમ કહેવાયું છે કે ઇઝાન-ગી તથા ઈઝાન–મી એ બે દેવી સ્વરૂપના સંસર્ગમાંથી અમરાસુ નામની સૂર્યદેવીને જન્મ થયો. આ સૂર્યમાતાથી જ મિકાડોને ઉદ્દભવ થશે. રાજ્ય શિધર્મ મુખ્યત્વે કરીને વિધિને પ્રાધાન્ય આપતે ધર્મ છે. આવી અનેક વિધિઓને આદેશ અપાયો છે. એમાંની મુખ્યવિધિ તે મસૂરી છે. શિતે ધર્મ વિશે કેટલાક વિચારકે એવા પ્રશ્નો ઉઠાવે છે કે શિ ખરેખર એક સંપૂર્ણ પ્રકારનો ધર્મ છે કે રાષ્ટ્રભાવના કેળવવા અને પ્રજામાં રાજ્યવંશ તરફ વફાદારી કેળવવા માટેનું એક સાધન અને માર્ગ છે ? આપણે ઉપર જોયું છે તેમ ૧૯૪૫માં મિકાડાએ પિતાના દેવી અંશને ત્યાગ કર્યા પછી આ ધર્મ પ્રત્યે લેકોનું વલણ કેવું રહે છે એ કાળપ્રવાહ જ કહેશે. આ પંથ શિન્તા H રાજ્યધર્મથી અલગ એવા પંથ શિમાં શિધર્મમાં પ્રચલિત વિવિધ પંથને સમાવેશ થાય છે. આ પંથેનું વૈવિધ્ય એટલું તે છે કે એમાં જીવવાદથી માંડીને એકેશ્વરવાદની માન્યતા ધરાવતા પંથેનો સમાવેશ થાય છે. આ વિવિધ પશેની માહિતી આમ છે.૧૪ ધાર્મિક અથવા રૂઢિવાદી પંથે H આવા ત્રણ પંથે છે અને એ બધા જ રાજ્યવંશ અને રાજ્યના વખાણ કરતા હોય છે. 14 બુકે, એ. સી., કપેરેટિવ રિલિજિયન - પેન્શન, 1967, પા. 19 Page #260 -------------------------------------------------------------------------- ________________ 246 ધનું તુલનાત્મક અધ્યયન કન્ફયુશિયન પંથે ? આવા બે પંથે છે. પર્વત પંથ : આવા ત્રણ પંથે છે. જાપાનને દરિયાનું સાનિધ્ય પ્રાપ્ત છે, પરંતુ પર્વતનું નહિ. આથી એવા પંથે અરિતત્વમાં આવ્યા છે, જેઓ એમ માને છે કે દેવ કામી ને વાસ પર્વતમાં છે. શુદ્ધિકરણ પંથ : આવા બે પંથે છે અને એકમાં રૂઢિચુરત માન્યતાઓ ઉપર તે બીજામાં વૈરાગ્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ધર્મ માન્યતા સુધારનાર પશેઃ આ પ્રકારના પંથે સૌથી અગત્યના પંથે છે. આવા ત્રણ પંથે છે. એ પ્રત્યેક પંથની આપણે થોડી વિગતે વિચારણું કરીશું. કોજીમી કો: આ પંથના સ્થાપક મુનેટડાને જન્મ ઈ. સ. ૧૭૮માં થયો હતો. મુનેટડાને મુખ્ય ઉપદેશ નીચે મુજબ છે : એકેશ્વરવાદ : સૃષ્ટિમાં એક પરમતત્વ સંચરે છે એવી માન્યતા. માનવને ભાતૃસંધ : મુનેટડા એમ માનતા હતા કે પવિત્ર વસ્તુઓના મનનથી માનવીને એની અને દૈવીતત્વ “કામી ની વચ્ચેનો સંબંધ સમજાય છે. આવી સમજણને લીધે માનવી ધીમે ધીમે દેવતત્ત્વમાં પરિણમે છે અને જીવંત “કામ” સમાન બને છે. કેનકે કયો આ પંથના રથાપક કવાટે બં ને જન્મ ઇ. સ. ૧૮૧૪માં થયો હતો. તેઓ શરૂઆતમાં એક દાનવ કે'જનની પૂજા કરતા હતા. એમણે સબળ નૈતિક માર્ગને પ્રચાર કર્યો હતો અને સાથે જ અનેક દેવીતના માર્ગની વાત કરતા હતા. પરંતુ ૧૮૫૫માં એમની સખત માંદગીને પરિણામે એમના જીવનમાં અને વિચારમાં ઘણું પરિવર્તન થયું. પોતે જે તત્ત્વમાં માનતા હતા એ કોઇનમાં એમને સંશય થયે. Page #261 -------------------------------------------------------------------------- ________________ શિૉધર્મ 247 આનું પરિણામ એ આવ્યું કે ઈ. સ. ૧૮૫૮માં એમને એક વિશિષ્ટ દર્શન લાગ્યું અને ત્યાર પછી એમણે એવો પ્રચાર કર્યો કે દેવ એક છે, તેઓ ભલા છે અને જેઓ એમનામાં વિશ્વાસ મૂકે છે એમના તેઓ સાથીદાર બને છે. આમ, બંજીર પણ એકેશ્વરવાદને પ્રચાર કરવા લાગ્યા. કેટલીક વેળા એ પ્રશ્ન ઊઠે છે કે મુનેટડા અને બં ને એકેશ્વરવાદ એકમેકથી સ્વતંત્ર છે કે કોઈ અન્ય ધર્મની અસર નીચે નીપજેલ છે, યા તો પછી બં ને એકેશ્વરવાદ મુનેટડાના એકેશ્વરવાદની અસરનું પરિણામ છે? આ બંને પંથસ્થાપકોને એકેશ્વરવાદ અન્ય કોઈ ધર્મને પરિણામે હોય એમ માની શકાય એમ નથી. કારણકે એવો કોઈ સંપર્ક સ્થપાયે હવાને પુરા નથી. એ સંભવિત છે કે જુદા જુદા સમયે અને જુદા જુદા પ્રદેશમાં એક જ પ્રકારના અનુભવો અને વિચારો માનવીઓને પ્રાપ્ત થાય. આવા સમાંતરપણુના દાખલા માનવ-ઈતિહાસમાં માનવજીવનનાં અનેક ક્ષેત્રેમાં પ્રાપ્ત છે. [, બં ને એકેશ્વરવાદ મુનેટડાના એકેશ્વરવાદમાંથી નીપજે નથી. એ તો બંજરે કઈ રીતે એકેશ્વરવાદ પર આવે છે એમાંથી પણ સ્પષ્ટ થાય. આમ છતાં, આ બંનેને એકેશ્વરવાદ અનેક બાબતમાં ભિન્ન છે તે નીચેના કોઠાથી સમજી શકાશે. મુનેટડા બંછ એકેશ્વરવાદી. એકેશ્વરવાદી. પરમતત્વ માતૃસ્વરૂપનું અને પરમતત્ત્વ મુખ્યત્વે કરીને હિબ્રધર્મ એથી સ્ત્રીશક્તિને સ્વીકાર. એકેશ્વરવાદ, અનુસારને છે. પરમતત્વ સૃષ્ટિથી પર સર્વેશ્વરવાદ સ્વરૂપનો છે. છે છતાં પણ પ્રભુ જગતમાં મિત્રભાવે છે. ધર્મ એ “કામી " સાથે એકરૂપ ધર્મ એ ઈશ્વરપ્રાપ્તિને માગ છે. થવાને માગ છે. રહસ્યવાદી સ્વરૂપ છે. ભક્તિમય સ્વરૂપ છે. ટેનરી કો : મયીકાવા મીકી નામની સ્ત્રીએ આ પંથની સ્થાપના કરી હતી. તેણીને જન્મ ઈ. સ. ૧૭૯૮માં થયો હતો. એમની બાર વર્ષની ઉંમરે તેઓ એમનાથી બેવડી ઉંમરના એક ખેડૂત સાથે પરણ્યાં હતાં. એમના જન્મ સમયે એમનું કુટુંબ જેડબૌદ્ધ ધર્મ પાળતું હતું, જ્યારે જેમની સાથે એમના લગ્ન થવાનાં હતાં તે પુરુષનું કુટુંબ શિધર્મ પાળતું હતી. આથી લગ્નની પૂર્વશરત તરીકે એમણે એ Page #262 -------------------------------------------------------------------------- ________________ 248 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જણાવ્યું કે તેણીને પિતાના ધર્મ અનુસારની ભક્તિ કરવા દેવામાં આવે આવી કબૂલાત પછી જ એમણે લગ્ન કર્યા હતાં. આથી “ડેબૌદ્ધ” ધર્મમાં એમની આસ્થા કેવી હતી એને ખ્યાલ આવે છે. એમની 38 વર્ષની ઉંમરે જ્યારે એમનું લગ્નજીવન પચીસ વર્ષ વટાવી ગયું હતું, અને જ્યારે પિતે છ સંતાનની માતા બન્યાં હતાં ત્યારે એમને એક દિવસ આધ્યાત્મિક અનુભવ થયો. પિતે સતત ત્રણ દિવસ સુધી સમાધિ અવસ્થામાં રહ્યાં અને એ સમાધિ અવસ્થાને અંતે જ્યારે તેઓ ફરી જાગ્રત થયા ત્યારે તેઓ સંપૂર્ણ બદલાઈ ગયા હતા.૧૫ પિતામાં ઈશ્વરતત્ત્વ પ્રત્યક્ષ થયું હોય એ એમને ભાવ થયે અને દુન્યવી વૃત્તિ છોડી તેઓ સંપૂર્ણપણે સંતસ્વરૂપ બન્યાં. એમના પતિ અને એમને એક પુત્ર પણ એમની સાથે જોડાયા અને એમણે પોતાની મિલકત વેચીને એમાંથી જે કંઈ ઊપસ્યું એ બધું દીન-દુઃખીઓમાં વહેચી દીધું. રાજ્ય સરકારે શરૂઆતમાં એમની આવી વર્તણૂક સામે કડક પગલાં પણ લીધાં. એમને “ડાકણ” વળગી છે અને તેઓ ગાંડા થયાં છે એમ કહેવાયું. એટલું જ નહિ પરંતુ એમની સામે એ દાવો કરવામાં આવ્યું કે તેઓ જાહેર શાંતિ જોખમે છે અને સરકારના પરવાના વિના નવા પંથને પ્રચાર કરે છે. 6 એમણે તે આ બધું સહન કર્યું અને ૧૮૮૭માં મૃત્યુ પામ્યાં. એમના મૃત્યુ સમય દરમ્યાન અનેક અનુયાયીઓએ એમને પંથ રવીકાર્યો અને એમના મૃત્યુ પછી એક વર્ષે સરકારે એમના અનુયાયીઓને કાયદિક માન્યતા આપી. આમ છતાં ૧૯૦૮માં એમને સંપૂર્ણ પ્રકારની કાયદિક માન્યતા મળી અને એ પંથને વિકાસ ક્રમે ક્રમે વધતે જ ગયો. ગ, જાપાન બોદ્ધધર્મ : જાપાનમાં બૌદ્ધધર્મને પ્રવેશ ચીન મારફતે થશે. બૌદ્ધધર્મના વિવિધ પશે જાપાનમાં વિસ્યા. એને ઉલ્લેખ નીચે કરીએ. ઈ. સ. ની ત્રીજી સદીમાં અમિદા પંથ હિંદુસ્તાનમાંથી ચીન માર્ગે જાપાનમાં પ્રવેશ્યો. આઠમી સદીમાં એ જ રીતે જાપાનમાં ચીન માર્ગે જે બૌદ્ધ ધર્મપથ પ્રવેશ્યા તેમાં કાગોન અને રીસુને સમાવેશ થાય છે. 15 એમની 18 વર્ષની ઉંમરે શ્રી રમણ મહર્ષિને થયેલા અનુભવની સાથે આને સરખા 16 સોક્રેટિસની સામેના દાવાઓને આની સાથે સરખા. Page #263 -------------------------------------------------------------------------- ________________ શિધ 249 નવમી સદીમાં જાપાનમાં ટીંડાઈ અને શીંગોન નામના બે પંથ અસ્તિત્વમાં આવ્યા. ટીંડાઈ પંથને સ્થાપક સાઈ હ. એને ડુંગે ડેસીના નામથી ઓળખવામાં આવે છે. ટીંડાઈ પંથ જે ચીનમાં પ્રચલિત હો એનું ત્યાં “તીનતાઈ' નામ હતું. બૌદ્ધધર્મના કમળમૂત્રના સિદ્ધાંતને સર્વોપરી રીતે સ્થાપીને બધા બૌદ્ધમાર્ગોની એકતાને એ ગીનાઓને એક પ્રયાસ હતે. શીંગન ધર્મની સ્થાપના કોણે ડેસીએ કરી હતી. ભારતમાં બૌદ્ધધર્મનું પાછળથી જે વરૂપ થયું અને જે તિબેટમાં બૌદ્ધ લામધર્મ તરીકે પ્રચલિત થયો એની શીંગોનધર્મ એક પ્રતિકૃતિ છે. ટીંડાઈ અને શીંગોનધર્મ, કાર્ય દ્વારા મેક્ષમાં માને છે. એથી પરમ આનંદની પ્રાપ્તિને માટે તેઓ કેટલીક વિધિઓ અને કાર્યોની આજ્ઞા આપે છે. ઈ. સની બારમી સદીમાં જાપાનમાં એક બીજે બૌદ્ધપંથ રથપાયો એના સ્થાપક હેનને જન્મ ઈ. સ. ૧૧૩૩માં થયે હતો. કેટલાક વિચારકે એમને - જાપાનના યૂથરનું બિરુદ આપે છે. તેરમી સદીમાં હોનેનના શિષ્ય શીનરાન, જેમણે હોનેનનું કાર્ય આગળ ધપાવ્યું. તેમણે એક પંથ સ્થાપે. એનું નામ હતું શીનશુપંથ અથવા એને શીનપંથ પણ કહેવામાં આવે. પરંતુ એમના ગુરુહોનેનના પ્રાબલ્યને કારણે એ બે પંથને એકત્રિત કરી એને “જે શિશુ પંથ તરીકે ઓળખવામાં આવ્યું. જેડ” એટલે પવિત્ર ભૂમિ. આ પંથ અનુસાર અમિદ એક એવા પુરુષ હતા જેમણે બૌદ્ધત્વ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ એમણે નિર્વાણ ત્યાગ કર્યો તે એટલા માટે કે એમને માનવજાત પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ પિતાના ઉપદેશથી તેમ જ પિતાના પ્રત્યક્ષ દાખલાથી માનવજાતને એ શીખવવા માગતા હતા કે કઈપણ વ્યક્તિ અપાર શ્રદ્ધાથી બુદ્ધ થઈ શકે છે અને એમ કરીને પવિત્ર ભૂમિમાં અથવા તે સ્વર્ગમાં પ્રવેશી શકે છે, જ્યાં આમિદનું રાજ્ય છે. આમ, માનવજાતિને ઉદ્ધાર કરવાને માટે એમણે નિર્વાણની અવસ્થા ત્યજી દીધી. જાપાનમાં પ્રવર્તતા બૌદ્ધપથમાં ઝેન બૌદ્ધ નામને એક પંથ પણ અસ્તિત્વમાં આવ્યું. ઝેનને જાપાનીઝ ભાષામાં એ જ અર્થ થાય છે જે સ્થાનને પાલી ભાષામાં થાય છે. આમ, ઝેન એ સમાધિની એક રીત છે. ઝેન પંથના ઉપદેશકે એમ માને છે કે માત્ર બુદ્ધિમાર્ગથી પ્રશ્નો ઉકેલી શક્તા નથી તેમ જ જ્ઞાનની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. આથી તેઓ બુદ્ધિમાગને બદલે અંતઃ અનુભૂતિના માર્ગે લેકને - વાળવાનો પ્રયાસ કરતા હતા. આવા અંતઃ અનુભૂતિના માર્ગથી જ તેમને બુદ્ધ Page #264 -------------------------------------------------------------------------- ________________ 250 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. સ્વરૂપની ઝાંખી થઈ શકે તથા તેમની સાથે સંબંધ સ્થાપી શકે. તેઓ એમ પણ માનતા કે બુદ્ધિમાગે તે અટપટા છે અને ગૂંચવાડાભર્યા છે. આમ બૌદ્ધધર્મનું જાપાનમાંનું અસ્તિત્વ વિવિધ પંથોમાં છે. અહીં આપણે એટલું નેંધવું જોઈએ કે જાપાનમાં પ્રવેશેલ બૌદ્ધધર્મે–પછી તે ગમે તે પંથ અનુસાર અસ્તિત્વમય હોય–મહાયાન પ્રકાર છે. ઘ. પ્રભુ સામ્રાજ્ય પંથ : છેલ્લાં થોડાં વર્ષોમાં જાપાનમાં ખ્રિસ્તી ધર્મને પણ પ્રવેશ થયો છે. અનેક દેશના ખ્રિસ્તી મિશને જાપાનમાં અસ્તિત્વમાં છે અને પોતાની રીતે કામ કરે છે. વળી જાપાનમાં ખ્રિરતીઓ પણ યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશામાં તાલીમ લઈ આવ્યા છે. આ બધાને પરિણામે છેલ્લાં થોડાં વર્ષોમાં જાપાનમાં એક નવી ચળવળ ઉપડી છે. એ ચળવળના પ્રણેતા “યેહીકે કાગાયા છે. આ ચળવળનું નામ પ્રભુના સામ્રાજ્યની ચળવળ એવું અપાયું છે અને સમસ્ત ખ્રિરતી જગતમાં આને અનુરૂપ અન્ય કોઈ દાખલ નથી. પ્રભુનું સામ્રાજ્ય સ્થાપવાની ચળવળને ઉદ્દેશ એના નામ મુજબ પ્રભુનું સામ્રાજ્ય. સ્થાપવાને છે. પરંતુ એ સિદ્ધ કરવાને માટે એમને માર્ગ ધ્યાન ખેંચે એવે છે. તેઓ લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સુધારવાના કાર્યમાં રચ્યાં રહે છે. ખાસ કરીને ઔદ્યોગિક કારીગરો અને ખેતમજૂરની ઉન્નતિને માટે તેઓ પ્રયત્નશીલ છે. આ થઈ શકે એ માટે તેઓ સહકારી સમાજની સ્થાપના કરે છે. આ ચળવળ ગતિશીલ બની રહી છે અને સંભવિત છે કે આ પ્રકારને વિચારપ્રવાહ એક નવા જ માર્ગની દિશા સૂચવે. ખાસ કરીને સામ્યવાદ જ્યારે સામાજિક અને આર્થિક એક્તા લાવવા ધર્મના સંહારની વાત કરે છે ત્યારે ધર્મમાગ દ્વારા જ સામાજિક એક્તા અને આર્થિક સમાનતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય એ સૂચવતી ચળવળ અને એ માર્ગે આગળ વધતા પથ ભવિષ્યની દૃષ્ટિએ જરૂર મહત્ત્વને લેખી શકાય. અહીંયાં આપણે એ પણ સેંધવું જોઈએ કે જગતના અનેક દેશોમાં આ પ્રકારની વિચારસરણી આકાર લઈ રહી છે. કેટલાંક રાષ્ટ્રોમાં આ વિચારસરણી આચારની કક્ષાએ પણ પહોંચી છે. પરંતુ આ બધાંનાં પરિણામે નિશ્ચિતપણે માપો શકાય એ સ્વરૂપનાં નથી. દાખલા તરીકે, ભારતમાં પ્રચલિત બનેલ સર્વોદયની Page #265 -------------------------------------------------------------------------- ________________ શિ7ોધમ 25 ચળવળને જાપાનની એ ચળવળ સાથે સરખાવી શકાય. સર્વોદયની ચળવળ પાછળ, પણ ગાંધીજીના રામરાજ્યની કલ્પના બળ પ્રેરે છે. 4. શિત્તાધર્મનાં શાસ્ત્રો : શિ ધર્મશાસ્ત્રોમાં કો-જી-કી અને નિહેન-ગીનો સમાવેશ થાય છે.. કેટલાક વિચારકે “યેન્ગી શકી” તથા “મેનીયોશીઉ'ને પણ શિતે ધર્મગ્રંથોમાં, સમાવે છે. કે-જી-કી ને અર્થ થાય છે જૂની બાબતોને ઇતિહાસ અને નિહાન–ગીને અર્થ થાય છે જાપાનને ઈતિહાસ સામાન્ય રીતે એમ મનાય છે કે આ બંને ગ્રંથની રચના અનુક્રમે ઈ. સ. 712 અને ઈ. સ. ૭૨૦માં થયેલી છે. આમ શિધર્મની સ્થાપના પછી ઘણે લાંબે ગાળે એમના ધર્મશાસ્ત્રોનું નિર્માણ થયું છે. આ ધર્મગ્રંથોમાં થયેલી વિવિધ વિષયોની રજૂઆતને ખ્યાલ એમાં અપાયેલ ઉલ્લેખ પરથી મળી રહે છે. ચેન્ની-શીકી જેને શિધર્મના ત્રીજા ધાર્મિક ગ્રંથ તરીકે ઓળખાવાય છે. તેમાં યેન્ગી–સમય એટલે ઈ. સ. 901 થી ૯૨૩ના નિયમો આપવામાં આવ્યા છે. આ ગ્રંથમાં ધર્મનું જ્ઞાન મેળવવા માટેની સામગ્રી આપવા ઉપરાંત વિવિધ પ્રસંગોએ કરવામાં આવતી પ્રાર્થનાઓ પણ આપવામાં આવી છે. મેનીઓ–શીઉને શિતો ધર્મના ચોથા ધર્મ ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે: આ ગ્રંથમાં વિવિધ કાવ્ય સંગ્રહ છે, તેમ જ અનેક પત્રને પણ સંગ્રહ છે. જાપાનની દિવ્ય ઉત્પત્તિ તથા સાક્ષાત સૂર્યદેવના વંશજો દ્વારા એના રાજ્યશાસનથી: શરૂ કરી જાપાનના ઇતિહાસને લગતી અનેક વિગતો આપવા ઉપરાંત આ ગ્રંથમાં કુદરતનાં વિવિધ અંગોને પણ ખ્યાલ આપવામાં આવ્યો છે. શિૉધર્મના ધાર્મિક ગ્રંથોમાં જે ઊણપ દેખાય છે તે, ધર્મ દૃષ્ટિએ મહત્ત્વના કહી શકાય એવા કેટલાક વિષેની રજૂઆતના અભાવની. વળી માનવનીતિવ્યવહારમાં જે અનેક પ્રશ્નોના ઉકેલની માનવ, ધર્મ પાસે આશા રાખે છે, એમાંનું કંઈ આ ધર્મગ્રંથોમાં પ્રાપ્ત થતું નથી. મનુષ્યોને આંતર-બાહ્ય સંઘર્ષ, ધર્મજીવનમાં ઈશ્વરી સહાય, વ્યક્તિ અને સમાજજીવનના ઘડતરની વાતે, મરણોત્તરની અવસ્થાની વિચારણા, જીવનના અંતિમ લક્ષ્યને ખ્યાલ તથા તેની પ્રાપ્તિ માર્ગ; આવી અનેક બાબતો વિશે આ ધર્મગ્રંથમાં કઈ મહત્વપૂર્ણ ઉલ્લેખ મળતા નથી. Page #266 -------------------------------------------------------------------------- ________________ 252 ધર્મનું તુલનાત્મક અધ્યયન 5. શિત્તાધર્મની વિભાવના : શિધર્મમાં દેવભાવના પ્રબળ છે એ આપણે ઉપર જોયું. આ ધર્મમાં દિવય દેવ, પ્રકૃતિ દેવ તેમ જ મિકાડો દેવના ઉલ્લેખ મળે છે. દેવને માટે જાપાની ભાષાને શબ્દ “કામીને અર્થ નિશ્ચિત નથી. પરંતુ એને અર્થ “ઉપર” એમ થાય છે. આ શબ્દની મુશ્કેલી અંગે હટન નોંધે છે: " જાપાનની મૂળ ભાષામાં આટલા બધા અર્થોથી ભરેલ એવો એક પણ શબ્દ નથી જેના વિશે જાપાની -અને પરદેશી ભાષાંતરકારને ઘણું મુશ્કેલી પડી હેય.૧૭ શિધર્મની દેવભાવતા વિશે શિધર્મના પ્રખર વિદ્વાન મંત્રીએ આ પ્રમાણે કહ્યું છે: “એકલા મનુષ્ય જ નહિ પણ પક્ષીઓ, પશુઓ, છોડવાઓ અને વૃક્ષ, સમુદ્રો અને પર્વત અને અલૌકિક સામર્થને લીધે જેનાથી ભય થાય અને જેને માટે માન ઊપજે એવા બીજા બધા પદાર્થો “કામી” કહેવાય. ઉદારતામાં, સજજનતામાં અથવા તે ઉપયોગિતામાં તે બધા પદાર્થો ઉત્તમ હોવા જ જોઈએ એવું નથી. જો કેઈ ગંદા અને ભયંકર પદાર્થથી પણ સામાન્ય રીતે જે ભય ઉત્પન્ન થતું હોય તે તે પદાર્થ પણ “કામી” કહેવાય છે. વારાફરતી થયેલા જુદા જુદા મિકાઓ, પ્રાચીન અને અર્વાચીન સમયમાં થઈ ગયેલા અસંખ્ય દૈવી મનુષ્ય, શિયાળ, વાઘ, વરુ, વીચ નામનું ફળ, રને એ બધા જ પદાર્થો કામી કહેવાય છે.૧૮ અહીંયાં આપણે એ જોઈ શકીએ છીએ કે શિધર્મની દેવભાવને કેટલી -વ્યાપક છે. લગભગ પ્રત્યેક વસ્તુને દેવવર્ગમાં સમાવેશ થઈ શકે. આમ, શિન્તધર્મમાં એક પ્રકારને સર્વજીવવાદ પણ છે જ. શિતધર્મના ધર્મગ્રંથોમાં દેવની ઉત્પત્તિ વિશે આ પ્રમાણે કહેવાયું છેઃ જ્યારે બધો અંધકાર દૂર થવા માંડ્યો ત્યારે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન થયાં, અને ત્યારપછી દેવે ઉત્પન્ન થયાં. શરૂઆતમાં મુખ્ય બે દેવો હતાં. એક “ઈઝનગી - નિમંત્રણ આપનાર પુરુષ, અને બીજા “ઝનમી”- નિમંત્રણ આપનાર સ્ત્રી. આ બંનેએ મળીને પ્રજા ઉત્પન્ન કરી.”૧૮ 17 હોલ્ટન, પા. 129. 18 એસ્ટન, રિવાઈવલ ઑફ એર શિ, પા. 42-43 19 ક-જી-કી, 4; નિહેન-ગી 1 : 1-2 Page #267 -------------------------------------------------------------------------- ________________ રાન્તધર્મ ર૫૩; સામાન્યપણે દેવની કલ્પનામાં ઉચ્ચતર અને શ્રેષ્ઠ સમાવેશ થાય છે. રિધર્મના દેવમાં વિવિધ પ્રકાર સંભવે છે. એ જાણવાને માટે શિધર્મના . નિહેન–ની ધર્મશાસ્ત્રોમાં કરવામાં આવેલા કેટલાક ઉલ્લેખ જોઈએ. સુસને નામના દેવ ઘણું ખરાબ સ્વભાવના હતા.૨૦ તેમની વતણૂક તદ્દન જંગલી હતી.૨૧ આ દેવ વિજય મળવાથી જુસ્સામાં આવી ગયા અને તેમણે ભાતના” ખેતરના શેઢા તેડી નાખ્યાં, ખાડાઓ પૂરી દીધા અને એક જીવતા જાનવરની ચામડી ઉતારી લીધી.૨૨ પછીથી બધા દેવોએ આ દેવ સુસવોને દંડ કર્યો. 23 એકઠા થયેલા દેવો સુસનેને કહેવા લાગ્યાં; તારી વર્તણૂક મલિન અને દુષ્ટ છે. 24 આખરે તેઓ બધાએ ભેગા મળી એને દેશનિકાલની સજા કરી.૨૫ પરંતુ એમ કરતાં પહેલાં આઠસો અયુત દેએ એકબીજાની સલાહ લીધી અને તદનુસાર તેની દાઢી કાપી નાખી તથા તેના હાથના અને પગના નખો પણ. કઢાવી નાખ્યા.૨૬ અનેક ધર્મોની પુરાણકથાઓમાં માનવસંધર્ષની જેમ જ દેવ સંઘર્ષની વાતો આવે છે અને એ જ પ્રમાણે માનવ આચરણના જેવા જ અને કેટલીય વેળા એથીયે બદતર કાર્યો દેવોએ કર્યાની વાત પુરાણ વાર્તાઓમાં સેંધાઈ છે. ધર્મના વિકાસના એક તબક્કે મનુષ્યની દેવભાવનાને વાચા આપવા માટે અનેક પ્રકારની દંતકથાઓ અતિત્વમાં આવે છે. વિવિધ ધર્મોમાં પ્રચલિત આવી દંતકથાઓની તુલના કરવી રસમય બને અને એમાંથી કંઈક નવીન પ્રકાશ પ્રાપ્ત થાય એમ પણ બને. પરંતુ 20 નિહાનગી, 1 : 20 21 એજ, 1 = 40 22 એજ, 1 : 41, 45, 47 23 એજ, 1 : 45, 49 24 એજ, 1 : 10 25 એજ, 1 : 57 26 એજ, 1 : 45 Page #268 -------------------------------------------------------------------------- ________________ 254 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એમ કરવું આપણે મર્યાદિત કાર્યક્ષેત્રની બહાર છે. આમ છતાં, આ દંતસ્થાઓ પાછળ જે આશય સંભવી શકે તે એ છે કે દેવોને માનવ કરતા ઉચ્ચસ્તરે સ્થાપવા છતાં એમનામાં પણ પતનની સંભવિતતા હોય, તે માનવના પતન માટેની સંભવિતતા એથી અનેકગણી છે. એટલું જ નહિ, આમાંથી બીજે નિષ્કર્ષ એ પણ નીકળે છે કે વિવિધ દેવોનું સ્તર માનવજીવનના સ્તર કરતાં ઊંચું હોવા છતાં, તે સ્તર ઈશ્વર સમાન કે પરમતત્ત્વ સમાન નથી. દેવનું સ્થાન માનવ અને ઈશ્વરની -વચ્ચે છે અને માત્ર એ જ દેવ ઈશ્વરસ્થાન પામી શકે જે શુદ્ધ દેવત્વનાં દર્શન કરાવી શકે. શિ ધર્મમાં પ્રકૃતિના દેવાની ભાવના પણ જોવા મળે છે. આ પ્રકૃતિ દેવેની ભાવનામાં પણ શિધમની “અમ-તેરસ " દેવી જે આકાશમાં પ્રકાશ પદાર્થ છે તેની ભાવના વિશિષ્ટ પ્રકારની છે. આ દેવી તે સૂર્યદેવી છે. એને વિશે કહેવાયું છે : “હે મહાદેવી ! તું ઊંચે આકાશમાં રાજ્ય કર.”૨૭ એ જ પ્રમાણે ચંદ્રને માટે પણ કલ્પના કરવામાં આવી છે અને તેમને સુકી–મિ એ ચંદ્રદેવનું નામ છે અને એમને માટે કહેવાયું છે કે હે દેવ! રાત્રીનું રાજ્ય તમે કરો.”૨૮ આ ઉપરાંત શિતધર્મમાં સ્વીકારાયેલા બીજા પ્રકૃતિ દેવોમાં “કગસે-” એટલે તારાઓના દેવ, ત-કીરી–બિમ એટલે ધુમ્મસના દેવી વગેરે છે. એ જ પ્રમાણે મિકાઓને પણ દેવસ્થાને સ્થાપીને તેમની પણ પૂજા કરવામાં આવે છે. પ્રથમ મિકાડોની ઉત્પત્તિ સૂર્યદેવીમાંથી થઈ છે અને એથી તેઓ પણ દિવ્ય છે. એ સૂર્યદેવી પિતાના પુત્રને પૃથ્વી ઉપર રાજ્ય કરવાને માટે મોકલતા જે આદેશ આપે છે તેમાં જોવા મળે છે. “આ અન્નથી ભરેલી પૃથ્વી ઉપર જા અને ત્યાં રહી તેના ઉપર રાજ્ય કર.”૨૯ આમ, જાપાનના પ્રથમ મિકાઓ અમ-તેરસુ નામના સૂર્યદેવીમાંથી આવ્યા છે. આ સૂર્યદેવી જગતના સર્વનિયામક છે એ શિોધમને ખ્યાલ વિશિષ્ટ છે. બધા જ ધર્મોએ જગતના સર્વોપરી તત્વને સામાન્ય રીતે પુરુષ સ્વરૂપે જોયું છે. પરંતુ શિતધર્મમાં આ જગત સત્તાધીશ નારી સ્વરૂપમાં સ્વીકારાયેલ છે. હિંદુધર્મ ર૭ નિહાન–ગી, 1 : 32; કે––કી 43 28 એજ 1 = 32: કે-જી-કી 44 29 કો-છ–કી, 106-107 Page #269 -------------------------------------------------------------------------- ________________ શૉધર્મ 255 બ્રહ્માને લિંગભેદથી પર રાખે છે એ કેટલું સૂચક છે ! પિતાના પુત્રને પૃથ્વી ઉપર જઈ ત્યાં રાજ્ય કરવાની આજ્ઞા આપ્યા પછી કહેવાયું છે : “સૂર્યદેવીએ રાજ્યને હવાલે પિતાના વંશજોને આપ્યો અને કહ્યું: મારા બાળકે દેવ તરીકે આ પૃથ્વીનું રાજ્ય કરશે. આ હેતુથી જ્યારથી આકાશ અને પૃથ્વી ઉત્પન્ન થયા ત્યારથી આ દેશમાં એક રાજ્યશાસન ચાલુ થયું છે. તેથી જગતનું નિયમન કરી જગતમાં વ્યવસ્થા કરવાનું કામ અમારા માથા પર આવ્યું છે !"30 સૂર્યદેવીએ તો એમના પુત્રને અને એમના વંશવારસોને રાજ્યાશન આપ્યું, અને દેવત્વ આપ્યું. પરંતુ જાપાનની પ્રજાએ પણ એ જ ભાવથી એને સ્વીકાર કર્યો એને ઉલ્લેખ અહીં મળે છે. “આઠ દ્વીપની ભૂમિ ઉપર સાક્ષાત દેવ તરીકે જે મહારાજા રાજ્ય કરે છે તે નામદારને હું આનંદ અને માનની લાગણી તરીકે દંડવત્ નમસ્કાર કરું છું.”૩૧ 6. પૂજા-પ્રાર્થના : શિધર્મમાં દેવદેવીઓની વિપુલતાને કારણે એમની પૂજા પણ વિવિધ પ્રકારની હોય છે. બધા દેવોમાં સૂર્યદેવી મહત્ત્વના હોઈ એમની પૂજા વ્યક્તિગત રીતે તથા સામૂહિક રીતે પણ કરવામાં આવે છે. ઈસે” નામના સ્થળનું જાપાનમાં ધાર્મિક મહત્વ છે. આ સ્થળ એક તીર્થસ્થાન પણ છે. આ જગ્યાએ જાપાનની પ્રજા તરફથી સરકાર સૂર્યદેવીની વિધિસર પૂજા કરાવે છે. આ સ્થળે “અમ–તેરસુ” સૂર્યદેવીના માનમાં એક મંદિર બંધાવવામાં આવેલું છે. આ જગ્યાએ પૂજા કરવા માટે, તેમ જ પૂજાવિધિ કરવા વિશે કહેવાયું છે. આ મંદિરમાં મધ્યભાગે એક ગાળ દર્પણ મૂકવામાં આવ્યું છે. કેમ જાણે આકાશના સૂર્યગાળાનું આ પ્રતીક ન હોય ! “અમ-તેરસુ એ પિતાના હાથમાં તે અમૂલ્ય દર્પણ લીધું અને કહ્યું, મારા બાળ ! તું જ્યારે આ દર્પણમાં જોઈશ ત્યારે હું એમ માનીશ કે તું મારી સામે જ જુએ છે. આ પવિત્ર દર્પણ તારી પાસે રાખ.”૩૨ વળી એ જ દર્પણ વિશે કહેવાયું છે, “આ દર્પણમાં અમારો જ આત્મા વસે છે એમ સ્વીકારીને તેની પૂજા 30 નિહાનગી, 2 H 198, 210 31 એજ, 2 : 217 ૩ર નિહેન-ગી, 1 : 83 Page #270 -------------------------------------------------------------------------- ________________ 256 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરજો. તમે જ્યારે તેની પૂજા કરે છે ત્યારે અમારી જ પૂજા કરે છે એમ સમજીને પૂજા કરજે.૩૩ યદદીધર્મમાં જે રીતે જેરૂસલેમમાં જવાની પૂજા કરવામાં આવે છે, એને મળતી “ઇસે માં કરવામાં આવતી “અમ-તેરસ ની આ પૂજા છે. જેમ ઇસ્લામધર્મમાં એમ કહેવાયું છે કે જીવનમાં ઓછામાં ઓછા એક વખત તે હજની યાત્રાએ જવું, એમ શિધર્મમાં પણ ઓછામાં ઓછા એક વખત તે જીવનમાં “ઈસે”ની યાત્રામાં જવું જ જોઈએ એમ માનવામાં આવે છે. સયદેવીની પૂજા ઉપરાંત મિકાડોની પૂજનવિધિ પણ એક જાહેર તહેવાર તરીકે મિકાડોના જન્મ દિને કેળવણીની સંસ્થાઓમાં કરવામાં આવે છે. પરંતુ એની સાથે જ એ પ્રસંગને સ્વદેશાભિમાનની ભાવનાનું સિંચન કરવામાં પણ ઉપયોગમાં લેવાય છે. શિધર્મમાં વિવિધ પ્રાર્થનાઓ પણ કરવામાં આવે છે. એ પ્રાર્થનાઓમાં ગીત પણ ગાવામાં આવે છે. આ પ્રાર્થનાઓ વિશે એટન નોંધે છે : “આ પ્રાર્થનાઓમાં અનેક જાતની માગણીઓ કરવામાં આવે છે. દુષ્કાળના સમયમાં વરસાદની, સારા પાકની, ધરતીકંપ અને દાવાનળમાંથી રક્ષણ કરવા માટેની, છોકરા. મેળવવા માટેની, રાજાના આરોગ્ય તથા તેમના દીર્ધ આયુષ્ય માટેની, સદાય શાંતિ અને સુખ પ્રવર્તતા રહે એ માટેની, વગેરે એવી બાબતોની પ્રાર્થના થાય છે. શિધર્મને દેવોને જે પ્રાર્થનાઓ કરવામાં આવે છે તેમાં મહદ્ અંશે અહિક સુખોની જ વાત હોય છે. "34 પ્રાર્થનાની વાત કરીએ તેની સાથે જ એ વાતને પણ ઉલ્લેખ કરી લઈએ કે સારા પાકની પ્રાપ્તિ થતાં વિવિધ પ્રકારના ઉત્સવ ઉજવવામાં આવે છે અને તે પ્રસંગે દેવોને નૈવેધ ધરાવવામાં આવે છે, તેમ જ દેવેની આભારદર્શક પ્રાર્થનાઓ પણ થાય છે. 7. શિને નીતિશાસ્ત્ર : આપણે આગળ કહ્યું છે તેમ નીતિ અંગેના કોઈ ગૂઢ પ્રશ્નોની શિસ્તે ધર્મશાસ્ત્રોમાં રજૂઆત કરવામાં આવી નથી. આમ છતાં, નીતિમય જીવનના કેટલાક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. અહીંયાં પણ નીતિની જે કંઈ વાત કરવામાં 33 ક–જ-કી, 109 34 શિને, ધી એન્સિયન્ટ રિલિજિયન ઓફ જાપાન, પા. દર Page #271 -------------------------------------------------------------------------- ________________ 257 શીધર્મ આવી છે તે ખાસ કરીને તે જે પ્રાકૃતિક ધરણો એમને સ્વીકાર્યા છે તેને અનુલક્ષીને જ છે. આમ નિહન-ગીમાં કહેવાયું છે : “જે સત્ય બેલે છે તેને ઈજા થતી નથી. જે જૂઠે છે તેને અવશ્ય દુઃખ ભોગવવું પડશે.”૩૫ વળી, કહેવાયું છે: “વધારે પ્રમાણમાં ખાવાનું છોડી દે અને ભત્તિને ત્યાગ કરે. જે ખરાબ છે તેની નિંદા કરે અને જે સારું છે તેને ઉત્તેજન આપે. ધ કરશો નહિ. આંખોને લાલચોળ થવા દેશે નહિ. કેઈની ઈર્ષ્યા કરશો નહિ.”૩૬ આમ છતાં, ઈ. સ. ૧૧મી અને ૧૨મી સદીમાં જાપાનમાં નીતિવિષયક ખ્યાલે કંઈક સ્પષ્ટ બન્યા છે. એ સર્વને આધાર લેવામાં આવ્યો છે. શિધર્મને એ વિચાર કે રાજા ઈશ્વરી અંશ છે અને તેથી તેમના તરફ વફાદારી રાખવી જોઈએ, કન્ફયુશિયસધર્મને એ વિચાર કે માતા-પિતા તરફ પૂજ્યભાવ રાખવો જોઈએ અને બૌદ્ધધર્મને એ વિચાર કે જીવન અને મરણને તુચ્છ ગણવા જોઈએ, એ વિચારોને “બુસ”માં સમાવેશ કરવામાં આવ્યો છે. વીરપુરુષને માર્ગ તે બુસદે. પરંતુ આવા આધાર પર નિણત થયેલા કોઈનીતિવિષયક ખ્યાલોને લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું નથી. એ વિશે લખતા નીતાબે કહે છે : “બુસીદોના સિદ્ધાંત લખાયેલા ન હતા તે એનું સારું લક્ષણ છે, અને કદાચ ખરાબ પણ કહેવાય.”૩૭ આ બુસીદના સિદ્ધાંતો એક વિશિષ્ટ પ્રકારે અસ્તિત્વમાં આવ્યા હતા. જાપાનની લશ્કરી જમીનદારીની યેજનાને પરિણામે એને ઉદ્ભવ થયે હતો. એ જનાની સમાપ્તિ થતાં “બુદે'ના સિદ્ધાંત પણ અદશ્ય થયા. સંદર્ભ ગ્રંથસૂચિ અન્ડરવૂડ, એ. સી. : શિન્તઝમ, ધી ઇન્ડિઝનસ રિલિજિયન ઓફ જાપાન, લંડન, 1934. અન્ડરવુડ એચ. જી.: ધી રિલિજિયન ઓફ ઇસ્ટર્ન એશિયા, લંડન, 1930. 35 નિહાનગી, 1 : 317 36 એજ, 2 H 130 -131 37 ધી જાપાનીઝ નેશન, પા. 155-156 ધર્મ 17 Page #272 -------------------------------------------------------------------------- ________________ 28 ધર્મનું તુલનાત્મક અધ્યયન - આનેસાકી, એમ. હિસ્ટરી ઓફ જપાનીઝ રિલિજિયન, લંડન, 1930. આન, ડબલ્યુ. .શિને ઘી વે ઓફ ગોડસ, લંડન, 1905. એલન, જી. સી. મોડને જપાન એન્ડ ઈટસ પ્રોબ્લેમ્સ, લંડન, ૧૯ર૮. કોટ, જી. : એ સ્ટડી ઓફ શિન્ત, ધી રિલિજ્યિન એફ જપાનીઝ નેશન, ટો , 1926. નક્ષ, જી. એલ. : ધી ડેવલપમેન્ટ ઓફ રિલિજિયન ઇન જપાન, ન્યૂયોર્ક, 1907 હેપર, આર. : જપાનન્સ રિલિજિયસ ફરમેન્ટ, લંડન, 191. હોપ, ડી. સી. મોડર્ન જપાન એન્ડ શિને નેશનાલીઝમ, ન્યુયોર્ક, 1963. Page #273 -------------------------------------------------------------------------- ________________ 2.10 ચીનના ધમે 1. પ્રારંભિક વિશ્વની સંસ્કૃત જાતિઓમાં ચીનનું અગત્યનું રથાન છે. ઈ. સ. પૂર્વે ૨૫૦૦થી લગભગ ઈ. સ. પૂર્વે ૧૧૦૦ના ગાળા દરમ્યાન ચીનની સંસ્કૃતિ ધીમે ધીમે ઊપસી. એની પુરાતન સંસ્કૃતિના આધાર ઉપર એણે એક ને ઓપ ધારણ કર્યો. પુરાણ સંસ્કૃતિના વિચારે અને તેની સંસ્થાઓમાંથી એણે એક કૃષિ સંસ્કૃતિનું નિર્માણ કર્યું. આ પ્રક્રિયા ઘણો લાંબો સમય ચાલી અને એ દરમ્યાન ચીનમાં અનેક રાજ્યવંશ પલટો થયે. એ સમગ્ર યુગ–વિભાગને નીચે પ્રમાણે રજૂ કરી શકાય.' શાંગ વંશ પછી ચાઉ વંશનું રાજ્યસન લગભગ ઈ. સ. પૂર્વે 256 સુધી રહ્યું. આ ગાળા દરમ્યાન જ ઈ. સ. પૂર્વે ૫૫૧માં કન્ફયુશિયસ જન્મ થયો. ચાઉ વંશ દરમ્યાન યુરોપના મધ્યકાલીન ક્યુડલ વ્યવસ્થા જેવું રાજકીય અને સામાજિક માળખું ગોઠવવામાં આવ્યું હતું. પરંતુ ઈ. સ. પૂર્વે ૮પ૦ના અરસામાં આ માળખામાં નબળાઈ પ્રવેશી ચૂકી હતી. કેન્દ્રવતી કાબૂ લગભગ અદશ્ય થયો હતું અને આજુબાજુના સુબા પિતે સામંત બની બેઠા હતા અને અંદરોઅંદર સત્તાને માટે ઝઘડતા હતા. કાયદા અને વ્યવસ્થાના રાજ્યને અભાવ હતું. એક 1 બટ, મેન સીકસ ધી ડિવાઈન, હાર્પર, 1957, પા. 191 Page #274 -------------------------------------------------------------------------- ________________ 260 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રકારની અરક્ષિતતાની ભાવના અને ચિંતા ઘર કરી બેઠી હતી. નૈતિક સુસંગતિ વિલેપ થતી જતી હતી અને વાર્થતા, બિન જવાબદારી, નફિકરપણું વગેરે સમાજના નેતાઓમાં વધતા જતા હતા. ચીનના આ સમયના તાવિક અને ધાર્મિક નેતાઓને માટે આ એક પડકાર હતો અને આ પડકાર ઝીલવાને માટે એ જ સમયમાં ચીનની મહાન ચિંતકે પ્રત્યક્ષ થયા. આમાં કન્ફયુશિયસ, લાઓ છે, મોભે. મેશિયસ, યંગચુ, સુન્સિ વગેરેને ઉલ્લેખ કરી શકાય. આ સમયની મુખ્ય સમસ્યાને ઉલ્લેખ કરતાં લેટોરેટ કહે છે: “ચાઉ વંશના વિચારકેએ પિતાની સમક્ષ જે પ્રશ્ન રાખે તે આ હતો : સમાજને શી રીતે ઉગારી શકાય ? દેવ અને માનવનું સ્વરૂપ, સૃષ્ટિની ઉત્પત્તિ વગેરે પ્રશ્નોનું મહાત્મય એટલું ન હતું. . ઈશ્વર અને માનવજીવનના ધ્યેયલક્ષી પ્રશ્નોની નહિ, પરંતુ સમાજના ઉદ્ધારની જમાં આવી પરિસ્થિતિ સર્જાય છે, જ્યારે તાત્વિક રવરૂપના પ્રશ્નો પશ્ચાદભૂમાં હડસેલાય છે અને વ્યક્તિ અને સમાજને ઉદ્ધારક એવા મહત્વના પ્રશ્નો વિચારાય છે અને માર્ગો શોધાય છે. આમાં ઉદાહરણરૂપે, જૈનધર્મ અને બૌદ્ધધર્મ ઉપરાંત, વિવિધ ધર્મોમાં લગભગ સમાન સામાજિક સંજોગોમાં ઉપસ્થિત થયેલા જે તે. ધાર્મિક પંથને, ટાંકી શકાય. આ પ્રકારના સંજોગોમાં જ્યારે કેઈપણ સમાજ મુકાય છે ત્યારે એના સમાજ ઉદ્ધારકે, એના ધર્મનેતાઓ, એના ધર્મસ્થાપકે ભૂતકાળની ખોજ કરી તેના પર વર્તમાનનું ઘડતર કરી ભાવિની આશા શી રીતે આપે છે એ પ્રક્રિયાને કંઈક ખ્યાલ ચીનના ધર્મોએ આવા સંક્રાંતિ કાળમાં પોતાના ધર્મોની, પુરાણા ધર્મ પર આધાર રાખીને, શી રીતે થાપના કરી તે આના પરથી જાણી શકાશે. 2. સાંસ્કૃતિક વારસોઃ ચીનના ધર્મો સમજી શકીએ એ માટે પુરાણી ચીની પ્રજા અને એની સંસ્કૃતિ તથા એના પુરાણા ધર્મોના મહત્ત્વનાં તો, વિચારો, રૂઢિઓ વગેરેને ખ્યાલ પામ ઠીક રહેશે. આવાં છ તને આપણે અહીંયાં ઉલ્લેખ કરીશું. 2 3 લેટોરેટ, ધી ચાઇનીઝ, ધેર હિસ્ટરી ઍન્ડ કલ્ચર, ન્યૂયોર્ક, 1946, પા. ૭૦બર્ટ, પા. 133-134 Page #275 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો રા એક, હેવનનો ખ્યાલ: જગતની એક સર્જક અને સંચાલને સત્તા છે અને એ જ વ્યવસ્થાનું નિર્માણ કરે છે. આવી સત્તા તે હવન. એ, ઈંગ અને ચીનને ખ્યાલ : - આ બંને મૂળભૂત બળોને પરિણામે વસ્તુઓની ઉત્પત્તિ થાય છે અને સૃષ્ટિને ક્રમ નમે છે એમ મનાતું. સામાન્ય રીતે હેંગ વિધિવાચી અને ચીન નિષેધવાચી બળ તરીકે ઓળખાતા. ત્રણ કુટુંબભાવના : આદિમ ચીન જીવનમાં કુટુંબ એક મહત્વની સંસ્થા છે. સામાજિક સદગુણોને અર્થ એમાંથી જ પ્રાપ્ત થાય છે અને એ સદ્ગણોની પ્રેરણું પણ એમાંથી મળે છે. આ ઉપરાંત કુટુંબ સંસ્થા પ્રત્યેક સામાજિક સંસ્થાને એક આદર્શ નમૂને પૂરે પાડે છે. ચાર, પૂર્વજોનું માનઃ પૂર્વજોને માટે ચીની પ્રજામાં ખૂબ આદર છે, અને એથી એમના તરફ માન દર્શાવવાને માટે ચીનની આદિમ પ્રજા કેટલીક વિધિઓ પણ કરતી. પાંચ, વિધિ પ્રત્યેક આદિમ જાતિની જેમ ચીનની જાતિમાં પણ વિધિનું સ્થાન સ્વીકારાયું છે. પ્રત્યેક વિધિનું એગ્ય રીતે પાલન થવું જોઈએ અને જે તેમ ન થાય તે એનાં વિપરીત પરિણામો નીપજે છે. છ, રાજ્યકર્તાનું દેવી સ્વરૂપ જાપાનના શિધર્મની જેમ ચીનની આદિમ પ્રજામાં પણ રાજયકર્તાને માટેનું એક વિશિષ્ટ સ્થાન છે. નીતિ તેમ જ ધર્મમાં એને ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે. રાજ્યકર્તાને હેવનના પુત્ર તરીકે સ્વીકારીને સમસ્ત પ્રજાના પિતા તરીકેનું સ્થાન અપાય છે. ચીનની પ્રાચીન ધાર્મિક સંસ્કૃતિનાં આ અંગેને ચીનની પ્રજા બે એમના સંસ્કૃતિમય ઉદયકાળે પણ કેમ અગત્ય આપ્યું અને એમને કેમ સાચવી રાખ્યા અને તેમને નકાર ન કરતાં તેમનું આધ્યાત્મીકરણ કેમ કર્યું એ પ્રશ્ન ઉઠે એ સ્વાભાવિક છે. આ પ્રશ્ન યોગ્ય રીતે સમજી શકાય એ માટે ચીનની પ્રજાની Page #276 -------------------------------------------------------------------------- ________________ 262 ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિશિષ્ટતાઓ તેમ જ એમની માનસિક ખુમારીને ખ્યાલ મેળવવો જોઈએ. આ વિશિષ્ટતાઓ ચીનના આદિમ ધર્મના ઉપર રજૂ કરેલાં અંગોમાંથી તેમ જ ચીની સંતના ઉપદેશમાંથી મેળવી શકાય છે. 3. ચીની વિશિષ્ટતાઃ એક, વ્યવહારુતાઃ ચીની પ્રજાની આંખે ઊડી વળગે એવી વિશિષ્ટતા એમની પરિસ્થિતિના રવીકારની ભાવનામાં છે. વસ્તુઓ કે પરિસ્થિતિ સારી નથી માટે એની ચિંતા કરવી, એના કરતાં એ છે એમ જ સ્વીકારીને એમાંથી શ્રેષ્ઠ શું પ્રાપ્ત થઈ શકે એ માટે પ્રયાસ કરે જોઈએ એવી વ્યવહારુતા એમણે કેળવી છે. બે, વિનોદ: ચીની પ્રજાનો વિનોદ એ એની બીજી ખાસિયત છે. પિતાના પર થયેલ વિદ પણ એ આનંદપૂર્વક સ્વીકારી શકે છે, કારણ કે એ કદીયે પોતાની જાતને અતિ ગંભીરપણે સ્વીકારતા જ નથી. કદાચિત આ જ કારણથી ધર્મ અને રાજકારણમાં પશ્ચિમની પ્રજામાં જોવામાં આવતા જડવાદ અને ઝનુનવાદ એમનામાં જોવા મળતા નથી. ત્રણ, પૃથક્કરણને અભાવ: ચીનના તત્ત્વજ્ઞાનમાં તેમ જ સાહિત્યમાં ચીની લેખકે કદીયે વિરતૃત પૃથકકરણ આપવાનો પ્રયાસ કરતા નથી. એને બદલે તેઓ ફળદ્રુ૫ કલ્પના કે દૃષ્ટિ આપવાને પ્રયાસ કરે છે. ચીનાઓના વિચારમાં પૃથક્કરણનો અભાવ છે એમ કહેવાનું તાત્પર્ય નથી, કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે માનવને સ્પર્શતા પ્રશ્નોને એ પ્રાધાન્ય આપે છે અને એથી પ્રમાણુશાસ્ત્ર કે તત્ત્વવિદ્યા કરતાં, નીતિના પ્રશ્નોમાં એમને વધારે રસ હોય છે, અને એમાં પણ એ કઈ નીતિ સિદ્ધાંત આપવાને બદલે નીતિવ્યવહારની સૂઝ આપવાનું વધુ પસંદ કરશે. થાર, સહિષ્ણુતાઃ ઉપરની વિશેષતાઓમાંથી ફલિત થાય છે કે એમનામાં અન્ય વિચારધારાને તેમ જ વિરોધી વિચારપંથના તરફ સહાનુભૂતિ રાખવાની વૃત્તિ છે, પરંતુ એ સહાનુભૂતિની સાથે અન્ય વિચારણાના સ્વીકારની પણ વાત સમાઈ જાય છે. ચીનમાં જ્યારે કફ્યુશિયસધર્મ અને તાઓ ધર્મ સંપૂર્ણપણે ફેલાયા હતા અને ચીની Page #277 -------------------------------------------------------------------------- ________________ 263 ચીનના ધર્મો સંસ્કૃતિ બળવાન બને જતી હતી તે વેળા ચીનની અંદર બૌદ્ધધર્મ અને બીજા ધર્મોને પ્રવેશ અને સ્વીકારે આ વાતની સાક્ષી પૂરે છે. પાંચ, લૌકિકતા સામાન્યપણે એમ કહી શકાય કે ચીનની પ્રજામાં એક પ્રકારની લૌકિતા નજરે પડે છે. લાઓત્યેના બેધમાં આ સ્પષ્ટપણે પ્રત્યક્ષ થતી નથી, તેયે ઈહલેકની ભાવના એમનામાં પ્રબળ છે. આ જીવન અને આ દુનિયામાં જે કંઈ એક થઈ શકે એ કરવાને એમને પ્રયાસ હોય છે. કેઈક અંતિમ ધ્યેયને ઇન્કાર કરવામાં આવતું નથી, તેયે એની જ પ્રાપ્તિ માટે જે કંઈક પ્રાપ્ત છે તેને ગુમાવવાની એમની તૈયારી નથી. છે, મૂલ્ય પદ્ધતિ ચીનની પ્રજાની મૂલ્ય પદ્ધતિ વિશિષ્ટ પ્રકારની છે. ભારતમાં સમાધિમગ્ન સાધુ કે ઈશ્વરપ્રાપ્તિ મેળવનાર સંતને, અને પશ્ચિમની સંસ્કૃતિમાં દ્રવ્યમાન વેપારી નેતાને, સમાજ માળખામાં મોભાભર્યું સ્થાન આપવામાં આવે છે, ત્યારે ચીનમાં આવું સમાજ પ્રતિષ્ઠાનું સ્થાન વિદ્વાનને અને સાધુ પુરુષને આપવામાં આવ્યું છે. એમની સમાજવ્યવસ્થામાં જ પ્રકારની વર્ગ વ્યવસ્થા ન હોવા છતાં એક પ્રકારને સમાજક્રમ તે નિશ્ચિત રહ્યો છે. 4. ચીની ધર્મના કેન્દ્રવતી વિચારે : આદિમ ચીનધર્મમાંથી પ્રાપ્ત થયેલ વિચારો, માન્યતાઓ અને રૂઢિને સ્વીકાર કરવામાં ચીનની આધુનિક સુસંસ્કૃત પ્રજાની કઈ વિશિષ્ટતાઓએ ભાગ ભજવ્યો છે એ આપણે ઉપર જોયું. આ બંનેને સમન્વય કરીને જ ચીનના ધર્મના મહત્ત્વના વિચારની રજૂઆત થઈ શકે. કન્ફયુશિયસધર્મ, તાધર્મ તેમ જ ચીનને બૌદ્ધધર્મ સમજવાને માટે ચીની ધર્મોના આ કેન્દ્રવતી વિચારે મહત્ત્વના છે, એથી આપણે એ વિચારને થોડો પરિચય મેળવી લઈએ. 1. તાઓ : તાઓ એટલે માગ. આપણે ઉપર જોયું છે કે ચીની પ્રજાની એક માન્યતા છે કે પ્રત્યેક વસ્તુને માટે એક સાચે માગ હોય છે. પ્રકૃતિ પણ સ્વયંભૂ રીતે એક સાચે માર્ગે આગળ વધે છે. એટલું જ નહિ પરંતુ “તાઓ” એ એક તાત્વિક સત્ય છે, Page #278 -------------------------------------------------------------------------- ________________ 264 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જેને અનુલક્ષીને માનવી પિતાની આકાંક્ષાઓ બાંધી શકે અને પિતાને નીતિવ્યવહાર વ્યવસ્થિત રીતે ગોઠવી શકે. માનવને “તાઓ” અને હેવનને “તાઓ” બે એક નથી અને છતાં હેવનના તાઓમાં માણસના નૈતિક જીવનનો માર્ગ સમાવિષ્ટ થયેલું જ છે. ઉપરાંત તાઓ” એક રહયવાદી અનુભવનું પણ સૂચન કરે છે. આમ, તાઓ શબ્દ વિવિધ સ્વરૂપે અવનવા અર્થોમાં વપરાયેલ છે, અને એથી ચીનની વિચારધારામાં એનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. 2. હેવન : ચીનના આદિમ ધર્મમાંથી " હેવન ને વિચાર શી રીતે પ્રાપ્ત થાય છે એ આપણે ઉપર જોયું. વિશ્વમાં પ્રવર્તતી એકરૂપતા અને ક્રમ તેમ જ વિશ્વની વ્યવસ્થા આ સિદ્ધાંતને આધારે છે. પરંતુ હેવન પિતે સંપૂર્ણ સ્વતંત્ર હેઈને એણે સૃષ્ટિ પાસેથી કંઈ જ લેવાનું નથી અને એ સૃષ્ટિને નૈતિક આદર્શ આપે છે. આ વિશે ફેક કહે છે : “હેવન સદગુણ વર્ણવે છે. દરેક વસ્તુ પર એ પડે છે અને એમાંથી જ સગુણ સર્જાય છે. હેવન તે માત્ર આપે જ છે અને બદલામાં કંઈ લેતું નથી. પરંતુ, આથી જ બધા જીવો એમના તરફ વળે છે અને એમને સગુણ સર્વશ્રેષ્ઠ રહે છે. પૃથ્વી તે બીજને સંગ્રહે છે, એને વિકાસ પણ થવા દે છે. પરંતુ એ તે આપે પણ છે અને તે પણ છે—જેમકે મૃત્યુ પછી પૃથ્વી માનવદેહને રવીકાર કરે છે. આથી પૃથ્વી અને હેવનના સગુણમાં હેવનને સગુણ સર્વોચ્ચ છે.” હેવનને ઉપયોગ કેટલીક વેળા ઈશ્વરના અર્થમાં અથવા સર્વ શક્તિ એ અર્થમાં અને કેટલીક વેળા પ્રકૃતિને નિયમ અથવા તે પ્રારબ્ધ એ અર્થમાં થાય છે. "Heaven knows me" એ આગલા અર્થ માટે અને "Decree of Heaven' પાછલા અર્થ માટે વપરાય છે. 3. માનવ : સર્વ વિચારણાનું કેન્દ્ર માનવ છે. સમાજમાં અને વિશ્વમાં માનવનું સ્થાન અતિ મહત્ત્વનું છે. માર્ગ પણ માણસને માટે છે, માણસ માર્ગને માટે નથી. માનવના, સમાજ અને સૃષ્ટિમાંના, મહત્ત્વપૂર્ણ સ્થાન અંગે કિલપ લિકિમાંથી, નોંધ કરી લખે છેઃ 4 ફોર્ક, એ : ધી વર્લ્ડ કસેસન ઓફ ધી ચાઈનીઝ, લંડન, 1925, પા. ૭ર, 5 કિલ, એમ. જી. : સીનીઝમ, શિકાગો, 1929, પા. 36 Page #279 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો ર૬પ Man is the heart & mind of Heaven & Earth, and the visible embodiment of the five elements. He lives in the enjoyment of all flavours, the discriminating of all notes & the enrobing of all colours. 4 રજાનું દેવીપણું ચીનના આદિમ ધર્મમાંથી આ વિચાર પણ ચીનના આધુનિક ધર્મમાં ઊતરી આવ્યો છે. રાજ્યકર્તા એક દૈવીશક્તિ તરીકે સ્વીકારાયા છે અને એમણે એમની પ્રજાને અનુકરણીય દષ્ટાંત પૂરું પાડવાનું છે. એમ પણ મનાયું છે કે જે રાજા પોતાના કર્તવ્યમાંથી ચૂકે તે એના જે સામાજિક પરિણામે નીપજે તે ઉપરાંત ભોતિક સૃષ્ટિમાં પણ વિચિત્ર પરિણામ નીપજે. રાજા એ પ્રજાજન અને હેવનની વચ્ચેની સાંકળ સમાન છે. 5. સાધુ : પ્રત્યેક સમાજમાં એમના પયગંબરો અને પૂજારીઓ, સંતો અને પુરોહિત હેય છે; પરંતુ ચીનની પ્રજા સાધુને આદર આપે છે. એમનામાં જ બધાં કાર્યોનું સંમિશ્રણ થાય છે. તેઓ જ નૈતિક ગુરુ છે અને નૈતિક નેતા પણ એ જ છે. રાજાને સલાહ પણ તેઓ જ આપે છે અને વ્યક્તિગત અને સામાજિક સમસ્યાનો પુરાણું સૂની સાથે કેવો સંબંધ છે એનું અર્થઘટન પણ એ જ આપે છે, ચીનના ધર્મો સમજવાને માટે સાધુત્વના ખ્યાલને અને સાધુના આદરને વિચાર સમજ જોઈએ. કેટલીક વેળા સાધુઓને માટે આદર સાધુને ઈશ્વરી અવતારની કક્ષામાં મૂકવામાં પણ પરિણમે છે. કફયુશિયસના કેટલાક અનુયાયીઓએ એમને આવા નવી અવતાર તરીકે આલેખ્યાં છે. 6. સુવર્ણયુગ H પ્રત્યેક પ્રજાને પિતાના ભૂતકાળમાં એક એવો યુગ માલૂમ પડે છે જેને એ સુવર્ણયુગ તરીકે આલેખે અને જે પ્રાપ્ત કરવાની એ ખેવના કરે. ચીનમાં પણ આવા સુવર્ણયુગના વિચારને સ્વીકાર છે અને ચાઉ વંશના શરૂઆતનાં વર્ષોને આવા સુવર્ણયુગના સમય તરીકે ગણવામાં આવે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૬૬ ધનું તુલનાત્મક અધ્યયઃ 7. પરિવર્તન અને ગતિશીલતા : હિંદુધર્મમાં પરિવર્તનને વિચાર સાતત્ય પર આધારિત છે. પરમ તત્ત્વ અનાદિ અને અનંત છે અને એમાં પરિવર્તન શક્ય નથી. ગ્રીક વિચારધારામાં પણું સાતત્યને ખ્યાલ ભારપૂર્વક રજુ થયું છે. એમ તે ભારતીય અને ગ્રીક વિચારધારામાં સાતત્યના ખ્યાલ સાથે પરિવર્તનને ખ્યાલ પણ અપાયે જ છે. પરંતુ પરિવર્તનના ખ્યાલને પ્રજાના બહુજન સ્વીકૃત સિદ્ધાંત તરીકે સ્થાન મળ્યું નથી. ચીની વિચારધારા એ માન્યતા ધરાવે કે ગતિ, પ્રક્રિયા, પરિવર્તન હંમેશા થતું જ હોય છે. બર્ટ કહે છે એ પ્રમાણે ચીનની ભાષામાં પશ્ચિમના “દવ્ય ’ને. ( substance) બોધ રજૂ કરી શકે એવો એકેય શબ્દ નથી”૬ કદાચિત આ જ કારણથી બૌદ્ધધર્મને ચીનમાં રવીકાર થયો હોય અને કદાચિત આ ગતિશીલતાના વિચારને અનુલક્ષીને જ ચીની તત્વચિંતકેએ. પરમતત્વને માર્ગ તરીકે સૂચવેલ હશે. ચીનના ધર્મો આ મૂળભૂત વિચારેને સ્વીકાર કરે છે. ખાસ કરીને કન્ફયુશિયસ અને લાઓ એને સંપૂર્ણ પણે સ્વીકાર કરે છે. પરંતુ એ બંને એ ભાગની પ્રાપ્તિના અલગ અલગ માર્ગો સૂચવે છે. લાઓ કહે છેઃ “જે તૃષ્ણાઓ દુઃખ તરફ દોરી જાય છે એને દૂર કરે.” કન્ફયુશિયસ કહે છે: “તમારી તૃષ્ણાઓમાં એકરાગિતા લાવો જેથી એ દ્વારા સુખ પ્રાપ્ત કરી શકાય.” અને એ બેની વચ્ચે આ તફાવત તાત્ત્વિક દષ્ટિએ કદાચિત બહુ મહત્ત્વને ન હોય તે પણ ધાર્મિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. આથી જ ચીનના આદિમ ધર્મમાં રજૂ થયેલા વિચારે અને વિધિઓ, એ બંનેએ સ્વીકાર્યા છતાં, અને ચીની પ્રજાની વિશિષ્ટતાને અનુરૂપ એવા કેન્દ્રવતી ધાર્મિક વિચારે બનેએ આવકારવા છતાં, એ બંનેના ધર્મો અલગ રહ્યા છે. આમ છતાં, એ ધર્મોના વિકાસમાં તેમ જ એ બે ધર્મો સાથે બૌદ્ધધર્મના ચીની પ્રજાના સ્વીકારમાં, એક પ્રકારનું એકત્વ પ્રાપ્ત થયું છે. એ સંભવિત છે કે જે ધર્મોની પશ્ચાદભૂ આટલી બધી સમાન હોય એ ધર્મ અનુયાયીને મન અલગ રહેવા નહિ પરંતુ સંમિલિત થવા સર્જાયેલ છે. હવે આપણે ચીનના મુખ્ય ધર્મો : કન્ફયુશિયનધર્મ, લાઓત્રેને ધર્મ અને ચીની બૌદ્ધધર્મની વિચારણા હાથ ધરીએ. 6 બર્ટ, પા. 146-147. Page #281 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો કફ્યુશિયન ધર્મ 1. સામાન્ય : ચીનના બે મહાન ધર્મપ્રવત કે પછી લાઓના ઐતિહાસિક કાળ વિશે જે વિવાદ છે એ વિવાદ કર્યુશિયસ વિશે નથી. કફ્યુશિયસને જન્મ ઈ. સ. પૂર્વે ૫૫૧માં થયો હતો અને ઈ. સ. પૂર્વે ૪૭૯માં એમનું મૃત્યુ થયું હતું. એમને ઉછેર એમની માતાને હાથે થયું હતું કારણકે એમના પિતા બહુ નાની ઉંમરે અવસાન પામ્યા હતા. એમના જીવનની માહિતી ધર્મ–વચન-સંગ્રહના ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. લૂન નામના લેખકે કર્યુશિયસના એનાલેકટસનું ભાષાંતર કર્યું છે, તે આધારે એમના જીવનચરિત્ર વિશે એટલી માહિતી મળે છે કે પિતાના મૃત્યુ પછી એમને ઉછેર સામાન્ય પ્રકારે થયો. એમ છતાં તેઓ નિશ્ચિત. મોબળવાળા હતા એવો ઉલ્લેખ પણ પ્રાપ્ત છે. પોતાની માતાના મરણ પ્રસંગે જ્યારે કન્ફયુશિયસને પુત્ર રહતે હો ત્યારે તેમણે તેને ઠપકે આપે. તેમને આ એક જ પુત્ર હતો છતાં પણ તેઓ તેના તરફ કડક વૃત્તિ રાખતા હતા.9 એમણે શિક્ષક તરીકેનું કાર્ય પણ થોડો સમય હાથ ધર્યું અને પછીથી રાજ્યની ફોજદારી ન્યાયાધીશીમાં પણ ઘણે સમય સફળતાપૂર્વક કાર્ય કર્યું. એમને જીવનને મહત્વને કાળ એમની ઉંમર વર્ષ પપ થી 72 નો છે. એ ગાળા દરમ્યાન એમણે લોકોમાં પિતાના વિચારો ફેલાવવા પ્રયાસ કર્યો અને એમ કરીને પિતાને ઉપદેશ એમના દેશબાંધને આપ્યું. કન્ફયુશિયસને નામે પ્રસિદ્ધ થયેલા વિવિધ ગ્રંથની રચના પણ એમણે જીવનના આ છેવટના કાળમાં જ કરી. કયુશિયસના વ્યક્તિત્વમાં એવું ક્યું મહત્ત્વનું તત્ત્વ હતું જેને લીધે એમના શિષ્યો તથા એમના અનુયાયીઓ એમને એક મહાન અને માનનીય શિક્ષક તરીકે આદરણીય તરીકે યાદ કરતા ? કન્કયુરિયસ અનેક બાબતોમાં ઘણું ચોક્કસ હતા. પિતે ઈતિહાસના અભ્યાસુ : હવા ઉપરાંત તેઓ પોતે એમ માનતા કે વ્યક્તિએ અને સમાજે ઈતિહાસ પાસે ઘણું શીખવાનું છે, એટલું જ નહિ પરંતુ નૈતિક આદર્શનું તેમ જ રાજકીય વ્યવસ્થાનું ઘડતર પણ ઈતિહાસ દ્વારા મળેલા ડહાપણ ઉપર જ આધારિત થવું" 7 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 27 : 122; 16 : 13 Page #282 -------------------------------------------------------------------------- ________________ 268 ધર્મનું તુલનાત્મક અધ્યયન જોઈએ. એમના આ ઇતિહાસપ્રેમના કારણે કફ્યુશિયસ ઘણી વેળા રૂઢિવાદી "હેવાને ભાસ થાય એ સ્વાભાવિક છે. એમના ઈતિહાસમ તથા ભૂતકાળને માટેના આદરને વિશે લીન યુટાંગ આમ કહે છે પૂર્વજોને માટે પ્રેમ અને નિષ્ઠા તેમના અધૂરાં કાર્યો પૂર્ણ કરવામાં અને તેમને વારસો હવે પછીની પેઢીઓને પહોંચાડવામાં સમાયેલ છે. વળી, તેઓ જે કંઈ કરતા હતા તે બધું, એજ રીતે કરવામાં પણ એમના માટેનું માન વ્યક્ત થાય. અહીંયાં આપણે એ જોઈએ છીએ કે પૂર્વજોના અધૂરાં કાર્યોને પૂર્ણ કરવામાં જ નહિ, પરંતુ એ કાર્યોના પરિણામને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાની વાત પણ કર્યુશિયસ સ્વીકારે છે. આપણા પૂર્વજોએ જે કંઈક કર્યું એ બધાને માનપૂર્વક સ્વીકાર કરવામાં એમના તરફને આપણે સાચે આદર વ્યક્ત થાય છે એમ પણ તેઓ જણાવે છે. કયુશિયસના ઉપદેશે સમજવા માટે એમણે કરેલા સાહિત્યસર્જનને પરિચય જરૂરી બને છે. એથી એમના ઉપદેશને વિચાર કરતાં પહેલાં આપણે એમના ધર્મગ્રંથને વિચાર કરીશું. 2. ધર્મગ્રંથઃ માનવ પ્રસ્થાપિત નવ ધર્મોમાં જે કોઈએ પિતાના ધર્મ વિશેના ધર્મશાસ્ત્ર પ્રથા પિતે લખ્યા હોય તે તેમાં ઝોરેસ્ટર, લાઓત્રે અને કન્ફયુશિયસને સમાવેશ થાય છે. આમાં પણ રોસ્ટરે અવરથાને કેટલોક ભાગ લખે છે, અને લાઓત્રેએ એક નાનો ગ્રંથ લખે છે; કર્યુશિયસે તે એમના ધર્મગ્રંથનું સાહિત્ય પિતે જ સર્યું છે. આ ધર્મગ્રંથોમાં કન્ફયુશિયસે પિતાનું મૌલિક કહી શકાય એવું કેટલું અને શું આપ્યું એ એક મોટો પ્રશ્નાર્થ છે. સામાન્ય એવો મત છે કે પરાપૂર્વથી 8 ધી વિઝડમ ઑફ ચાઈન ઍન્ડ ઇન્ડિયા, ન્યૂયોર્ક, ૧૯૪ર, પા. 851 Page #283 -------------------------------------------------------------------------- ________________ ચીનના ર૬૯- ચીનના ધર્મમાં જે વિચાર અને આચાર પ્રચલિત હતા એને કયુશિયસે ભાષા દ્વારા વાચા આપી છે. કન્ફશિયસે લખેલા ધર્મસાહિત્યમાં બે મુખ્ય વિભાગ છે–પહેલા વિભાગમાં કલાસિકસનો અને બીજામાં બુકસને સમાવેશ થાય છે. કલાસિસ જ્યારે કન્ફયુશિયસે લખ્યા છે ત્યારે ગ્રંથ કન્ફયુશિયસના શિષ્યએ લખ્યા છે. 4. કલાસિકસઃ આ પાંચ કલાસિસમાંના એક સિવાય બાકીના બીજા બધા કયુશિયસના સમય પહેલાં પણ અરિતત્વમાં હતા અને કન્ફયુશિયસે તે માત્ર એનું પુનઃ સંસ્કરણ કર્યું છે એ એક મત છે. જો કે બધા જ કલાસિસમાં કન્ફયુશિયસની દૃષ્ટિ છતી : થાય છે. પાંચ કલાસિકસ નીચે પ્રમાણે છે. ક, શુકિંગ (Book of history): આ ગ્રંથ ચીનના ઇતિહાસ અંગે છે અને એથી એ ઇતિહાસ-ગ્રંથ તરીકે - ઓળખાય છે. ખ, શિકિંગ (Book of poetry): - આ ગ્રંથમાં ઐહિક તેમ જ ધાર્મિક કાવ્યને સમાવેશ કરવામાં આવ્યા છે. એથી એ ગ્રંથને કવિતા-ગ્રંથ કહેવાય છે. ગ, ઈકિંગ (Book of change) : ભવિષ્યમાં નીપજનારા સંભવિત પલટાઓનો સમાવેશ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. ભવિષ્યકથન વિશેની વિગતે આ ગ્રંથમાં આપવામાં આવી હોવાથી એનું નામ ભવિષ્ય-ગ્રંથ કહેવાય છે. ભવિષ્ય જેવાની ચીનની રીતે વિસ્મયકારી છે. કાચબાની ઢાલમાં વચ્ચે એક કાણું પાડી તે ઢાલને અગ્નિમાં શેક્યા પછી એના પર જે રેખાઓ ઊપજે તેને આધારે ભવિષ્ય જોવામાં આવતું. આ ઉપરાંત બીજી પણ રીતે અસ્તિત્વમાં હતી. ઘ, લીકી (Book of rites): આ પુરતકમાં વિવિધ વિધિઓ સંગ્રહવામાં આવી છે, એથી આ પુસ્તકને. વિધિ-ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ 70 ધર્મોનું તુલનાત્મક અધ્યયન -. ચુન ચીફ (Spring & autumn annals): આ પુસ્તક કયુશિયસે પિતે લખ્યું છે અને એમાં ચાઉ વંશને ઈ. સ. પૂર્વે 722 થી ઈ. સ. પૂર્વે 481 સુધીને ઇતિહાસ આપવામાં આવ્યો છે. આ પાંચ કલાસિકસ ઉપરાંત કેટલાક લેખકે બીજા એક પુસ્તકને પણ કલાસિસમાં સમાવેશ કરે છે. એ પુરતકનું નામ “હસીયાઓ કિંગ” મા-બાપ તરફ ફરજને ગ્રંથ. આ ગ્રંથમાં સંતાનોએ એમના માતા-પિતા તરફ કેવી રીતને વર્તાવ રાખવો જોઈએ એની રજૂઆત થયેલી છે. કેટલાકનું એવું પણ મંતવ્ય છે કે છઠું ક્લાસિકસ સંગીતની વિચારણા કરે છે. 2. ચાર ગ્રંથો : કન્ફયુશિયન ધર્મસાહિત્યમાં પાંચ કલાસિકસ ઉપરાંત ચાર બુક્સને પણ સમાવેશ થાય છે. આ ચાર ગ્રંથે નીચે પ્રમાણે છે. ક. એનાલેકટ્સ (Analects): ચાર પુસ્તકમાં આ વિશેષ મહત્ત્વનું છે, કારણ કે કયુશિયસના ઉપદેશોને એમના શિષ્યોએ જાળવી રાખેલ ભાગ તેમ જ એમના ઉદબોધનોને આમાં સમાવેશ કરવામાં આવ્યું છે. જો કે આ રજૂઆતમાં કઈ વિશેષ પદ્ધતિ જોઈ શકાતી -નથી. આમ, એનાલેકસ એ કન્ફયુશિયસના વચનામૃતનું પુસ્તક છે. ખ, મધ્યમમાર્ગ (Golden mean) : આ પુસ્તકમાં સર્વ પ્રકારે મધ્યમતા શી રીતે જાળવવી તેની વાત કરવામાં આવી છે. કન્ફયુશિયસને મધ્યમમાર્ગને ઉપદેશ મહત્ત્વને છે. આ અંગે એક નાને પ્રસંગ નેંધ ઠીક રહેશે. કન્ફયુશિયસને પૂછવામાં આવ્યું, “અપકારને બદલે ઉપકાર” એ વિશે આપનો શું મત છે? આ પ્રશ્નના ઉત્તરમાં કન્ફયુશિયસે પહેલાં તે એક સામે પ્રશ્ન પૂછે, “તે ઉપકારને બદલે શું?” અને પછી જવાબ આપ્યો “તમે -અપકારને બદલે ન્યાયથી અને ઉપકારને બદલે ઉપકારથી કરો.” Page #285 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો 271 કોઈપણ એક વસ્તુ સદંતર સાચી છે કે સદંતર બેટી છે એ નિર્ણાયક રીતે કઈ રીતે કહી શકાય? એ જ પ્રમાણે જીવનના વ્યવહારમાં પણ બે અંતિમ છેડાની વચ્ચેના મધ્યમમાર્ગની કમ્યુશિયસ વાત કરે છે. કન્ફયુશિયસના આ મધ્યમમાર્ગને એક બાજુએ બુદ્ધના મધ્યમમાગ સાથે અને બીજી બાજુએ એરિસ્ટોટલના સદ્ગણુના સુવર્ણ મધ્યમ તરીકેના ખ્યાલની સાથે સરખાવી શકાય. ગ, મહાવિદ્યા (Great learning): આ પુસ્તકમાં “સગુણ”ની વાત કરવામાં આવી છે. સગુણ અને સદાચાર અંગે વિચાર આપણે જ્યારે આગળ કરીશું ત્યારે આને ઉલ્લેખ કરીશું. આ બંને પુસ્તક કલાસિકસમાં સમાવેલ વિધિ પુસ્તકનું વિસ્તરીકરણ છે. કન્ફયુશિયસે આ વિધિને જે રીતે ઘટાવી હતી અને એમના અનુયાયીઓએ જે રીતે એમને સ્વીકાર કર્યો હતો એના આધારે આ બે પુસ્તકમાં મૂળ કલાસિક પુરતકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ બે પુસ્તકોમાં વિવિધ વિષયો પરના કન્ફયુશિયસના વિચારોની વિગતવાર ધ પણ સમાવિષ્ટ છે. એમાં સમાવેશ થાય છેઃ વડે માણસ, માનવનું સાચું સ્વરૂપ, વિધિનું તાત્પર્ય, શિક્ષણ અને સંગીતનું શ્રેય, રાજ્યશાસ્ત્ર, કળા તથા સૃષ્ટિને નતિક કાયદે જેવા વિવિધ વિષય ઉપર કન્ફયુશિયસના વિચારો પણ આ બે પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે. ઘ. મેન્સિઅસ (Book of Mencius) : કર્યુશિયસના મરણ પછી લગભગ બસો વર્ષે થયેલા મહાન કક્યુશિયન વિચારક બેંગઝે અથવા મેસિઅસના સિદ્ધાંતને આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એમ કહી શકાય કે કન્ફયુશિયન ધર્મને સર્વ-ધર્મ સાહિત્યનું આ એક પુસ્તક નવીન ભાત પાડે છે. પદ્ધતિસરના ધાર્મિક અને તાત્ત્વિક તત્ત્વદર્શનમાં જેવી સુગ્રથિત રજૂઆત હેવી જોઈએ એવી આ પુસ્તકમાં પ્રાપ્ત થાય છે. 3. કન્ફયુશિયસના મહત્વના વિચારઃ કયુશિયસે રજૂ કરેલ કલાસિકસમાં આદિમ ચીન ધર્મ સાથે સંબંધ પ્રસ્થાપિત થાય છે એ ખરું, છતાં પણ એક નવતર સંરકૃતિનું સર્જન કરવા માટે તથા એક નવસર્જિત થયેલી સંસ્કૃતિને ઓપ આપવાને કર્યુશિયસને પ્રયાસ આ ગ્રંથમાં અદશ્ય રહેતું નથી. આદિમ ધર્મની માફક આ ધર્મ સાહિત્યમાં જીવનને સંઘર્ષ અથવા તે ભૌતિક અસ્તિત્વને માટેના સતત પ્રયાસની અહીંયાં Page #286 -------------------------------------------------------------------------- ________________ ૭ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન વાત નથી; અહીંયાં તે એક સમૃદ્ધ અને સારું જીવન પ્રાપ્ત કરવાની તથા ઉત્તમ પ્રકારના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યની પ્રાપ્તિની વાત જોવા મળે છે. નવતર સંસ્કૃતિના ઘડતરને કાળે એના પુરાતન સંબંધને છેડો માનવ સદંતર ન ફાડી શકે એ સમજી શકાય એમ છે, અને છતાંય નવા વ્યક્તિ જીવનનાં મૂલ્યો, સમાજ જીવનનાં મૂલ્ય ઉપસ્થિત થાય એ પણ એટલી જ અગત્યની અને મહત્ત્વની વાત છે. અને આ પલટાતા સમયમાં, આ સાંસ્કૃતિક સંઘર્ષના કાળમાં આપણે એ સ્પષ્ટ જોઈ શકીએ એમ છીએ કે માત્ર અસ્તિત્વને વિચાર કરતા કંઈ વિશેષની, કંઈ મહાનની પ્રાપ્તિને માટે સમાજ અને સમાજના ઘડવૈયાઓ પ્રયાસ કરે છે. એમની સમક્ષ એક નવીન ભાવિ ખૂલે છે અને એની પ્રાપ્તિ કરવા માગ પણ સૂચવાય છે. કશિયસના બોધ અને કાર્ય વિશે ઘણાય વિચારકે તેમને રૂઢિચુસ્ત તરીકે સ્વીકારી, માત્ર ભૂતકાળની ગાથા ગાતા કવિ સિવાય એમને નવાજતા નથી. કોઈપણ પરિવર્તન એકદમ અને ત્વરિત રીતે આવતું નથી. ચીનની પ્રજાને માટે આદિમ. સંસ્કૃતિમાંથી નૂતન સંસ્કૃતિનું પરિવર્તન પણ એ જ રીતે આવે એ સહજ છે. આમ પણ કન્ફયુશિયસના જીવનકાળ દરમ્યાન લેકોએ એમને સ્વીકારવા અને આવકારવા જોઈએ એ રીતે એમને નહોતા સ્વીકાર્યા કે આવકાર્યા. કારણકે એમને આ વ્યક્તિ કંઈક જુદું જ કહેતી, કરતી અને આપતી લાગતી હતી. જે કન્ફયુશિયસે પિતાને એક પગ પુરાતન સંસ્કૃતિમાં રાખીને, બીજો પગ નવીન સંસ્કૃતિમાં મૂકવાને બદલે, સંપૂર્ણપણે નવીન સંસ્કૃતિમાં અડીખમ ઊભા રહી, એની સ્થાપનાના પ્રયાસ કર્યા હત, તે જિસસના જે હાલ થયા તે એમના પણ ન થાત ? આ તે પરિવર્તનને એક સામાન્ય ક્રમ છે, અથવા તે બૌદ્ધધર્મના જે હાલ હિંદુસ્તાનમાં થયા એ કન્ફયુશિયનધર્મના ચીનમાં થયાં ન હતા? કન્ફયુશિયસે ઉપદેશેલ વિચારમાંથી ત્રણ વિચાર મહત્વના છે.' ક. લી (Li) ખ. જેન (Jen) ગ. તાઓ (Tao) ક લીઃ કફ્યુશિયસનું એમ સ્પષ્ટપણે માનવું હતું કે એના સમાજને મહત્ત્વને પ્રશ્ન “લી” ના ગુમાવવાથી ઉપસ્થિત થયે હતું, અને સમાજના ઘડતર માટે તથા એના ઉદ્ધારને માટે “લી’નું પુન:પ્રસ્થાપન અતિ આવશ્યક હતું. Page #287 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો 273 લીને સમજાવતાં લીન યુટાંગ કહે છે : "In the narrowest sense, it means ' rituals ', 'propriety' and just 'goodness;' in the historical sense it means the rationalized system of feudal order (that was supposedly realized in the early Chau period ); in a philosophical sense it means an ideal social order with everything in its place'; and in a personal sense it means a pious, religious state of mind, very near to the word 'faith.' Among the chinese scholars, confucianism is known as the 'religion of Li', the nearest translation of which would be religion of moral order'. It subjects the political order to the moral social order, making the latter the basis of the former" - આમ “લી” એ વિવિધ અથી શબ્દ છે. એટલું જ નહિ પરંતુ એમાં એક કરતાં વધારે બાબતે સમાવિષ્ટ થયેલી છે એ પણ જોઈ શકાશે. એક તરફે એને અર્થ જે વિધિ થતું હોય, તે બીજી તરફે એને નૈતિક નિયમ” તરીકે અને કયુશિયનવાદના સમકક્ષ તરીકે પણ લેખવામાં આવે છે. “લીને અર્થ સમજવા માટે “વાજબી” શબ્દ એગ્ય રહેશે. જોકે આ શબ્દ પ્રજનમાં કફ્યુશિયસની રૂઢિવાદી બાજુ પર વધારે ભાર મુકાય છે, કારણકે વાજબીને નિર્ણત કરવાને માટે પરાપૂર્વથી શ્રેષ્ઠ તરીકે જે ચાલ્યું આવે છે એના આદર ઉપર ભાર મૂકવામાં આવે છે.૧૦ લી” એટલે સુગ્ય વર્તન, અને વર્તનનું ક્ષેત્ર સમગ્ર માનવજીવન અને સમાજજીવન પર પ્રસારિત છે. એથી “લી'ના અર્થમાં અનેક બાબતો સમાઈ જાય એ સહજ છે. વિધિ, વિનય, રૂઢિ વગેરેને આમાં સમાવેશ થાય છે. એટલું જ નહિ પરંતુ “લીની સાથે જે કંઈ સુસંગત હોય એ જ કરી શકાય, અને એની વિરુદ્ધ જે કંઈ હોય તેવું ન થઈ શકે–વિચારમાં, વાણીમાં કે વર્તનમાં—એ “લી ના આ અર્થમાં સમાવિષ્ટ છે. માનવીનું વર્તન ક્યાં તે “લીને 9 એજ, પા. 811. 10 ગ, એસ. એમ. ધી ચાઈનીઝ માઈન્ડ, ન્યૂયોર્ક, 1946, પા. 14 ધર્મ 18 Page #288 -------------------------------------------------------------------------- ________________ 274 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અનુરૂપ અને તેથી “લી” માટે માનસૂચક અથવા તે “લી થી વિપરીત, અને તેથી “લી” માટે માનભાવ વિનાનું છે એમ કહેવાય. ખ, જેન : કન્ફયુશિયસે આપેલો બીજે મહત્ત્વને વિચાર જેન છે. જે કન્ફયુશિયસે માત્ર “લી ”ની જ વાત કરી હોત તે તો એને ધર્મ સહજ રીતે પુરાણા ધર્મમાં સરકી જાત અને એ સંપૂર્ણપણે રૂઢિવાદી થાત. “લીમાં પુરાણાનો આદર નિશ્ચિત છે જ અને એમાં જે કંઈક ખૂટે છે તે “જેન ના વિચારમાં સમાય છે. માત્ર “લી” પુરાણાને પકડી પરિવર્તનને નકારે, પરંતુ “જેન” એ એવો વિચાર છે જે દ્વારા પુરાણાને વર્તમાન સાથે સાંકળીને તેને એની સાથે સુસંગત કરવામાં આવે છે. “લી’ શબ્દની જેમ “જેન’ શબ્દને સમાનાર્થી શબ્દ આપવો મુશ્કેલ છે. આ શબ્દને માટે સમાનાર્થી શબ્દ “સાચું માનવત”(True Manhood) એમ લીન યુટાંગ આપે છે. ડો. હ્યુજીસ આ શબ્દનો અર્થ માનવ–માનવતા ( Man to manness) તરીકે આપે છે. આ બંને અર્થોને અનુલક્ષીને આપણે જેનને અર્થ આ રીતે ઘટાવી શકીએ. “એક સાચો માનવી બીજા માનવીના સંબંધમાં યોગ્ય રીતે વ્યવહાર કરે તે.” જેનનું આ રીતનું અર્થઘટન, “જેન”માં “લી” સમાયેલ છે એમ સ્પષ્ટ કરે છે. “લી’ના આચરણ વિના “જેન’નું ઉદાહરણ આપી શકાય નહિ અને છતાં “જેન” અનુસારનું જીવન નહિ જીવવા છતાં “લી ને માટે આદર બતાવી શકાય. આમ “લી " અને “જેન”ને સંબંધ વિશિષ્ટ રીતને છે. પુરાતનના આદર તરીકે " લી” માટે માન હોવા છતાં, વ્યક્તિ જે રીતે એણે બીજી વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવો જોઈએ એ ન પણ કરે. આવી વ્યક્તિ જેટલે અંશે લીને આદર કરે છે તેટલે અંશે તે રૂઢિવાદી બનશે. પરંતુ કયુશિયસે પ્રબોધેલ જેનના ખ્યાલ અનુસારનું જીવન નહિ જીવવાને પરિણામે એ વર્તમાન સમયને અનુરૂપ પરિવર્તન સ્વીકાર નથી; એમ થશે. “લી ને એગ્ય વ્યવહારના અર્થમાં ઘટાવીએ તે એ અનુસારના અન્ય માનવ સાથેના વ્યવહાર વિના " જેન'ના પ્રત્યક્ષીકરણ શી રીતે થઈ શકે ? એથી જ જેનના પ્રત્યક્ષીકરણ માટે “લી” અનુસારને વ્યવહાર અનિવાર્ય છે. આ બેની વચ્ચેનો સંબંધ કન્ફયુશિયસના એક કથનમાં સ્પષ્ટ થાય છે? " True manhood consists in realizing your true self and Page #289 -------------------------------------------------------------------------- ________________ ચીનના ર૭૫ restoring the moral order (or li ). If a man can just for one day realize his true self and restore complete moral -order the world will follow him."42 સમાજના એક અંગ તરીકે માનવ પર જે જે જવાબદારી આવે એને સ્વીકાર કરી એનું પાલન કરવા એ પ્રયત્નશીલ રહે છે. એના આવા પ્રયત્નમાં એને “લી " અથવા “જેન” બંને સહાયરૂપ થાય છે. રૂઢિગત રીતે કે વ્યવહાર ગ્ય છે તથા કયો વ્યવહાર પુરાતન સાથે સુસંગત છે એ “લી” એને કહે છે, જ્યારે “જેન” એને એ સૂચવે છે કે કેઈપણ સંજોગોમાં કોઈપણ માનવ સાથે કે વ્યવહાર સુગ્ય છે કે વાજબી છે, એ જે તે સંજોગો અને જે તે માનવ સાથેના સંબંધ પર આધારિત છે. આમ “લી રૂઢિતાવ અને “જેને 'પરિવર્તનશીલ તત્ત્વ બની રહે છે. કેઈપણ આપેલ સમયે, કોઈપણ માનવવ્યવહાર માટે એ સાચા માનવ તરીકે કાર્ય કરે એ માટે એણે “સુવર્ણ મધ્ય” પામવું જોઈએ. જે વ્યક્તિ “જેન’ને આ ગુણ-અંતિમમાંથી મધ્યને ઓળખી તેના સ્વીકાર–ગ્રહી શક્તી નથી તે સાચા માનવ તરીકેને યોગ્ય વ્યવહાર કરવામાં અનુકૂળ બની શકતી નથી. જેન'ના આ સદ્ગણની વધુ સમજ પામવાને માટે તથા જેન " અનુસાર વ્યક્તિએ પિતાનું આચરણ શી રીતે ઘડવું જોઈએ એને ખ્યાલ પામવા કફ્યુશિયસે એના શિષ્યને કહેલ વાત જોઈએ ? ભેગે પૂછયું : શું બધા મનુષ્ય પોતાના જીવનને માટે નિયમ તરીકે સ્વીકારી શકે એ એકેય શબ્દ છે ?કન્ફયુશિયસે કહ્યું : “શું મનુષ્યોને પરસ્પર ભાવ ( reciprocity) એવો શબ્દ નથી ?" અને વધુમાં કહ્યું : “તમે એવું ઇચ્છતા હો કે બીજા માણસે તમારા તરફ અમુક વર્તન ન રાખે, તે તમારે પણ તે માણસે પ્રત્યે તેવું વર્તન રાખવું જોઈએ નહિ. 12 જિસસના ગોસ્પેલમાં પણ આ જ ભાવ વ્યક્ત થયા છે. ફેર માત્ર એટલો છે કે અહીંયાં સૂચિત વ્યવહારની રજૂઆત નિષેધવાચી છે જ્યારે ગોસ્પેલમાં એ અસ્તિવાચી છે. 11 લીન યુટાંગ, પા. 831 ૧ર એનાલેકટસ - 15 : 23; મહાવિદ્યા - 10 : 2; મધ્યમમાર્ગ - 13 : 3; લીકી–૮૧ : 1. Page #290 -------------------------------------------------------------------------- ________________ 276 ધર્મોનું તુલનાત્મક અધ્યયન - કેન્ટના નીતિશાસ્ત્રનો મૂળ આધાર આચારના આ વિચારમાંથી પ્રાપ્ત થાય છે. પિતાના આ વિચારનું સમર્થન કરતા માનવ-માનવ વચ્ચેના જે વિવિધ સંબંધ હોઈ શકે તે વિશે એમણે કહ્યું છે: “સંબંધે પાંચ પ્રકારના હોય છે– રાજા અને પ્રજાને; પિતા અને પુત્રને; પતિ અને પત્નીને; મોટાભાઈ અને નાનાભાઈને; મિત્ર અને મિત્રને; કોઈપણ બુદ્ધિમાન કે મૂર્ખ માણસ ટૂંકા સમયને માટે પણ આ પ્રકારના સંબંધને હટાવી શકતા નથી. "13 વળી, આ સંબંધમાં કર્યુશિયસ પિતે કઈ રીતે વર્યા છે એની નમ્રતાભરી રજુઆત એમના આ કથનમાં જોવા મળે છે:૧૪ "There are four things in the moral life of a man, not one of which have I been able to carry out in my life. To serve my father as I would expect my son to serve me that I have not been able to do. To serve my sovereign as I would expect a minister under me to serve me-that I have not been able to do. To act towarads my elder brothers as I should expect my younger brothers to act towards me-that I have not been able to do. To be the first to behave towards friends as I would expect them to behave towards me-that I have not been able to do." : જે વ્યક્તિ સાચા માનવના આદર્શને વરેલી છે તેણે અરસપરસની ભાવનાથી કઈ રીતને વર્તાવ રાખવો જોઈએ એને યોગ્ય ખાલ ઉપરના કથનમાંથી આવે છે. આચરણના એમણે આપેલા બીજા કેટલાક વ્યાવહારિક ઉપદેશને અહીંયાં ઉલ્લેખ કરી લઈએ : “જે માણસો તમારી સમકક્ષ નથી તેમની સાથે મિત્રતા બાંધશો નહીં.૧૫ 1 “અપકારને બદલે અપકારથી વાળ અને દયાને બદલે દયાથી જ આપજે.”૧૬ 13 લેગ : રિલિજિયન્સ ઓફ ચાયના, પા. 105 14 લીન યુટાંગ, પા. 849 15 લીકી, 1 : 8-3 16 એજ, 14 : 363 Page #291 -------------------------------------------------------------------------- ________________ ચીનના ર૭૭ પિતા અથવા પુત્રની ચાલચલગતમાં એકબીજાએ દેશે કાઢવા નહીં, એમાં જ પુત્રભક્તિ અને પિતૃભક્તિ રહેલી છે. 17 સામાન્ય રીતે પ્રત્યેક માનવીએ કેળવવા યોગ્ય સગુણોને ઉલ્લેખ આમ કરવામાં આવ્યો છે? “ડહાપણું, પરોપકાર અને સહનશીલતા એ સદગુણે બધાને માટે છે.”૧૮ કયુશિયન ધર્મના “લી” અને “જેન”ના વિચારમાં પ્રસ્થાપિત થયેલી આચારસંહિતા માનવ-માનવ વચ્ચેના પરસ્પરના એગ્ય સંબંધે પર ભાર મૂકે છે. આપણે શરૂઆતમાં એ જોયું કે સમાજ અને સંસ્કૃતિના નવસર્જનને માટે કન્ફયુશિયસ પ્રયત્નશીલ હતા. એ પ્રસ્થાપિત કરવાને માટે પદ્ધતિસરને માર્ગ એમણે અપનાવ્યું. સમાજની સુદઢતા ત્યારે જ પ્રાપ્ત થાય જયારે કુટુંબ સુદઢ હાય, અને વ્યક્તિની સુદઢતા વિના કુટુંબની સુદઢતા કઈ રીતે શક્ય બને? આથી જ કન્ફયુશિયસે એક એવા માનવને આદર્શ તરીકે ખ્યાલ આપ્યો, જે અન્ય લેકને નહીં પરંતુ આ લેકને જ હોય, જે આદર્શ તરીકે દૂર કયાંક નહીં પરંતુ સમાજમાં જે જીવતા હોય, જેને ગૂઢ પ્રશ્નો સાથે ઝાઝી નિબત ન હોય, પરંતુ એ એવો માનવ હેય જે પિતાના ભૂતકાળના વારસાથી પરિચિત હોય અને તે માટે આદર દાખવતે હેય. પરંતુ એની સાથે જ એ દષ્ટિ અને બુદ્ધિના દ્વાર બંધ ન કરતાં, જે સમયે જે પરિસ્થિતિ અનુસાર માનવવ્યવહાર માટે જે કંઈક કરવાનું યેગ્ય હેય એ કરવાને માટે કટિબદ્ધ બને. આવા માનવના ઘડતર માટે કન્ફયુશિયસે એમની વિચારણા રજૂ કરી. શ, તાઓ: ઉપર રજૂ કરેલી વિચારણું મુખ્યત્વે કરીને સામાજિક અને નૈતિક સ્વરૂપની રહી છે. આમાં ધર્મ કયાં ? એવો પ્રશ્ન કઈ કરી શકે. પ્રત્યેક ધર્મ, નીતિને મહત્ત્વનું સ્થાન આપે છે અને તે અનુસાર કન્ફયુશિયનધર્મ પણ એને એવું સ્થાન આપે એ સમજી શકાય. પરંતુ શું માનવીએ એકમેકની સાથેના યોગ્ય વ્યવહાર કરવા સિવાય બીજું કંઈ જ પ્રાપ્ત કરવાનું નથી ? જે માનવને પરસ્પર વ્યવહાર જ સર્વસ્વ હોય એ ધર્મ માત્ર નીતિધર્મ કે સમાજ 17 એજ, 13-: 182 18 સેક્રેડ બુકસ ઓફ ધી ઇસ્ટ, 28 : 313 19 કન્ફયુશિયસ કહે છે: “જો તમે તમારા ખરા કાર્યક્ષેત્રની બહાર જઈ બીજા * સુંદર અને ગૂઢ સિદ્ધાંતે શેધવાનો પ્રયત્ન કરશે તથા વિચિત્ર અને અભુત - પ્રયોગ કરવા માંડશે, તે તમે ખરાબ માણસ તરીકે લેખાશે.” તેમ-પા. 15 Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મ બની રહે. પરંતુ શું આપણે કયુશિયનધર્મને માત્ર નીતિધર્મ તરીકે જ સ્વીકારી શું ? છે. આ બધા પ્રશ્નોના ઉત્તર આપણને કન્ફયુશિયસના ત્રીજા વિચારમાંથી પ્રાપ્ત થશે. આ વિચાર એ “તાઓને છે, “તાઓ” શબ્દ કયુશિયસે જ પ્ર . છે એમ નથી, “તાઓ ને વિચાર ચીનની પુરાણી સંસ્કૃતિમાં પ્રચલિત છે. તાઓ ને, માનવને અનુલક્ષીને, એક અર્થ થાય છે, અને હેવનને અનુલક્ષીને બીજો અર્થ થાય છે. જે વ્યક્તિ પોતાના જીવનનું ઘડતર “લી’ના આદર અનુસાર કરે અને “જેન' દ્વારા અપાયેલ માનવવ્યવહાર અને સગુણ આચરે, તે માનવને તાઓ-માનવ ચેય-સિદ્ધ કરે છે, અને એ સાથે જ “હેવન’ના તા-અંતિમ તત્ત્વ સાથે સંબંધિત પણ થાય છે. " આમ, કન્ફયુશિયસની વિચારધારામાં એક અંત કે આદર્શો અભાવ નથી પુરાણી સંસ્કૃતિમાં જે “તાઓ” અને “હેવન”ના વિચારે પ્રચલિત છે તેને “લીના વિચારને આધારે કર્યુશિયસ સ્વીકારે જ છે, અને એથી કન્ફયુશિયસના બોધની ધાર્મિક બાજુ “તાઓના વિચારના રવીકારમાં રહેલી છે. આમ છતાં, એટલું કહેવું જરૂરી છે કે કર્યુશિયસના ધર્મમાં આચારસંહિતા પર જેટલે ભાર આપવામાં આવ્યો છે એના પ્રમાણમાં ધર્મના મહત્વના પ્રશ્ન પર વિચારણા રજૂ કરવામાં આવી નથી. લી” અનુસારનું અને “જેન' દ્વારા પ્રમાણિત થયેલ વ્યવહાર પર ભાર મૂકવાને પરિણામે એ સંભવિત નથી કે માનવ માત્ર બાહ્ય આચારમાં જ સંતોષ પ્રાપ્ત કરતે થાય. એમ બને તે વ્યક્તિજીવન દંભી અને આડંબરી નહીં બને ? અને તે પછી સમાજજીવન કલુષિત, કરામતભર્યું, કિલષ્ટ અને અધોગતિમય નહીં બને ? * કન્ફયુશિયસે પ્રાપ્ત કરવા ધારેલ સમાજ-પરિવર્તન કેટલે અંશે સંભવિત બન્યું છે એનું મૂલ્યાંકન કરવું આ પુરતની મર્યાદા બહાર છે. તાઓધર્મ 1. સામાન્ય: - લાઓત્રે અતિહાસિક પુરુષ હતા કે કાલ્પનિક વ્યક્તિ હતા એ પ્રશ્ન હવે લગભગ બંધ થયેલે છે અને એમ સ્વીકારાયું છે કે કન્ફયુશિયસ પછી, લાઓઝેને જન્મ Page #293 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધ 279 ઈ. સ. પૂર્વે ૪થી સદીમાં થયો હતો, અને એ સદીમાં જ એમના હાથે એમને મહાન ગ્રંથ તાઓ-તે-કિંગ રચાય હતે. લાબેના ગ્રંથ વિષે જે ક્યા પ્રાપ્ત છે તેને ઉલ્લેખ કરતાં કેર૦ કહ્યું છે? “લાઓન્ને બુદ્ધિને ઉપયોગ કરતા અને ધાર્મિક જીવન ગાળતા હતા. તેમના ઉપદેશનું ધ્યેય અહંકારત્તિને નાશ કરવાનું હતું. લાઓત્રે પિતાના જીવનને ઘણોખરો ભાગ “ઉ”માં ગાળ્યો હતો, જ્યારે તેમણે ચેઉની પડતીની નિશાનીઓ જોઈ ત્યારે તેઓ ત્યાંથી નીકળી સરહદ પર આવ્યા. યિન–હી નામના જકાતખાતાના અધિકારીએ કહ્યું: “સાહેબ આપે જ્યારે નિવૃત્તિ લેવાને જ વિચાર કર્યો છે ત્યારે મારા રવાઈને ખાતર હું આપને પુસ્તક લખવા વિનંતી કરું છું.” આ વિનંતી ધ્યાનમાં લઈ લાઓએ 5000 શબ્દવાળુ પુરતક બે ભાગમાં લખ્યું અને બુદ્ધિ અને ધર્મની ભાવનાની ચર્ચા કરી. પછી તેઓ ત્યાંથી જતા રહ્યા અને કયાં મરણ પામ્યા તે કોઈ જાણતું નથી.” તાઓ-તે-કિંગની રચના ઈ. સ. પૂર્વે ૪થી સદીમાં થઈ. તાઓ–તેકિંગમાં લાઓએ રજૂ કરેલ વિચારને સમજવામાં એમણે વાપરેલા બે શબ્દ “તાઓ” અને “તેના અર્થ સમજવા ખરેખર કઠિન છે. આ ગ્રંથનું ભાષાંતર અનેક લેખકોએ કર્યું છે અને તેઓએ એ ગ્રંથનું નામ જે રીતે ભાષાંતરિત કર્યું છે તે ઉપરથી આ શબ્દોને થોડે ખ્યાલ પામી શકાય એમ છે. આર્સે આ પુરતકને “તાઓ અને સગુણના ગ્રંથ, ઓહે “સગુણના માર્ગને ગ્રંથ', પાકરે પરમાત્માની કૃપાને ગ્રંથ', બાફરે “પ્રકૃતિ અને તેના ધર્મને સિદ્ધાંત', એલેકઝાંડરે “પ્રકૃતિ અને ઈશ્વરના આવિર્ભાવ વિશે વિચારે, અને કેસે “બુદ્ધિ અને સગુણના નિયમ” એવાં નામે આપ્યાં છે. આ બધા ઉપરથી આ બે શબ્દોને અર્થ સમજવો અનુકૂળ થશે. આમ, “તાઓને તાઓ તરીકે સ્વીકારવા ઉપરાંત એને પરમાત્મા, પ્રકૃતિ અને બુદ્ધિ તરીકે પણ ગણવામાં આવે છે. તે જ પ્રમાણે તેને ધર્મ, ઈશ્વર કે સદ્ગુણ તરીકે પણ ગણવામાં આવે છે. એથી અહીં આપણે એ બંને શબ્દોને અર્થ સમજવા પ્રયત્ન કરીશું. 2, “તાઓને અર્થ : “તાઓ” કેટલીક વેળા “માગ” અથવા “રસ્તના અર્થમાં વપરાય છે. 20 કેરસ, કેનન ઑફ રિઝન ઍન્ડ વચ્ચું, પા. 71-72 Page #294 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન જ્યારે તાધર્મને માટે “તાઓ” શબ્દ વપરાય છે ત્યારે તેને અર્થ ધર્મને માર્ગ એમ થાય છે જેમ શિતોને અર્થ દેવોને માર્ગ થાય છે એ રીતે. - આમ છતાં, તાઓના આ મૂળભૂત અર્થમાંથી બીજા પણ અર્થે નિષ્પન્ન થાય છે. એક તે, તાઓને અર્થ બુદ્ધિ, તર્ક, સત્ય અને સિદ્ધાંતના ભાગ તરીકે ઘટાવાય છે. બીજું, તાઓને શુદ્ધ સગુણોને માર્ગ એટલે કે નીતિના આદર્શ તરફ લઈ જનાર માર્ગ તરીકે પણ ઓળખાવાય છે. ત્રીજુ, તાઓને ઉપયોગ સૃષ્ટિની ભૌતિક અને નૈતિક વ્યવસ્થા જે સિદ્ધાંતને અનુરૂપ થઈ છે તે સિદ્ધાંત તરીકે પણ ઘટાવવામાં આવે છે. ચોથું, કેટલીક વેળા તાઓ એટલે દેવોએ અપનાવેલ અને અનુસરેલ જીવનને સાચે માગ એ રીતે પણ એને અર્થ ઘટાવાય છે. - પાંચમું, તાઓને અર્થ કેટલાક તર્ક (Reason) તરીકે ઘટાડે છે. - છઠું વળી તાઓને અર્થ કેટલીક વેળા પ્રજાના પાલનહાર ઈશ્વર (Providence) તરીકે પણ ઘટાવાય છે. સાતમું, કેટલાક તાઓને પરમતત્વ ( Supreme Being) તરીકે પણ ઘટાવે છે. ( આઠમું, વળી કેટલાક તાઓને શબ્દ (Word) અને વાણી (Logos) તરીકે પણ ઘટાવે છે. - અહીં આપણે એ જોઈ શકીશું કે તાઓના અર્થનું મૂળભૂત તાત્પર્ય નિતિક છે અને આમ છતાં, એમાંથી જ એક તાત્વિક સત્યને પણ ખ્યાલ પમાય છે. તાઓના સગુણનું હાર્દ તાઓ-તે-કિંગનું ભાષાંતર કરતા લીન યુટાંગે૨૧ રજૂ કરેલ નીચેનું સૂત્ર સારભાગરૂપે રજૂ કરી શકીએ : " Curtail thy desires; Check thy selfishness, Embrace thy Original Nature Reveal thy simple self" 21 ધી વીઝમ ઓફ ચાયના એન્ડ ઈન્ડિયા, પા. 28a. If" Page #295 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો 281 તાઓ શબ્દ દ્વારા જે નૈતિક હાર્દ રજૂ થાય છે તે એ છે કે માણસે પિતાની જાતને સમજવી જોઈએ અને તેના પર કાબૂ જમાવો જોઈએ. આની વધુ વિચારણા આપણે લાઓએ આપેલ નીતિશાસ્ત્રની વિચારણું વખતે હાથ ધરીશું. તાઓ” અર્થમાંથી જે તાત્વિક ભાવ નિષ્પન્ન થાય છે તેને તા-તેકિંગમાં પ્રાપ્ત થતા ત્રણ તાત્ત્વિક સ્તરે ઉલ્લેખ કરીને સમજાવી શકાય. એક તે “તાઓ” સૃષ્ટિથી પર (Transcendent) છે. “તાઓ નું વિશિષ્ટ રવરૂપ એ જ છે કે “તાઓને કેઈ નામ આપી શકાય એમ નથી. આની સુંદર રજૂઆત કરતાં બર્ટ કહે છે : 22 "The tao that can be tao'd Is by no means the real tao; The name that can be named Is by no means the real name" આમ છતાં, જે લાબેને એ માટે કઈક નામ આપવું જ પડે છે તેઓ તાઓને “મહાન 23 એવું નામ આપવાનું પસંદ કરે. તાઓ––કિંગમાં તાઓના બીજા પણ કેટલાક ગુણોને ઉલ્લેખ થયેલું જોવા મળે છે. જેમ કે, અપરિવર્તનશીલ, -એક, અનંત. બીજ, કેટલીક વેળા “તાઓને માટે "Named mother of all things"24 પણ વપરાય છે. તાઓના આ અર્થ વિશે ઘણો ગૂંચવાડો નીપજેલ છે. કયાં તે એને પરમતત્ત્વના અર્થમાં ઘટાવી શકાય, અથવા તે બહુ સ્પષ્ટપણે એને હેવન અને પૃથ્વીના ગતિશીલ સંપર્ક તરીકે ઓળખાવી શકાય કે જેમાંથી સમગ્ર - સૃષ્ટિનું સર્જન થયું છે અને જેના દ્વારા એનું સંચાલન થાય છે. ત્રીજું, તાઓને સામાન્ય વસ્તુઓના કારણ તરીકે પણ લેખવામાં આવે છે. આમ તાઓને અવર્ણનીય કહેવા છતાં તેનું વર્ણન અનેક શબ્દોમાં આપવામાં આવે છે. અનામી હોવા છતાં તે નામી બને છે. આમ, “તાઓ માં વિરોધાભાસી 22 મેન સીકસ ધી ડિવાઈન, પા. 87 23 લીન યુગ - પ્રકરણ 25 -24 , - પ્રકરણ 1 . . . . .. ? Page #296 -------------------------------------------------------------------------- ________________ 282 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ગુણો આરોપવામાં આવે છે. એ નિર્ગુણ પણ છે, સગુણ પણ છે, નિરાકાર છે અને સાકાર પણ છે, નિર્મળ છે અને સબળ પણ છે. પરમતત્ત્વ તરીકે “તાઓને સ્વીકાર્યા પછી એને સમજાવવાને માટે ભાષાને આશ્રય લઈ જે કઈ શબ્દો આપવામાં આવે તે હંમેશા અપૂરતા જ રહેવાના. હિંદુધર્મમાં પણ પરમતત્વ. બ્રહ્માને શબ્દ દ્વારા વર્ણવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આમ જ બને છે. જેને પરમતત્વ તરીકે સ્વીકાર્યું હોય એની ભાષામાં રજૂઆત કરવામાં આવે ત્યારે આ જ કારણે વિરોધાભાસ થાય છે. અહીંયાં આપણે બીજા એક પ્રશ્નની સમજ પણ મેળવી લેવી જરૂરી છે. લાઓત્રે “તાઓ ના પરમતત્ત્વને શાંગ–તિ કરતાં પણ પુરાણું હેવાનું કહે છે. આથી ચીનમાં જેની ઈશ્વર તરીકે પૂજા થાય છે તે શાંતિ કરતાં પણ “તાઓ” તત્વ જે પુરાણું હોય તે શું શાંગ–તિ તાઓમાંથી નીપજેલ છે ? અને અહીંયાં સમસ્ત સૃષ્ટિના સર્જનની વાત કરાય છે. સંપૂર્ણ સ્વરૂપે અસ્તિત્વમાન પરમતત્વ તે “વૃ” છે. પરમતત્ત્વની આ અવસ્થા શૂન્યાવસ્થા છે. આવા શૂન્યાવરથી પરમતત્વમાંથી સૃષ્ટિની બધી ઉત્પત્તિ થાય છે. જ્યારે પરમતત્વ બીજું કઈ ઉત્પન્ન કરવા જાય છે ત્યારે તે “યૂ' તરીકે ઓળખાય છે. આ સ્વરૂપમાં ‘પરમતત્ત્વ” રૂપ ધારણ કરે છે, અને આ રૂપને કારણે તે અવસ્થામાં એને નામા પણ આપી શકાય. એક વેળા ‘વૃ”, “યૂમાં પરિવર્તિત થાય એટલે જગત ઉત્પત્તિને ક્રમ શરૂ થાય છે. એ ક્રમમાં શાંગ–તિ (આકાશ) સૌ પહેલાં ઉત્પન્ન થાય છે. . આમ, પરમતત્ત્વમય “તાઓ” અનેક બને છે અને એમ છતાં એનું પરમતત્ત્વનું . તાત્ત્વિક હાઈ કદીયે વિસરાતું નથી અને એથી પરમતત્ત્વ તરીકે એ એક જ રહે છે. 3. તેને અર્થ : લાઓના ગ્રંથને બીજો શબ્દ “તે” છે. લાઓના વિચારમાં આ “તે શબ્દનું તાત્પર્ય પણ અગત્યનું છે. સામાન્ય રીતે “તેને અર્થ સદ્ગુણ થાય છે. એક રીતે જોઈએ તે “તાઓ” એ એક શક્તિ છે અને તે પણ એક શક્તિ છે, અને આ બંને શક્તિ એકમેકથી જુદી નથી, પરંતુ તાવિક ભાવે એક જ છે. “તાઓ-તે-કિંગમાં” તાઓને નિષ્ક્રિય કહ્યા છતાં તેને પ્રવૃત્તિના પિતા તરીકે, તેમ જ સર્વના પિતા અને માતા તરીકે ઓળખાવવામાં આવે છે ? Page #297 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો 283 કોઈપણ પ્રકારને આડંબર રાખ્યા વિના બધા પદાર્થોને ઉત્પન્ન કરનાર અને તેમને ટકાવી રાખનાર.”૨૫ - “સર્વ વ્યાપક, ઉત્પાદક. 26 “બધાને પિતા”૨ 7 માતાના જેવો.૨૮ તાઓ પોતે જે નિષ્ક્રિય હેય તે સૃષ્ટિની ઉત્પત્તિની આ ક્રિયા કેવી રીતે? સમજાવી શકાય ? તે સમજાવવા માટે તે તત્ત્વને આધાર લેવાય છે. સર્વ જીવોને ઉત્પત્તિ આપનાર “તે” છે. જ્યારથી “તેમાં પ્રવૃત્તિ શરૂ થાય ત્યારથી “તે” અશુદ્ધ થાય છે. જગતની ઉત્પત્તિને અહીં રજૂ થયેલ ખ્યાલ, અન્ય ધર્મોમાં મળતા, જગતની ઉત્પત્તિના ખ્યાલની સાથે સરખાવી શકાય. 4. તાધર્મનું નીતિશાસ્ત્ર ? ' જેમ ધાર્મિક વિચારમાં, તેમ નીતિવિષયક વિચારમાં પણ કર્યુશિયસ અને લાઓઝેની વિચારધારામાં ફેર છે. કન્ફયુશિયસ તે નુકસાનને બદલે ન્યાય અનુસાર નુકસાનથી જ વાળવો જોઈએ, અને સજજનતાની સાથે સજ્જનતા બતાવવી જોઈએ એમ કહે છે.૨૮ પરંતુ લાઓત્રેની નૈતિક ભાવના કયુશિયસ કરતા વિકસિત થયેલી માલુમ પડે છે, કારણ કે તેઓ કહે છે કે નુક્સાનને બદલે દયાથી વાળો 30 અને વળી આની વધુ સમજ આપતા તેઓ જણાવે છે, “જેઓ મારી સાથે સારી રીતે વર્તે છે તેમની સાથે તે હું સારી રીતે વતું જ; પરંતુ જેઓ મારી સાથે સારી રીતે વર્તતા નથી તેમની સાથે પણ હું તે સારી રીતે જ વસ્તુ છું. આ પ્રમાણે બંધાયે સારી રીતે વર્તવું જ પડે છે. જેઓ મારા તરફ શુદ્ધ ભાવ રાખે છે તેમના તરફ હું શુદ્ધભાવ રાખું છું, પરંતુ જેઓ મારા તરફ શુદ્ધભાવ 25 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 51 : 3-4 26 એજ, 34 : 1-2 . 27 એજ, 4 : 1 28 એજ, 1 : 2 ર૯ એનાલેસ, 14 H 36 : 3, 30 તાઓ તે–કિંગ, 63 : 2 Page #298 -------------------------------------------------------------------------- ________________ -284 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રાખતા નથી તેમના તરફ પણ હું શુદ્ધભાવ જ રાખું છું અને આ પ્રમાણે બધાએ શુદ્ધભાવ રાખવો જ પડે.૩૧ લાઓના ઉપરના કથનથી નૈતિક સજજનતા અને નૈતિક વ્યવહાર અંગે એમના કેવા વિચારો છે એને ખ્યાલ આવી શકે છે. આની સાથે જિસસ -ક્રાઈસ્ટનો ઉોધ સરખાવવો જોઈએ. કયુશિયસ અને લાઓÖને સમકાલીન તરીકે સ્વીકારીને એ બેની સરખામણું કરતાં હ્યુમ કહે છે : “ચીનમાં આ બે ધર્મોના સ્થાપક સમકાલીન હતા અને તેથી તેમના વખતની સામાજિક સ્થિતિ સરખી જ હતી. લાબેએ પણ પિતાના સમયમાં લોકોની ગરીબાઈ સમાજમાં પ્રવર્તતી ગેરવ્યવસ્થા, લુચ્ચાઈ ચોરી અને લૂંટ તેમ જ લોકોની ડંફાસ, ઉડાઉપણું તેમ જ સ્વાર્થના કિસ્સાઓ જોયા હતા તેથી તેમને ઘણે ખેદ થયું હતું. પરંતુ કન્ફયુશિયસની માફક દાતા રાખી આ અનિષ્ટ પરિસ્થિતિની સાથે જ પિતાના સિદ્ધાંતને બરાબર ઉપયોગ કરવાને બદલે, લાઓત્રેએ માત્ર ડહાપણની શિખામણ આપી અને પછીથી જેમ ચીનના બીજા ઘણું અધિકારીઓએ અત્યાર સુધી કર્યું તેમ તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી પિતાને અનુકૂળ એવી બિનજવાબદારીભરી અવસ્થામાં રહેવાનું પસંદ કર્યું. "32 હ્યુમની આ ટીકામાં પરિસ્થિતિને સામને કરવાની કન્ફયુશિયસની રીત અપનાવવામાં આવી છે અને લાઓએની શિખામણ આચરણમાં પ્રતિબિંબિત થતી નથી એ વસ્તુ પર ભાર મુકવામાં આવ્યો છે. કન્ફયુશિયનધર્મ કરતાં તાઓધર્મના થયેલા વિશેષ અધઃપતનને માટે સંભવતઃ આ કારણે પણ જવાબદાર હોય. એ સાચું કે પિતાના સમયની પરિસ્થિતિને સામને કફયુશિયસે ભૂતકાળની સાથે નાતે તેડ્યા વિના કરવાનો પ્રયત્ન કર્યો. આમ છતાં, કફ્યુશિયસ અને જિસસ ક્રાઈસ્ટના એવા સમાન પ્રયાસમાં પણ તફાવત રહે છે. એટલું જ નહિ પરંતુ લાઓની સરખામણીમાં એમ કહી શકાય કે લાઓએ આપેલ ઉપદેશ અનુસારને જ ઉપદેશ જિસસ ક્રાઈસ્ટ પણ આપે. પરંતુ એમને ઉપદેશ માત્ર તાત્ત્વિક સબોધ ન રહેતા, એમણે પિતે જીવનમાં એનું આચરણ કરી બતાવ્યું, તેમ જ એ માટે પિતાના પ્રાણની આહુતિ પણ આપી. 31 એજ, 49 : 2 32 હ્યુમ, આર. ઈ. : ધી લિવિંગ રિલિજિયસ ઓફ ધી વર્લ્ડ', પા. 131 - Page #299 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો 285. આધુનિક જગતમાં ગાંધીજીને વિશે પણ આમ જ કહી શકાય. આમાંથી જે નિષ્પન્ન થાય છે તે એ કે માત્ર આચરણ કે માત્ર વિચાર કરતાં, વિચાર, અનુરૂપ આચારનું મહાત્મય સવિશેષ છે; એ ઇતિહાસના દરેક કાળે સાર્વત્રિક રીતે સ્વીકારાયું છે. આપણે તાઓ ધર્મના નીતિશાસ્ત્રની વાત કરતા થોડી બીજી વાત કરી લીધી. તાઓધમમાં સદાચારને તથા નૈતિક જીવનને જે મહત્ત્વ આપવામાં આવ્યું છે એ આપણે ઉપર જોયું. પાપી તરફ પણ સજ્જનભાવ રાખવો એ સિદ્ધાંત લાઓએ આવે. પરંતુ એમના નીતિવિષયક ખ્યાલેની રજૂઆત તે પાછળથી લખાયેલ તાઈ–સાંગ-કાંગ-ઈગ-બિયેન' ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં કર્મ અને તેના ફળની વિચારણા કરવામાં આવી છે. આ ગ્રંથનું મહત્વ પણ “તાઓ-તે-કિંગ જેટલું જ આંકવામાં આવે છે. એમાં સજજનનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે.૩૩ - “તે આડે રસ્તે નહીં જાય. તે ધર્મનાં કામ કરશે અને પુણ્ય મેળવશે. બધાં પ્રાણીઓ ઉપર સજ્જન દયા રાખશે. પિતાના નાના ભાઈઓ તરફ પ્રિમ અને વાત્સલ્ય રાખશે. વડવાઓની આજ્ઞાનું પાલન કરશે. પિતાની જાતને સુધારી અને સુધારવાનો પ્રયાસ કરશે. અનાથે તેમ જ ગરીબ અને વિધવાઓ પર દયાભાવ. રાખશે. વડીલોને માન આપશે અને નાના તરફ પ્રેમભાવ રાખશે. આવો સજન,. જંતુઓ, ઘાસ તથા દક્ષને ઇજા નહીં કરે. દુષ્ટ વૃત્તિવાળાઓની તેને દયા આવશે અને . ગુણવાનને જોઈને તેને હર્ષ થશે. દુઃખીઓને મદદ કરવા તે તત્પર રહેશે અને ભયમાં આવી પડેલાઓને બચાવવા તે પ્રયત્નશીલ રહેશે. બીજાને થતે લાભ પિતાને જ થાય છે તથા બીજાને ગયેલી ખોટ પોતાને જ ગઈ છે એમ માનશે. એ સજ્જન બીજાના દોષ ઉઘાડા નહીં પડે. પિતાની બડાઈ કદી નહીં કરે. ખરાબને અટકાવવા એ પ્રયત્નશીલ રહેશે અને જે સારું હશે તેની વખાણપૂર્વક પ્રસિદ્ધિ કરશે. દાન કરશે, પણ લેશે નહીં. અન્ય કોઈ તેના તરફ ક્રોધ કરશે તો એ તેને સહન કરી લેશે. બીજાઓને નમ્રતાપૂર્વક માન આપશે. કોઈપણ પ્રકારના બદલાની આશા રાખ્યા વિના તે અન્યને ઉપકાર કરશે. આ બધા સજજનનાં લક્ષણ છે. આવા જ માણસને બીજા બધા માણસો માન આપે છે. દેવ પણ તેને બચાવે છે. સુખ અને લાભ તેની પાછળ દેડે છે. જે કંઈ અનિષ્ટ છે તે એમનાથી દૂર ભાગે. છે જે કંઈ કાર્ય એ હાથમાં લે છે તેને વિજય મળે છે. આ પ્રાકૃત દેહને ત્યાગ. કરી અમર થવાની તે આશા રાખે છે.” 33 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 403 237-238 Page #300 -------------------------------------------------------------------------- ________________ 286 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સજજન માણસને આટલે વિસ્તૃત ખ્યાલ આ ગ્રંથમાં આપવા ઉપરાંત એમાં વિવિધ આજ્ઞાઓ અને આદેશ આપવામાં આવ્યા છે, જે માનવીને એના વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં દરવણરૂપ બની રહે છે. આવી -આજ્ઞાઓ આ પ્રમાણે છે 34 “તમારા મા-બાપના દેષ જાહેર કરશો નહીં. સત્ય અને અસત્યને ગોટાળે કરશે - નહીં. અધમ માણસને લાભ થાય એવું કંઈકરશે નહીં. નિર્દોષને શિક્ષા આપશે નહી. પવનને ઠપકો અને વરસાદને ગાળ આપશે નહીં. તમારી પત્નીનું અને ઉપપત્નીઓનું કહેવું સાંભળશે નહીં. તમારા માતાપિતાની આજ્ઞાઓનો ભંગ કરશે નહીં. - નવી વાત સાંભળતા જૂની વાતો વિસરશો નહીં. ઉછીનું જે કંઈ લીધું હોય એ પાછું આપજે. પ્રારબ્ધવશાત જે કંઈ મળ્યું હોય એનાથી વધારે મેળવવાનો પ્રયાસ કરશે નહીં. તોલમાપમાં દગો કરશે નહીં. મહિનાના છેલ્લા દિવસ અથવા તે વર્ષના છેલ્લા દિવસે ગાયન ગાશે નહીં અને નૃત્ય કરશે નહીં. સવારમાં ઉઠતાંની સાથે તેમ જ બેસતે મહિને ગુસ્સે થશો નહીં, તેમ મોટેથી બૂમ પાડશો નહીં. ઉત્તર દિશામાં મેં રાખી રડશે નહીં, તેમ જ થુંકશે પણ નહીં. તારે ખરત હોય તો તેની સામે જોઈ થુંકશે નહીં. આંગળી વતી ઈન્દ્રધનુષ્યને બતાવશે નહીં. ખરાબ કામ કરનાર પણ જે પ્રાયશ્ચિત્ત કરી પિતાની જાતને સુધારે, અને ખોટા કામ કરવા બંધ કરી પર કામ કરે, તે આખરે, તેને સુખ અને આનંદ મળે છે. તે પછી સારા કામ કરવાને માટે આપણી જાતને કેમ ફરજ ન પાડવી ?" જીવનવ્યવહારની અનેક નાની મોટી બાબતો વિશે તેમ જ વિવિધ ક્ષેત્રોમાંના વ્યવહાર વિશે અહીંયાં ઘણું કહેવાયું છે. જે કંઈક કહેવામાં આવ્યું છે એમાંથી તત્કાલીન સમાજનું જે ચિત્ર ઉપસી આવે છે એની સાથે અહીંયાં આપણને ઝાઝી નિબત નથી. પરંતુ વ્યક્તિએ પિતાની પત્ની સાથે, પિતાના માતા-પિતા સાથે, અન્ય સંબંધીઓ સાથે કઈ રીતે વર્તવું જોઈએ એને સ્પષ્ટ ખ્યાલ આમાંથી મળી રહે છે. એટલું જ નહીં પરંતુ બીજા કેટલાક આદેશ આપીને માનવીએ કયા પ્રકારની વિધિ કરવી જોઈએ અને પ્રકૃતિ સાથે શી રીતે વર્તવું જોઈએ એની પણ વાત કરવામાં આવી છે. આ બધા ઉપરાંત અહીંયાં એવી ત્રણ વાતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે ચીનના ધર્મવિકાસક્રમમાં પહેલી જ વાર જોવા મળે છે. કફ્યુશિયસ કે 34 ડગ્લાસઃ કન્ફયુશિયનીઝમ એન્ડ ટાઈઝમ, પા. 26-270 Page #301 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો 287 લાએબેએ પ્રારબ્ધ, પ્રાયશ્ચિત્ત અને પુનર્જન્મ અથવા તે કાર્યના પરિણામની વાત કરી જાણવામાં નથી. અહીંયાં આ ત્રણેય વિચાર પણ રજૂ થયેલા છે. પાછળથી અવનતિના માર્ગે વળેલા તાઓમાગના પતનની પૂર્વભૂમિકામાં આવી આજ્ઞાઓને શું અને કેટલો હિસ્સો છે, એ સ્પષ્ટ રીતે નિણત ન કરી શકાય તે એને કંઈક હિરો હોઈ શકે અને તે ઇન્કાર કેમ કરી શકાય ? 5. લાઓત્રે દેવ તરીકે ? કર્યુશિયનધર્મના અનુયાયીઓએ કન્ફયુશિયસના મૃત્યુ પછી જેમ એમને દેવસ્થાને સ્થાપ્યા હતા તેમ જ લાઓત્રેના અનુયાયીઓએ પણ કર્યું. પિતાને વિશે લાઓછેએ કહ્યું છે: “જગતમાં બધા મને મેટો કહે છે પણ હું સામાન્ય પદાર્થ જે છું. આમ છતાં, મારી પાસે ત્રણ કિંમતી ભંડાર છે–દયા, કરક્સર અને દીનતા.૩૫ લાઓએના મૃત્યુ પછી એમના અનુયાયીઓએ લાઓના આવાં વચન પર આધાર નહીં રાખતા તેમને દેવસ્થાને બેસાડી દીધા. પ્રત્યેક પ્રજામાં અને પ્રત્યેક ધર્મમાં આવી એક પ્રક્રિયા આપણે હંમેશા જોઈએ છીએ. વ્યક્તિને માટેના મમત્વમાંથી આદરભાવ ઉત્પન્ન થાય છે. એ આદરભાવ પૂજ્યભાવમાં પરિણમે છે, અને પૂજ્યભાવમાંથી પૂજન નીપજતા તે વ્યક્તિને દેવસ્થાને બેસાડી દેવામાં આવે છે. વ્યક્તિને બેધ અગત્યને રહેતું નથી, એની પૂજા મહત્વની બને છે. આમ, તત્વ વિસરાય છે અને રૂઢિ પ્રચલિત બની છે, સત્ય વિસરાય છે અને પડછાયો સચ્ચાઈનું સ્થાન લે છે. લાઓ વિશે પણ આમ જ થયું. ઈ. સ. ૧૫૬માં લાઓઝેના માનમાં યજ્ઞ કરવાનો રાજ્યહુકમ બહાર પડે. ઈ. સ.ના ચોથા સૈકામાં લાઓને “વૃદ્ધકુમાર'નું બિરુદ આપીને એમની પૂજા થવા માંડી. ઈ. સ. ૧૮૬માં લાઓના જન્મસ્થાનમાં મંદિરોને જીર્ણોદ્ધાર થતા હતા ત્યારે લાબેના અનેક અવતાર થયા છે એ એક શિલાલેખ ત્યાં મૂકવામાં આવ્યું.૩૬ - ઈ. સ. ૧૧૧૬માં લાઓને દેવ તરીકે માનવામાં આવ્યાં.૩૭ 35 તાઓ-તે-કિંગ, 67 : 1-2 36 સેક્રેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ, 40 : 31-313 137 સુથીલ થી રિલિજિયસ ઓફ ચાયના, પા. 82 Page #302 -------------------------------------------------------------------------- ________________ 288 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આમ, લાઓ ધર્મરથાપકમાંથી ધર્મના દેવ બન્યા. લાઓના મરણ પછી લહબે--કવાન–છે જેવા મહત્વના પુરુષોએ એમના ધર્મને ગતિ આપી. જો કે એની સાથે જ એમાં વિવિધ પ્રકારના અન્ય ઉપદેશ પણ ભળ્યા. એને પરિણામે તાઓ ધર્મનું રવરૂપ પલટાતું ગયું અને કાળાનુક્રમે એ ધર્મનું સાચું હાર્દ સામાન્ય જનને સમજવું કઠિન હોઈને એના મૂળતા વિસરાતાં ગયાં, અને એને રૂઢિભાગ વધારે વિકસતો ગયો. આ જ કાળ દરમ્યાન ચીનની અંદર બૌદ્ધધર્મ સહિત અન્ય ધર્મોને પ્રવેશ પણ થયો અને એને પરિણામે તાઓધર્મનું સ્થાન ધીમે ધીમે ઊતરતું ગયું. એક મહત્ત્વને ધર્મ મટીને, ત્રણમાંના એક ધર્મ તરીકેનું, એનું સ્થાન ચીનમાં રહ્યું. ચીની બૌદ્ધધર્મ ઈ. સ. ૧લી સદીમાં બૌદ્ધધર્મ ચીનમાં પ્રવેશ્યા હોવાનું મનાય છે. પરંતુ તે સમયે બૌદ્ધધર્મ ત્યાં પગભર થઈ શક્યો નહીં. તે વેળા કન્ફયુશિયનધર્મ અને તાધર્મને જીવવાદનાં સ્વરૂપ ચીનમાં પ્રચલિત હતા. એને પરિણામે | ગાડી ન હતી. નવા ધર્મને પાંગરવાની તક ઝાઝી ન હતી. , આ પછી ચીનમાં વેઈ વંશના સમયમાં બૌદ્ધધર્મ ચીનમાં દાખલ થયા. એ વેળા એક રાજાએ અમિતાભની ભક્તિ કરી અને એ ભક્તિને પ્રસાર થયો. ઈ. સ. ૫૫૦ના અરસામાં પરમાર્થે ચીનમાં તંત્રવાદ તેમ જ ગાચાર દાખલ કર્યો. ઈ. સ. ૭૨૦ના અરસામાં વ્રજધીએ નાગાર્જુનને ગમત દાખલ કર્યો. આ મત દૂઈકે 'ના નામે ચીનમાં ઓળખાય છે. બૌદ્ધધર્મના મૂળ ચીનમાં ઊંડા નાખ્યા બોધિધર્મે. તેઓ બૌદ્ધધર્મના પ્રચાર અર્થે નેપાળ, તિબેટ અને ચીન ગયા અને બૌદ્ધધર્મનો પ્રચાર કરવામાં સફળ રહ્યા. આ ઉપરાંત તિબેટમાંથી પણ બૌદ્ધધર્મ ચીનમાં પ્રવેશ્યો. વિવિધ બૌદ્ધ વિચારકના ઉપદેશે અને ચીનના મહાન વિચારકોના ઉપદેશનું એકીકરણ થવા માંડયું, અને એ રીતે બૌદ્ધધર્મ ચીનમાં પગભર થયે અને આદર પણ પામે. ચીનમાં પ્રવેશેલે બૌદ્ધધર્મ ત્યાંના સ્થાનિક ધર્મોની સાથે સંપર્કમાં આવવાને પરિણામે, ઘણો પરિવર્તિત થયે એ સાચું, પરંતુ બૌદ્ધધર્મ મહાયાન સ્વરૂપમાં રજ થયે એટલે જ એ ટકી શકે એમ કહેવું વધારે પડતું નથી. ચીનની પ્રજાને, Page #303 -------------------------------------------------------------------------- ________________ ચીનના ર૮૯ આપણે આગળ જોયું છે. તેમ, વ્યવહારમાં, આ જીવનમાં અને આ જગતમાં રસ છે. અનાત્મપણું, અનિત્યપણું વગેરે તાત્ત્વિક વિષયો એમને મન મહત્ત્વના નથી. એ જ પ્રમાણે મરણોત્તર અવસ્થા કરતાં વર્તમાન અવસ્થાના આનંદનો એને વધુ સ્વીકાર છે અને મહાયાન રવરૂપે ચીનમાં પ્રવેશેલા બૌદ્ધધર્મે, ચીની પ્રજાભાવનાને જે રવીકાર ન કરી લીધો હતો તે એ સંભવિત છે કે બૌદ્ધધર્મનું ચીનમાં અસ્તિત્વ ન હોત. આથી, ચીનના બૌદ્ધધર્મની આપણે જ્યારે વાત કરીએ ત્યારે જે બૌદ્ધધર્મના સ્વરૂપની આગળ વાત કરી એને નહીં, પરંતુ ચીનની પરિસ્થિતિને અનુરૂપ થયેલ ધર્મ, તે ચીનને બૌદ્ધધર્મ છે એમ ગણવાનું છે. - ચીનના આ બૌદ્ધધર્મને –બૌદ્ધવાદ (ધર્મ) તરીકે ઓળખવામાં આવે છે. આ ધર્મમાં બૌદ્ધ આત્માને પરમતત્ત્વ તરીકે સ્વીકાર કરવામાં આવે છે અને પૂજન પણ કરવામાં આવે છે. વ્યક્તિગત જીવનવ્યવહારમાં કરુણા, દયા, પ્રેમ અને પવિત્રતાના સગુણો ઉપર ભાર મૂકવામાં આવે છે. નૈતિક વ્યવહારને અનુલક્ષીને બૌદ્ધધર્મના જે મહત્વનાં તો છે તે રવીકારવા છતાં એનાં તાત્ત્વિક તમાં મહત્ત્વને ફેર પડે છે. બૌદ્ધધર્મનું સંમિશ્રણ એક તરફ તાઓ ધર્મ સાથે, અને બીજી બાજ કશિયન વિચારો સાથે પણ થયેલું છે. આજે બૌદ્ધધર્મના આ બદલાયેલા વરૂપમાં એ ચીનમાં એટલે તે પ્રચલિત થયું છે કે ચીનની ધરતીમાં નીપજેલા કન્ફયુશિયનધર્મ અને તાઓ ધર્મની સમકક્ષ એ બન્યો છે. એક અવલોકન ચીનમાં કન્ફયુશિયનધર્મ, તાઓ ધર્મ અને બૌદ્ધધર્મ એટલા તો ઓતપ્રોત થયેલા છે કે સામાન્ય જનસમુદાયે એ ત્રણેને સ્વીકાર કરવા ઉપરાંત, રાજ્ય તરફથી પણ એ ત્રણેય ધર્મો - “સાન-ચીઆઓને સ્વીકારવામાં આવ્યા છે. ચીનમાં આ ત્રણેય ધર્મો પ્રચલિત છે, અને સંમિશ્રિત છે તે છતાં એ ત્રણેય જુદા છે એ પણ એક હકીક્ત છે. એમની ત્રણેયની વિશિષ્ટતા છે, અને એ જાણવા માટે આપણે પ્રત્યેક ધર્મમાં એના અનુયાયીઓને અનુલક્ષીને કઈ બાબત પર સવિશેષ ભાર મૂકવામાં આવેલ છે તે જોઈશું. સમાજના વિવિધ સ્તરના, તેમ જ માનવીઓ વચ્ચેના વિવિધ સંબંધોના. યોગ્ય વ્યવહાર પર ભાર મૂકી એ માટેના નિયમની રજૂઆત કરવામાં, તથા તેનું ધર્મ 19 Page #304 -------------------------------------------------------------------------- ________________ 290 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પાલન કરવામાં, કન્ફયુશિયનધર્મ સમાયેલ છે. તાઓ ધર્મ અનુસાર પરમતત્ત્વ તરફથી પ્રબંધાયેલ માર્ગનું પાલન કરી નિષ્ક્રિય જીવન વિતાવવા પર ભાર મૂકવામાં આવેલ છે. ચીની બૌદ્ધધર્મમાં જગતના ત્યાગને તથા આત્મસંયમ અને સ્થાન પર ભાર મૂકી સણ આચરવામાં અને સગુણ દેવ પર શ્રદ્ધા રાખી તેની પૂજા * કરવાનું કહેવાયેલ છે. એ સાચું છે કે ચીનને આમજનસમુદાય આ બધા ધર્મોના ઉત્સવમાં ભાગ લે છે, એટલું જ નહીં પરંતુ એ બધાયે ધર્મોને નિભાવવા માટે જરૂરી આર્થિક સહાય પણ કરે છે. ચીનમાં આજે જે સ્વરૂપમાં આ ત્રણેય ધર્મો પ્રચલિત છે તેમાં, અને તેમના સ્થાપકે એ જે મૂળ ધર્મો પ્રબોધ્યા છે એમાં, ઘણું અંતર છે. ચીનની પ્રજાએ આ ત્રણેય ધર્મોને એકસાથે સ્વીકાર કરીને, આ ત્રણેય ધર્મોને સાચા અર્થમાં જીવાડવા છે કે દરેક ધર્મને મરણતોલ ફટકો માર્યો છે, એ એક પ્રશ્ન છે. હકીકતમાં તો ત્રણેય ધર્મોને સ્વીકાર કરીને, ચીની પ્રજાએ, પિતાને માટે એક એવો ધર્મ તૈયાર કર્યો છે, જેમાં કદાચિત દરેક ધર્મનું શ્રેષ્ઠતમ તત્ત્વ ગ્રહણ થયું નથી, પરંતુ ન્યૂનતમ તત્વ ગ્રહણ થયું છે. આમ, કન્ફયુશિયસને એણે દેવ બનાવ્યા, બૌદ્ધધર્મને પિતાની ભૌતિક આબાદીને માર્ગ બનાવ્યું અને તાઓધર્મને જાદુ અને ગૂઢ વિદ્યાના શાસ્ત્ર સમાન સ્વીકાર્યો.. આજે બહુજનસમુદાય આ ત્રણેય ધર્મોમાં માને છે અને એને સ્વીકાર આવી રીતે કરે છે ? કન્ફયુશિયનધર્મ પૂર્વજોની સેવા કરવાને માટે ધર્મ છે, અને એથી એ ધર્મનું આચરણ કરીને માનવી પિતાના પૂર્વ તરફની ફરજ અદા કરે છે. તાધમ, વર્તમાન જીવનને સુખી બનાવવાને એક માર્ગ છે. મરણ પછીની અવસ્થા સુધારવા માટેના માર્ગ તરીકે બૌદ્ધધર્મને સ્વીકાર થાય છે. આમ વર્તમાન જીવનના શ્રેય માટે તાધર્મ, ભૂતકાળના શ્રેય માટે કન્ફયુશિયનધર્મ અને ભાવિ જીવનને જીવન-શ્રેય માટે બૌદ્ધધર્મને સ્વીકાર કરીને પ્રત્યેક માનવી જન્મોજન્મનું સુખ ભોગવી શકે છે. જેમ હિંદુઓના ઘરમાં પ્રાર્થનાને માટે એક દેવસ્થાન હોય છે તેમ ચીની ઘરના દેવસ્થાનમાં, એ પ્રજાએ સ્વીકારેલ ત્રણ ધર્મોના ત્રણ સ્થાપકને દેવસ્થાને બેસાડવામાં આવેલ છે. ઘરના દેવસ્થાનમાં આ ત્રણેય દેવોના–બુદ્ધ, લાઓ અને કન્ફયુશિયસના ચિત્ર હોય છે, જયારે મંદિરમાં એ જ દેવની મૂર્તિ હોય છે. અહીંયાં જે મહત્ત્વને પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે એ, કે આ ત્રણેય ધર્મોમાં મહત્વના મૂળભૂત તફાવત હોવા છતાં, તેમ જ તે પૈકીને એક ધર્મ તે ચીનની Page #305 -------------------------------------------------------------------------- ________________ ચીનનાધર્મો 291 ભૂમિમાં ઉદ્ભવેલો ન હોવા છતાં પણ, એ ત્રણેય ધર્મો આમજનસમુદાયના હૃદય પર કેવી રીતે સ્થાન જમાવી શક્યા ? બીજા કોઈ પણ ભૌગોલિક પ્રદેશમાં એક કરતાં વધારે ધર્મોનું આવું એકીકરણ થયેલું છે ખરું ? આ બે પ્રશ્નોમાંને પાછલે પ્રશ્ન આપણે પ્રથમ હાથ ધરીએ. કદાચિત એમ કહેવાય કે શીખધર્મ, હિંદુધર્મ અને મુસલમાનધર્મનું સમન્વયીકરણ કરે છે. આવું સમીકરણ ખરેખર થયેલું છે કે કેમ, અને હોય તો કેટલે અંશે ? પણ તે એક અલગ પ્રશ્ન છે. આ તબકકે મહત્તવને મુ એટલે જ છે કે શીખધર્મ એક અલાયદા ધર્મ તરીકે અસ્તિત્વમાં આવ્યું છે, અને એણે હિંદુધર્મ અને ઇસ્લામ' ધમને મુકાબલે પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ પ્રસ્થાપિત કર્યું છે. તે કદાચિત એમ પણ કહેવાય કે ભારતમાં મુસ્લિમ ધર્મના તાજિયા નીકળે છે છે ત્યારે જે ભક્તિભાવથી મુરિલમે એને આદર કરે છે એ જ ભક્તિભાવથી કેટલાક હિંદુઓ પણ એને આદર કરે છે. જેમ મુસ્લિમ પીર અને દરગાહની આસ્થા ધરાવે છે એવી જ આસ્થા કેટલાક હિંદુઓ પણ ધરાવે છે. આ અંગે આપણે એ નોંધવું જોઈએ કે આ બાબતે હકીકતની છે એટલે એ સ્વીકારી લઈએ. આમ છતાં પણ હિંદુસમાજને બહુજનસમુદાય આટલા ક્ષેત્ર પૂરતો પણ ઇસ્લામ સાથેના સમન્વયનો સ્વીકાર કરે છે એમ કહી શકાય ખરું ? એ જ પ્રમાણે કોઈપણ ક્ષુલ્લક ક્ષેત્ર માટે પણ મુસલમાન સમાજ આ સમન્વયકારી સ્વીકાર કરે છે ખરે ? એટલે લગભગ એમ કહેવું જ વધુ વાજબી છે કે ધર્મસમભાવની દૃષ્ટિએ જીવનમાં વિવિધ ધર્મોને સમન્વયકારી સ્વીકાર એકમાત્ર - ચીન પ્રદેશમાં દૃષ્ટિગોચર થાય છે અને અન્ય સ્થળે નહીં. આ કથન આપણને ઉપર ઉપસ્થિત કરેલ પહેલા પ્રશ્ન પર લઈ જાય છે. આ ધર્મોને સમન્વયકારી સ્વીકાર માત્ર ચીન પ્રદેશમાં જ કેમ? અન્ય ભૌગોલિક પ્રદેશમાં આવું કેમ નથી ? આ માટે કયાં કારણો જવાબદાર છે? . આ પ્રશ્નને ઉકેલ અહીં શક્ય નથી. પરંતુ એ દિશામાં વિચારણા થઈ શકે એ માટે થોડા મુદ્દાઓની અહીંયાં રજૂઆત કરવી ઠીક રહેશે. એક કરતાં વધારે ધર્મના આવા સમન્વયકારી સ્વીકાર માટે નીચેનાં પિકી એક કે વધારે, અથવા તો એ સિવાયનાં, અન્ય કારણો જવાબદાર હોઈ શકે. 1. પ્રજાની સામાન્ય વિશિષ્ટતાઓ. 2. ધમની અનુકૂળ થવાની પ્રક્રિયા. Page #306 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 3. સામાજિક ઘડતર. 4. ધમની પતનકારી પ્રક્રિયા. આ પ્રશ્નની વિસ્તૃત જ રસમય બની શકે. સંદર્ભ ગ્રંથસૂચિ કલેનલલ, ડબલ્યુ, જે : ધી હિસ્ટેરીકલ ડેવલપમેન્ટ ઓફ રિલિજિયન ઇન * થાયના, ન્યુ પ્રિફિસ, લંડન, 1926. કલ, એચ. જી. : ચાઈનિઝ ટ કોમ કફફ્યુશિયસ ટુ માઓસે તુંગ, શિકાગે યુનિ પ્રેસ, શિકાગો, 1953 : સીનીઝમ-એ સ્ટડી ઓફ ચાઇનીઝ વર્લ્ડ વ્ય, શિકાગો, 1929 ગીબ્સ, એ. એચ. : કન્ફયુશિયાનીઝમ એન્ડ ઇટસ રાઈવલ્સ, લંડન, 1915 ચાન, ડબલ્યુ. ટી. : રિલિજ્યિસ ટ્રેન્ડ ઇન મોડર્ન થાયના, કોલંબિયા યુનિ. પ્રેસ, ન્યુયોર્ક, 1953 ચાંગ, ગંગ યાન: ધી કન્સેપ્ટ ઓફ તાઓ ઇન ચાઈનીઝ કલ્ચર ”—એ રિવ્યુ ઓફ રિલિજિયન, માર્ચ 1953, 5. 118-132 ચેન, કે. કે.? બુદ્ધિઝમ ઈન ચાયના, પ્રીન્સસ્ટન, 1964 ડગ્લાસ : કનૈયુશિયમનિઝમ અન્ડ તાઈઝમ તેનયુન-શેન : સમ આયેકટસ ઓફ ચાઈનીઝ બુદ્ધિઝમ શાંતિનિકેતન, 1961 પાર્કર, ઇ. એચ.: સ્ટડીઝ ઇન ચાઈનીઝ રિલિજિયન, લંડન, 910 બૅન્સાલ, વી. એચ. : કન્ફયુશિયાનીઝમ એન્ડ તાઈઝમ, ધી ઇપવર્થ પ્રેસ લંડન, 1934 વેબર, મેથી : ધી રિલિજ્યિન ઓફ થાયના, ગ્લેનકે, 1952 યાહ, જી. સી. કે. : ધી કન્ફયુશિયન કન્સેશન ઓફ જેન, ધી ચાઈના સોસાયટી, લંડન, 1943. યાંગ, કે. સી.: રિલિજિયન ઈન ચાઈનીઝ સોસાયટી, બર્કલે, 1961 રાઓલી, એચ. એચ. : પ્રોફેસી એન્ડ રિલિજિયન ઇન એન્સીયન્ટ ચાયના એન્ડ ઈઝરાયેલ, લંડન, 1956. Page #307 -------------------------------------------------------------------------- ________________ ચીનના રીલેટ, કે, એલ : રિલિજિયન ઇન ચાઈનીઝ ગારમેન્ટ, લંડન, 1951 લીન યુગઃ ધી વિઝડમ એફ કન્ફયુશિયસ, ધી મેડન લાઇબ્રેરી, ન્યુયોર્ક, 1938 ધી વિઝડમ ઓફ ચાયના એન્ડ ઈન્ડિયા લેંગ : રિલિજિયન્સ ઓફ ચાયના. લીયું, વ. ચી : એ શર્ટ હિસ્ટરી ઓફ કન્ફયુશિયસ ફિલોસોફી, લંડન, 1955 વિલ, એ.: ધી એનાલેકટ ઓફ કન્ફયુશિયસ, એલન એન્ડ અનવિન, લંડન, 1938 કહ્યુજીસ, ઈ આર ચાઇનીઝ ફિલેસેફિક ઇન કલાસિકલ ટાઈમ, લંડન, 1942 હેડેસ, એલઃ બુદ્ધિઝમ એન્ડ બુદ્ધિસ્ટ ચાયના, ન્યાયે, 1924 સુચિત, વિલિયમ એડવાઈઃ શ્રી રિલિજિયન્સ ઓફ ચાયના, ઓક્ષફર્ડ યુનિ. પ્રેસ, ઓક્ષફર્ડ, 1929 ક, જે કે ઘી ઓરીજીન એન્ડ ડેવલપમેન્ટ ઓફ સ્ટેટ કલ્ટ એફ કન્ફયુશિયસ, ન્યુયોર્ક, 1966 સ્ટાર, એફ કન્ફશિયાનીઝમ, ઇટ્રસ એથિકસ, ફિલોસોફી એન્ડ રિલિજિયન, ન્યુયોર્ક, 1930 Page #308 -------------------------------------------------------------------------- _ Page #309 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૩ તુલનાત્મક અધ્યયન Page #310 -------------------------------------------------------------------------- _ Page #311 -------------------------------------------------------------------------- ________________ 3.1 સામાન્ય પ્રશ્નો 1. અભ્યાસ પદ્ધતિ: આ ગ્રંથના પહેલા વિભાગમાં આપણે કેટલાક સામાન્ય પ્રશ્નોની રજૂઆત કરી. બીજા વિભાગમાં જગતના પ્રવર્તમાન ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપવાનો પ્રયાસ કર્યો. આ બંને વિભાગોની રજૂઆતને પરિણામે તુલનાત્મક અધ્યયનના ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ તેમ જ તે માટે અપનાવાતું અભ્યાસનું વલણ અને જે વિવિધ દૃષ્ટિબિંદુઓથી ધર્મ તરફ જોઈ શકાય છે તેને ખ્યાલ પહેલા વિભાગના પ્રશ્નોમાંથી આપણે મેળવ્યું. પ્રત્યેક ધર્મની વિશિષ્ટતા અંગે, તેમ જ દરેક ધર્મમાં પ્રબોધાયેલ જુદા જુદા વિચારોને ખ્યાલ આપણે બીજા વિભાગમાંથી મેળવ્યું. આમ ધર્મના સામાન્ય સ્વરૂપનું, તે અંગેના વિવિધ પ્રશ્નોનું, તેમ જ ધર્મમાં સમાવિષ્ટ વિવિધ ઉપદેશનું ભાથું આપણે તૈયાર કર્યું. હવે ગ્રંથના આ ત્રીજા વિભાગમાં સૌ પ્રથમ તે આપણે કેટલાક સામાન્ય પ્રશ્નોની રજૂઆત કરીશું. તે પછી કોઈપણ બે કે તેથી વધારે ધર્મોની સમગ્રતયા તુલના કરીશું. ત્યાર પછી ધર્મઉપદેશને કઈ એક વિષય લઈને તે વિષય ઉપર વિવિધ ધર્મોનાં મંતવ્યો તપાસીશું, અને છેવટે ધર્મના ભાવિ તરફ નિર્દેશ કરે એવા કેટલાક પ્રશ્નોની વિચારણું હાથ ધરીશું. Page #312 -------------------------------------------------------------------------- ________________ 298 ધર્મનું તુલનાત્મક અધ્યયન 2, ધર્મસ્થાપના સમય : દક્ષિણ એશિયા પૂર્વ એશિયા પશ્ચિમ એશિયા ઈ. સ. પૂ. 2000 * હિંદુધર્મ ઈસ. પૂ. 150 (ઈ. સપૂ. 2000) * હિબ્રધર્મ - (ઈ. સ. પૂ.૧૫૦૦) ઈ.સ. પૂ. 1000 * શિન્તધર્મ (ઈ. સ. પૂ. 661) * જૈનધર્મ 0 જરથુસ્તધર્મ (ઈસ. પૂ. 599) (ઇ. સ. પૂ. પ૯૦) 0 બૌદ્ધધર્મ (ઈ. સ. પૂ. 560) કન્ફયુશિયનધર્મ ઈ.સ પૂ. 500 | (ઈ.સ પૂ. પં૫૧) * તાઓ ધર્મ (ઈ. સ. પૂ.૪૦૦) * ખ્રિસ્તી ધર્મ (ઈ. સ. પૂ 4) ઈ. સ. 500 * ઇસ્લામધર્મ (ઈ. સ. 170), ઈ.સ 1000 * શીખધર્મ (ઈસ 1469) ઈ. સ. 1500/ ઈ. સ. 2000 . અહીંયાં રજૂ કરેલા કોઠા ઉપરથી આપણને એ સમજાશે કે સુસંસ્કૃત ધર્મના સમયની ફલક, ધર્મ ઉત્પત્તિની દૃષ્ટિએ, લગભગ પાંત્રીસ વર્ષ ઉપર ફેલાયેલ છે. આ કેડા ઉપર નજર ફેંક્તા આપણને એ સમજાશે કે જગતને પ્રથમ સાંસ્કૃતિક ધર્મ આશરે ઈ. સ. પૂર્વે 2000 વર્ષ પર પ્રાપ્ત થયેલ અને જગતને Page #313 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો સૌથી છેલ્લે ધર્મ ઈ. સ. ૧૪૬૯માં પ્રાપ્ત થયો. આ કોઠા ઉપરથી જે તે ધર્મના ઉત્પત્તિ સમયની માહિતી પ્રાપ્ત કરવાને જ આપણો ઉદ્દેશ નથી. પહેલા વિભાગમાં ધર્મોના વર્ગીકરણ વિશે વિચાર કરતી વખતે આપણે એ બાબત રજૂ કરેલી જ છે.. અહીંયાં આપણો પ્રયાસ જે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેની રજૂઆત કરી તેમના વિશે સમજ મેળવવાને છે. આ કોઠા ઉપર નજર ફેંકતા આપણે એ જોઈ શકીશું કે જગતના અગિયાર. પ્રવર્તમાન ધર્મોમાંથી એક સદીના ગાળામાં જ છ જેટલા ધર્મોને ઉદ્ભવ થયો છે. આમ કેમ હશે ? વળી, આપણે એ પણ જોઈ શકીશું કે જૈનધર્મ અને બૌદ્ધધર્મના સ્થાપનાકાળ. વચ્ચે માત્ર ચાલીસ વર્ષનું જ અંતર છે. આ બંને ધર્મો એક જ ભૌગોલિક પ્રદેશમાં ઉપસ્થિત થયા છે અને છતાં, કેટલીક બાબતોનું સામે બાજુએ મૂકીએ તો, એ બે ધર્મોમાં મહત્વના તફાવત પણ છે. લગભગ એક જ સમયે એક જ પ્રદેશમાં ઉભવેલા ધર્મોમાં આ તફાવત કેમ ? અત્રે રજૂ કરેલા કોઠામાંથી બીજા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેની રજૂઆત કરતા પહેલાં આ પ્રશ્નોની થોડી વિચારણા કરી લઈએ. માનવ સંસ્કૃતિના વિકાસમાં કઈ કઈ અતિહાસિક કાળ એવો આવી જાય છે, જ્યારે પ્રવર્તતી સમાન પ્રકારની પરિસ્થિતિમાં, લગભગ સમાન પ્રકારની પ્રવૃત્તિઓ અસ્તિત્વમાં આવે છે. ઇતિહાસની ઈ. સ. પૂર્વેની પાંચમી સદી વિશે પણ કંઈક આવું જ કહી શકાય પ્રત્યેક ધર્મની વિચારણા કરતી વખતે આપણે એ જોયું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિના અવીકારવામાંથી જ એક નવા ધર્મને ઉભવ થયો છે. ઉપર કરેલી અન્ય ચર્ચાઓમાંથી આપણે એ પણ જાણી શક્યા છીએ કે પ્રવર્તમાન ધર્મને ઉદ્ભવ થયો ત્યારે ધર્મક્ષેત્રે સંપૂર્ણ શૂન્ય કે અવકાશ હવે એવું નથી. એક જૂના ધર્મના પાયા ઉપર જ ને ધર્મ રચાય છે. ઇતિહાસના આ કાળમાં દુનિયાના વિવિધ ભાગોમાં ધર્મ ઉત્થાન થયું. દક્ષિણ એશિયામાં જૈનધર્મ અને બૌદ્ધધર્મ અતિત્વમાં આવ્યા, પૂર્વ એશિયામાં શિતો ધર્મ, તાઓ ધર્મ અને કફયુશિયનમેં પિતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું, અને પશ્ચિમ એશિયામાં જરથુરતધર્મ આગળ આવ્યું. આ ધર્મસ્થાપનાની પ્રક્રિયા દુનિયાના વિવિધ ભાગોમાં થયેલી જોવા મળે. છે તે સમજાવવાનો પ્રયાસ કરીએ, એમાં આપણું ઉપર ઉપસ્થિત કરેલ બીજા, પ્રશ્નોને ઉત્તર સમાયેલ છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ 300 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આપણે એ નોંધવું જોઈએ કે જૈનધર્મ અને બૌદ્ધધર્મ અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતમાં જગતના પ્રવર્તમાન ધર્મોમાંને એક, હિંદુધર્મ અસ્તિત્વમાં હ, અને એથી બીજા ચાર ધર્મોના ઉદયની પ્રક્રિયા વિશે આપણે જે કંઈ કહીએ તે આ બે ધર્મોના ઉદયની પ્રક્રિયાને લાગુ પાડી શકાય કે કેમ તે પ્રશ્ન ખુલ્લે રાખવો જોઈએ. શિધર્મ, તાઓ ધર્મ કે કયુશિયનધર્મ અસ્તિત્વમાં આવ્યા ત્યારે પૂર્વ એશિયામાં પ્રવર્તમાન ધર્મો પૈકી કોઈપણ ધર્મ અસ્તિત્વમાં ન હતું, અને એથી જે ધર્મની પશ્ચાદભૂમાં આ ધર્મો ઉદ્દભવ્યા તે આદિમ ધર્મ સ્વરૂપને હતો. આદિમ ધર્મોમાં ધાર્મિક ખ્યાલ અને ધાર્મિક વિચારણા કેવા પ્રકારની હોય છે એની રજૂઆત આપણે અન્યત્ર કરી છે. આદિમ ધર્મમાંથી સુસંસ્કૃત ધર્મને ઉદય થાય છે એ સહજ પ્રક્રિયા અનુસાર આ ધર્મોને ઉદ્ભવ થયો છે. - પશ્ચિમ એશિયામાં જરથુસ્તધર્મને ઉદય થયે એ પહેલાં જગતના પ્રવર્તમાન ધર્મો પૈકીને હિબ્રધર્મ અસ્તિત્વમાં હોયે ખરે. પરંતુ પશ્ચિમ એશિયાના જે ભૌગોલિક પ્રદેશમાં જરથુસ્તધર્મને ઉદ્દભવ થયો એ પ્રદેશમાં, પશ્ચિમ એશિયાના બીજા પ્રદેશમાં, ઉદ્ભવ થયેલે હિબ્રધર્મ પ્રવેશ્યા ન હતા. આથી જરથુસ્તધર્મના ઉદ્દભવ સમયે પણ આદિમ ધર્મ અસ્તિત્વમાન હતું. એથી ઉપર ત્રણ ધર્મોને માટે જે વિધાન કર્યું તે અહીંયાં પણ લાગુ પાડી શકાય. હવે આપણે જૈનધર્મ અને બૌદ્ધધર્મના ઉદ્ભવની પશ્ચાદ્ભૂની વિચારણા કરીએ. આપણે એ જોયું છે કે દક્ષિણ એશિયાના ભારતદેશમાં જ જન અને બૌદ્ધધર્મો ઉદ્દભવ્યાં છે. એ જ ભારતદેશમાં તે સમયે પ્રવર્તમાન ધર્મો પૈકીને હિંદુધર્મ અરિતત્વમાં હતું. આથી એ સ્પષ્ટ થશે કે પશ્ચિમ એશિયાના ધર્મોને વિશે જે રજૂઆત કરી તે દક્ષિણ એશિયાના આ ધર્મો વિશે લાગુ પાડી શકાય નહીં. જનધર્મ અને બૌદ્ધધર્મના ઉદ્ભવ સમયે હિંદુધમેં એક વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું. એ સ્વરૂપ કેવું હતું એની વિચારણું આપણે બીજા વિભાગમાં કરી છે, તેથી એની પુનરોક્તિ આપણે અહીંયાં નહીં કરીએ. આપણે જે નોંધવું છે તે એ જ કે આ બે ધર્મોને ઉદ્દભવ, એ જ સમયે ઉભેલા બીજા ધર્મો કરતાં જુદો છે. આ સમગ્ર વિચારણાને પરિણામે આપણે ત્રણ મુદ્દા તારવી શકીએ છીએ? એક, ઇતિહાસના આ કાળે માનવ સંસ્કૃતિને વિકાસ લગભગ દરેક ભૌગોલિક વિસ્તાર પર પ્રસર્યો હતે. Page #315 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો 31. બીજું, આદિમ ધમમાંથી સહજ રીતે, માનવે સિદ્ધ કરેલી સંસ્કૃતિના પરિણામે, સુસંસ્કૃત જનને ઉદ્ભવ થશે. ત્રીજુ, પ્રવર્તમાન ધર્મનું, એ જ ભૌગોલિક પ્રદેશમાં અસ્તિત્વ હોવાં છતાં, સુસંસ્કૃત ભૌગોલિક વ્યાપકપણુના આ કાળે, અન્ય પ્રવર્તમાન ધર્મોને ઉદ્દભવ થયો. આ મુદ્દાઓ પિકી ત્રીજો મુદ્દે વધુ વિચારણા માંગે છે. એક જ ભૌગોગિક સ્થળે એક પ્રવર્તમાન ધર્મ હોવા છતાં બીજે ધર્મ ઉદ્દભવ પામે ત્યારે એ ન ઉદ્ભવ પામેલે ધર્મ કયાં તે બહારથી આવી ઉભવ પામ્યો હોય (જેમ પાછળથી બૌદ્ધધર્મને ચીન તથા જાપાનમાં ઉદ્ભવ થયો); અથવા તે મૂળ ધર્મમાંથી ઉદ્ભવ્યો હોય. નવીન ધર્મના ઉદભવની આ બે પ્રક્રિયાઓમાંથી આપણે પાછલી પ્રક્રિયા પર લક્ષ્ય આપવાનું રહે છે. કારણકે આપણે આગળ જોયું છે તેમ જૈનધર્મ અને બૌદ્ધધર્મને સ્થાપકે પોતે હિંદુ હતા. આથી આપણી સમક્ષ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક ધર્મમાંથી આંતરિક રીતે બીજે ધર્મ શી રીતે ઉદભવે ? ધર્મ ઉદભવની આ પ્રક્રિયા રસિક હોવા ઉપરાંત મહત્ત્વની છે. ધર્મનું જે સ્વરૂપ આપણે અન્યત્ર આલેખેલું છે એ અનુસાર ધર્મ એક પ્રવાહ જે છે જે ગિત નહિ પરંતુ હંમેશા ગતિશીલ છે. આથી એક ધર્મમાંથી બીજો ધર્મ શી રીતે ઉદ્ભવે એ પ્રશ્ન અગત્યને બને છે. આ પ્રશ્નને સમજવાને માટે ધર્મની બીજી એક પ્રક્રિયા સમજવી જોઈએ. ધર્મની જે સામાન્ય રજૂઆત આપણે બીજા વિભાગમાં કરી એથી પણ એ તે સમજી શકાયું હશે કે લગભગ પ્રત્યેક ધર્મ પલટાતી અવસ્થામાંથી પસાર થાય છે. ધર્મની આ પલટાતી અવસ્થાને આમ રજૂ કરી શકાય : ધર્મ ઉદ્ભવ–ધર્મ વિકાસ-ધર્મ પતન-ધર્મ સુધારણા-ધર્મ પુનઃ પ્રસ્થાપન પ્રત્યેક ધર્મ આ અવસ્થામાંથી પસાર થાય છે. ધર્મની પલટાતી અવસ્થાની બીજી પણ એક શકયતા છે જે આમ રજૂ કરી શકાય ? ધર્મ ઉભવ-ધર્મ વિકાસ-ધર્મ પતન-ધર્મ પતન ધર્મ નાશધર્મવિસર્જન, વિશ્વમાં જે અનેક ધર્મો અસ્તિત્વમાં આવ્યા અને કાળક્રમે વિસર્જિત થયા એમને અંગેની ધર્મપ્રક્રિયા વિશેની આવી વિવિધ અવસ્થામાં રહી છે. પરંતુ ધર્મપ્રક્રિયાની વિવિધ અવસ્થાઓ વિશેની એક ત્રીજી શકયતા પણ છે. અને તેને આમ રજુ કરી શકાયઃ Page #316 -------------------------------------------------------------------------- ________________ 302 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મ ઉદ્દભવ - ધર્મવિકાસ - ધર્મ પતન. બળે નવા ધર્મને ઉદભવ : ધર્મપ્રક્રિયા જે વિવિધ અવસ્થાઓમાંથી પસાર થાય છે એની સંભવિત શકયતાઓની આપણે રજૂઆત કરી. આ શક્યતાઓ પૈકીની બીજી શકયતા વિશે વધુ વિચારણે આ ગ્રંથની મર્યાદામાં નથી. ધમંપ્રક્રિયાની પ્રથમ ત્રણ અવસ્થા ઉભવ-વિકાસ–પતન તે પહેલી અને ત્રીજી શકયતાઓમાં એકસરખી જ છે અને આ બે પ્રક્રિયાને તફાવત ચોથે -તબકકે શરૂ થાય છે. પ્રવર્તમાન ધર્મની સાથે વિરોધ સૌમ્ય છે કે પ્રબળ એના ઉપર આ અવરથા પછીની શક્ય અવસ્થાને આધાર રહે છે. પ્રવર્તમાન ધર્મની પ્રવર્તમાન પરિસ્થિતિ સામે જ વિરોધ હોય તે, અને એ ધર્મના તાત્વિક સિદ્ધાંતે સ્વીકાર્ય હોય છે, એ વિરોધ સુધારણાનું સ્વરૂપ ધરે છે, અને એમાંથી જ, ધર્મસુધારણા નીપજે છે. ધર્મસુધારણાના આવા અનેક પ્રયાસો પ્રત્યેક ધર્મના ઈતિહાસમાં પ્રાપ્ત છે. ઉદાહરણ તરીકે, સુધારણની આ પ્રક્રિયાને ખ્યાલ હિંદુધર્મના વિકાસની પહેલા વિભાગની ચર્ચામાં આપવામાં આવ્યો છે. જ્યાં આમ બન્યું છે ત્યાં મૂળ ધર્મમાં ને ધર્મપથ સ્થપાયો છે, નવો સંપ્રદાય પો છે, નવું જૂથ ઊપસ્યું છે–પણ એથી વિશેષ નહિ. મૂળ ધર્મનાં શાસ્ત્રો, એની તાવિક વિચારણું અને એને સિદ્ધાંતિક બોધ કદાચિત્ છેડા ફેરફાર સાથે સ્વીકારાય છે. આમ ધર્મ સુધારણું પામે છે, અને બીજી દૃષ્ટિએ, ધર્મ ગતિ પણ મેળવે છે. ધર્મના બૌદ્ધિક સ્વરૂપમાં ઝાઝો પલટો ન થવાં છતાં ધર્મના બાહ્ય કલેવરમાં, એના વિધિ પ્રકારમાં, એની આચારસંહિતામાં પરિવર્તન થાય છે. પરંતુ આ પ્રક્રિયામાં જે સેંધવા જેવું છે તે એ કે મૂળ ધર્મ એક મહાક્ષ તરીકે રહે છે અને એની સાથે એક નવી ડાળ ફરે છે એટલું જ એ ડાળના અસ્તિત્વ માટેનું પોષણ મહારાક્ષના મૂળમાંથી જ મેળવવાનું રહે છે. ધર્મપતનની અવસ્થાએ, ધર્મની અંદરથી જ નીપજેલો વિરોધ, ખૂબ તીવ્ર પ્રકારનો પણ હોઈ શકે. મૂળ ધર્મની પ્રવર્તમાન પરિસ્થિતિના અસ્વીકારને માટે જ્યારે એના તાત્વિક બેધને, એના સિદ્ધાંતને, એના જાતિ વ્યવહારને, એની રીતિઓને કારણભૂત ગણવામાં આવે ત્યારે એ વિરોધ અતિ તીવ્ર પ્રકાર છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો 303 એ સંજોગોમાં ધર્મસુધારણાની સંભાવના શક્ય નથી. મૂળ ધર્મની કઈ વાતનો રવીકાર શક્ય નથી (હિબ્રધર્મને અનુલક્ષીને ખ્રિસ્તી ધર્મ માટે અલગ રજૂઆત કરવાની જરૂર રહે છે), અને એથી મૂળ ધર્મના વૃક્ષ પર ઉગેલ એક પાંદડું છૂટું પડી, એ જ ધરતીમાં, નવા વૃક્ષનાં બીજ વાવે છે, અને આમ નવા ધમને ઉભવ થાય છે. આમાં એટલું નેંધવું જોઈએ કે નવા ધર્મનું ઉદ્ભવ–બીજ, મૂળ ધર્મમાંથી પ્રાપ્ત થાય છે, અને મૂળ ધર્મની ભૂમિમાં જ એ નવા ઉદ્દભવતા ધર્મનું બીજારોપણ થાય છે. અને આથી જ એ ધર્મોના આંતર સંબંધ અને એમની વિચારણાની તુલના આ હકીકતને અનુલક્ષીને કરવાની રહે છે. ઉપર આપણે જે બે પ્રશ્નો ઉપસ્થિત કર્યા તેની વિચારણા થઈ. પરંતુ ધર્મસ્થાપનાને ખ્યાલ આપતા આ કોઠા ઉપરથી બીજા પણ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. શું એક જ ભૌગોલિક પ્રદેશમાં ઉદ્દભવ પામેલા વિવિધ ધર્મો વચ્ચે વિશિષ્ટ પ્રકારની સમાનતા છે ? જો એમ હોય તે એની વિશિષ્ટતા શી? આ પ્રશ્નની અહીંયાં અલગ વિચારણાની જરૂર નથી. કારણકે જે તે ધર્મની રજૂઆતમાં આ પ્રશ્નના ઉત્તર માટેની માહિતી સમાવિષ્ટ છે. વળી, એવી વિચારણા આ વિભાગમાં અન્યત્ર હાથ ધરવામાં આવી છે. આ કોઠા વિશે એક બીજી વાત પણ નોંધી લઈએ. અહીંયાં માત્ર ધર્મના જે તે ભૌગોલિક પ્રદેશમાં ઉદ્ભવના સમય અનુસારની રજૂઆત કરવામાં આવી છે. એક સમયે એક ભૌગોલિક પ્રદેશમાં એક ધર્મ ઉદ્ભવ પામ્યા પછી, એ જ, ધર્મ તે સમયે અથવા તો ઇતિહાસના અન્ય સમયે, અન્ય ભૌગોલિક પ્રદેશોમાં વિસ્તરે છે એની રજૂઆત અહીંયાં કરવામાં આવી નથી. અન્ય કોઠા દ્વારા ઇતિહાસના કાળપ્રવાહમાં ક્યા સમયે કયા ક્યા ભૌગોલિક પ્રદેશોમાં વિવિધ ધર્મો વિસ્તર્યા છે એને ખ્યાલ આપી શકાય. 3. ધર્મસંસ્થાપક : પ્રવર્તમાન અગિયાર ધર્મોમાંથી નવ ધર્મો સ્થાપકેએ સ્થાપેલા ધર્મો છે એ આપણે આગળ જોયું. એ નવ ધર્મો પિકીના છ ધર્મોનાં નામો પણ એમના સ્થાપકના નામ ઉપરથી પ્રાપ્ત થાય છે. મોઝીઝે સ્થાપેલા ધર્મનું નામ એની પ્રજા પરથી અથવા તે દેશના નામ પરથી પ્રાપ્ત થયેલ છે. એ જ પ્રમાણે લાબેએ સ્થાપેલા ધર્મનું નામ લાઓત્રેના પરમતત્ત્વ “તાઓ' ઉપરથી પ્રાપ્ત થયેલ છે અને શીખધર્મના સ્થાપક નાનકે એમના ધર્મનું નામ “શિષ્ય” ઉપરથી રાખ્યું છે, કારણકે એમણે પરમતત્વને “ગુરુ” સ્થાને સ્થાપેલ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ 304 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ધર્મના “સ્થાપકને વિચાર કરીએ ત્યારે આપણે વિશ્વના બે ધર્મો હિંદુધર્મ અને શિધર્મ, જેના કેઈ સ્થાપકે નથી, તેને માટે પણ થોડી વિચારણા કરી લેવી પડશે. એ પછી આપણે જે તે ધર્મ–સ્થાપકના પ્રકાર અંગે ચચાં કરીશું, ત્યાર પછી એમના જન્મ વિશે ઉપલબ્ધ અગત્યની બાબત જોઈશું અને છેવટે એમના વિશેની વિવિધ પ્રચલિત વાતની સમીક્ષા હાથ ધરીશું. હિંદુધર્મ અને શિધર્મના કેઈ એક નિશ્ચિત રથાપક નથી. એથી પ્રશ્ન એ થાય છે કે આ બે ધર્મોમાં કોઈ મહત્વનું સામ્ય છે ખરું ? આ વિશે આપણે એમ કહેવું જોઈએ કે શિસ્તે ધર્મની સ્થાપનાને ખ્યાલ દૈવીતત્વના સામ્રાજ્ય ઉપર સ્થપાયેલે છે, અને એ તત્ત્વના પ્રતિનિધિ તરીકે રાજ્યશાસનનો દરમિકાઓના હાથમાં રહે છે, અને સમસ્ત પ્રજાએ એમના તરફ વફાદારી રાખી ધાર્મિક જીવન. વ્યતિત કરવાનું છે. હિંદુધર્મને સ્થાપક કોઈ નથી અને હિંદુધર્મના વેદશાસ્ત્ર “અપૌરુષેય” કહેવાયા છે. એમાં પરબ્રહ્મના ઉધે સીધાં જ સંગ્રહાયેલાં છે એમ કહેવામાં આવે છે. આપણે આગળ એવો ઉલ્લેખ કર્યો છે કે ઈશ્વર કઈ ભાષામાં બેસે છે એ આપણે જાણતા નથી. આથી ઈશ્વરને બોધ સીધો વેદમાં કંડરાયેલે છે એવી માન્યતાની સાથે સહમત થવું મુશ્કેલ છે. પરંતુ એનો સાચે અર્થ એ છે કે પરબ્રહ્મ દ્વારા જે કંઈ ક જ્ઞાન કે બેધ આપવામાં આવ્યા છે તે કઈ એક વિશિષ્ટ વ્યક્તિને નહિ, પરંતુ એક કરતાં વધારે વ્યક્તિને પ્રાપ્ત થયું છે. આ એક મહત્ત્વને મુદ્દો છે. જે ઈશ્વરને બોધ કઈ એક જ વ્યક્તિને કે એના દ્વારા નહીં પરંતુ વિવિધ. વ્યક્તિઓને પ્રાપ્ત થતું હોય તો એમાંથી બે બાબતે ફલિત થાય છે. એક એવી કોઈ વિશિષ્ટ વ્યક્તિ નથી જે એક જ હોઈ શકે અને અન્ય કોઈ એવો ન થઈ શકે. બીજુ, પરમતત્વને મન સૃષ્ટિસર્જનના પ્રત્યેક જીવ એક સમાન છે અને તેથી એને બોધ ગમે તે વ્યક્તિ ગ્રહણ કરવાને પાત્ર છે. આથી કોઈ એક નિશ્ચિત પયગંબર કે ફિરસ્તાને ખ્યાલ હિંદુધર્મમાં પ્રવર્તેલ નથી. એથી ઊલટું હિંદુધર્મના હાર્દ સમાન ભાવના, કે પ્રત્યેક જીવ દૈવી અંશ છે. એ આમાંથી જ ફલિત થાય છે. ઈશ્વરની વાણી સાંભળવાને લહાવો કઈ એકને જ પ્રાપ્ત છે એમ નહિ, પરંતુ એ માટે જે કઈ વ્યક્તિ પાત્ર બને એ એને ધ સાંભળી શકે એમ છે. હિંદુધર્મમાં જે ઉદારતા અને વિશાળતા જોવા મળે છે તે, જીવ અને ઈશ્વર ભિન્ન નથી, એ ભાવ વ્યક્ત થાય છે એ, આમાંથી પ્રાપ્ત થાય છે. જે જે Page #319 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો 305 ધર્મ માનવ રથાપિત છે ત્યાં, કયાં તે ત્રીરતરી અરિતત્વ રવીકારાયું છે, અથવા તે પછી થાપકને જ ઈશ્વરસ્થાને અને પરમતત્ત્વ સ્થાને બેસાડવામાં આવ્યા છે, અને એમ કરીને ત્રીસ્તરી અસ્તિત્વ સ્વીકારાયું છે. આની સરખામણીમાં હિંદુધર્મનું એકસ્તરી અસ્તિત્વ વિશિષ્ટ ધ્યાન ખેંચે છે. જીવ અને બ્રહ્મ ભિન્ન નહીં પણ એક જ છે, એ એકતરી અસ્તિત્વને પાયો છે. બૌદ્ધધર્મ, જૈનધર્મ, કફયુશિયનધર્મ તાઓધર્મમાં કાળાનુક્રમે એના રથાપકને જ દેવસ્થાને સ્થાપવામાં આવ્યા છે, અને એમ ત્યાં દ્વિસ્તરી અસ્તિત્વ છે. એ નેધવું જોઈએ કે હિંદુધર્મની જેમ શિતધર્મ પણ માનવ સ્થાપિત ન હોવા છતાં પણ, એમાં દ્વિસ્તરી અસ્તિત્વ સ્વીકારાયું છે. એક તરફ ઈશ્વરના પ્રતિનિધિ તરીકે મીકડો અને બીજી તરફ પ્રજાજનો. જે ધર્મોના સ્થાપક નથી એમને વિશે આટલે ઉલ્લેખ કર્યા પછી હવે આપણે ધર્મસ્થાપકો તરફ વળીએ. વિવિધ ધર્મોની જે રૂપરેખા આપણે બીજા વિભાગમાં રજૂ કરી છે એને આધારે ધર્મસ્થાપકને આપણે ચાર વિભાગમાં વહેચી શકીએ. ધર્મ ધર્મસ્થાપક પ્રકારે જૈનધર્મ મહાવીર વિચલક (Deviator) બૌદ્ધધર્મ હિબ્રધર્મ મોઝીઝ મધ્યસ્થી ખ્રિસ્તી ધર્મ જિસસ ક્રાઈસ્ટ રેસ્ટરધર્મ જરથુસ્ત ઈસ્લામધર્મ શીખધર્મ કન્ફયુશિયનધર્મ કયુશિયસ ધર્મિષ્ટ તત્ત્વજ્ઞ તાઓધર્મ લાઓઝે ગૌતમ બુદ્ધ મહમદ નાનક ધર્મસ્થાપકના વિવિધ વિભાગોમાં રજૂ કરેલા પ્રકાર વિશે આપણે ઘોડી વિચારણું કરીએ. જેનધર્મ અને બૌદ્ધધર્મના સ્થાપક જન્મે હિંદુઓ હતા, અને પ્રવર્તમાન હિંદુધર્મ પ્રત્યેના તીવ્ર વિરોધને પરિણામે તેઓ હિંદુધર્મ પ્રવાહમાંથી વિચલિત થયા, અને નવો ધર્મ થા. એટલે પ્રબળ એમને હિંદુધર્મ માટે વિરોધ હતા, એટલું જ પ્રબળ એમનું અંગત વ્યક્તિત્વ હેત તે એ ધર્મ 20 Page #320 -------------------------------------------------------------------------- ________________ 306 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મોની પરિસ્થિતિ કદાચિત જુદી હોત. પરંતુ એની ચર્ચામાં આપણે અહીં નહીં ઊતરીએ. મોઝીઝ અને જિસસ પયગંબરરૂપે, ઈશ્વર અને માનવીની વચ્ચે મધ્યસ્થી છે. ખ્રિસ્તી ધર્મને ત્રીમૂતિ ખ્યાલ આ હકીક્ત સ્પષ્ટ કરે છે. મહાવીર અને બુધે પિતે ધર્મની સ્થાપના કરી એમ તેઓએ કરી નથી. એમણે તે ઈશ્વરના આદેશ મુજબ જે કંઈક પ્રાપ્ત થયું એ પ્રજા સુધી પહોંચાડયું છે. મોઝી અને જિસસે પ્રભુને જે આદેશ ઝીલ્યો અને માનવીઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો એમાં તેઓએ મધ્યસ્થી તરીકે કાર્ય કર્યું. એ મધ્યરથીપણમાં એમણે ઈશ્વરને આદેશ પિતે ઝીલ્યો એ, અને પિતે સમજ્યા એવો, આપે છે. આ સમજણના ફેરફારથી એ ધર્મોમાં વિવિધ પંથે ઉપસ્થિત થયા છે. જરથુસ્ત, મહમદ અને નાનકને ધર્માશિક્ષક તરીકે ઓળખાવી શકાય. તેઓએ પિતે ઈશ્વરના આદેશ અનુસાર કેઈ વિશિષ્ટ ધાર્મિક સિદ્ધાંતે સૂચવ્યા નથી, પરંતુ માનવવ્યવહારની દોરવણી આપવા માટે પોતે જે કંઈ જરૂરી સમજ્યા તેની તેમણે તેના અનુયાયીઓ સમક્ષ રજૂઆત કરી છે. - ચીનના બે ધર્મસ્થાપક કન્ફયુશિયસ અને લાઓત્રેના બે ઉપર લક્ષ આપીશું તે સમજાશે કે એમને એમની તાત્વિક વિચારણાને પરિણામે જ જે કંઈક ધમંતવ હાથ લાગ્યું તે એમણે એમના અનુયાયીઓ સમક્ષ રજૂ કર્યું. એથી એમને તત્વજ્ઞ ધર્મિષ્ઠ પ્રકારના ધર્મસ્થાપક તરીકે ઓળખાવી શકાય.' વિવિધ ધર્મના સ્થાપકે વિશેની બધી માહિતી ઉપલબ્ધ નથી. આમાંયે ખાસ કરીને કહ્યુશિયસ અને લાઓત્રે વિશેની માહિતી પ્રાપ્ત નથી. કફ્યુશિયસના જન્મ સમયની માહિતી પ્રાપ્ત છે પરંતુ લાઓ વિશેને વિવાદ આપણે આગળ વિચાર્યું છે. એ જ પ્રમાણે બૌદ્ધધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ અતિહાસિક હતા કે કેમ એ વિશેની શંકા કેટલાય સમય સુધી રહી. પરંતુ ઈ. સ. ૧૮૮૬માં ડે. ફેરરે બુદ્ધની જન્મભૂમિમાં આશરે ઈ. સ. ૨પમાં, સુપ્રસિદ્ધ બૌદ્ધ અશોક રાજાએ કપિલવસ્તુમાં પથ્થરને સ્થંભ ઊભો કરી તેમાં જે લેખ લખાવ્યો હતો તે શોધી કાવ્યો ત્યાર પછી એ બધી શંકાઓ દૂર થઈ . આમ છતાં ધર્મસ્થાપકેમાંના ઘણાના જન્મ વિશે તથા તેમના ચમત્કારિક જન્મ વિશે પણ માહિતી પ્રાપ્ત થાય છે. 1 આરકોલેજિકલ સર્વે ઓફ નોર્થ ઇન્ડિયા, ગ્રંથ 6, 1897, પા. 27 Page #321 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો 307 મહાવીરના જન્મ વિશે કેટલાક ચમત્કારિક પ્રસંગે રજૂ કરવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે મહાવીરનાં માતાને અદ્ભુત સ્વપ્ન અનુસાર પરાક્રમી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. એ જ પ્રમાણે બુદ્ધના જન્મ વિશેની પણ આવી વાત પ્રચલિત છે. એમ કહેવાય છે કે એમની માતાને એવું સ્વપ્ન આવેલું કે એમને અલૌકિક રીતે ગર્ભ રહ્યો છે અને એ જ પ્રમાણે એમની પિસ્તાલીસ વર્ષની ઉંમરે રાણીને અલૌકિક પ્રકારે બુદ્ધને જન્મ થયેલ. આ જ હકીક્ત અન્યત્ર પણ આ રીતે અપાઈ છે? માતાને કોઈપણ પ્રકારની માંદગી કે દુઃખ વિના બુદ્ધને જન્મ જગતના કલ્યાણ માટે થયે. આમ તેમનો જન્મ અદ્ભુત પ્રકારે થયો.” જરથુસ્ત વિશે પણ આવી અનેક વાતે પ્રચલિત છે. આ મહાપુરુષના જન્મના ત્રણ હજાર વર્ષ પહેલાં, અને ત્રણસો વર્ષ પહેલાં પણ વિવિધ જાતની ભવિષ્યવાણુ થઈ હતી. જે કન્યા જરથુસ્તની માતા બની તેનામાં ઈશ્વરની કાતિ (અદ્દર મજદ) મૂકવામાં આવી હતી. તે દૈવી કીતિ અનંત પ્રકાશમાંથી નીચે આવી અને પંદર વર્ષની કુંવારી કન્યામાં (જરથુસ્તની માતામાં) મળી ગઈ આ કુંવારી કન્યામાં જે કંઈ શારીરિક ફેરફારો થયા તે એના કુટુંબીજનો સમજી શક્યા નહીં અને એમ માનવા લાગ્યા કે આ કંઈક જદુની અસર છે. વળી એમ પણ કહેવાયું છે કે જરથુસ્ત જન્મ વખતે ખુબ હયા હતા અને એમના જીવનમાં અનેક વાર એમને અદ્દભુત બચાવ થયે હતે. 10 જિસસ ક્રાઈસ્ટના જીવનની ઘણી વાતે પ્રચલિત છે. ખ્રિસ્તી ધર્મના ગોસ્પે. લેમાં જણાવ્યા અનુસાર જિસસનાં માતા કુંવારિકા હતાં અને છતાંયે તેમને 2 સેક્રેડ બુકસ ઓફ ધી ઇસ્ટ, 22 : 79 3 વૈરન : બુદ્ધિઝમ ઈન ટ્રાન્સલેશન, પા. 42 જ સેક્રેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ, 49 : 5-6 5 સેક્રેડ બુક્સ ઓફ ધી ઈષ્ટ 5 : 21 17 : 18 એજ, 47 : 138-129 8 એજ, 47 : 18-20 47 : 35 4 0 224-225 2 : 4151. એજ, 9 એજ, 10 એજ, Page #322 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન જિસસનો જન્મ થયો એ અલૌકિક પ્રકારે થયો હતો. જોકે જિસસના જીવનકાળ દરમ્યાન એમને જોસેફ અને મેરીના પુત્ર તરીકે ઓળખવામાં આવતા હતા. ગુરુ નાનકના જન્મ વિશે આવી કોઈ અલૌકિક વાત પ્રચલિત નથી. તમે એવા અનુભવો એમને એમની એવી ઉંમરે થયા કહેવાય છે જે અલૌકિક લાગે. નિશાળે એમને ભણવા મૂકવામાં આવ્યા ત્યારે સાત વર્ષની ઉંમરે એમણે એમના હિંદુ શિક્ષકને એમ કહ્યાનું કહેવાય છે કે વેદોને અભ્યાસ કરીને ઈશ્વરનું સત્યનામ સમજવા કરતાં તો એમની કૃપાથી જ સત્યનામ સમજવું વધારે સારું છે.૧૨ જગતના માનવ સ્થાપિત ધર્મોના સ્થાપકના જન્મ અંગે અથવા તે એમની સિદ્ધિ અંગેના આવા ઉલ્લેખોનું તાત્પર્ય શું હોઈ શકે ? કોઈપણ ધર્મ પ્રવર્તક પિતાના સમાજની અન્ય વ્યક્તિઓ કરતાં કંઈક સવિશેષ છે એ તે સહજ અને સ્વાભાવિક રીતે સ્વીકારાય એવી વાત છે. સામાન્ય કરતાં તેઓ સવિશેષ છે એ પણ સ્વીકારાય; પરંતુ તેઓને ખરેખર ધર્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓ એ મેળવવાને પાત્ર છે એવું સામાન્ય જનસમુદાય શી રીતે સ્વીકારી શકે ? એથી એ સંભવિત છે કે જનસમુદાયમાં ધર્મ પ્રવર્તકના દૈવી સ્વરૂપનો ખ્યાલ આપવાને માટે એમના જન્મ વિશે આવા વિવિધ ચમત્કારે રજૂ કરવામાં આવ્યા હોય. અહીં પણ જરથુરત અને જિસસના જન્મને વિશે જે અલૌકિકતાની રજૂઆત કરવામાં આવી તે ખાસ નોંધપાત્ર છે. જરથુસ્તધર્મમાં અનિષ્ટ પર અને ખ્રિરતીધર્મમાં પાપ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ રીતના કુંવારી કન્યાને થયેલા અલૌકિક જન્મની રજૂઆત કરીને દુન્વયી વ્યવહાર પ્રમાણે માનવ સમાગમથી જન્મ થયો નથી એ શું એ બતાવવા કે આ જન્મ દૈવી છે ? કે પછી એમ બતાવવા કે માનવ સંબંધનું પાપ આમનામાં ઊતયું નથી ? શું પરિણીત સંબંધ. સંપૂર્ણપણે પાપરૂપ રવીકારી શકાય ખરે? કદાચિત નહિ. કારણકે લૌકિક વ્યવહારમાં ક્રાઈસ્ટને જોસેફ અને મેરીના પુત્ર તરીકે સ્વીકારવામાં આવે છે અને જરથુસ્ત પોતે જ લૌકિક ગૃહસ્થી જીવન જીવ્યા છે. આના અનુસંધાનમાં આપણે એ પણ સેંધવું જોઈએ કે પરિણીત જીવન અને સ્ત્રી-પુરુષ સંબંધ, ધર્મનું અવરોધક બળ છે એવું સામાન્યપણે સ્વીકારાયું નથી. આના ઉદાહરણ તરીકે, ધમંથાપકમાં શુદ્ધ, જરથુસ્ત, મહમદ અને નાનક, ધર્મસુધારકે પૈકી જૂથર કે જેમણે ૨હસ્થીજીવન સ્વીકાર્યું હતું એમનો ઉલ્લેખ કરી શકાય 12 એકાઉલીફ, 8 - 9 Page #323 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો 309 તે પછી પ્રશ્ન એ રહે છે કે ધર્મ પ્રવર્તકના જન્મ વિશે આવી ચમત્કારિક વાત શા માટે ? એમના જન્મ વિશેની જ ચમત્કારિક વાતો ઉપલબ્ધ છે એમ નહીં, પરંતુ એમના જીવનકાળ દરમ્યાનના વિવિધ ચમત્કારની અનેક વાતો પણ પ્રાપ્ત છે. ધર્મ પ્રવર્તક વિશેની એવી ઘેડી નોંધ પણ અહીં કરી લઈએ. ગૌતમ બુદ્ધ વિશે ચમત્કારની વાત આ પ્રમાણે છે : “તેમણે નાવ વિના ગંગા નદી એકદમ ઓળંગી.૧૩ “તેઓ ઘડીકમાં દેખાય અને ઘડીમાં અદશ્ય થઈ જાય.”૧૪ “માંદી પડેલી એક સ્ત્રીને માત્ર તેના તરફ જોઈને જ તેમણે સારી કીધી.૧૫ “અન્નને સંગ્રહ નહોતે કરેલે તે તેમણે પાંચસો શિષ્યને જમાડ્યા હતા જરથુસ્તને વિશે કહેવાયું છે કે તેમણે ઘણા રોગ મટાડ્યા, વરુ અને અન્ય હિંસક પ્રાણીઓને દૂર કર્યા, વરસાદ વરસાવ્યું તથા તીડ, કરેળિયા વગેરે જેવી બીજી બાધક ચીજોને દૂર કરી. 17 એ જ પ્રમાણે મહમદ અને જિસસને વિશે પણ અનેક ચમત્કાર નેંધાયેલા છે. વધાર્થભે ચઢયા પછી ચોથા દિવસે કાઈટ સદેહે બહાર આવ્યા, અને આ પૃથ્વી પર થડે સમય રહ્યા. આ મહાન ચમત્કાર પણ એમના વિશે નોંધાયેલ છે. માત્ર જન્મ વિશેના જ નહીં, પરંતુ ધર્મ પ્રસ્થાપકે વિશેના આવા ચમત્કારોનું તાત્પર્ય શું હોઈ શકે ? આપણે ઉપર કહ્યું છે તેમ ધર્મપ્રવર્તકમાં દેવત્વ આરોપવાને આ એક પ્રકાર છે. પરંતુ એ પણ શક્ય છે કે હકીકતમાં અનુયાયીઓ એમને સાચે જ દેવસ્વરૂપે સ્વીકારતા થયા છે. આ પ્રક્રિયામાં અનુયાયીઓને ધર્મપ્રવર્તક માટે વિશ્વાસ, અને તેમણે આપેલ બેધમાં સંપૂર્ણ શ્રદ્ધા પણ કારણભૂત હેય. આધુનિક જગતમાં પણ આપણે આવી ચમત્કારની વાતો સાધુસંત કે મહાત્માઓ વિશે સાંભળતા નથી ? આમ બને છે કારણકે હજીયે જનસામાન્યમાં આદિમ તત્ત્વ છુપાયેલું પડવું જ છે. આપણે આગળ ખેંચ્યું છે તેમ બધા જ 13 સેક્રેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ, 11H 21; 17H 104 (14 એજ, 11 : 48-49; 13 : 104-107 15 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 17 : 83-84 16 જાતક કથા, 78 7 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 47 : 73 Page #324 -------------------------------------------------------------------------- ________________ 210 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રવર્તમાન ધર્મો એક આદિમ ધર્મની પશ્ચાદભૂમાંથી ઉપસ્થિત થયા છે, અને એથી જે તે કાળે આદિમ ધર્મની અસર હોય એ સંભવી શકે છે. પરંતુ આમાંથી એક બીજી બાબતનું પણ સૂચન થાય છે. ધર્મના પ્રારંભના તબક્કે આવા ચમત્કાર, એની આદિમ ધર્મની પશ્ચાદ્ભને અનુલક્ષીને, સમજાવી શકાય. પરંતુ પ્રત્યેક ધર્મ જેમ જેમ વધુ ને વધુ વિકસતો જાય તેમ તેમ આવા ચમત્કારે ભૂતકાળની હકીકત બનતા જાય. ધમવિકાસની કઈ કક્ષાએ, યે ધર્મ છે, એને અંદાજ બાંધવાના કાર્યમાં આવા અનુભ, જે તે ધર્મમાં કેટલા સ્વીકાર્ય કે અરવીકાય છે, તે આધારે પણ થઈ શકે. ધર્મસ્થાપકોને વિશેની આ વિચારણાની સમાપ્તિ એક પ્રશ્ન ઉપસ્થિત કરી કરીશું. ધર્મસ્થાપકે પૈકી જરથુસ્ત, મહાવીર, બુદ્ધ, મહમદ, જિસસ વગેરે એમની ઉંમરના ત્રીસથી ચાલીશ વર્ષના ગાળામાં ધર્મસ્થાપનાના કાર્યમાં આગળ વધ્યા. શું માનવ-જીવનનો આ કાળ, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એવો કહી શકાય ખરો, જેમાં તેજસ્વીતા પ્રકટ થાય ? 4. ધમસંગઠક બળોઃ કોઈપણ ધર્મની ઉત્પત્તિ થયા પછી એના ચલનમાં, એના સંગઠનમાં અને એની પ્રગતિમાં કયાં બળો કામ કરે છે એને ખ્યાલ મેળવવા જરૂરી છે. કેઈપણ ધર્મ શરૂઆતથી જ સંપૂર્ણ કહી શકાય એવા સંગઠિત સ્વરૂપને નથી. જેમ જેમ ધર્મને વિકાસ થતો જાય છે તેમ તેમ એના સંગઠનની તેમ જ તેમાં એકવાયતા લાવવાની તથા એના અનુયાયીઓમાં એક પ્રકારની એક્તા પ્રવર્તતી રહે એ માટેનાં બળોની જરૂરિયાત રહે છે. આ અર્થમાં કોઈપણ ધર્મના સહેજે સ્વીકારી શકાય એવાં સંગઠક બળો ક્યાં? આવાં સંગઠક બળો નીચે મુજબ છે : . ક. ધર્મશાસ્ત્ર ખ, બ્રાહ્મણવર્ગ ગ, મંદિર ઘ, કળા અહીંયાં આપણે પ્રત્યેક સંગઠક બળ, ધર્મને એકબદ્ધ કરવામાં કઈ રીત ફાળો આપે છે, એની વિચારણું કરીશું. Page #325 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો 311 ક, ધર્મશાસ્ત્ર : પ્રત્યેક ધર્મની રજૂઆત વેળા આપણે એ જોયું કે દરેક ધર્મને પિતાનાં એક કે વધુ ધર્મશાસ્ત્ર છે. એ સર્વ વિગતેને એકત્રિત રવરૂપે નીચે મુજબ મૂકી શકાય. ધર્મનું નામ ધર્મશાસ્ત્રનું નામ હિંદુધર્મ વેદ, ઉપનિષદ, ભ.ગીતા, પુરાણ વગેરે જનધર્મ આગમ બૌદ્ધધર્મ ત્રિપિટીકા હિબ્રધર્મ જૂનો કરાર ખ્રિસ્તી ધર્મ બાઈબલ તથા જૂને કરાર જરથુસ્ત ધર્મ અવસ્થા તાઓ ધર્મ તાઓ-તે-કિંગ કન્ફયુશિયનધર્મ કલાસિકસ શિધર્મ કો-જી-કી તથા નિહેન-ગી ઇસ્લામધર્મ શીખધર્મ ગ્રંથસાહેબ કુરાન જે તે ધર્મના ધર્મશાસ્ત્ર વિશેની ચર્ચા કરતી વખતે આપણે એ અવેલેકયું છે કે ધર્મશાસ્ત્રને કોઈ એક નિશ્ચિત સમય કે કાર્ય નથી. વિવિધ સમયે જે તે ધર્મમાં અપાયેલા ધર્માદેશને સમાવેશ આવાં શાસ્ત્રોમાં કરવામાં આવ્યું હોય છે. આપણે એ પણ જોયું છે કે પ્રત્યેક ધર્મના એક કરતાં વધારે, ધર્મપંથે પણ અસ્તિત્વમાન છે, અને આમ છતાં એ સઘળા પંથો જે તે એક ધર્મના પંચ તરીકે જ ઓળખાય છે. આમ કેમ? આ પ્રશ્નનો ઉત્તર આપણને એ હકીકતમાંથી મળશે કે હિંદુ ધર્મના બે મુખ્ય પંથમાંથી શૈવ અને વૈષ્ણવ પંથ બંને, વેદના આધારને સ્વીકારે છે. આથી બે પંથ જુદા હોવા છતાં, એમની વચ્ચેનું અંધત્વ અને એકત્વ શાસ્ત્રને કારણે શક્ય છે. મૂળ શાસ્ત્રોને સ્વીકારવા ઉપરાંત શિવમાગીએ શિવપુરાણને અને વિષ્ણુમાગીઓ વિષણુપુરાણને પિતાના વિશિષ્ટ શાસ્ત્ર તરીકે રવીકારે એ અલગ વાત છે. આ જ પ્રમાણે બૌદ્ધધર્મ માટે પણ એમ જ કહી શકાય. હિનયાન અને મહાયાન પંથ બંનેનું પ્રેરણાસ્થાન બુદ્ધનું જીવન અને તેમના ત્રિપિટીકામાં સંધ Page #326 -------------------------------------------------------------------------- ________________ 312 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રાયેલા ઉપદેશ જ છે. આથી તેમની વચ્ચેના ભેદે છતાં શાસ્ત્રને લીધે એ બંનેનું બૌદ્ધમત તરીકે એકત્વ જળવાઈ રહે છે. આ જ હકીકત ખ્રિસ્તી ધર્મ તેમ જ બીજા સર્વ ધર્મોને લાગુ પાડી શકાય. ધર્મશાસ્ત્ર એ માત્ર ધાર્મિક ઉપદેશોનું પુસ્તક નથી. એ તે એક એવી સામગ્રી છે જેમાં દૈવીતત્ત્વ સમાયેલું છે અને જેને માટે ધર્મપ્રેમીઓને અપાર આદર છે. પિતાના ધર્મશાસ્ત્રોને માટે ધર્મ અનુયાયીઓને માન હોય છે, એટલું જ નહીં, પરંતુ અપરોક્ષ ઈશ્વરના પ્રત્યક્ષ પ્રમાણ તરીકે તેઓ શાસ્ત્રને સ્વીકારે છે. એક અર્થમાં ધર્મગ્રંથમાંથી ધર્મ અનુયાયીઓ પ્રેરણા મેળવે છે. તે બીજી રીતે ધર્મ અનુયાયીઓ ધર્મગ્રંથોને એક સત્તા સ્થાન પણ અર્પે છે. આથી જ ધર્મશાસ્ત્રોમાં અપાયેલા આદેશો ધર્મના અનુયાયીને શિરોમાન્ય બને છે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ધર્મશાસ્ત્રોનું કયું વિશિષ્ટ અંગ ધાર્મિક એક્તા અને ધાર્મિક સંધત્વ બક્ષે છે? આપણે આગળ જોયું છે એ પ્રમાણે ધર્મશાસ્ત્ર માત્ર આદેશોની નામાવલી નથી, એ તે જીવનમાર્ગને એક ભોમિયે પણ છે. જીવનવ્યવહાર કેમ કરે તે વિશેના એમાં આદેશ હોવા ઉપરાંત જીવનને સ્પર્શતાં વિવિધ અંગોને અનુલક્ષીને નિયમો અને સૂચનો પણ આપવામાં આવ્યાં હોય છે. વળી જે જીવન આદર્શ પ્રત્યેક ધર્મ રજૂ કરે છે એની સિદ્ધિના માર્ગ પણ તે ધર્મશાસ્ત્ર આપે છે. આમ વ્યક્તિએ શું કરવાનું છે એને સ્પષ્ટ ચિતાર ધર્મશાસ્ત્રમાંથી મળી રહે છે. કેટલીક વેળા એવી દલીલ કરવામાં આવે છે કે પુરાણકાળમાં અપાયેલા ધર્મશાસ્ત્રો તે કાળને અનુરૂપ હતાં, અને એથી એ શાસ્ત્રોમાં સમાયેલા આદર્શો આજના સમાજજીવનમાં શી રીતે લાગુ પાડી શકાય ? અહીંયાં એક મેટ દોષ થાય છે. પ્રત્યેક ધર્મશાસ્ત્રમાં કેટલુંક શાશ્વત એવું, કેટલુંક સ્થળ અને કાલ આધારિત, અને કેટલુંક વ્યક્તિ અને સમાજ આધારિત હોય છે. આમાંનાં પાછલાં બે ક્ષેત્રો વિશે ધર્મશાસ્ત્રોમાં જે કંઈ કહેવાયું હોય એમાં, સમાજના પરિવર્તનને અનુલક્ષીને, ફેરફારની સંભાવના અશક્ય નથી. પરંતુ શાસ્ત્રોમાં જે શાશ્વત મૂલ્ય રજૂ કરવામાં આવ્યાં હોય છે, તેમાં શો ફેરફાર હોઈ શકે? બીજી એક ખોટી માન્યતા પણ પ્રચલિત છે. ધર્મશાસ્ત્ર એટલે કંઈક પુરાણું અને ધર્મશાસ્ત્ર અનુસારની રહેણી એટલે રૂઢિગત એમ ઘણું માને છે. આ માન્યતામાં પણ એક ભૂલ રહેલી સ્પષ્ટ થાય છે. માનવજીવન ક્ષણે ક્ષણે પલટાતા Page #327 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો 313 સંજોગે અને પરિસ્થિતિને અનુરૂપ જીવવાનું કોઈ સાચે માનવી કદીયે વિચારી શકે ખરો ? માનવીનું બુદ્ધિ, કૌશલ્ય એનું નીતિઘડતર અને એની આધ્યાત્મિક આકાંક્ષા એને માત્ર પરિસ્થિતિનું પૂતળું બનતા અટકાવે છે. એથી કેટલીક વેળા જેને એ શાશ્વત કહે છે તે એ નહીં તરછોડે. અને જે બાહ્ય જીવનને સ્પર્શે છે, અને જેને સનાતન સત્ય સાથે કઈ તાત્ત્વિક સંબંધ નથી, એમાં હવે પરિવર્તન લાવવા કબૂલ થાય, તે એ રૂઢિગત છે તેમ શી રીતે કહી શકાય ? ખ બ્રાહ્મણવર્ગ અથવા પુરોહિતવર્ગ : પ્રભુને પામવાને માટે કેટલીક વિધિઓની પણ શાસ્ત્રમાં રજૂઆત કરવામાં આવી હોય છે. ધર્મના પ્રત્યેક અનુયાયી આવી વિધિ પિતે જ કરી શકતા હોય તે તે ઉત્તમ ગણાય. પરંતુ બહુધા બને છે એવું કે શાસ્ત્રોમાં આલેખાયેલ વિધિ કઈ એક ખાસ પ્રવીણ વર્ગની વ્યક્તિ દ્વારા કરવામાં કે કરાવવામાં આવે છે. આ પ્રવીણ વગ તે જ બ્રાહ્મણવર્ગ કે પુરોહિતવર્ગ. કેટલીક વેળા બ્રાહ્મણવર્ગ અને પુરોહિતવર્ગ વચ્ચે ભેદ દેરવામાં આવે છે. શાસ્ત્ર-જ્ઞાન પ્રાપ્ત કરી શાસ્ત્રાર્થ સમજાવે એ બ્રાહ્મણ, અને વિધિના આચરણમાં મદદ કરે અથવા મદદ કરાવે એ પુરોહિત. ખાસ કરીને જ્યારે કોઈપણ ધર્મના અનુયાયીઓને બહુજન સમાજ પોતાનાં ધર્મશાસ્ત્રો જે ભાષામાં રજૂ થયાં છે એ સમજી ન શકે ત્યારે પુરોહિતવર્ગની અનિવાર્યતા રહે છે. ધર્મમાં આલેખ્યા પ્રમાણે વિધિ એ જ કરાવડાવે છે, અને એમ કરતાં એ પુરોહિતવર્ગ જ, પિતાની સમજ પ્રમાણે, શાસ્ત્રાર્થ પણ આપે છે. જ્યારે આમ થાય છે ત્યારે બ્રાહ્મણ અને પુરોહિતનો ભેદ મટે છે અને બંને સમાન લેખાય છે. શાસ્ત્રોમાં સંગ્રહાયેલી ઈશ્વરની વાણી, જેવી રીતે સંભળાઈ અને જેવી યાદ રહી એવી, માનવશક્તિ અનુસાર ધર્મશાસ્ત્રમાં રજૂ થાય છે એમ મનાય છે. આથી એ કથનોનું અર્થઘટન કરવું મહત્ત્વનું બને છે, અને ખાસ કરીને ધર્માનુયાયી જ્યારે શાસ્ત્રની ભાષા ન જાણતા હોય ત્યારે તે આ જરૂરિયાત સવિશેષ વધી જાય છે. આવા પ્રસંગોએ પુરે હિતવર્ગના કાર્યક્ષેત્રમાં ઓર વધારો થાય છે અને માત્ર શાસ્ત્રોનું વાચન નહીં, માત્ર શાસ્ત્રાનુસાર વિધિ નહીં, પરંતુ ઈશ્વર આદેશનું અર્થઘટન પણ તેઓ આપે છે. * આ તકને લાભ લઈને પુરોહિતવર્ગના કેટલાક વિભાગો પિતાનું આધિપત્ય સ્થાપવાની દૃષ્ટિએ, અને પિતાનાં હિતે સિદ્ધ કરવાને માટે, બિનશાસ્ત્રીય માર્ગ Page #328 -------------------------------------------------------------------------- ________________ 314 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અખત્યાર કરે છે; અને એમ કરીને પિતાની જાતને છેતરવા ઉપરાંત, જે ઈશ્વરના વચનનું, જે શાસ્ત્રનું અને જેને માટે એ વચનનું એ અર્થઘટન કરે છે એ સર્વને, એ છેતરે છે. પિતાના અનૈતિક કાર્યની જવાબદારી બીજાને શિરે ઓઢાડી વધુ પાપમય કર્મ એ કરે છે. આવા પ્રસંગોને અનુભવીને જ કેટલાક વિચારકેએ. Priest-craft" જેવો શબ્દ લે છે. એવા વિચારો એવો મત ધરાવે છે કે પૂજારી વર્ગે પિતે જ પિતાના વાથી હેતુઓ માટે ધર્મને જીવાડ્યો છે કેટલાક તે એ હેતુસર જ ધર્મને પ્રપે છે એમ પણ કહે છે. ધર્મસ્થાપકોના ઉચ્ચ નૈતિક અને આધ્યાત્મિક ઘડતરની અને અવરથાની જે ભૂમિકા આપણે જોઈ તેને અનુલક્ષીને એમ તરત જ કહી શકાય કે આવા ક્ષીણ થયેલા, નૈતિક્તાહીન પુરોહિતવર્ગનું એ સામર્થ્ય નથી કે તેઓ ધર્મને ગતિ. આપે, તે પછી એમને હસ્ત ધર્મ પ્રયજનની તે વાત જ ક્યાં રહી ? એ સાચું છે કે ધર્મની અધોગતિમાં પુરોહિતવર્ગને ફાળો નાને નથી. અને આમ છતાં એ પણ સ્વીકારવું જોઈએ કે પુરોહિતવર્ગના અસ્તિત્વને પરિણામે જ ધર્મની વિધિઓ ટકી રહી છે, એટલું જ નહીં પણ એમાંનાં ઉચ્ચતર તો પણ જળવાઈ રહ્યાં છે. પરિવર્તન ભલે ગમે તેવું ઇચ્છનીય હોય તો પણ પ્રત્યેક પરિવર્તન સારું જ , છે એમ કહી શકાય ખરું ? અને એથી જ જેમ પરિવર્તનકારી બળોનું મૂલ્ય છે,. તેમ પરિવર્તન અવરોધક બળોનું મૂલ્ય પણ કેમ ન સ્વીકારી શકાય ? અહીં એ દા નથી કે જૂનાનું પરિવર્તન ન જ થવું જોઈએ. અગ્ય રૂઢિને તિલાંજલી. આપવી, અવજ્ઞાનિક વિધિને અસ્વીકાર કરે એ બરાબર છે. પરંતુ આપણે જે કંઈ સમજી શક્તા નથી કે જેના અસ્વીકાર માટે આપણી પાસે પુરાવા નથી કે વજૂદવાળાં કારણે નથી એના નકારને જ શું આપણે પરિવર્તનશીલતા કહીશું? અને જે પરિવર્તનશીલતા એ જ પ્રકારની હોય તે એ વૈજ્ઞાનિક લેખી શકાય ખરી ? કઈ પણ ધર્મમાં જ્યારે જ્યારે પુરે હિતવર્ગનું બેટું આધિપત્ય સ્થપાયું છે ત્યારે ત્યારે ધર્મના અનુયાયીઓમાંથી જ વિરોધના સૂરો સંભળાયા છે. બ્રાહ્મણ ધર્મની સામે જૈનમત અને બૌદ્ધમતના આવા જ વિરોધી સૂર હતા. એ જ પ્રમાણે. રે મન કેથલિક દેવળની સામે માર્ટિન લ્યુથરને વિરોધી સૂર પણ આ જ પ્રકારને હતો. લગભગ પ્રત્યેક ધર્મના ઇતિહાસમાં આવી હકીકતે ઉપલબ્ધ છે આ હકીકત એ વાતની સાક્ષી પૂરે છે કે ધાર્મિક ચેતના પિતે સદંતર જીવંત છે અને ધર્મ પ્રક્રિયાની ગતિશીલતામાં કોઈપણ તબક્કો, કોઈપણ વર્ગ તરફથી બિનજવાબદાર Page #329 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો ૩૧પ૦ જડતા દાખલ કરવામાં આવે છે ત્યારે, અનુયાયીઓની સતત જાકત ધાર્મિક ચેતના પ્રત્યક્ષ થાય છે. એ જીવંત ચેતનામાંથી જ એક બળ પ્રગટે છે. જડ ચેતના અને.. જીવંત ચેતના વચ્ચે સંઘર્ષ થાય છે, એ સંઘર્ષને પરિણામે કાં તે જડ ચેતના પલટાય છે, અને પરિવર્તનને સ્વીકાર કરે છે, અથવા તે જડ ચેતના પિતાના. જડત્વમાં મકકમ રહે છે, અને ત્યારે જીવંત ચેતના એમાંથી છૂટી પડી કઈ નવો જીવંત ધર્મ માર્ગ અખત્યાર કરે છે. હિંદુધર્મમાંથી જૈનધર્મ અને બૌદ્ધધર્મ આ રીતે નીપજ્યા છે, તે આપણે આગળ જોયું, તેમ જ હિંદુધર્મમાં અનેક સુધારાવાદી પ્રયાસોને શે હિસ્સો છે એની વિચારણા પણ આપણે આગળ કરી. ખ્રિસ્તી ધર્મમાં સ્થપાયેલ પંથે આ જ વાતની સાક્ષી પૂરે છે. છે. મંદિર : કેટલીક વેળા એમ કહેવાય છે કે કેઈ પણ સારા વિચારને કે વ્યક્તિને ભૂલવી હોય તે એક મંદિર બનાવી તેમાં તેની મૂર્તિને પધરાવવાથી એમ બની શકે એમ છે. આ કથનના કટાક્ષમાં કેટલુંક સત્ય હશે છતાંય એને સંપૂર્ણ સત્ય તરીકે તો ન જ ઘટાવી શકાય, તેમ જ એને અસ્વીકાર કરવા માટે એને માટે એક મંદિર બનાવી એની મૂર્તિને ત્યાં પ્રસ્થાપિત કરવાની ધૃષ્ટતા પણ ન કરાય. હિંદુધર્મમાં મંદિર, ખ્રિસ્તી ધર્મમાં ચર્ચ, પારસીધર્મમાં અગ્યારી, મુસલમાનધર્મમાં મસ્જિદ, શીખધર્મમાં ગુરદ્વાર, બૌદ્ધધર્મમાં સિનેગોગ, જૈનધર્મમાં ઉપાશ્રય વગેરે એવાં તે પવિત્ર સ્થાન તરીકે રવીકારાયાં છે કે એમને આવી કટાક્ષમય રીતે દૂર કરી શકાય નહિ. પ્રત્યેક ધર્મમાં મંદિરનું એક આગવું સ્થાન છે મંદિર એટલે માત્ર ઈંટ, ચૂનાના ચણતરવાળી ઇમારત નહિ, એ તે એક એવું સ્થાનક છે જેમાં શાંતિ પ્રવર્તે છે, જેનું વાતાવરણ હંમેશા પ્રેરણાદાયી રહે છે અને જેમાં પ્રવેશતાની સાથે પ્રભુને સાક્ષાત્કાર અનુભવાય છે. વળી, મંદિર એક એવું સ્થાન છે જ્યાં ધર્મ અનુયાયીના આરાધ્યદેવની પ્રત્યક્ષતા મૂર્તિ દ્વારા કે ચિત્ર દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. (મૂર્તિપૂજાના પ્રશ્નની ચર્ચામાં અહીંયાં નહીં ઊતરીએ) અહીંયાં વ્યક્તિગત રીતે પ્રભુને ચરણે આવે છે અને એણે પોતાના હૃદયપૂર્વકની જે વાત: પ્રભુ સાથે કરવાની હોય છે તે એ કરી લે છે. પિતાની વાણું ઈશ્વરને સંભળાવે છે, ઈશ્વરની વાણી પિતાના હૃદયમાં સ્થાપે છે. મંદિરમાં ઈશ્વર સમીપ શુદ્ધ હદયભાવે પ્રાર્થના કરતી વ્યક્તિ અને ઘડીકમાં હસતી, ઘડીકમાં રડતી અને. ઘડીકમાં ક્રોધાવેશમાં આવેગમય બનતી, પરંતુ સદાય પ્રભુમાં લીન થયેલી, અને આસપાસના વાતાવરણથી અલિપ્ત થયેલી જેવી, એ એક લહાવે છે. મંદિરમાં Page #330 -------------------------------------------------------------------------- ________________ :: 316 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રાપ્ત થતી નીરવ શાંતિ, પ્રભુની સમીપ જવાની જરૂરી એકાગ્રતા, સમગ્ર વાતાવરણની સહાયરૂપ અસર, ભક્તજનને મંદિર સિવાય બીજે ક્યાં મળવાની છે ? આ ઉપરાંત સમૂહગત પ્રાર્થનાને માટે પણ મંદિર એક અનેરું સ્થાન છે. મંદિરમાં ધર્મને ઉપદેશ અપાય છે અને એ રીતે મંદિર દ્વારા ધર્મમાં ઉપદેશાવેલ - આદેશનું ધર્મ અન્યાયીઓમાં સિંચન કરવામાં આવે છે. આ જ મંદિરોમાં અનુયાયી વગ એકત્ર થઈ પિતાના જીવનના વિવિધઅંગી પ્રશ્નોની રજૂઆત, ચર્ચાવિચારણા કરી નિર્ણય લે છે અને પ્રભુની સાક્ષીએ કરેલા નિર્ણયનું પાલન કરવાનું મનોબળ કેળવે છે. નવા આકાર લેતા ઔદ્યોગિક સમાજમાં આ હકીક્ત કદાચ બંધબેસતી ન લાગે છે તે સમજવા માટે માત્ર કેટલાક એવા ઔદ્યોગિક વિસ્તાર અને સિનિકે, કામદારો વગેરેના જેવા સમૂહજીવન વિસ્તારો, જ્યાં મંદિરની સ્થાપના કરવામાં આવી છે તેને ઉલ્લેખ કરવો જોઈએ. બીજી એક રીતે પણ મંદિર ધાર્મિક સંસ્કૃતિને જીવંત રાખે છે અને એને વેગ આપે છે. પ્રત્યેક મંદિર એક પ્રકારનું સ્થાપત્ય રજૂ કરે છે અને વિવિધ કાળે બંધાતાં મંદિરના સ્થાપત્યના પ્રકાર, ધર્મ અનુયાયીઓની રસવૃત્તિના, એમની સૂઝના તથા એમની ધર્મ સમજ અને અન્ય સંસ્કૃતિ સાથેના એમના સંસર્ગનાં પાસાંઓ રજૂ કરે છે. આવો અભ્યાસ મહત્વનું છે પરંતુ આ પુસ્તકની મર્યાદા બહાર છે. ઘ, કળા : માનવજીવન સમૃદ્ધિનું પ્રદર્શન એની કલા સ્વરૂપમાં જોવા મળે છે. કલા એક એવું સાધન છે જે આંતરિક અનુભવોને વાચા આપવા માટે કેટલીક વેળા ભાષા કરતાં પણ વધુ સબળ હોય છે. આપણા અનુભવનું પ્રત્યક્ષીકરણ બે રીતે થાય છે-એક ભાષામાં, અને બીજુ કલા સ્વરૂપમાં. કલા રવરૂપના સામાન્ય રીતે ચાર પ્રકાર સ્વીકારવામાં આવે છે-નૃત્ય, સંગીત, ચિત્રકામ અને સ્થાપત્ય. આ પ્રત્યેક કલાને આધાર ધર્મના અનુભવને પ્રત્યક્ષ કરવાને માટે કરવામાં આવ્યો છે. માનવીના પ્રત્યક્ષ અનુભવમાં, જે ઈશ્વરનું સ્વરૂપ લાગ્યું હોય એને પોતે અક્ષરદેહ ન આપી શકે, પરંતુ પોતે કલાકાર હોય તે, એને રોગ્ય ચિત્ર દ્વારા, કે યોગ્ય સ્થાપત્ય દ્વારા રજૂ કરી શકે. એ જ પ્રમાણે ઈશ્વરના ધ્યાનમાં એકાગ્ર બની જે ધાર્મિક અનુભવ વ્યક્તિ મેળવે છે, એ અન્ય રીતે વ્યક્ત -ન થઈ શકે તેય, સંગીત અને નૃત્યનાં કયા સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. સંગીતની Page #331 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો 317* સુરાવલીઓમાં સંગીતજ્ઞ કેવો ખવાઈ જાય છે એ સંગીતા પતે તે જાણે છે જ પરંતુ પિતાના સંગીતમાં અન્ય ભક્તાઓ પણ શી રીતે ખવાઈ જઈ શકે છે, તે અનુભવ, જે ભોક્તાઓને એ લહા મળે હેય છે તેઓ જાણે છે. નૃત્યને માટે પણ આમ છે. એક સ્થપતિ પથ્થરમાંથી ઈશ્વરની મૂર્તિ કંડારે છે. જે એની દિવ્ય ચેતના એ કાર્ય કરતી વખતે ચેતનવંતી હોય, અને એની એ કાર્યમાં ધાર્મિક એકાગ્રતા હોય છે તે સ્થપતિના હાથે ઘડાયેલ મૂર્તિ જીવંત દેવી સ્વરૂપ ધારણ કરે છે અને થપતિનું એ મૂર્તિ સાથેનું સાતત્ય અનેક ધર્મ અનુયાયીઓ ભાવુક રીતે પિતે પણ અનુભવે છે. પ્રત્યેક કલા પ્રકારને ધર્મ સાથેનો સંબંધ સ્વતંત્ર અભ્યાસને વિષય બની શકે. આમ છતાં, જેમ પૂજારીવર્ગ માટે કહ્યું એમ અહીંયાં પણ કહી શકાય કે કલા રવરૂપને પંથ બહુ વસમો છે. એનાં ચઢાણ ઘણાં સીધાં છે. એ સ્વરૂપને ઉપયોગ દિવ્ય ચેતનાની આરાધના માટે તથા એની પ્રાપ્તિને માટે કરવામાં આવે તે આ પરિણામ ઝડપી હોય છે. પરંતુ જે કલાકારની ચેતના દિવ્ય ચેતનાથી દૂર હડસેલાઈ, અન્ય ચીજમાં લપસે તે એમાં દૈવત્વને અંશ ન પ્રગટતાં, આસુરી તત્ત્વને અંશ પ્રગટે એ શક્ય છે; અને એથી કેટલીય વેળા કલાસ્વરૂપ, ધર્મના એક યા બીજા પ્રકારના અધઃપતન માટે કારણભૂત બને છે. પિતાના નામ દ્વારા ઈશ્વર સાથે એક થવાની તાલાવેલીમાં મંદિરમાં નૃત્ય કરતી દેવદાસી કાળીનુક્રમે ઈશ્વર સાથેનું તાદાઓ પ્રાપ્ત કરવાને બદલે પિતાને પ્રભુ-પ્રતિનિધિ કહેવડાવતા દેહધારી માનવના આલિંગનમાં આવી એની સાથે એક થાય એથી વિશેષ કલા સ્વરૂપની અધોગતિનું બીજું કયું ઉદાહરણ હોઈ શકે ? કલા એ એક સાધન છે. જ્યાં સુધી એ સાધનને ઉપયોગ દિવ્ય ચેતનાની યોગ્ય પ્રાપ્તિ માટે કરવામાં આવે છે ત્યાં સુધી કલાને મોભો અને પ્રતિષ્ઠા જાળવી શકાય છે. પરંતુ કલાનો માર્ગ જ્યાં વિપરીત રસ્તો અપનાવે છે, અને દેવી ચેતનાના સાધ્યને બદલે ભૌતિક સમૃદ્ધિને સાધ્ય તરીકે સ્વીકારે છે, ત્યારે કલાકારની અને કલા-પ્રકારની એમ બંનેની અધોગતિ સર્જાયાના દાખલા ઇતિહાસને પાને નેધાયેલા ક્યાં પડયા નથી ? આમ, આપણે એ જોઈ શકીશું કે વિવિધ કલા પ્રકારે ઈશ્વરપ્રાપ્તિના માર્ગો બનવા ઉપરાંત ધાર્મિક અનુભવના પ્રત્યક્ષીકરણની રીતે પણ છે. કલા સ્વરૂપ ધાર્મિક અનુભવોને એક નવી વાચા આપે છે અને ધાર્મિક અનુયાયીઓને: Page #332 -------------------------------------------------------------------------- ________________ 318 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એક નવીન દૃષ્ટિ આપે છે. એમ કરીને કલા રવરૂપ, પછી તે ગમે તે પ્રકારનું હોય, ધર્મના સંગઠક બળ તરીકેને પિતાને હિસ્સો આપે છે. આપણે એ જોઈ શકીએ છીએ કે ધર્મના ગતિશીલ પ્રવાહને એકધારે, એક માગે, આડ ફંટાયા વિના, એકત્રિત રાખી–સબળ રીતે વહેવાની શક્તિ આ સંગઠક બળ આપે છે. એ સંગઠક બળોનું સ્વરૂપ પલટાય, એનાં બાહ્ય કલેવરોમાં ફેરફાર થાય, છતાંય એનું મૂળભૂત તવ ધર્મની ગતિશીલતાને વધુ વેગ આપવામાં રહેલું છે. પ, પ્રાર્થનાનું સ્થાન : પૂજા અને પ્રાર્થના લગભગ બધા જ ધર્મોમાં સ્થાન ધરાવે છે. જે કંઈ ધર્મપૂજાને આદર કરતું નથી એ પણ પ્રાર્થનાને તે સ્વીકારે જ છે આથી પ્રાર્થનાની રવતંત્ર વિચારણ આવશ્યક છે. ધાર્મિક જીવન જીવવા માગતા માણસ માટે પ્રાર્થના એક મહત્વનું સાધન છે. પ્રાર્થના દ્વારા જ માનવી પોતાના જીવનની શુદ્ધિ કરી એને ઊર્ધ્વગામી બનાવી શકે છે. જગતનિયંતા ઈશ્વરની પ્રાર્થના કરતી વખતે એના સ્વરૂપને એ પ્રત્યક્ષ રાખે છે. એથી કંઈ નહીં તે એટલા સમય માટે તે એ પાપાચરણમાંથી મુક્ત રહે છે. માનવના મનમાં કદીયે દુષ્ટ વિચાર આવ્યો જ નથી એમ તે કોણ કહી - શકે? પ્રત્યેક માનવી, જીવનના કેઈક તબકકે પ્રલોભનથી આકર્ષા હોય એમ પણ કયાં નથી બનતું ? વળી, જનસામાન્યમાં દ્વેષ, ધિક્કાર, હિંસા, ઈન્દ્રિય સુખ, અભિમાન અને આકાંક્ષા પણ ક્યાં નથી ? અરે, જનસામાન્યની વાત શા માટે, કેટલીયે વેળા સંત, સિદ્ધ આત્માઓ પણ આવી બાબતોના ભોગ બન્યા નથી ? આ પ્રકારનાં અનેક પ્રલોભને પ્રત્યક્ષ હોય ત્યારે એમાંથી છૂટવા માટે નહીં તે પણ, શરૂઆતને તબક્કે એમને દૂર રાખવા માટે પણ પ્રાર્થના એક શક્તિશાળી સાધન છે. મન અને આત્માની દઢતા પ્રાર્થના દ્વારા કેળવાય છે. પ્રાર્થના દ્વારા ઈશ્વરનું ધ્યાન ધરી સર્વ દુઃખોનું દુઃખ - ઈશ્વરવિસ્મૃતિ, આપણે દૂર કરીએ છીએ. કેટલીક વેળા પ્રાર્થનાનો સામે એક એવી દલીલ કરવામાં આવે છે કે પ્રાર્થનાથી શું નીપજી શકે? મહત્ત્વની વાત કર્મ છે, પ્રાર્થના નહિ. કર્મ એ જ પ્રાર્થના છે.૧૮ જે પ્રત્યેક વ્યક્તિ ઈશ્વરમય બની કર્તવ્ય કરે, પ્રત્યેક કાર્ય કરતી વખતે એ ઈશ્વરનું કાર્ય કરે છે એમ સમજે, તથા ઈશ્વરને માટે એ કાર્ય કરે છે એમ સ્વીકારે. 18 "Work is worship." Page #333 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય પ્રશ્નો 319 તે તે કર્મ એ જ પ્રાર્થના છે એમ સહજ રીતે કહી શકાય. આ અર્થમાં જ કર્મયોગની હિંદુધર્મમાં વાત થાય છે. પરંતુ કર્મ એ જ યુગ છે એમ કઈ રીતે કહી શકાય ? કર્મવેગને અર્થ તે પ્રત્યેક કર્મમાં ગભાવનાને અનુભવ કરવામાં આવે, અર્થાત્ પ્રત્યેક કર્મ નિષ્કામભાવે પ્રભુપ્રીત્યર્થે કરવામાં આવે એ થાય છે. આપણે એમ કહી શકીશું ખરા કે આ મત રજૂ કરનારા બધા જ, ધર્મને આ કક્ષાએ અવકે છે? પ્રાર્થનાની સામે બીજી પણ એક દલીલ કરવામાં આવે છે. સૃષ્ટિને ક્રમ નિયત રીતે ચાલ્યા જ કરે છે પ્રકૃતિના સંચાલનમાં કાર્ય-કારણ નિયમ મહત્ત્વનું છે અને પ્રાર્થના પણ આ નિયમને પલટાવી કે ઉલ્ટાવી શકે એમ નથી. - આ દલીલ કેટલીક માન્યતાઓ પર આગળ વધે છે. અહીંયાં એ સ્વીકારી લેવામાં આવ્યું છે કે સૃષ્ટિક્રમના ભંગને માટે જ પ્રાર્થના કરવામાં આવે છે. શું આ માન્યતા સાચી છે ? સૃષ્ટિને ક્રમ ભૌતિક રીતે ચાલ્યો જ જાય છે. પ્રાર્થનામાં તે વ્યક્તિ પિતે આધ્યાત્મિક બળ કેળવે એ માટે, અને સૃષ્ટિમાં અધ્યાત્મ પ્રસરે એ માટે માગણી કરે છે. બીજી રીતે જોઈએ તે શું આપણે ખરેખર એમ કહી શકીએ ખરા કે ઇતર રીતે પણ આપણે સૃષ્ટિના ક્રમમાં અવરોધ નાંખતા નથી ? શું ગુરુત્વાકર્ષણને નિયમ એ સૃષ્ટિનો નિયમ નથી? અને છતાંયે એ ભેદભાવને આપણે પ્રયાસ કર્યો નથી ? આ તે જ્ઞાનક્ષેત્રની ઉચ્ચકક્ષાની વાત થઈ પરંતુ સામાન્ય લૌકિક જીવનમાં પણ આપણે સૃષ્ટિના ક્રમના અવરોધક બનતા નથી ? નદીના પ્રવાહમાં પડ્યા પછી સૃષ્ટિક્રમ અનુસાર તેમાં તણાવા લાગીએ ત્યારે સૃષ્ટિક્રમની વિરુદ્ધ જઈ તેમાંથી બચવાનો પ્રયાસ આપણે કરતા નથી ? અને શું આપણે એક મૂળભૂત પ્રશ્નને જવાબ આપી શકીએ એમ છીએ—સૃષ્ટિક્રમ શું છે એનું જ્ઞાન માનવીને છે ખરું ? માનવીના જ્ઞાનને વિકાસ સૃષ્ટિક્રમના એવા તબક્કાનો ખ્યાલ આપે છે જે વર્ષોના વર્ષો સુધી સૃષ્ટિના ગર્ભમાં સમાયેલ છે. એથી ઈશ્વરની પ્રાર્થના સૃષ્ટિના ક્રમમાં અવરોધક છે એમ કહેવાને બદલે, સૃષ્ટિક્રમ સમજવાને સહાયક છે, એમ કહેવું કદાચિત્ વધુ ઇષ્ટ છે. માનવ પ્રગતિને ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે પ્રાર્થના એક બળ છે. માનવી જ્યારે એક એવી નિરાધાર અવસ્થામાં મુકાય છે અને જ્યારે એના દેહ કૌશલ્યના, બુદ્ધિ તીવ્રતાના, તર્કશક્તિના અને અન્ય સર્વ શ માન થાય છે, ત્યારે માનવીને પિતાની મર્યાદા અને ક્ષુલ્લક્તા સમજાય છે. ત્યારે એ પ્રભુ સિવાય Page #334 -------------------------------------------------------------------------- ________________ 320 ધર્મનું તુલનાત્મક અધ્યયન બીજો કોને આશ્રય શોધે છે? આધુનિક સમયમાં પણ અવકાશવીરને જ્યારે મૃત્યુ સિવાય અન્ય કંઈ જ સમીપ નહેતું દેખાતું ત્યારે પિતે, પિતાના સ્વજનો અને દેશબાંધવો તથા અન્ય માનવ બાંધવોએ પ્રાર્થનાનો સહારો નહોતે શે ? શુભ અને ઈષ્ટને માટે કરેલી પ્રાર્થનાનો ઇન્કાર શુભ અને ઈટ સ્વરૂપ ઈશ્વર પિતે શી રીતે કરી શકે ? વ્યક્તિગત હિત, સમૂહગત સ્વાર્થ, રાષ્ટ્રીય વિજયને માટે કરેલી પ્રાર્થના અસફળ રહે એ સમજી શકાય છે. એવી પ્રાર્થનાને પ્રાર્થના તરીકે ન સ્વીકારવામાં આવે એ પણ યોગ્ય છે. પરંતુ સમસ્ત માનવજાતિના હિતને માટે કરેલી પ્રાર્થના અફળ રહે છે એ સાબિત કરવાને માટે આપણી પાસે કયા પુરાવા છે? સામેથી કદાચ પ્રશ્ન એ ઉપસ્થિત કરવામાં આવે કે પ્રાર્થનાની સફળતાના કયા પુરાવા છે? પ્રાર્થનાની સફળતાનો એકમાત્ર પુરાવા માનવજાત હજી જીવી રહી છે, અને શાંતિથી જીવવા પ્રયત્નશીલ છે એમાં, તથા પ્રાર્થનામાંની શ્રદ્ધામાં, રહેલ છે. આવી એક સર્વજન હિતાર્થની પ્રાર્થનાને અહીં ઉલ્લેખ કરે વાજબી રહેશે? . ॐ सहनौ भुनक्तु सहवीय करवा वहै: तेजस्विनाम् वधी तमस्तु मा विद्विषावहै: ॐ शांतिः शांतिः शांतिः।१४ 19 તૈતરિય ઉપ. 21 Page #335 -------------------------------------------------------------------------- ________________ .2 ધર્મઘ વિષય તુલના વિવિધ ધર્મોના અભ્યાસમાં આપણે એ જોયું કે જગતને પ્રત્યેક ધર્મ અમુક મહત્ત્વના પ્રશ્નને વિશે કંઈક અને કંઈક બોધ આપે છે. જગતના બધા જ ધર્મો માનવજીવન વિશે તેમ જ જીવનના ઉદ્દેશ વિશે પિતાને બેધ આપે છે. આ ઉપરાંત કેટલાક ધર્મો વિશિષ્ટ રીતે અમુક પ્રશ્નોની ચર્ચા કરે છે. એવા જુદા જુદા ધર્મબોધના વિષયે લઈને વિવિધ ધર્મોમાં તેની કેવી છણાવટ થઈ છે તે આપણે અહીંયાં તપાસીશું. 1, પરમતત્ત્વ : દરેક અભ્યાસ વિષયની જેમ ધર્મને પણ તત્ત્વજ્ઞાનના પાયાની જરૂર રહે છે. ધર્મ જે કંઈ સંબંધે છે તે સૃષ્ટિના ખ્યાલની સાથે અનુકૂળ છે અને તાર્કિક દષ્ટિએ સમગ્ર રીતે સુસંગત છે એમ બતાવવા માટે ધર્મને પણ તત્ત્વજ્ઞાનના પાયા ઉપર પિતાની રચના કરવી પડે છે. સૃષ્ટિની પરમ તાવિક સત્તાની સાથે ધર્મનો બધ અનુરૂપ હો જરૂરી છે. પરમ તાત્તિવક સત્તા એ એક એવી તાત્ત્વિક સત્તા છે જેને અનુલક્ષીને બધું જ. સમજાવી શકાય એમ છે. એ સત્તા મુખ્યત્વે સત સ્વરૂપની છે, અને આમ છતાં સૃષ્ટિનાં અન્ય ક્ષેત્રો અને માનવજીવનના અન્ય અનુભવ તરફ એ સત્તા દુર્લક્ષ કરી શકે નહીં. એ પરમ સત્તામાં સતુના અંગ ઉપરાંત, ઈષ્ટ અને સુંદર અંગો પણ છે. આ રીતે તાત્વિક સત્તા સત્ય, ઈષ્ટ ધર્મ 21 Page #336 -------------------------------------------------------------------------- ________________ 322 ધર્મનું તુલનાત્મક અધ્યયન અને સુંદર પુમેળ બને છે. આવી તાત્ત્વિક સત્તા કેટલે અંશે ધર્મભાવના સંતોષી શકે એ અલગ પ્રશ્ન છે. તત્વજ્ઞાનનું તત્વ સ્વરૂપ વિવિધ પ્રકારનું હોઈ શકે અને એથી તત્ત્વજ્ઞાનની તાત્ત્વિક સત્તા હંમેશા જ ધાર્મિક ભાવના સંતોષી શકે એમ ન પણ બને. ધર્મ અનુયાયીને તે એવી તાત્વિક સત્તા ખપે જે એના ધાર્મિક અનુભવની આડે ન આવે, એટલું જ નહીં, એ ધાર્મિક અનુભવને શકય પણ બનાવે. આ દષ્ટિએ વિચારતા પરમતત્ત્વને ખ્યાલ અને ધર્મમાં સ્વીકારાયેલ ઈશ્વરના ખ્યાલને અલગ રીતે તપાસવા જરૂરી બને છે. અહીંયાં આપણે પ્રત્યેક ધર્મમાં તાવિક સત્તા તરીકે પરમ તત્વને જે ખ્યાલ પામીએ છીએ તેની રજૂઆત કરીએ. હિંદુધર્મનો પરમતત્વને ખ્યાલ વિશિષ્ટ પ્રકારનું છે. એ માને છે કે સમસ્ત સૃષ્ટિનું એક જ અમૂર્ત તત્ત્વ છે અને તે છે “બ્રહ્મ'. એ પરમતત્વથી જીવતત્વ ભિન્ન નથી, અને છતાં જીવ અને સૃષ્ટિને અનુભવ સમજાવવા માટે એ આ બંનેને બ્રહ્મના આવિર્ભાવ તરીકે રજૂ કરે છે. વળી હિંદુધર્મમાં બે સત્તાને સ્વીકાર કરવામાં આવ્યો છે. પારમાર્થિક દૃષ્ટિએ વિચારતા બ્રહ્મ એક જ સત્ય છે. અને જગત તથા ઈશ્વર અસત્ય છે. પરંતુ વ્યાવહારિક દૃષ્ટિએ તપાસતા જગત, ઈશ્વર સત્ય છે. આમ ઈશ્વરસત્તાના બે ભાગ પાડવામાં આવ્યા છે અને પરમતત્ત્વને - નિર્ગુણ તરીકે અને અન્ય તત્ત્વને સગુણ તરીકે ઓળખવામાં આવે છે. સગુણતત્ત્વ તે ઈશ્વર. એની વિચારણે હવે પછી કરીશું. જૈનધર્મ અને બૌદ્ધધર્મ શરૂઆતમાં કઈ વિશિષ્ટ પ્રકારનું પરમતત્ત્વ સ્વીકારતા નથી. હિંદુધર્મની સામે એમને વિરોધ એટલે તે તીવ્ર છે કે કોઈ - પણ પ્રકારની તાત્વિક વિચારણા તેઓ કરવા તૈયાર થતા નથી. આથી જ માનવ જીવન અને સૃષ્ટિનો પાયે તત્ત્વજ્ઞાન કે તાત્વિક સત્તામાં ન શોધતાં, જનધર્મ એ પાયે જ્ઞાનમીમાંસામાં અને બૌદ્ધ ધર્મ અને વિજ્ઞાનમાં શોધે છે. હિબ્રધર્મમાં એક એવા પરમતત્વને સ્વીકાર કરવામાં આવ્યા છે જે તત્ત્વ - દ્રષ્ટિએ અને ધર્મ દૃષ્ટિએ ભિન્ન નથી. આ અર્થમાં હિબ્રધર્મ સંપૂર્ણપણે એકેશ્વરવાદી છે. જરથરતધર્મમાં અદૂર મઝદને સૃષ્ટિના પરમતત્વ તરીકે સ્વીકારવામાં આવેલ છે. પરંતુ તત્ત્વ દૃષ્ટિએ એમને તાત્વિક સત્તા તરીકે કેટલે અંશે સ્વીકારી Page #337 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ વિષય તુલના 323 શકાય એ એક પ્રશ્ન છે. જરથુસ્તધર્મની ઈશ્વરભાવનાની વિચારણા કરતી વખતે આ મુદ્દાની વિસ્તૃત રજૂઆત કરવાની રહેશે. કન્ફયુશિયનધર્મમાં “લી” અને “જેન” ઉપરાંત “તાઓને પણ સ્વીકાર થયેલ છે એ આપણે આગળ જોયું. કફ્યુશિયન ધર્મની માન્યતા અનુસાર “તાઓ” સૃષ્ટિનું પરમતત્ત્વ છે અને “લી” અને “જેન” બંને એની સાથે સંકળાયેલા છે. તાઓ ધર્મમાં પણ પરમતત્વ તરીકે જેને સ્વીકાર થયો છે એને “તાઓ” નામ આપવામાં આવ્યું છે. ચીનના ધર્મઇતિહાસમાં સમય સમય અનુસાર “તાઓને અર્થ પલટાતો રહ્યો છે એ આપણે જોયું. કન્ફયુશિયનધર્મ અને તાઓ ધર્મમાં તાઓના સમાન અથી સ્વીકારની વાત નથી. તાઓ ધર્મમાં “તાઓ” એક માર્ગ ઉપરાંત વિશ્વનું એ એક જ અમૃત તત્ત્વ પણ છે. શિધર્મમાં દૈવીતત્તને પરમતત્વ તરીકે ઓળખાવી શકાય. આ દૈવીતત્ત્વ તે સૂર્યશક્તિ છે. કારણકે એમનામાંથી જે જાપાનની અને એના રાજ્યક્ત તથા એના ધર્મની ઉત્પત્તિ થઈ છે. પરંતુ આવું મર્યાદિત સત્તાવાળું તત્વ કદીયે પરમતત્ત્વ તરીકે શી રીતે સ્વીકારી શકાય ? હકીકતમાં શિધર્મમાં પરમતત્વની વાત જ નથી. એનું કારણ એ છે કે પ્રત્યેક ધર્મની સ્થાપના કોઈ એક તાત્વિક પાયા પર થયેલી છે. એવો કોઈક તાત્ત્વિક પાયે શિધર્મ માટે ઉપલબ્ધ નથી. ખ્રિસ્તી ધર્મને પરમતત્વને ખ્યાલ સમજવા માટે ખ્રિસ્તી ધર્મના ત્રિસ્વરૂપના ખ્યાલમાં ઈશ્વરને પિતા તરીકે આલેખે છે તેમાંથી પ્રાપ્ત થાય છે. સૃષ્ટિપિતા એ એક જ તત્ત્વ છે અને એ તત્વમાંથી અન્ય સર્વ નિષ્પન્ન થાય છે. અહીંયાં આપણે હિંદુ ધર્મના પરમતત્વના ખ્યાલની સાથે ખ્રિસ્તી ધર્મના પરમતત્વના ખ્યાલની તુલના કરવી જોઈએ. હિંદુધર્મનું પરમતત્વ એક એવી તવિક સત્તા છે જે સર્વસ્વ અને સર્વોપરી છે. સૃષ્ટિ અને જીવ એ એક પરમતત્ત્વને આવિર્ભાવ છે અને એથી એ પરમતત્વથી ભિન્ન નથી. ખ્રિસ્તી ધર્મમાં સૃષ્ટિ અને જીવની ઉત્પત્તિ ઈશ્વરપિતામાંથી થયા છતાં, એ બંનેને ઈશ્વરથી ભિન્ન તરીકે આલેખવામાં આવે છે. આથી પરમતત્વની એકતાનો જે વ્યાપક ખ્યાલ હિંદુધર્મમાં પ્રાપ્ત થાય છે તે વ્યાપક ખ્યાલ, ખ્રિસ્તી ધર્મની પરમ સત્તામાં થતું નથી. વળી, હિંદુધર્મની બ્રહ્માજીવ એક્ટની કલ્પના ખ્રિસ્તી ધર્મમાં સ્વીકાર્ય નથી. આ પણ છેડી વિચારણું માંગી લે છે. જે માનવી ઈશ્વરના પરમતત્વના પુત્ર હોય તો એના અંશને સાનુરૂપ એ કેમ ન બની શકે એ એક કોયડો છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ 324 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઇરલામમાં પરમતત્ત્વ તરીકે “અલ્લાહને, અને ઈશ્વર તરીકે પણ “અલ્લાહને જ સ્વીકાર કરવામાં આવ્યું છે. આ બાબતમાં હિબ્રધર્મની ઈસ્લામ પર થયેલી અસર સ્પષ્ટ બને છે. આમ છતાં અહીંયાં એ નોંધવું જોઈએ કે હિબ્રધર્મમાંથી ઉદ્દભવેલ ખ્રિસ્તી ધર્મે હિબ્રધર્મના પરમતત્વની કલ્પનામાં, ધર્મ અનુયાયીઓને - અનુકૂળ એ, ફેરફાર કર્યો. ખ્રિસ્તી ધર્મ પછી અસ્તિત્વમાં આવેલ ઇસ્લામ ધર્મો,. ખ્રિસ્તી ધર્મના એ પરિવર્તનને બાજુએ મૂકી, હિબ્રધર્મના પરમતત્વના મૂળ ખ્યાલને સ્વીકાર કર્યો હોય એમ લાગે છે. શીખધર્મમાં પરબ્રહ્મની કલ્પના છે. કેટલીક વેળા નામના સમાનપણાને લીધે એમ માનવામાં આવે છે કે શીખધર્મમાં સ્વીકારાયેલ પરબ્રહ્મ હિંદુધર્મના પર બ્રહ્મની અસર છે. અહીં એ નોંધવું જોઈએ કે હિંદુધર્મના પરબ્રહ્મની કલપનાને આધાર તાત્ત્વિક છે, જ્યારે શીખ ધર્મની પરબ્રહ્મની કલ્પનાનો આધાર ભાવાત્મક છે. આમ આપણે એ જોઈ શકીશું કે પ્રત્યેક ધર્મમાં તાત્વિક સ્વરૂપને એક સર્વોપરી સિદ્ધાંત સ્વીકારાયેલ હોવા છતાં, તેના સ્વરૂપમાં ભિન્નતા રહેલી છે. આ પાયાની ભિન્નતાને પરિણામે ધર્મોમાં પ્રવર્તતી અન્ય વિવિધ પ્રકારની ભિન્નતા સમજાવી શકાય. પરમતત્ત્વની વિચારણા અંગે આપણે એટલું નેધવું જોઈએ કે તાત્વિક પરમ સત્તા અને ધાર્મિક સત્તા અથવા ઈશ્વર ભાવનાને સમાનાર્થી તરીકે સ્વીકારવામાં મુખ્યત્વે હિબ્રધર્મ અને ઇસ્લામધર્મ છે. વળી હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મ એવા છે જે ધર્મના ઈશ્વરને પરમતત્વ સાથે વિશિષ્ટ પ્રકારે સાંકળે છે અને એમાં પરમતત્ત્વની સર્વોપરિતા સ્થપાયેલી રહે છે. તાધર્મ અને કન્ફયુશિયનધર્મમાં પરમતત્ત્વ એક ચાલક તત્ત્વના સ્વરૂપનું છે, જ્યારે જૈનધર્મ અને બૌદ્ધધર્મમાં એ તવ અન્ય સર્વની સમજ આપનારું બિન-આધ્યાત્મિક તત્ત્વ બની રહે છે. 2. ઈશ્વર ભાવના ધર્મને ઈતિહાસ એમ બતાવે છે કે જ્યારે પણ ધર્મમાં માત્ર તાર્કિક એવા પરમતત્વને સ્વીકાર કરવામાં આવ્યો છે, ત્યારે ધર્મ અનુયાયીઓને એવા પરમ તવની કલ્પનાથી સંતોષ થયો નથી. એટલું જ નહીં, પરંતુ ધર્મ અનુયાયી એક એવા તત્ત્વની શોધમાં છે જે સર્વોપરી હોવા છતાં અગમ્ય ન હોય. એવું પરમતત્ત્વ જે તાવિક દૃષ્ટિએ ગ્યા હોય પરંતુ જે અનિર્વચનીય હાય, અવર્ણનીય હોય, જેનું માત્ર તાર્કિક અસ્તિત્વ જ હોય એવા પરમતત્ત્વની, ધર્મના પાયા તરીકે ગમે એટલી જરૂર હોવા છતાં, ધર્મ અનુયાયીઓને એથી સંતોષ Page #339 -------------------------------------------------------------------------- ________________ ધર્મબેધ વિષયતુલન ૩રપ થયે લાગતું નથી, એ બાબત પ્રત્યેક ધર્મમાં આ અંગે થયેલ પરિવર્તન સૂચવી જાય છે. આપણે અન્યત્ર એ ચર્ચા કરી છે કે આદિમ જાતિના જાદ અને સર્વજીવવાદમાંથી, કાળાનુક્રમે એકેશ્વરવાદ ઉપસ્થિત થયેલ છે. પણ આમ થયું એમાં મહત્તવને ફાળે તવ વિચારણાઓ આપે છે એ ભુલાવું જોઈએ નહીં. આદિમ ધર્મમાંથી સુસંસ્કૃત ધર્મને વિકાસ થયો તે સાથે જ ધર્મના પાયાની જરૂરિયાત સ્વીકારાઈ. આવો પાયે ત્યારે જ પ્રાપ્ત થઈ શકે જે તાત્ત્વિક તત્ત્વ આને ધાર્મિક સર્વોપરી તવ વચ્ચે કોઈ પ્રકારને સમન્વય સાધી શકાય આ સમન્વય એકેશ્વરવાદમાં પ્રાપ્ત થશે. તદૃષ્ટિએ એકતત્ત્વવાદને સ્વીકાર થયો અને ધર્મ દષ્ટિએ એકેશ્વરવાદને રવિકાર થશે. માનવીની ધાર્મિક ભાવના પરમતત્વના એવા સ્વરૂપની ઝંખના કરવા લાગી જે એને અનુભવમાં ઉપલબ્ધ હોય, જેની સાથે એ વાત કરી શકે, જેની સમક્ષ એ પિતાના પ્રશ્નો રજૂ કરી શકે, જેની પાસે પ્રાયશ્ચિત્ત કરી એ ક્ષમાયાચના માગી શકે અને જેની પાસે એ શરણ સ્વીકારી શાંતિ અને આનંદ મેળવી શકે. આ ધાર્મિક ભાવના સંતોષવાને માટે જ જે ધર્મો એકેશ્વરવાદી હતા એમાં પણ અનેકેશ્વરવાદને સુસંગત અને અનુરૂપ નહીં એવું ઈશ્વરનું સગુણ સ્વરૂપ દાખલ થયું. હિંદુ ધર્મમાં પરમતત્વને ઓળખવા માટે બ્રહ્મ નામ અપાયું અને એ બ્રહ્મના સગુણ આકાર સ્વરૂપને ઈશ્વર એવું નામ અપાયું. હિબ્રધર્મના પ્રબળ એકેશ્વરવાદમાં પણ જોડાવાનું પૂજન દાખલ થયું. ખ્રિસ્તી ધર્મ માં ક્રાઈસ્ટને દેવસ્થાને સ્થાપવામાં આવ્યા, અને એ જ પ્રમાણે અન્ય ધર્મોમાં પણ થયું. ઇસ્લામ જેવા ધર્મમાં પણ “કાબા'ના પથ્થરના સ્વરૂપને સ્વીકારવામાં આવ્યું. એટલું જ નહી પરંતુ જે ધર્મોએ પરમતત્ત્વનું તાત્વિક રૂપ ખરેખર તાત્ત્વિક વરૂપે રજૂ કર્યું હતું એવા ધર્મમાં પણ ઈશ્વર સ્થાપન થયું. તાઓ અને કન્ફયુશિયન ધર્મમાં સૃષ્ટિના ચાલકબળ તરીકે પરમતત્ત્વના અપાયેલ ખ્યાલમાં બે પ્રકારનાં પરિણામે જોવામાં આવ્યાં. એક તે, કફયુશિયસ અને લાઓને પિતાને જ દેવસ્થાને બેસાડવામાં આવ્યા, અને બીજી બાજુએ એકેશ્વરવાદની પ્રક્રિયા એ ધર્મોમાં પ્રવેશી. આ વિચારણા કરીએ ત્યારે જૈનધર્મ અને બૌદ્ધધર્મને કેમ વિસરી શકાય ? આ બંને ધર્મોના સ્થાપકોએ દેવ ભાવતા વિશે શાંત રહેવાનું પસંદ કર્યું હતું. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ ધર્મોનું તુલનાત્મક અધ્યયન એમણે પિતે સ્થાપેલ ધર્મમાં કોઈ ઈશ્વરને સ્થાન ન હતું. સર્વ પ્રયાસનું કેન્દ્રસ્થાન માનવને અર્પવામાં આવ્યું હતું અને એણે જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું તે પણ સ્વ–પ્રયને જ પ્રાપ્ત કરવાનું હતું. એ પ્રાપ્તિમાં માનવની પિતાની સિદ્ધિ સિવાય અન્ય કંઈ ન હતું. એમણે પ્રબંધેલું તાત્ત્વિક સ્વરૂપ તર્ક પ્રકારનું કે મને વૈજ્ઞાનિક પ્રકારનું હતું. આવા કોઈ તત્ત્વને તે ઇશ્વરસ્થાને બેસાડી શકાય એમ નહોતું, અને એથી એ ધર્મમાં પણ, સમય જતાં, મહાવીર અને બુદ્ધિને ઈશ્વરસ્થાને થાપવામાં આવ્યા, અને એમ ઇશ્વરરૂપે એમની પૂજા થવા માંડી. અહીંયાં આપણે શીખધર્મની વાત કરીએ. શીખ ધર્મમાં પરમતત્તવને તે. પરબ્રહ્મ” તરીકે ઓળખાવવામાં આવેલ છે. ધર્મસ્થાપક નાનકે શરૂઆતથી જ સ્પષ્ટ કર્યું કે પોતે સામાન્ય માનવી જ છે–પયગંબર નથી. પિતે તે માત્ર. ગુરુ જ છે. હિંદુ ધર્મની ભાવના અનુસાર અનેક દેશમાં ગુરૂ પણ એક દેવ તરીકે સ્વીકારી શકાય. પરંતુ ગુરુને ઇશ્વરસ્થાને કેમ સ્થાપી શકાય ? આથી શીખધર્મમાં ગુરુ નાનકનું પૂજન થવા છતાં એમને ઈશ્વર સ્થાને બેસાડવામાં આવ્યા નથી, અને છતાં ધર્મ અનુયાયીઓની તૃપ્તિને માટે ધર્મશાસ્ત્ર-ગ્રંથસાહેબને જ ઈશ્વરસ્થાને સ્થાપવામાં આવ્યા છે. આ એક ખાસ વિશિષ્ટતા છે. પ્રત્યેક ધર્મનું ઈશ્વર સ્વરૂપ સગુણ બન્યું ત્યારે માનવીય સ્વરૂપનું રહ્યું છે. એક શીખધર્મ જ એવો છે જેમાં ઈશ્વર સ્વરૂપ અમાનવીય પ્રકારનું છે. આ પ્રશ્નની વિચારણા કરીએ ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે ધર્મ અનુયાયીની ધર્મભાવના સગુણ રિવરૂપનો ઈશ્વર ઝંખે છે. એની આ ઝંખનાને પરિણામે, જ કદાચ એકેશ્વરવાદમાંથી અનેકેશ્વરવાદ અને સર્વેશ્વરવાદ એમ બધા એક સાથે. અરિતત્વમાં રહેતા હશે. કોઈપણ ધર્મને વિશે એમ ન કહી શકાય કે એ સંપૂર્ણપણે એકેશ્વરવાદી જ છે. પ્રત્યેક ધર્મ લગભગ આ પ્રત્યેક પ્રકારના સંમિશ્રણ જેવા છે. ધર્મના વિકાસક્રમમાં, એકેશ્વરવાદ શ્રેષ્ઠતમ હોવા છતાં, ધર્મમાં પ્રવર્તત અને ધરવાદ શું ધર્મના હાર્દને અવરોધરૂપ છે ? માત્ર તાર્કિક દૃષ્ટિએ વિચારણા કરીએ તે. આ બે પ્રકારનું સહઅસ્તિત્વ સુસંગત નથી. પરંતુ ધર્મના ક્ષેત્રમાં પ્રાધાન્ય તર્કનું નહીં, ભાવનાનું છે; એ જે સ્વીકારવામાં આવે તો એ બંને પ્રકારના સહ-અસ્તિત્વની. શકયતાને સમજી શકાય છે . . સર્વેશ્વરવાદ કે અનેકેશ્વરવાદ શું ખરેખર આદિમ ધર્મના જ વિશિષ્ટતા છે ? શું એવું ન બને કે ધમ અનુયાયી ભાવનાત્મક રીતે એકી વખતે સર્વેશ્વરવાદી, અનેકેશ્વરવાદી અને એકેશ્વરવાદી હૈ ? જેમ એક જ માનવી વિવિધ સંબંધમાં. Page #341 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ વિષયતુલના ૩ર૭ વિવિધ રૂપે રજૂ થઈ શકે છે, એનાં એ વિવિધ રૂપે સમજી શકાય એવાં છે, એટલું જ નહીં પરંતુ એ બધાંય વિવિધ રૂપે સુસંગત છે, અને છતાંય એ વિવિધ રૂપે વ્યક્તિના પિતાના એકત્વને હાનિર્તા નથી, તેમ એવું ન સંભવી શકે કે એક જ ઈશ્વર વિવિધ રૂપે અવલોકાય જેમ તાર્કિક જરૂરિયાત અનેકમાં એકને જેવા ઇચ્છે છે, એ જ રીતે એમ કેમ ન કહી શકાય કે ભાવાત્મક જરૂરિયાત એકને અનેક સ્વરૂપે જોવા ઇચ્છે છે ? ભાવનાના આ પ્રશ્નને સમજવા માટે માનવ સંબંધ ઉપર ઘેડ દષ્ટિપાત કરવો પડશે. પ્રત્યેક માનવી એકત્વધારી હોવા છતાં એ અનેકવંધારી થવા પ્રયત્નશીલ રહે છે. લગ્નની સામાજિક રૂઢિથી એક, યુગલમાં પરિણમે છે–તકથી નહીં પણ ભાવનાથી. એ યુગલની ભાવનામાંથી જ વિશે અનેકત્વ નીપજે છે. પ્રત્યેક પિતા પિતાના પુત્ર કે પુત્રીની વંશવેલ જોવાની એક સહજ ભાવના રાખે છે. આ ભાવનાના સ્તરે એકેશ્વરમાંથી અનેકેશ્વર કેમ નીપજે એ સમજવા પ્રયાસ કરવામાં આવે તે એ સંભવિત છે કે અનેકેશ્વરવાદની, આદિમ ધર્મની વિશિષ્ટતા તરીકે, રજૂઆત ન થાય. બીજી પણ એક વિચારણા અહીંયાં કરી લેવી જરૂરી છે. સર્વેશ્વરવાદની ભાવના વિકસેલ આદિમ ધર્મના સ્વરૂપ તરીકે સ્વીકારાય છે. પરંતુ એકેશ્વરવાદના ધર્મના સ્વરૂપ કરતાં એને નિમ્ન કક્ષાનું લેખવામાં આવે છે. જે સૃષ્ટિનું તત્વ અને ઈશ્વરી તત્વ એક જ હોય, એ સર્વત્ર વ્યાપ્ત હોય એમ પણ સ્વીકારવામાં આવે તે શું એ તાર્કિક નથી કે એ સર્વેશ્વરવાદ જ સ્વીકારે ? અહીં જે દલીલ કરવામાં આવે છે તે એટલી જ છે કે ઈશ્વર વિશેની ધર્મમાં પ્રવર્તતી કોઈપણ ભાવના તે ધર્મને બીજા ધર્મથી ઊંચે કે નીચો એમ પ્રસ્થાપિત કરવાના ઉપયોગમાં લેવાવી જોઈએ નહીં. 3. અવતારઃ શ્રીમદ્ ભગવદ્દગીતામાં કહેવાયું છે. 20 यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत / अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् // અવતાર ભાવનાનું ધર્મમાં પ્રવર્તતું સ્વરૂપ અહીં બહુ જ સ્પષ્ટ સ્વરૂપે રજૂ થયું છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ 328 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ધર્મ ધારકબળ પણ છે, અને ચાલકબળ પણ છે. ધર્મ સ્થગિત નથી પરંતુ ગતિશીલ છે. પરંતુ એની ગતિ હંમેશા જ ઊર્ધ્વગામી હોય એવું નથી. ધર્મને જેમ ઉદય થાય તેમ, ધર્મની ગ્લાનિ પણ સંભવે છે. જે ધર્મ એ વ્યક્તિ અને સમાજનું ધારકબળ તથા ચાલકબળ હોય તો એમાં નીપજતી ગ્લાનિનું પરિણામ શું આવે ? વ્યક્તિ અને સમાજને આવા પતનમાં સરી જવા દેવાય ખરા ? જે સૃષ્ટિનું અને માનવનું સર્જન એક પરમત કર્યું છે, અને એ પરમ તત્ત્વ ધર્મના ઈશ્વર સ્વરૂપનું હોય, તે એની સર્વોપરિતા સાથે તેમ જ એની સર્જનભાવના સાથે આ શી રીતે સુસંગત બની શકે ? આથી જ એમ કહેવાયું છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ઈશ્વર પ્રત્યક્ષ થાય છે. આનો અર્થ શું ? એક તો એમ કહેવાય કે સૃષ્ટિમાં જે દૈવી નૈતિક કાયદાનું વર્ચસ્વ છે એને ઢીલું પડવા ન દેવાય. સૃષ્ટિમાં અને સમાજમાં ન્યાયી અને નીતિમય જીવન જીવવાની તક મળે તે જ માનવને આધ્યાત્મિક વિકાસ કરવાની અને ઈશ્વર એકત્વ પ્રાપ્ત કરવાની સાનુકૂળતા મળી શકે. બીજુ, સૃષ્ટિના સર્જક તરીકે તેમ જ સૃષ્ટિના સંચાલક તરીકે ઈશ્વર સૃષ્ટિના ક્રમને આડ માર્ગે શી રીતે જવા દઈ શકે ? વ્યક્તિને પ્રાપ્ત થયેલ સ્વતંત્રતાને ઉપગ અને ઉપભોગ કરવાની એને છૂટ હોવા છતાં, બહદ રીતે એને દુરુપયોગ જે થતો રહે છે, જેને સૃષ્ટિ સંચાલનની જવાબદારી છે એ, અલિપ્ત કેમ રહી શકે? આથી સૃષ્ટિના સંચાલકે એનું સંચાલન સુયોગ્ય રીતે કરવાને માટે સૃષ્ટિ પિકીના એક બનવું પડે. ભગવદ્ગીતામાં પ્રબોધાયેલ અવતારની ભાવનાને આ ખ્યાલ છે. અવતાર વિચારનું સવિશેષ ખેડાણ હિંદુધર્મમાં થયું છે. વિવિધ અવતારની હિંદુધર્મમાં રજૂઆત કરવામાં આવી છે. આવા અનેક અવતારે હિંદુ ધર્મમાં સ્ત્રીકારવામાં આવ્યા છે જેમાં દશ અવતાર મહત્ત્વના છે. આ દશ અવતાર આમ છે મસ્ય, કર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને ભવિષ્યમાં થનાર અવતાર કટિક. આ વિવિધ અવતાર વિશેની ચર્ચા આ પુસ્તક મર્યાદા બહાર છે. આપણે માટે જે અગત્યની વાત છે તે એ કે વિવિધ સમયે અને વિવિધ રૂપે ઈશ્વર તત્વ સૃષ્ટિમાં પ્રત્યક્ષ થયું છે, થાય છે અને થતું રહેશે. * હિંદુધર્મ ઉપરાંત બૌદ્ધધર્મમાં પણ અવતાર ભાવના, સ્વીકારવામાં આવી છે. બુદ્ધ પહેલાં પચીસ બુદ્ધો થઈ ગયા અને ગૌતમ એ છવ્વીસમા બુદ્ધ તરીકે કહેવાય છે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ વિષયતુલના . 329 એ જ પ્રમાણે જૈનધર્મમાં પણ મહાવીરની આગળ અનેક તીર્થ કરો થઈ ગયા અને મહાવીર છેવટના તીર્થકર છે. - કદાચિત્ એમ લાગે કે હિંદુધર્મની અવતારની ભાવના, એમાંથી ઉદ્ભવેલાં જેનધર્મ અને બૌદ્ધધર્મમાં જ છે. પરંતુ ખરેખર એમ નથી. ખ્રિસ્તી ધર્મમાં સિસને ઈશ્વરના પુત્ર તરીકે વર્ણવવામાં આવ્યા છે. એમના અલૌકિક જન્મની વાત આપણે અન્યત્ર નોંધી છે. આ બધું એમનું દૈવત્વ સ્થાપવા માટે જ કદાચ જરૂરી મનાવું હશે. જિસસને દેવના પુત્ર તરીકે સ્વીકારીએ કે દેવ તરીકે સ્વીકારીએ, અને એમને અવતાર તરીકે કહીએ એમાં મહત્ત્વને તફાવત ? હિંદુધર્મના વિવિધ અવતાર માનવદેહે પ્રત્યક્ષ થયા છે, અને ક્રાઈસ્ટ પણ એ જ રીતે પ્રત્યક્ષ થયા છે. આટલું જ નહીં પરંતુ જિસસના વધ સ્થંભ પર થયેલા વધ પછી ચાર દિવસે એમનું પુનરુથાન થાય છે. એમના આ પુનરુત્થાનને અવતાર તરીકે નહીં ઘટાવી શકાય ? ઇસ્લામમાં મહમદને ખુદાના પયગંબર તરીકે સ્વીકારાયા છે. એમના અનુયાયીઓ પિતે ખલીફ બન્યા છે. એ બધાને ઈશ્વરના અવતાર તરીકે લેખીએ તો કદાચિત અવતાર ભાવનાનો સમગ્ર ખ્યાલ બદલવો પડે. અહીં જે મુદ્દો રજૂ કરવાનો છે તે એ કે, માનવતામાં દૈવત્વ કે ઈશ્વરત્વના આરોપણ વિના, ધર્મપ્રવર્તક તરીકેનું કે ધર્મ ઉત્થાનનું કાર્ય એની પાસે કરાવવું સંભવિત નથી. આ પ્રશ્ન પરત્વે શિધર્મની પણ રજુઆત કરીએ. આપણે જોયું છે કે શિધર્મમાં તે સૂર્યદેવીની પ્રજા તરીકે મિકાઓનું અસ્તિત્વ છે. આવું દૈવી અરિતત્વ ઈ. સ. 1945 સુધી ચાલુ રહ્યું એ આપણે અન્ય સ્થળે જોયું છે. શું ઈશ્વરના અંશરૂપ અને ઈશ્વરના પ્રતિનિધિ સમા આ વિવિધ સમયે થયેલા મિકડાને પણ ઈશ્વરના અવતાર તરીકે સ્વીકારી શકાય ખરા ? જેમ ઇસ્લામધર્મને ખલીફને માટે કહ્યું તેમ અહીંયાં પણ એમ કહેવું જોઈએ કે આમાં ઈશ્વર અવતારને સવિશેષ અંશ પ્રત્યક્ષ થતો હોય એવું સ્વીકારી શકાય એમ નથી. તે પછી પ્રશ્ન એ ઊઠે છે કે અમુક પ્રત્યક્ષીકરણ અવતાર જ છે એમ શી રીતે કહી શકાય? આ એક મહત્વને પ્રશ્ન છે. એવી અનેક વ્યક્તિઓ છે જે પિતાને અવતાર તરીકે ઓળખાવવા માટે પ્રયત્નશીલ છે. જે એમ જ અવતાર સ્વીકારાઈ જતો હોય તે તે ઈશ્વરના અનેક અવતાર થયા હતા. એક અર્થમાં તે એમ પણ કહી શકાય કે સૃષ્ટિમાં જેટલા જીવ તેટલાં ઈશ્વરના અવતાર સૃષ્ટિના છે તેમના દૈવત્વનું જ્ઞાન પામી શકે છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ 330 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કોઈપણ પ્રત્યક્ષીકરણ અવતાર છે કે નહીં એને નિર્ણય એમનું જીવન જ કરાવી શકે. બુદ્ધ અને ક્રાઈસ્ટનો જીવનવ્યવહાર એ રહ્યો છે કે એમના સમકાલીને પણ એ વરતુ રવીકારતા હતાં કે તેઓ સામાન્ય માનવી કરતાં નિરાળા હતા. જેમનામાં દેવત્વ મેરમ રમી રહ્યાના દર્શન થાય, જેને જીવનવ્યવહાર દૈવી હોવા છતાં અમાનવીય ન હય, જેની લગન ઈશ્વર સાથે હોય અને જે સમાજમાં હોવા છતાં સમાજના નથી એ રીતે જીવી શક્તા હોય એવા જીવને અવતાર તરીકે સ્વીકારવાને માટે મન લલચાય. નૈતિક અને આધ્યાત્મિક રીતે સંપૂર્ણ એવા આ છે ભવિષ્યની પણ એક દષ્ટિ આપતા હોય છે. પરિસ્થિતિને, વ્યક્તિને, સમાજને બદલવાની એક શક્તિના એમનામાં દર્શન થતા હોય છે. વ્યક્તિમાં પ્રાણને. સંચાર કરવાની એમની તાકાત પ્રત્યક્ષ થતી હોય છે. નૈતિક નિયમનું એમને હાથે સદંતર પાલન થતું હોય છે. ધમને સાચે ખ્યાલ એમને મુખેથી ઉદ્ભવેલ હોય છે. આવા પ્રત્યક્ષીકરણ પણ પિતાના જ કાળમાં અવતાર સ્થાને ઘણી વેળા સ્થપાયેલા હોતાં નથી ? જરથુસ્તધર્મને અહીંયાં ખાસ ઉલ્લેખ કરવાની જરૂરિયાત લાગે છે. શુભ અને અશુભ, ઇષ્ટ અને અનિષ્ટની વચ્ચેના સદાકાળના ઘર્ષણને જરથુસ્તધર્મમાં સ્વીકાર થયો છે, એટલું જ નહીં પરંતુ જરથુસ્તધર્મની એ વિશિષ્ટતા છે. જે સૃષ્ટિમાં અનિષ્ટ તત્ત્વનું આવું પ્રાબલ્ય હોય, કદીક એનું પ્રાધાન્ય પણ સ્થપાતું હોય તે એ ધર્મમાં અવતારભાવનાને અભાવ ધ્યાન ખેંચનારી બાબત છે. જે ધર્મોની વાત આપણે ઉપર કરી એમાં તે સૃષ્ટિના સર્જનકાળે ન્યાય અને શુભ અનુસારનું જીવન હતું. કાળનુક્રમે અનિષ્ટનો પગ ચાર થાય અને એ ફૂલેફાલે પરંતુ અનિષ્ટ ઈટ પર વિજય મેળવવાને તબકકે પહોંચે, એ જ સમયે દૈવ તત્ત્વનું પ્રકટીકરણ થાય, અધર્મને નાશ થાય અને ધર્મનું સંસ્થાપન થાય... ઈ.સ.ની અઢારમી સદીમાં યુરોપમાં દૈવવાદીઓએ તાર્કિક દૃષ્ટિએ ઈશ્વર સૃષ્ટિનો સંબંધ સમજાવતાં કહ્યું કે સૃષ્ટિનું સર્જન કરીને ઈશ્વર સૃષ્ટિની બહાર રહે છે. કેટલાક પ્રાથમિક નિયમોને ગતિ આપ્યા અનુસાર સૃષ્ટિનું સંચાલન થતું રહે છે. જીવને જે સ્વતંત્રતા આપી હોય છે એ આધારે એ જીવન પણ વ્યતીત થાય છે. આવા ક્રમમાં કઈક કાળે એવી સ્થિતિ સર્જાય છે કે જ્યારે સૃષ્ટિથી પર રહેલા ઇશ્વર તત્ત્વને સૃષ્ટિના ક્રમમાં ડખલ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે. અહીં પ્રશ્ન એ છે કે ઈશ્વર આવી ડખલ ક્યાં સ્વરૂપે કરે? સ્વરૂપ પ્રકાર ગમે તે હોય તે યે સૃષ્ટિથી અપર ઈશ્વર સૃષ્ટિમાં પ્રત્યક્ષ થઈ શકે એ જ વિચાર અવતારવાદને અનુમોદન આપતું નથી ? ' . . . . . Page #345 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ વિષય તુલના - 33. 4, જીવનું સ્વરૂપ : તત્ત્વજ્ઞાનની જેમ ધર્મમાં પણ ત્રણ મહત્વના પ્રશ્ન છે—ઈશ્વર, જીવ અને સૃષ્ટિ, અને એ ત્રણેયના આંતર સંબંધ. વિવિધ ધર્મોની ચર્ચા કરતી વખતે. આપણે એ જોયું છે કે બધા જ ધર્મો આ ત્રણેય તત્ત્વોને સ્વીકાર કરતા નથી. તથા દરેક ધર્મ આ દરેક તત્વને અંગે તથા તેના આંતર સંબંધ વિશે વિવિધ મંતવ્ય ધરાવે છે. છવના સ્વરૂપ વિશે પણ જે તે ધર્મમાં આગળ રજૂઆત કરેલી છે એટલે તેની પુનરુક્તિ ન થાય અને છતાં જીવન વિશે પ્રત્યેક ધર્મને ખ્યાલ આવી શકેએ દૃષ્ટિએ આ પ્રશ્નની અહીંયાં વિચારણા કરીશું. હિંદુધર્મમાં જીવ એ બ્રહ્મતત્ત્વથી કંઈક નિરાળું તત્ત્વ નથી. બ્રહ્મને, જીવ અને જગત રૂપે, આવિર્ભાવ થાય છે. આથી જીવનું સ્વરૂપ બ્રહ્મ સમાન છે. જેમ સૂર્યમાળાના પ્રહ મૂળ સૂર્યથી કાળક્રમે છૂટા પડે છે અને પિતાનું સૂર્ય સાથેનું સાતત્ય વિસરે છે તેમ દેવીતાવ ધરાવતા જીવ પણ અજ્ઞાનને લીધે પિતાનું સાચું સ્વરૂપ વિસરે છે. જૈનધર્મની દૃષ્ટિએ જડતત્વ અને આત્મતત્ત્વ એ સત્ય તત્વો છે. આત્મતત્વનું સ્વરૂપ નિર્મળ અને નિત્ય હોવા છતાં ભૌતિક શરીરની સાથે એનું સંમિલન થતાં. દુ:ખોની પરંપરા શરૂ થાય છે અને આમ આત્મતત્ત્વ જ્યાં સુધી પોતાનું આત્મસ્વરૂપ યોગ્ય રીતે પિછાને નહિ ત્યાં સુધી દુઃખની ઘટમાળ ચાલુ રહે છે. ખ્રિસ્તી ધર્મમાં છવને પ્રભુના સંતાન તરીકે ઓળખવામાં આવે છે અને પ્રભુના સંતાનનું સ્વરૂપ પ્રભુ જેવું હોય એમ પણ સ્વીકારાય છે. આથી જીવનું મૂળ સ્વરૂપ નીતિમય અને દિવ્યતાભર્યું હોય છે. આમ છતાં, જીવમાં એવી. પતનકારી શકયતાઓ હોય છે જેથી એનું પતન થઈ શકે છે. આમાં મુખ્યત્વે કરીને જીવની સાથે સંકળાયેલી ભત્તિ, સ્વાર્થ વૃત્તિ અને ઈશ્વરદેશ ભંગ કરવાની સ્વાતંત્ર્યશક્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે અને જીવને જે કંઈ કરે તે માટે, તેટલે અંશે, જવાબદાર બનાવે છે. ખ્રિસ્તી ધર્મમાં દેહધારી જીવની દષ્ટિએ દેહ. મહત્ત્વ નથી, એમ નથી. અનેક ધર્મોમાં દેવતત્વ અને આત્મતત્ત્વ ભિન્નતા સ્વીકાર્યા પછી, આત્મતત્ત્વ મહાન હેય અને દેહતત્વ પાપમય હોય એ એક વિચાર પ્રવર્તે છે. આથી જ દેહકષ્ટ અને તપશ્ચર્યાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય છે દેહ અને એની ઇન્દ્રિયે એ જ સર્વ દુઃખનું કારણ અને વાસનાઓનું Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઘર હોય એમ મનાય છે. ખ્રિસ્તી ધર્મમાં દેહનું પણ પ્રાધાન્ય સ્વીકારવામાં આવે - છે અને દેહ તે છપનનાં મૂલ્ય સાકાર કરવાને માટેનું એક મહત્વનું સાધન છે એમ સ્વીકારાય છે. આથી દેહનો અનાદર કે નિષ્કાળજી કરવાની નથી. પરંતુ ઈશ્વરના આદેશને વહન કરવાને માટે દેહ પણ યોગ્ય રીતે શક્તિવાન રહે એ માટેના પ્રયત્ન કરવાના છે. ખ્રિસ્તી ધર્મને આ વિચાર મહત્ત્વનો છેજ્ઞાનના વિકાસની સાથે હવે તે એ લગભગ સાર્વત્રિક સત્ય તરીકે સ્વીકારાયું છે કે પાપાચરણમાં માનવીના દેહ કરતાં માનવીના મતને ફાળો ઓછો નથી. મનને વિચાર આશયમાં નહિ પરિણમે ત્યાં સુધી દેહ એનો આદેશ ઉઠાવવા માટે તત્પર બનતો નથી. પ્રત્યેક કાર્ય દેથી નહીં, પરંતુ વિચારના આશયથી અને મનોઆદેશથી નીપજે છે, એ હકીકત પ્રવર્તમાન ધર્મોના શરૂઆતના તબક્કે, સ્પષ્ટપણે ન સમજી શકવાથી દેહકષ્ટની વિચારણું રજૂ કરવામાં આવી હોય એ સંભવે છે. અન્ય ધર્મોમાં જીવનો વિચાર જે વિવિધતાભરી રીતે થાય છે એમાં હિબ્રધર્મ જીવને પ્રભુના પ્રિય તરીકે, અને શીખધર્મ છવને પ્રભુના શિષ્ય તરીકે સ્વીકારે છે. શીખધર્મમાં તો ઈશ્વરથી જ જીવ ઉત્પન્ન થયો છે એમ કહેવાનો સાથે જ ઈશ્વરાજ્ઞા જ સર્વસ્વ છે અને જીવને આજ્ઞાપાલન સિવાય વિશેષ કરવાનું રહેતું નથી એમ કહેવામાં આવે છે. “ઈશ્વરની આજ્ઞાથી બધા ઉત્પન્ન થયાં. તેમની જ આજ્ઞાથી બધા સતનામમાં લીન થાય છે નાનક! ઈશ્વરની ઇચ્છા હશે તે પ્રમાણે થશે. તેના પ્રાણીઓની પાસે કોઈપણ જાતની સત્તા નથી.”૨૧ આમ શીખધર્મમાં જીવનને વિચાર એવી વિશિષ્ટતાપૂર્વક થયો છે કે જીવને કોઈ જાતની સ્વતંત્ર્યતા કે સત્તા નથી અને છતાં જો જીવ પિતાને વિશે એવી કંઈ માન્યતા ધરાવે અને માને કે હું બધું કરું છું” ત્યાં સુધી તેને કોઈપણ જાતનું સુખ મળતું નથી. 22 ઈસ્લામ ધર્મના જીવના ખ્યાલને માટે રૂમીની 23 આ રજૂઆત એગ્ય ખ્યાલ આપે છે. I am He whom I love and He whom I love is I We are two spirits dwelling in one body If thou seest me thou seest Him. And if thou seest Him thou seest us both. 21 ટ્રમ્પ, પા. 78 -22 એજ, પા. 400 23 જેકો, ગ્લીસ્પેસીસ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ, બેબે 1957 પા. 270 Page #347 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ વિષય તુલના 333 ઈસ્લામમાં છવના સ્વરૂપનો ખ્યાલ મેળવવો કેટલે મુશ્કેલ છે તેની રજૂઆત કરતાં અને એ સાથે જીવના સ્વરૂપને ખ્યાલ આપવાનો પ્રયાસ કરતા કથનની રજૂઆત કરતાં વિડજેરી૨૪ નેંધે છે: “કુરાનના મુરિલમ અને બિન-મુસ્લિમ અભ્યાસકેને જે એક મુશ્કેલ પ્રશ્ન સમસ્યારૂપ રહ્યો છે તે કુરાનમાં જીવનું સ્વરૂપ શું છે એ છે.” એક આધુનિક મુસ્લિમ લેખક કહે છેઃ પયગંબર મહમદના બધ અનુસાર માનવી આ સૃષ્ટિમાં જ્યારે પ્રવેશે છે ત્યારે પાપમુક્ત હોય છે અને એવા પવિત્ર સ્વરૂપને હેય છે કે અલ્લાહના નિયમનું પાલન કરવા માટે તે નિશ્ચયી બને છે. અગમ્ય અને અનંત વિકાસ કરવાની દિશાની સાથે એ અવતરે છે. પરંતુ આ સૃષ્ટિમાં પ્રવેશ્યા પછી શું માનવી સ્વતંત્ર છે કે બધું જ એને માટે: નિણત થયેલું છે? ઈસ્લામમાં અલ્લાહની જે સર્વોપરિતા રજૂ કરવામાં આવી છે એ રીતે તે ઇસ્લામમાં જીવનું સ્વરૂપ, ઉપર શીખધર્મમાં જીવનું સ્વરૂપ આલેખ્યું. છે, એ પ્રકારનું રહે છે. આમ, જીવને વિવિધ દષ્ટિએ અવેલેક્વામાં આવે છે. આ બધા ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે: દેહધારી માનવીનું આ સૃષ્ટિમાંનું અસ્તિત્વ એનું સાચું અને સંપૂર્ણ અસ્તિત્વ નથી. એક આદર્શની રજૂઆતમાં એનું સાચું સ્વરૂપ દર્શા. વવામાં આવે છે અને એના જીવનનું ધ્યેય અને એનું કાર્ય એ આદર્શની , પ્રાપ્તિનું રહે છે. 5. નીતિવિચાર ધર્મના વગીકરણને પ્રશ્ન વિચારતી વખતે આપણે એ જોયું છે કે કેટલાક - વિચારકો બૌદ્ધ અને જૈન ધર્મને માત્ર નીતિધર્મો તરીકે ઉલ્લેખે છે. ધર્મજીવનની પૂર્વતૈયારી તરીકે નૈતિક જીવનની જરૂરિયાતને સ્વીકાર માત્ર નીતિધર્મો જ નહીં પરંતુ બધા જ ધર્મો રવીકારે છે. નીતિજીવન એ જ ધર્મજીવન છે એમ બદ્ધધર્મ અને જૈનધર્મ પણ સ્વીકારતા નથી. એ હકીકત એ બે ધર્મોને બીજા વિભાગમાં આપણે અભ્યાસ કર્યો એથી ફલિત થાય છે. ધર્મજીવન મુખ્યત્વે કરીને માનવના ઉત્થાનની સાથે સંકળાયેલ છે. નીતિજીવન પણ માનવજીવન સાથે સંકળાયેલ છે. પરંતુ નીતિજીવનમાં આચરણને આધાર બાહ્ય રીતે પ્રાપ્ત થયેલ નિયમ પર છે. એ નિયમો કયાં તે ધર્મ તરફથી પ્રાપ્ત થયા હોય, સમાજ તરફથી પ્રાપ્ત થયા હોય અથવા તે પ્રચલિત . 24 લિવિંગ રિલિજિયન્સ ઍન્ડ મેડન થટ, ન્યૂયોર્ક, 1936, પા. 200 Page #348 -------------------------------------------------------------------------- ________________ 334 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રૂઢિ દ્વારા પ્રાપ્ત થયા હોય. આથી નીતિ વ્યવહારમાં પ્રશ્ન નિયમોના સ્વીકારને નહીં, અથવા તે નિયમોના સ્વીકારપૂર્વકના આચરણને નહીં, પરંતુ નિયમોના આચરણને - છે. આથી જે વ્યક્તિનું આચરણ નિયમ અનુરૂપનું હોય એ નીતિવાન કહેવાય છે. સમાજ એને નીતિવાન તરીકે સ્વીકારે છે અને એ અનુસારને જે કંઈ મે અને પ્રતિષ્ઠા હોય એ પણ એ પ્રાપ્ત કરે છે. આમ, વ્યક્તિગત જીવનમાં - નીતિના નિયમોનું આચરણ કરીને વ્યક્તિ નિશ્ચિત સ્વરૂપે સમાજની સાથે - સંબંધિત થાય છે. ધર્મજીવનને આધાર બાહ્ય નિયમ પર નહીં પરંતુ આંતરિક સૂઝ પર અવલંબે છે. જ્યારે પણ ધાર્મિક જીવનને આધાર બાહ્ય નિયમો પર હોય ત્યારે તે, એ નિયમના વ્યક્તિના રવીકાર પર આધારિત બને છે. આથી નિયમોની બાહ્યતા રહેતી નથી અને એ સ્વનિયમન બની જાય છે. નીતિજીવન અને ધર્મજીવન વિશે બીજો એક મહત્ત્વને ભેદ સમજી લેવો જરૂરી છે. નીતિજીવન માનવ-માનવના સંબંધે પૂરતું મર્યાદિત છે. ધર્મજીવનમાં પણ માનવ-માનવ વચ્ચેના સંબંધે પર્યાપ્ત છે જ. પરંતુ તેથી યે વિશેષ ધર્મ જીવનમાં માનવ અને ઈશ્વરના સંબંધને મુખ્ય ખ્યાલ હોય છે. આથી, જે માણસ ધાર્મિક નથી, એટલે કે જે માણસ ઈશ્વરને કે ઈશ્વર સાથેના કોઈ સંબંધને સ્વીકારતો નથી, એ માણસ નીતિવાન હોઈ શકે–એ અર્થમાં કે એ નીતિના નિયમોનું પાલન કરે છે. પરંતુ જે વ્યક્તિ ધાર્મિક છે એ તે નીતિવાન પણ હોવી જરૂરી છે. કારણકે જે વ્યક્તિ અન્ય માનની સાથેના સંબંધમાં મેગ્ય છે એ જ ઈશ્વર સાથેના સંબંધમાં યોગ્ય બની શકે. આમ - ધર્મજીવન માટે નીતિમય જીવન અનિવાર્ય છે, જ્યારે નીતિમય જીવન માટે ધર્મજીવન અનિવાર્ય નથી. અને છતાં આપણે એ નોંધવું જોઈએ કે કેટલીક વેળા વ્યક્તિની ધાર્મિક સભાનતાને, નીતિના રવીકારાયેલ આદર્શો અધાર્મિક લાગે, અસ્વીકાર્ય લાગે એ સંભવી શકે. અને આમ થાય ત્યારે એ એવા નીતિનિયમોનું પાલન ન પણ કરે. જ્યાં સુધી નિયમોને રવીકાર થતું રહે ત્યાં સુધી પરિવર્તનની શક્યતા નહીંવત છે. જેઓ પ્રચલિતને, પ્રસ્થાપિતને અસ્વીકાર કરે છે તેઓ જ પરિવર્તન સર્જે છે. એ સામાન્ય કથન માનવજીવનનાં અનેકવિધ ક્ષેત્રની જેમ નીતિનાં ક્ષેત્રોને પણ એટલું જ લાગુ પડે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ વિષયતુલના 335 આથી પ્રવર્તમાન ધર્મો નીતિજીવનને અગત્ય આપે છે અને માનવીનું નીતિજીવન કેવું હોવું જોઈએ એને ખ્યાલ આપે છે. આ ખ્યાલ આપતી વખતે જે વિચારણું આપણે આગળ રજૂ કરી છે એને અનુલક્ષીને વિવિધ ધર્મોના નીતિજીવન વિચારે અંગેની સમીક્ષા આગળ ઉપર કરીશું. હિંદુધર્મમાં કહેવાયું છે: “જે વર્તણૂકથી તમને પિતાને દુઃખ થાય તેવી વર્તણૂક બીજા સાથે રાખશો નહીં. મનુષ્યના કર્તવ્યોને બધે સાર આ છે.”૨૫ જરથુસ્તધર્મમાં કહેવાયું છે. જે વાત તમને પિતાને ગમતી ન હોય તે વાત બીજાને પણ ન ગમે એ ધ્યાનમાં રાખવું. જ્યારે તમે આ પ્રમાણે વર્તશે ત્યારે તમે ધર્મિક અને પવિત્ર ગણાશે.૨૬ વળી એ જ ધર્મમાં એમ પણ કહેવાયું છે: “જે ઈર્ષ્યાથી સારા માણસને શિક્ષા કરવામાં આવે તો દરેક માણસે એમ સમજવું કે એ શિક્ષા પિતાને જ થઈ છે.”૨ 7 નીતિનિયમને આધાર આપવા ઉપરાંત, નીતિવાન માણસ કોને કહી શકાય, એને ખ્યાલ આપતા આ ધર્મમાં કહેવાયું છે: પતાને જે કાર્ય ન ગમે તે કાર્ય બીજાને અનુલક્ષીને માણસ ન કરે ત્યારે સમજવું કે તે માણસ સજજન છે. 28 ચીનના બંને ધર્મોમાં નીતિજીવન ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તાઓધર્મમાં કહેવાયું છે : “તમને કોઈએ નુક્સાન કર્યું હોય તો પણ તમે એનું ભલું કરજે.”૨૯ વળી નૈતિક આચરણની વધુ સમજ આપતા એ ધર્મમાં કહેવાયું છે: “જે લોકો મારી સાથે ભલી રીતે વર્તે છે, તેમની સાથે સારી રીતે વર્તે છું, પરંતુ જે લોકો મારી સાથે સારી રીતે વર્તતા નથી તેમની સાથે પણ હું સારી રીતે વર્તે છું. મારા આમ કરવાથી બધાને જ સારી રીતે વર્તવાની ફરજ પડે છે. જે લોકો મારા ઉપર શુદ્ધ અંતઃકરણથી પ્રેમ રાખે છે તેમના ઉપર હું પણ તે જ પ્રેમભાવ રાખું છું, પરંતુ જે લોકો મારા પર એ પ્રેમભાવ રાખતા નથી 25 મોનીઅર વિલિયમ્સ, ઇન્ડિયન વિઝડમ–મહાભારત, 5 : 1517 26 સેક્રેડ બુક્સ ઑફ ધી ઇસ્ટ, 24 : 330 27 એજ, 37 : 5 28 એજ, 18 : 271 29 એજ, 39 : 106 Page #350 -------------------------------------------------------------------------- ________________ 336 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. તેમના ઉપર પણ હું પ્રેમભાવ રાખું છું. મારા આમ કરવાથી બધાને અરસપરસ પ્રેમભાવ રાખવાની ફરજ પડે છે.”૩૦ નીતિ આચરણને આધાર આપતા વિવિધ ધર્મના ઉગારે કેટલા બધા મળતાં હોય છે એને ખ્યાલ કન્ફયુશિયન ધર્મના આ કથન પરથી મળે છે. જે વર્તણૂક તમને પિતાને ગમતી ન હોય તેવી વર્તણૂક બીજાઓ સાથે રાખશે નહિ. આ બાબત પર કન્ફયુશિયનધર્મમાં એટલે બધે ભાર મૂકવામાં આવ્યો છે કે કન્ફયુશિયનધર્મનાં વિવિધ શાસ્ત્રોમાંથી એનાલેકટસમાં ત્રણ વખત અને મહાવિદ્યા, મધ્યમમાર્ગ તથા લીકીમાં એકેક વખત આને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. 31 બૌદ્ધધર્મમાં પણ નીતિજીવનને માટે વિશિષ્ટ પ્રકારે રજૂઆત થઈ છે. “હે રાહુલ! એવું કોઈ કાર્ય છે જેને કરવાની તને ઇચ્છા હોય? તે પછી તું આ પ્રમાણે વિચાર આ કામથી મને નુકસાન થાય એવું છે, કે અન્યને નુકસાન થાય એવું છે કે, અમને બધાને નુકસાન થાય એવું છે ? જો તેમ હોય તે તે કામ ખરાબ છે. કારણ કે તે બધાને દુઃખ આપે છે. આવું કામ તારે કંઈપણ દિવસ કરવું નહીં.”૩૨ બુદ્ધની ઉપદેશ આપવાની સંસરી રીતને અહીં ખ્યાલ આવે છે. પરંતુ બીજી જગ્યાએ નીતિમય જીવનને આધાર દર્શાવતા કહેવાયું છે: “વ્યક્તિ જેમ પિતાની સાથે વર્તે છે તેમ તેણે બીજા સાથે પણ વર્તવું. 33 - યદદીધર્મમાં કહેવાયું છેઃ “હે મારા બાળ! જે કામ કરે તેની અંદર બબર કાળજી રાખજે અને બધાની સાથે વિવેકથી વર્તજે. જે વાત તને પિતાને ગમતી ન હોય તે વાત બીજાના સંબંધમાં તું કરીશ નહિ.૩૪ અને વળી કહેવાયું છેઃ “બીજાઓની જે વર્તણૂક તને પિતાને ગમતી ન હોય તે વર્તણૂક તું બીજાઓની સાથે રાખીશ નહિ.”૩૫ 30 એજ, 39 : 91 31 એજ, 28 : 305 32 મિસિસ રાઈઝ ડેવીસ, બુદ્ધિઝમ - મઝીમ નિકાય, પા. 25 33 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 4H 182 34 ટોબિટ, 4H 14 - 15 5 બેબિલોનિયન સબાથ, 31 25 Page #351 -------------------------------------------------------------------------- ________________ ધર્મધ વિષય તુલના 337 નીતિજીવન વિશે ખ્રિસ્તી ધર્મમાં તે ખૂબ ભારપૂર્વક કહેવાયું છે. જેમ કન્ફયુશિયનધર્મ જેવા સાથે તેવાને બોધ આપે છે અને તાઓ ધર્મ ખરાબ સાથે પણ સારાને બોધ આપે છે તેમ જ મૂહૂદી ધર્મ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે પણ કહી શકાય. યહૂદી ધર્મમાં વિવેકની વાત સ્વીકારાઈ છે અને અરસપરસના સમાન આચરણની રજૂઆત થાય છે. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં તે કંપની સામે પણ પ્રેમને વ્યવહાર કરવાનું કહેવાય છે. “તમે જ્યારે એમ ઈચ્છા રાખો કે બીજાઓ તમારી સાથે અમુક પ્રકારનું વર્તન કરે ત્યારે તમારી પણ એ ફરજ છે કે તેમની સાથે તમે પણ તેવું જ વર્તન રાખે.”૩૬ અને અરસપરસના સમાન આચરણ વિશે વધુમાં કહેવાયું છે, “બીજાઓ પાસેથી જે વર્તનની તમે આશા રાખે છે તે જ જાતનું વર્તન તમારે અન્ય સાથે રાખવું જોઈએ.”૩૭, પરંતુ અરસપરસના સમાન આચરણ ઉપરાંત ખ્રિસ્તી ધર્મમાં ભ્રાતૃભાવની ભાવના પર, ક્ષમાભાવના પર અને પ્રેમભાવના પર ભાર મૂકવામાં આવ્યો છે. એમાં કહેવાયું છે: “હું તમને કહું છું કે તમને જે લોકો ત્રાસ આપતા હોય તેમને માટે અને તમારા શત્રુઓને માટે તમે ઈશ્વરને પ્રાર્થના કરે. જેથી આકાશમાં રહેતા પિતાના પુત્ર તરીકે તમે તમારી ફરજ બજાવી શકે. આ પ્રમાણે વર્તવાનું કારણ એ છે કે ઈશ્વર પોતે સારા અને ખરાબ માણસોને ભેદ સ્વીકાર્યા વિના બધાને જ સૂર્યને પ્રકાશ આપે છે, અને ન્યાયી અને અન્યાયી માણસોને ભેદ પાડ્યા વિના, બધે જ વરસાદ વરસાવે છે. "38 વિવિધ ધર્મોમાં નીતિ આચરણ માટે રજૂ કરેલ આધાર અને વિચારની સમાલોચના કરીએ તે પહેલાં આ તબક્કે એક વાત નેંધી લેવી જરૂરી છે. જિસસે પિતાના આદર્શોને પિતાના જીવનમાં ચરિતાર્થ કર્યા છે. સ્નેહ અને ક્ષમાની સાક્ષાત મૂર્તિ સ્વરૂપે, પિતાને વધસ્થળે મુક્યા ત્યારે પણ એમણે ઉચ્ચારેલ કથન, “પ્રભુ તું એમને ક્ષમા કરજે. કારણકે તેઓ જાણતા નથી કે તેઓ શું કરે છે,”૩૯ શત્રઓ પ્રત્યે પ્રેમભાવ અને દયાના સાક્ષાત દર્શન નથી કરાવતું ? આધુનિક સમયમાં મહાત્મા ગાંધીજીના જીવન વિશે પણ આમ જ કહી શકાય એમ છે. પિતાના ધર્મને પાયે એમણે સત્ય અને અહિંસાની બે આધારશિલાઓ પર 36 મેથ્ય, 7:12 37 લૂક, 6:31 38 મેથ્ય, 5 : 44 - 45 39 લૂક, 23 : 34 Page #352 -------------------------------------------------------------------------- ________________ 338 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરીને, જીવનમાં પ્રેમપૂર્વકના સત્યાગ્રહને આગ્રહ રાખી, એમણે એ એમના જીવનમાં કેવી રીતે ચરિતાર્થ કર્યું એ એમને ગોળીએ દેવાયા છતાં એમના જીવનના છેલ્લા શબ્દો “હે રામ!'માં પ્રત્યક્ષ થાય છે. જેના અંગેઅંગમાં અને રોમેરોમમાં રામભાવના પ્રસરી ન હોય એ સિવાય કે ના મુખે આ ઉદ્ગાર સંભવે ? અત્રે રજૂ કરવામાં આવેલ વિવિધ ધર્મોના નીતિ આચરણના આધાર વિશે આપણે એ જોઈ શકીએ છીએ કે લગભગ બધા જ ધર્મોમાં એક પ્રકારની નિકટતમ સમાનતા છે કેઈ ધર્મ અનીતિ આચરો એમ કહેતું નથી, તેમ જ કઈ ધર્મ નીતિનો ઇન્કાર કરતા નથી. નીતિમય જીવનનું મહાભ્ય પ્રત્યેક ધર્મ સ્વીકારે છે એ જ હકીકત એ બાબતની સાક્ષી સમાન છે કે નીતિજીવન, ધર્મ જીવનની અનિવાર્ય પૂર્વતૈયારી છે. ઉપર રજૂ કરેલ ધર્મવિચારણામાંથી આપણે એટલું કહી શકીએ કે લગભગ પ્રત્યેક ધર્મ નીતિઆચરણના આધાર વિશે ત્રણ બાબતોમાં એકમત છે. એક, સ્વને કેન્દ્રસ્થાને મૂકી નીતિઆદર્શ મેળોઃ અહીં “વને કેન્દ્રમાં રાખવો એટલે પિતાને અનુકૂળ એવી નીતિને સોફિસ્ટેએ રજૂ કરેલે વિચાર નહીં, પણ કેને રજૂ કરેલા વિચાર અનુસાર છે. પિતાને અરુચિકર હોય, પિતાને અસ્વીકાર્ય હેય, પિતાને અગવડકર્તા હોય એ બીજાને રુચિકર, રવીકાર્ય કે સગવડકર્તા શી રીતે બની શકે ? બીજુ, આંતરદર્શન કરી, બાહ્ય આચરણ નક્કી કરેઃ નીતિ આચરણું બહારથી આપવામાં આવેલા આદેશ અનુસારનું હોય છે એમ આપણે ઉપર કહ્યું છે. જે નીતિ આદેશ, ધર્મ આપે છે, અથવા તે નીતિઆચરણને જે આધાર ધર્મ આપે છે, એ બહારથી લદાયેલ કોઈ આદેશ કે નિયમ નથી, પરંતુ પિતાની અંદર ખોજ કરી, આંતરદષ્ટિથી મેળવાયેલ આદેશ છે. આથી ધર્મ દ્વારા પ્રસ્થાપિત નીતિ આચરણ ધર્મજીવનના પાયા સમાન બને છે. ત્રીજ, આંતર-બાહ્ય જીવન સુસંગતા આપણે ઉપર નોંધ્યું છે તેમ, માત્ર નીતિજીવનમાં એવી સંભવિતતા છે કે વ્યક્તિ આંતરિક રીતે જે આદેશને સ્વીકાર ન કરે, તે અનુસારનું બાહ્ય જીવન છે. ધર્મ દ્વારા અપાયેલ નીતિઆચરણને આધાર આવી બાહ્ય-આંતર જીવનની અસંગતતાને અસ્વીકાર કરે છે. કારણકે આવી અસંગતતામાંથી જ દંભ, અતિરેક અને જૂઠાણાનો ઉદ્ભવ થાય છે. આંતરિક જીવન અને બાહ્ય જીવનની સુસંગતતા જ્યારે નીતિના ક્ષેત્રમાં પામી શકાય ત્યારે ધર્મ છવનનાં વધુ સોપાને સિદ્ધ કરવા Page #353 -------------------------------------------------------------------------- ________________ ધર્મબેધ વિષય તુલના 339 શક્ય બને છે, અને આથી જ માત્ર શિષ્ટ જીવનની સામે તથા આધુનિક જમતના શિષ્ટાચારની સામે ધર્મ અનુયાયીની ધાર્મિક ભાવના બળે પિકારે છે. આ બધા પરથી આપણે એ જોઈ શકીશું કે ધર્મને નીતિવિચાર ગહન છે. માનવ-માનવના સંબંધની રચના ઉપરથી જ, માનવ અને ઈશ્વરના સંબંધ તરફ જઈ શકાય. એ પ્રકારની નીતિ આચરણનો આધાર વિશ્વના પ્રવર્તમાન બધા જ, ધર્મો આપવાનો પ્રયત્નશીલ છે. માનવ-માનવ સમાનતા અને માનવ-માનવ ભ્રાતૃભાવના પર જ, એક માનવ સમાજની રચના સંભવિત છે. જે સમગ્ર સૃષ્ટિનું દૈવીતત્ત્વ એક જ હોય અને એ તત્ત્વ સર્વોપરી હોય તો આ સિવાય અન્ય શું સંભવી શકે ? 6. અનિષ્ટ : ધર્મમાં ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારવામાં આવે છે, અને એથી જ્યારે પણ જગતમાં કોઈપણ પ્રકારનું અનિષ્ટ જોવામાં આવે છે ત્યારે ઈશ્વરની સર્વોપરિતા સાથે, એમની ન્યાયત્તિ અને દયાભાવના સાથે એને શી રીતે સુસંગત કહી શકાય? એ પ્રશ્ન મહત્ત્વનો બને છે. આથી જ, પ્રત્યેક ધર્મમાં અનિષ્ટની ચર્ચા વિસ્તૃતપણે કરવામાં આવી છે. અનિષ્ટના અસ્તિત્વનો રવીકાર લગભગ બધા જ ધર્મોમાં થયું હોવા છતાં એના સ્વરૂપ વિશે એકવાક્યતા નથી. એટલું જ નહીં, પરંતુ કેટલાક ધર્મોમાં તે એની ઝાઝી ચર્ચા પણ જોવા મળતી નથી. એથી અનિષ્ટને વિશે ઉપસ્થિત થતા બીજા અનેક પ્રશ્નો વિશે પણ એ ધર્મોમાં કઈ ઉલ્લેખ પ્રાપ્ત થતા નથી. આપણે જ્યારે અનિષ્ટને વિચાર કરીએ ત્યારે કેટલાક મહત્વના પ્રશ્ન આપણા મનમાં ઉપસ્થિત થાય છે. ભૌતિક દુઃખ અને શારીરિક દુઃખને એકસમાન તરીકે ગણી શકાય ખરા ? જે ભૌતિક દુઃખ વ્યક્તિના શારીરિક દુઃખ કરતા ભિન્ન પ્રકારના હોય, તે એ બંનેને સમાન રીતે ઉલેખ કરી શકાય ખરો ? આ માટે કેટલીક વેળા - શારીરિક અનિટને માટે નીતિશાસ્ત્રમાં અનિષ્ટને શબ્દપ્રયોગ કરવામાં આવે છે અને ધર્મશાસ્ત્રમાં બધાં અનિષ્ટોને આવરી લે એવો અસતનો પ્રવેશ કરવામાં આવે છે. આપણે અહીં “અનિષ્ટને પ્રયોગ કરીશું. તે એટલા માટે કે અસત. એ રીતે વપરાય છે–એક, ઉપર રજૂ કર્યો એવા વ્યાપક અર્થમાં અને બીજો, સત્ય નહીં એવું એ અર્થમાં વપરાય છે. બધા જ ધર્મો અનિષ્ટને અસત્ય તરીકે, અસત. ' તરીકે, (unreal or nonexistent) જેનું અસ્તિત્વ નથી એ તરીકે સ્વીકારતા નથી. એવી અસત કરતાં અનિષ્ટ શબ્દ વધુ સ્વીકાર્યા લાગે છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ 30 ધનું તુલનાત્મક અધ્યયન આટલી રજુઆત કર્યા પછી અનિષ્ટના ખ્યાલ વિશે જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે એની રજૂઆત કરી વિચારણું કરીએ. ' અનિષ્ટ એટલે શું ? એની વ્યાપક્તા કેટલી ? જગતમાં અનિષ્ટ શાને કારણે અસ્તિત્વ ધરાવે છે, તથા એને માટે કોને જવાબદાર લેખી શકાય? અનિષ્ટ અંતિમ છે ખરું ? જે એ અંતિમ હોય, તે એમાંથી મુક્તિ ક્યી રીતે પ્રાપ્ત કરી શકાય? અનિષ્ટની વ્યાપક્તા વ્યક્તિજીવન ઉપરાંત સમાજજીવનમાં પણ હોય તે સમાજજીવનમાંથી અનિષ્ટની નાબૂદી કઈ રીતે કરી શકાય? જે ધર્મોએ અનિષ્ટ વિશે વિચારણું કરી છે તેમાં આ પ્રશ્નના ઉત્તર આપવાને પણ પ્રયાસ * કર્યો છે. અત્રે આપેલા કોઠા ઉપરથી વિવિધ ધર્મો અનિષ્ટના અસ્તિત્વ અને એમાંથી ઉપસ્થિત થતા અનેક પ્રકને વિશે, શું બેધ આપે છે એને ખ્યાલ આવશે. Page #355 -------------------------------------------------------------------------- ________________ - - - - ક્રમ | વિષય હિંદુધર્મ તાધર્મ ઈસ્લામધર્મ બૌદ્ધધર્મ અનિષ્ટનું | અનિટ અંતે મિથ્યા છે. ખરી રીતે ઉપેક્ષા કરવા | સાપેક્ષ દૃષ્ટિથી મિથ્યા અનિષ્ટ સત્ય છે. વરૂ૫ *. તે ભ્રાંતિ છે. | યોગ્ય છે. છે . સ્વતંત્ર છે. તેની ખરી રીતે અનિષ્ટ નથી; જગતમાં અનિષ્ટ બહુ | અનિષ્ટ થોડા જ પ્રમા | | જગત દુ:ખરૂપ છે. વ્યાપકતા માત્ર કેટલેક વખત ભ્રમ જ થેડા પ્રમાણમાં છે. | ણમાં છે.-બિનમુરિલમમાં ! જન્મવું એટલે દુ:ખી થવું. ધર્મબોધ વિષય તુલના જવાબદાર કોઈ જવાબદાર નથી | કઈ જવાબદાર નથી. | કઈ જવાબદાર નથી કોઈ જવાબદાર નથી. અનિત્ય જીવાત્મા નહીં, માણસ નહીં, પરમસગુણ | અલાહ પણ નહીં જોકે જોકે પૂર્વજન્મનાં કર્મોને નિત્ય બ્રહ્મ પણ નહી | ઈશ્વર નહી, સગુણ | તે જ સર્વશક્તિમાન ફળ માનવી ભોગવે છે. જગતમાં જન્મ પહેલેથી | આસુરી તત્વનહીં, અમૂર્ત | હાઈ બધું જ કરે છે. કાયદો પણ નહીં. એ કમર | બ્રહ્મજ્ઞાનના અજ્ઞાનથી | અનિષ્ટ થવીવી | અલ્લાહને શરણે ન તૃણાથી નીપજે છે ? | જીવાત્માની ભ્રાંતિ ચાલુ આવશ્યક્તા નથી. જવાથી અનિષ્ટ :: તૃષ્ણ કદી તૃપ્તિ નીપજે છે. | | થતી નથી એમાથી મુક્ત કેમ થવાય. બ્રહ્મવાદના જ્ઞાનથી, જગતના અવ્યક્ત અલ્લાહને શરણે જવાથી વાસનાઓને વશ કરવાથી, બ્રહ્માનંદના આસ્વાદથી, માગને (તાઓ) શાંતીથી સ્લિામને બળથી પ્રચાર ઈચછીના શમનાથી. ભક્તિ માર્ગથી, કર્મ અનુસરવાથી. કરવાથી માગથી. | કઈ વ્યાજના નથી, વર્ણ, પ્રકૃતિ જીન ગાળવાની બળથી પણ અલાહ કે સમાજમાંથી નીકળી જઈ, વ્યવરથા ચીરસ્થાયી છે. એકમાત્ર યોજના. અને ઇસ્લામની સત્તા | એકાંતમાં મા-વિહારોમાં | વધારવાની યોજના. | વસવાટ કરવાથી. ઉથાન વ્યવસ્થા 341 Page #356 -------------------------------------------------------------------------- ________________ ક્રમ | 342 તેની વિષય જૈનધર્મ | જરથુસ્તધર્મ કયુશિયનધર્મ ખ્રિસ્તી ધર્મ અનિષ્ટનું અનાદિ છે. | અનાદિ છે, પરંતુ ખાસ નથી. મૂળથી નહીં, પરંતુ સ્વરૂપ જડત મૂળથી જ છે. અનંત નહીં. આદેશભંગથી નીપજે છે. અડધું જગત દુ:ખરૂપ | અડધું જગત દુઃખરૂ૫ બહુ જ થાડું છે. | માનવજીવનમાં સર્વત્ર વ્યાપકતા છે. જડ પદાર્થ આત્માથી અને અસત છે. સ્વભાવગત માનવ સારો | વ્યાપ્ત છે. એક પાપ ભિન્ન છે અને તે હંમેશને હોય છે. બીજા પાપ પ્રતિ દોરે છે. માટે દુઃખરૂપ છે. કાણ કોઈ જવાબદાર નથી. | ગ્રામઈન્યુ જવાબદાર માનવમાં શ્રેષ્ઠ ગુણને | ઈશ્વર જવાબદાર છે : જવાબદાર જડતત્ત્વ પહેલેથી જ | છે. અભાવ, આજ્ઞાપાલનને ! એણે માનવને સ્વતંત્ર અસ્તિત્વમાં છે. અભાવે. આપી. સમાજ પાપને વંશપરંપરામાં ઉતાર્યું. વ્યક્તિ ''સારું કામ ન કરતા એ પાપકામ કરે છે. એ કેમ | નિત્ય અને ચેતન | પહેલેથી જ છે. સમાજની અનિષ્ટ વસ્તુ- | ઈશ્વરે બક્ષેલ સંકલ્પ નીપજે છે ? | જીવાત્માના દુષ્ટ ભૌતિક એ તે જ ખરેખરું સ્વાતંત્રયને સ્વાથી શરીરના ભાર સામે અસત તવ છે. ઉપગ કરવાથી બીજાને સંકડાવાથી. ઈજા કરવાથી. એમાંથી શરીરને કષ્ટ આપી | અહુરમઝદની સાથે રહે. સમાજમાં સવને મદદ એકમેક પ્રત્યે પ્રેમભાવથી, મુકત કેમ | આત્માને મુક્ત કરવાથી. | વાથી સારા વિચાર, | કરવાથી, સમાજના સમાજસેવાના કાર્યો થવાય? સારી વાણી અને સારાં નિયમનું પાલન કરવાથી કરવાથી, પ્રભુની કૃપાથી. કર્થ ઉસ્થાન પોતાના સ્વપ્રયત્નની | ખેતીની જના, પશુ | પરસ્પર સારા સંબંધોમાં પરસ્પર મદદ અને વ્યવસ્થા જના. પાલન, સારા કર્મોથી | જ સામાજિક ઉત્થાન. પ્રભુકૃપા. | પ્રભુનો વિજય સુગમ થાય. ધર્મોનું તુલનાત્મક અધ્યયન Page #357 -------------------------------------------------------------------------- ________________ ધર્મબેધ વિષય તુલના 343 આ કોઠા ઉપરથી જોઈ શકાશે કે બૌદ્ધધર્મ, જૈનધર્મ જેવા ધર્મો અનિષ્ટને સત્ય તરીકે સ્વીકારે છે જ્યારે હિંદુધર્મ અને અસત્ય તરીકે અથવા મિથ્થા તરીકે લેખે છે. ખ્રિસ્તી ધર્મ અનિષ્ટને શરૂઆતથી નહીં પરંતુ સૃષ્ટિના ક્રમના અમુક સમયે પ્રવેશ્યાનું જણાવે છે, તે બીજી તરફ જૈનમત અને બૌદ્ધમતની સાથે જરથુસ્તધર્મ એ બાબતમાં સંમત થાય છે કે અનિષ્ટ અનાદિ છે, પરંતુ એમનાથી એ બાબતમાં જુદો પડે છે કે તે સત્ય નથી અને એથી એ અનંત નથી. આના અનુસંધાનમાં આપણે એ પણ સેંધવું જોઈએ કે તાઓ ધર્મ અનિષ્ટને સ્વીકાર કરવા છતાં અનિષ્ટને ઝાઝું મહત્વ નહીં આપતા, તેની ઉપેક્ષા કરવી જોઈએ એમ જણાવે છે. ઇસ્લામ અનિષ્ટને સાપેક્ષ દષ્ટિએ મિથ્યા લેખે છે. અનિષ્ટના સ્વરૂપ વિશેની વિવિધ ધર્મોની માન્યતાને આપણે ઉપર વિચાર કર્યો. અનિષ્ટના સ્વરૂપને આધારે અનિષ્ટ વિશેના અન્ય પ્રશ્નોની વિચારણા ધર્મમાં થઈ છે. અનિષ્ટની વ્યાપક્તા વિશે પણ આથી જ વિવિધ વિચાર રજૂ થયા. છે. એક તરફ હિંદુધર્મમાં કહેવાયું છે કે અનિષ્ટ ન હોવાને પરિણામે, અથવા તો અનિષ્ટ મિથા હવાને પરિણામે, અનિષ્ટની વ્યાપક્તા નથી. હિંદુધર્મમાં કહેવાયું છે કે સર્વમ વહુ રૂમ બ્રહ્મ અને જે સર્વ કંઈ બ્રહ્મ સ્વરૂપ જ હોય તે અનિષ્ટ ક્યાંથી સંભવી શકે ? બ્રહ્મના સર્વવ્યાપકપણે સાથે અનિષ્ટના વ્યાપકપણુની અસંગતતા આથી ર૫ષ્ટ થાય છે. પરંતુ હિંદુધર્મથી તદ્દન બીજા છેડાને વિચાર ખ્રિસ્તી ધર્મમાં જોવા મળે છે. જીવન સમસ્તમાં અનિષ્ટ વ્યાપ્ત થયું છે તથા એક અનિષ્ટ બીજા અનિષ્ટ તરફ લઈ જાય છે એમ ત્યાં કહેવાયું છે. અનિષ્ટની વ્યાપકતા વિશે બૌદ્ધધર્મને મત પણ ખ્રિસ્તી ધર્મને મળતું છે. બૌદ્ધધર્મમાં કહેવાય છે. સર્વમ્ વહુ રૂમ ડુમ્ સુવિમ્ ! દુઃખ સર્વત્ર વ્યાપ્ત છે અને એથી અનિષ્ટની વ્યાપકતા પણ સર્વત્ર છે. આ બે અંતિમ વિરોધી મતોની વચ્ચે બે જુદાં જુદાં મધ્યબિંદુઓ આપણને પ્રાપ્ત થાય છે. ચીનના કન્ફયુશિયનધર્મ અને તાઓધર્મના મતે જગતમાં અનિષ્ટની વ્યાપક્તા ખૂબ ઓછા પ્રમાણમાં છે, ત્યારે બીજુ બિંદુ જનધર્મ અને જરથુસ્તધર્મમાં પ્રાપ્ત થાય છે. આ બંને ધર્મોમાં એમ કહેવાયું છે કે અનિષ્ટની વ્યાપતા ઈષ્ટની વ્યાપકતા જેટલી જ છે–એટલે કે અડધા જગતમાં ઈષ્ટ વ્યાપ્ત છે. જૈન ધર્મના મતે જડ પદાર્થ આત્માથી ભિન્ન છે અને જડતત્વ સદાયે દુ:ખરૂપ હોય છે. અડધું જગત જડતત્વથી વ્યાપ્ત છે અને અધું જગત આત્મતત્ત્વથી વ્યાપ્ત છે. એથી અનિષ્ટની વ્યાપક્તા પણ એ અનુસાર રહી છે. જરથુસ્તધર્મમાં ઈષ્ટ અને અનિષ્ટ વચ્ચેને સંધર્ષ રવીકારવામાં આવ્યો છે. સૃષ્ટિના સર્જનથી શરૂ થઈ આ સંઘર્ષ ચાલ્યો આવે છે અને કદીક Page #358 -------------------------------------------------------------------------- ________________ 344 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈષ્ટની વ્યાપકતા વધે, તે કદીક અનિષ્ટની વ્યાપક્તા વધે, એમ બનવા છતાં, એકંદરે ઈષ્ટ અને અનિષ્ટની વ્યા૫ક્તા અડધી અડધી છે, એમ સ્વીકારાયું છે. પરંતુ આપણે આગળ જોઈશું તેમ છેવટે તે ઈષ્ટની જ વ્યાપકતા રહેવાની છે એ વિચાર એ ધર્મમાં રજૂ થયો છે. હવે જે વિચારણા હાથ ધરવાની છે તે અનિષ્ટ તત્ત્વ માટે કેને જવાબદાર લેખી શકાય તે વિશેની છે. અહીંયાં પણ આપણે એ જોઈશું કે જે જે ધર્મોએ અનિષ્ટનો સ્વીકાર કર્યો છે, અને તેને સંપૂર્ણ વ્યાપક્તા કે મર્યાદિત વ્યાપતા આપી છે, એવા ધર્મોમાં પણ, એની જવાબદારીને દોષ કેઈ નિશ્ચિત તવ પર મૂકવામાં આવ્યું નથી. હિંદુધર્મમાં અનિષ્ટ તત્તને મિથ્યા કહ્યા પછી એને માટે કોઈ જવાબદાર નથી એમ કહેવામાં આવે ત્યારે એ એની સર્વાગ સુસંગતતા અનુસાર છે એમ કહી શકાય. પરંતુ જૈનધર્મ, બૌદ્ધધર્મ, જેઓએ અનિષ્ટને અનાદિ તત્ત્વ તરીકે સ્વીકાર કર્યો છે અને, બૌદ્ધધર્મે જેને સર્વવ્યાપક તરીકે અને જૈનધર્મે જેને અર્ધવ્યાપક તરીકે સ્વીકાર કર્યો છે, એ બે ધર્મો એ મત પ્રદર્શિત કરે છે કે અનિષ્ટ માટે કોઈ જવાબદાર નથી; એટલું જ નહીં પરંતુ ઇલામધર્મ અને તાઓધર્મ જેઓ અનિષ્ટની વ્યાપકતા મર્યાદિત પ્રમાણમાં છે એમ સ્વીકારે છે, તેઓ પણ અનિષ્ટ તત્ત્વના અસ્તિત્વ માટે કોઈને જવાબદાર લેખતા નથી, તે સમજી શકાય એમ નથી. વિશ્વના માત્ર ત્રણ ધર્મો અનિષ્ટની જવાબદારી સમજાવવા પ્રયાસ કરે છે. કફ્યુશિયનધર્મ અનુસાર આજ્ઞા–પાલનને અભાવ તથા શ્રેષ્ઠ ગુણને માનવમાં અભાવ એ અનિષ્ટ માટે જવાબદાર છે. આને અર્થ એમ થયું કે કન્ફયુશિયનધર્મ અનુસાર માનવ પોતે અનિષ્ટને માટે જવાબદાર છે. જરથુસ્તધર્મમાં અનિષ્ટની જવાબદારી એંગ્રામઈયુ પર મૂકવામાં આવી છે. આપણે આગળ જોયું છે તેમ જરથુસ્તધર્મમાં અનિષ્ટનાં દળોની નેતાગીરી ઍગ્રામઈયુના હાથમાં છે. પરંતુ અહીં એક વાત એ પણ નોંધવી જોઈએ કે અનિષ્ટ માટેની જવાબદારી એંગ્રામન્યુની હોવા છતાં નર્કમાં જ્યારે એંગ્રામન્યુ એના અનુયાયીઓને જુએ છે ત્યારે એમને એ સહભાગી તરીકે, સહાયક તરીકે, આજ્ઞાધીન તરીકે સ્વીકારતા નથી, પરંતુ એમના તરફ એક પ્રકારની ધૃણા સેવે છે. અનિષ્ટની જવાબદારીને ખ્યાલ બહુ જ સુંદર રીતે ખ્રિસ્તી ધર્મમાં પ્રાપ્ત થાય છે. અનિષ્ટનું સાચું વિશ્લેષણ કરતાં, અને અનિષ્ટને એના સર્વગ્રાહી અર્થમાં Page #359 -------------------------------------------------------------------------- ________________ 345 ધર્મબેધ વિષય તુલના અવલોકતાં, ખ્રિસ્તીધર્મ, ઈશ્વર, સમાજ અને વ્યક્તિ એ ત્રણેને અનિટ માટે જવાબદાર ગણે છે. ઈશ્વર અનિષ્ટ માટે જવાબદાર છે કારણકે માનવનું સર્જન ઈશ્વરના હાથે થયું હોવા છતાં એણે માનવને અનિષ્ટ કરવાની સ્વતંત્રતા આપી. ઈશ્વરે જ્યારે સૃષ્ટિનું પ્રથમ સર્જન કર્યું ત્યારે અનિષ્ટ તત્ત્વને અભાવ હતો. પરંતુ માનવની સ્વતંત્રતાને પરિણામે અનિષ્ટ નીપજ્યું અને તેથી અનિષ્ટના અસ્તિત્વમાં ઈશ્વરની જવાબદારી નકારી શકાય નહીં. અનિષ્ટ માટે ઈશ્વર ઉપરાંત વ્યક્તિ પોતે પણ જાબદાર છે. વ્યક્તિને પસંદગીની સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પણ જે તે વૈચ્છિક રીતે અઈચ્છિતને સ્વીકાર કરે અને સારું કામ કરવાને બદલે પાપકર્મ કરે તે એ માટે વ્યક્તિ પણ એટલી જ જવાબદાર છે. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વર અને વ્યક્તિ ઉપરાંત અનિષ્ટની જવાબદારી સમાજની ઉપર પણ નાંખવામાં આવી છે. પા૫ અવકાશમાં નીપજતું નથી. સંજોગે, પરિસ્થિતિ એને માટે જવાબદાર હોય છે. સમાજ પિતે જ એક આવી પરિસ્થિતિ છે અને પિતે જ આ એક સંજોગ પણ છે. પાપની વૃદ્ધિમાં સમાજે વંશ પરંપરાગત પાપને ચાલુ રાખ્યું, તથા એની વ્યાપકતા વધવા દીધી એટલે અંશે, અનિષ્ટ માટે સમાજ પણ જવાબદાર છે. 1 ખ્રિસ્તી ધર્મન, અનિષ્ટ માટેની સમાજની આ જવાબદારીને ખ્યાલ, આધુનિક સમયમાં સવિશેષ ધ્યાન ખેંચી રહ્યો છે. જગતમાં પ્રવર્તતી અસમાનતાનું કારણ સમાજ પોતે જ છે એ ખ્યાલ પર વિવિધ રાજકીય વિચારણાઓ પ્રાપ્ત થાય છે. અનિષ્ટના અસ્તિત્વમાં વ્યક્તિનો હિસ્સો જે હોય તે, પરંતુ સમાજના હિસ્સાને સ્વીકાર એટલે સુધી થાય છે કે, જ્યાં સર્વ અનિષ્ટો માટે એક સમાજ જ જવાબદાર ગણાય છે, અને વ્યક્તિને એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અથવા તે એમ કહેવું વધુ વાજબી કહેવાશે કે અનિટની જવાબદારી સમાજના શિરે ઢળ્યા પછી એને ભાર સમાજના એક નિશ્ચિત વર્ગ પર ઢાળવામાં આવે છે. કેમ જાણે તે વગ અનિટને માટે સંપૂર્ણપણે એક જ જવાબદાર ન હોય ? જે અનિષ્ટનું અસ્તિત્વ હોય, અને જો એ માટે કઈને જવાબદાર લેખી શકાય એમ ન હોય તે, પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અનિષ્ટ કેવી રીતે નીપજે છે? હિંદુધર્મ અનુસાર અનિષ્ટ એ બ્રાંતિમય છે અને જયાં સુધી જીવને બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન હોય ત્યાં સુધી આ ભ્રાંતિ ચાલુ રહે છે. અનિષ્ટને માટે કઈ જવાબદાર નથી એમ કહેવામાં હિંદુધર્મ અનિષ્ટ વિશે આવી સમજ આપે છે. ઇસ્લામધર્મ અનિષ્ટ નીપજવા વિશે એમ સમજાવે છે કે સાચે મુસ્લિમ Page #360 -------------------------------------------------------------------------- ________________ 346 ધર્મોનું તુલનાત્મક અધ્યયન તે છે જે અલ્લાહને શરણે જાય અને માનવી અલાહને શરણે જતો નથી એથી. અનિષ્ટ નીપજે છે. બૌદ્ધધર્મ અનિષ્ટના નીપજવા વિશે તૃષ્ણાને આગળ કરે છે. સર્વ રોગનું મૂળ તૃષ્ણા છે' એમ બૌદ્ધધર્મમાં કહેવાયું છે અને તૃષ્ણના ત્યાગને માર્ગ રજૂ કરવામાં આવ્યો છે. તૃષ્ણા ત્યાગવા સિવાય બીજો કોઈ માર્ગ નથી કારણ કે તૃષ્ણ કદીયે તૃપ્ત થતી નથી અને જ્યાં સુધી તૃષ્ણ હોય ત્યાં સુધી અનિષ્ટ અનિવાર્ય છે. અનિષ્ટનો સ્વીકાર થયો એટલે એમાંથી માર્ગ સૂચવવાનું પણ ધર્મનું કાર્ય બને છે. ખરી રીતે ધર્મ, ઈશ્વર-જીવ વચ્ચેના સંબંધમાં જે કંઈ અવરોધ હોય એને દૂર કરવા માટે નિશ્ચયી હોય છે. અનિષ્ટ આવો એક અવરોધ છે અને એથી જ ધર્મમાં અનિષ્ટની વિચારણું પર ભાર મૂકવામાં આવે છે. પ્રત્યેક ધર્મ, અનિષ્ટનું વિમોચન કેમ કરી શકાય અને એમાંથી મુક્ત શી રીતે થઈ શકાય તેની રજૂઆત કરે છે. પરંતુ અનિષ્ટ વિમોચનની વિવિધ પ્રકારની રીત પણ ધર્મોમાં રજૂ થઈ છે. કેટલાકમાં જ્ઞાનપ્રાપ્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે બીજા કેટલાકમાં દેહકષ્ટ અને તૃષ્ણ માર્જનની વાતો રજૂ થઈ છે, તે કેટલાકમાં માનવપ્રેમની અને અન્યમાં ઈશ્વરચરણની વાત રજૂ કરવામાં આવી છે. આમ, આપણે એ જોઈ શકીશું કે અનિષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે જ્ઞાનની, કર્મની કે ભક્તિની રજૂઆત થઈ છે. ભક્તિને આશ્રય લેનાર ધર્મોમાં ઇસ્લામ અને તાઓ ધર્મનો સમાવેશ કરી શકાય અલ્લાહને શરણે જવાથી અનિષ્ટને દૂર કરી શકાય છે. તાઓ ધર્મ અનુસાર જગતના અવ્યક્ત માર્ગ તાઓને અનુસરવાથી અનિષ્ટમાંથી મુક્ત થવાય છે. એમ કહેવાયું છે. આ. બેમાં ઇરલામને વિશે વધારામાં એટલું કહેવું જરૂરી છે કે ઇસ્લામ બિનમુસ્લિમનો— અલ્લાહનું શરણુ રવીકારતા નથી તેને–અનિષ્ટ તરીકે રવીકાર કરે છે અને એથી. એ અનિષ્ટને દૂર કરવા માટે બળના ઉપયોગની વાત સ્વીકારે છે. બૌદ્ધધર્મ, અનિષ્ટની મુક્તિ માટે, વાસનાઓને કાબૂ કરવાની, તથા જૈનધર્મ એ ઉપરાંત દેહને કષ્ટ આપવાની વાત કરે છે. તપશ્ચર્યા જૈનધર્મને માર્ગ છે અને તૃષ્ણા ત્યાગ એ બૌદ્ધધર્મને માર્ગ છે. એક તરફ દેહને જ અનિષ્ટના કારણરૂપે ગણી, તેની શુદ્ધિથી મુક્ત થવાય, એવી માન્યતા રજૂ કરવામાં આવી છે, તે બાજી તરફે હિંદુધર્મમાં બ્રહ્મજ્ઞાનની વાત પર ભાર મૂકવામાં આવ્યું છે. પરંતુ એટલું નોંધવું જોઈએ કે હિંદુધર્મમાં મુક્તિના ભાગ તરીકે માત્ર જ્ઞાનની વાત નથી. જ્ઞાન એક માર્ગ નિશ્ચિત છે, પરંતુ ભક્તિમાર્ગ અને કર્મમાર્ગની પણ એમાં વિચારણા થઈ છે. આથી એમ કહી શકાય કે જગતના વિવિધ ધર્મોમાં, જે જે Page #361 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ વિષય તુલના 347* માર્ગોની વિશિષ્ટરૂપે રજૂઆત થઈ છે, તે બધા જ માર્ગોને, જે કઈ એક ધર્મમાં સ્વીકાર કરવામાં આવ્યો હોય તે તે, હિંદુધર્મમાં થયું છે. કન્ફયુશિયન અને ખ્રિસ્તી ધર્મમાં સમાજસેવાનાં કાર્યોને અગત્ય આપવામાં આવી છે અને એની સાથે કન્ફયુશિયનધર્મમાં સમાજના નિયમોના પાલનની. વિચારણું થઈ છે ત્યારે, ખ્રિસ્તી ધર્મમાં સમાજસેવાનાં કાર્યો ઉપરાંત અનિષ્ટમાંથી મુક્તિ મેળવવા માટે પ્રેમભાવ અને ઈશ્વરકૃપાની વાત રજૂ થઈ છે. અનિષ્ટમાંથી મુક્ત થવાના અને સૂચવાયેલા વિવિધ માર્ગો વ્યક્તિજીવનમાંથી અનિષ્ટની નાબૂદી કેમ થાય તે સૂચવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે અનિષ્ટ માત્ર વ્યક્તિજીવનમાં જ નહીં પરંતુ સમાજજીવનમાં પણ વ્યાપ્ત છે. આથી જેમ વ્યક્તિ અનિષ્ટમાંથી મુક્ત બની પિતાને ઉત્કર્ષ સાધી શકે એમ સમાજના ઉત્થાન માટેની કોઈ વ્યવસ્થા કે વિચારણે આ ધર્મોમાંથી પ્રાપ્ત થાય છે. ખરી કે કેમ? સમાજ ઉત્થાનની વ્યવસ્થામાં હિંદુધર્મમાં વર્ણ વ્યવસ્થાને વિચાર થયું છે. એની વિસ્તૃત વિચારણા આપણે બીજા વિભાગમાં કરી છે એટલે એનું પુનરાવર્તન અહીં નહીં કરીએ. ખ્રિરતીધર્મમાં સમાજ ઉત્થાનને પાયે પરસ્પરના પ્રેમ અને સહકાર તથા પ્રભુની કૃપા પર આધારિત કરવામાં આવ્યો છે. સમાજનું સાચું ઉત્થાન ત્યારે જ શક્ય છે જ્યારે આ સૃષ્ટિ પર પ્રભુનું સામ્રાજ્ય સ્થપાય. તાઓ ધર્મમાં પ્રકૃતિ અનુસાર જીવન ગાળવું એ એક માત્ર બેજના વ્યક્તિના તેમ જ સમાજના ઉત્થાન માટે વિચારાઈ છે. જનધર્મ અને બૌદ્ધધર્મમાં સમાજના ઉત્થાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. કારણ કે કેન્દ્રસ્થાને વ્યક્તિની જ વિચારણા થઈ છે. કન્યુશિયનધર્મમાં, સમાજના ઉત્થાનતા માર્ગ તરીકે, પરસ્પરના સારા સંબંધોની ખિલવણીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી અનિષ્ટ તત્ત્વનો વિનાશ ન થાય ત્યાં સુધી સમાજના ઉત્થાનની શક્યતા સંભવિત નથી એમ કહી જરથુરતધર્મ સમાજના ઉત્થાનને માટે ઈષ્ટને પડખે માનવજેતે રહેવું જોઈએ, અને સાથે અનિષ્ટનો સામનો કરવો જોઈએ એવો વિચાર રજૂ કરે છે. સામાજિક ઉત્થાની ઈસ્લામની વિચારણે વ્યક્તિગત ઉત્થાનને મળતી છે. અલ્લાહનું શરણુ બધા સ્વીકારે ત્યારે જ સમાજ ઉત્થાન શક્ય છે અને એથી ઈલામની સત્તા વધારવાને માટે જરૂર પડે તે બળનો ઉપયોગ પણ કરવો જોઈએ એવો ઇસ્લામનો દેશ છે. કદાચિત એથી જ ઇસ્લામના પ્રસારણમાં બળને ઉપયોગ થયું છે અને એ રીતે જ એને પ્રસાર અન્ય દેશમાં થશે છે. અને જે મુસલમાનોને આ ઝનૂની વિસ્તાર પ્રયાસ ફ્રાંસમાં રોકવામાં ન આવ્યું હતું તે Page #362 -------------------------------------------------------------------------- ________________ 348 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સંભવતઃ યુરોપનું ધાર્મિક અને રાજકીય માળખું આજે જુદા પ્રકારનું હેત. એને થડે ખ્યાલ પામી શકાય એ માટે એટલું નોંધવું જોઈએ કે ઇસ્લામના બળને સ્પેનમાંથી હડસેલવામાં આવ્યા છતાં તુકમાં એમણે સ્થાન જમાવ્યું હતું, અને કમાલ આતાતૂના સમય સુધીની તૂછની ઈસ્લામ બળે જે પરિસ્થિતિ હતી, સંભવતઃ એ પ્રકારની પરિસ્થિતિમાં સમસ્ત યુરોપ અને કદાચિત સારું વિશ્વ મુકાયું હોત. આમ, આપણે એ જોઈ શકીશું કે ધર્મને માટે અનિષ્ટની વિચારણને પ્રશ્ન મહત્વનો છે. પ્રવર્તમાન ધર્મે એ પ્રશ્નને કેટલું મહત્ત્વ આપે છે, એને આધારે એ ધર્મને કેટલો વિકાસ થયે છે એનો ખ્યાલ આવી શકે. આદિમ ધર્મમાં અનિષ્ટને સ્વીકાર ન હોય એ સમજી શકાય એમ છે. કારણકે ત્યાં તે જે કંઈ બને છે તે સર્વજીવવાદની ભાવના અનુસાર સમજાવવામાં આવે છે. અનિષ્ટની સમજણ જીવાદનો આશ્રય લઈને કે અનેકેશ્વરવાદને આશરો લઈ આપવામાં આવે ત્યારે અનિષ્ટની સર્વગ્રાહીતા અને વ્યાપક્તાનો સ્પષ્ટ ખ્યાલ પમા નથી. પરંતુ જ્યારે એકેશ્વરવાદની કક્ષાએ અનિષ્ટનો પ્રશ્નની વિચારણા કરવામાં આવે ત્યારે એ પ્રશ્નને વિવિધ દૃષ્ટિબિંદુઓથી અવલેક જરૂરી બને છે. 7, કર્મ: પરિણામ મરણોત્તર અવસ્થાઃ ઉપર આપણે ધર્મોને નીતિવિચાર રજૂ કર્યો. એમાં વ્યક્તિ જ્યાં સુધી સમાજમાં જીવે છે ત્યાં સુધી એણે કાર્ય કરવાનું છે એમ સ્વીકારીને, સમાજના અન્ય છે સાથેનું કાર્ય શેના પર આધારિત થવું જોઈએ, એની વાત કરી. વ્યક્તિને રુચિકર કાર્ય થાય તો એને સંતોષ થાય તેમ જ અન્યને પણ વ્યકિતના એવા કાર્યથી સંતોષ થાય એ એનું સહજ પરિણામ હેય. છતાં પણ એવા પ્રસંગે આવે છે, જ્યારે વ્યક્તિ એવાં કાર્યો કરે, જે એણે કરવાં જોઈએ નહીં. આવાં કાર્યોનું પરિણામ શું આવે એ પણ સમજી શકાય એવી વાત છે. આ ઉપરાંત, કાર્ય કરવાથી પસંદગી કે નાપસંદગી થતી હોય એમ પીકારીએ એટલે કાર્યનું પરિણામ આવે છે એમ સ્વીકારવા બરાબર થાય. એવું કહી શકાય ખરું કે વ્યક્તિ જે જે કર્મ કરે છે એ બધાનું જ પરિણામ એને તત્કાળ અથવા ચાલુ જીવન દરમ્યાન મળી જાય છે? માનવજીવનની આયુમર્યાદાને સ્વીકાર કરીએ તે આ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ હકારમાં આપવો શક્ય નથી અને એથી જ એ અંગે પણ ધર્મમાં વિચારણા કરવામાં આવી છે. આમ ઉપર રજૂ કરેલ મથાળામાં ત્રણેયને સાંકળવામાં આવ્યા છે. છે . ' Page #363 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ વિષય તુલના 349 વિવિધ ધર્મોને આપણે જે અભ્યાસ કર્યો છે તેને આધારે આ પ્રશ્ન સાથે, સંકળાયેલી કેટલીક બાબતેમાં બધા ધર્મોની એકમતી જોઈ શકાય છે. તેની રજૂઆત આમ કરીએ એક, આત્માના અમરત્વને ખ્યાલ. બે, સત્કર્મની ભાવનાને સ્વીકાર. ત્રણ, કર્મ પરિણામની ભાવનાને સ્વીકાર. ચાર, નૈતિક ન્યાયની ભાવનાને સ્વીકાર. આ દરેક મુદ્દા વિશે જે તે ધર્મની વિચારણા કરતી વખતે આપણે વિચાર! કર્યો છે. એથી આને વિશે અહીં વિશેષ કંઈ નહીં કહીએ. આમ છતાં એટલું ધવું જોઈએ કે પ્રવર્તમાન પ્રત્યેક ધર્મ એક નૈતિક કે આધ્યાત્મિક સિદ્ધાંતની સર્વોપરિતા સ્વીકારે છે. નૈતિક ન્યાયનો ખ્યાલ પણ આ સર્વોપરિતાની સાથે સુસંગત હે જરૂરી છે. આવી સુસંગતતા સમજવાને માટે નૈતિક ન્યાયને પાય શું છે એને ખ્યાલ મેળવવો જોઈએ. જે પ્રત્યેક કર્મનું પરિણામ હય, અને કર્મ કયાં તે પુણ્ય પ્રકારનું કે પાપ પ્રકારનું હોય, અને પુણ્ય કર્મ નૈતિક આચરણના ધમેં આપેલા આધાર અનુસાર, હોય અને પાપકર્મ એવા આધાર વિરુદ્ધ હોય, તે પુણ્યનું પરિણામ બદલે (reward) અને પાપનું પરિણામ શિક્ષા (punishment) હોવું જોઈએ. આમ, પુણ્યને બદલે અને પાપની શિક્ષા એ નૈતિક ન્યાયને પાયો છે. આપણી વિચારણના આ મુદ્દા સુધી તે બધા ધર્મોમાં એક પ્રકારની સંમતિ જોવા મળે છે. પરંતુ હવે અહીં જ પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે પુણ્યને બદલે અને પાપની શિક્ષા કયાં ? ક્યારે ? અને કેવી રીતે મળશે? આ પ્રશ્નોના ઉત્તરની બાબતમાં ધર્મોની એકમતી નથી. જુદા જુદા ધર્મોમાં: આમાંના એક કે વધારે કે બધા જ પ્રસને, જુદી રીતે જવાબ આપવામાં આવ્યો છે. પ્રત્યેક ધર્મની આ પ્રશ્નને વિશેની વિચારણા સમજી શકાય એ માટે ધર્મોને બે વિભાગમાં વહેંચવા અનુકૂળ રહેશે. Page #364 -------------------------------------------------------------------------- ________________ 350 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એક, પૂર્વજન્મને સ્વીકાર કરતા ધર્મો : આ વર્ગમાં હિંદુધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ અને શીખધર્મને સમાવેશ થાય છે. સામાન્યપણે એમ કહી શકાય કે આ ધર્મો કર્મ અને એનાં પરિણામમાં માનવા ઉપરાંત પુણ્ય અને પાપને બદલે, જે આ જન્મમાં નહીં મળે તે અત્યાર પછીના જન્મમાં મળશે, એમ સ્વીકારે છે. ટૂંકમાં, આ ધર્મ જૂથ એમ સ્વીકારે છે કે કર્મનું પરિણામ પૂર્ણ થયું નથી ત્યાં સુધી જન્મોજન્મની પ્રક્રિયા ચાલુ રહે છે. -બીજુ, ન્યાયના દિવસને સ્વીકાર કરતા ધર્મો : આ વર્ગમાં જરથુસ્તધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મને સમાવેશ થાય છે સામાન્યપણે એમ કહી શકાય કે આ ધર્મો પણ કર્મ અને એનાં પરિણામમાં તે માને જ છે. પરંતુ વર્તમાન જીવનને અંતે અન્ય કોઈ જીવન નથી. પરંતુ પ્રત્યેક * વ્યક્તિને તેણે કરેલાં કાર્ય અનુસારને ન્યાય એક દિવસ કરવામાં આવશે. આ પ્રશ્નની સમજણ આપવાને માટે, આ બે પ્રકારનાં ધર્મજૂથે પાડ્યાં પછી, હવે આપણે એ જૂથમાંના પ્રત્યેક ધર્મ વિશે આ પ્રશ્ન અંગે થેડી વિગતે વિચારણા કરીએ. હિંદુધર્મ : કર્મના સિદ્ધાંતનું હિંદુધર્મમાં મહત્વનું સ્થાન છે. ઐતિહાસિક દષ્ટિએ કર્મને 'સિદ્ધાંત હિંદુધર્મમાં પ્રારંભથી છે કે પછીથી ઉપસ્થિત થયેલ છે એ મતભેદને વિષય હોવા છતાં, હિંદુધર્મમાં એ ઓતપ્રોત થયે છે એને ખ્યાલ, હિંદુધર્મની આપણે બીજા વિભાગમાં કરેલી ચર્ચામાંથી આવશે. - અનિષ્ટના પ્રશ્નની ચર્ચા કરતી વખતે આપણે એ જોયું છે કે હિંદુધર્મમાં અનિષ્ટને સ્થાન નથી. એ જ પ્રમાણે પાપને પણ હિંદુધર્મમાં કોઈ સ્થાન નથી. છ–બ્રહ્મ એક્યના અજ્ઞાનમાંથી પાપ નીપજે છે. હિંદુધર્મમાં કર્મના વિવિધ પ્રકારે સ્વીકારવામાં આવ્યા છે એ પણ આપણે હિંદુધર્મની વિચારણા કરતી વખતે જોયું છે. એથી જે કર્મોનું પરિણામ હજી સધી ભોગવ્યું નથી એવાં કર્મોના પરિણામ ભોગવવાને માટે જ પુનર્જન્મ લે પડે છે. - જેનધર્મ: કર્મ સિદ્ધાંતનું જૈનધર્મમાં અગત્યનું સ્થાન છે. પૂર્વ જન્મનાં કાર્યોનાં ફળ ભેગવવાનાં બાકી રહ્યાં હોય તે માટે તે સંસારમાં જન્મ લેને પડે છે. કહેવાયું Page #365 -------------------------------------------------------------------------- ________________ ધર્મબેધ વિષય તુલના 351 છેઃ “હું હવે તમને કમેક્રમે આઠ પ્રકારના કર્મો સમજાવીશ. આ કર્મોના બંધનથી જીવને જન્મ-મરણના ચક્રમાં ફરવું પડે છે.”૪૦ આટલું જ નહીં પરંતુ પ્રાણીઓને ઇજા કરવાથી અથવા તે તેમની હિંસા કરવાથી પાપાચરણ થાય છે, અને એના ભેગાયટનને માટે પણ જન્મ લેવો પડે છે એમ જણાવતા કહેવાયું છેઃ “આ પ્રાણીઓને ઈજા કરવાથી મનુષ્યો પિતાના આત્માને જ ઈજા કરે છે અને અનેકવાર તેમની કોટિમાં તેમને જન્મ લે પડે છે.”૪૧ પાપની વિચારણા જૈનધર્મમાં કરવામાં આવી છે. પરંતુ પાપના મૂળ તરીકે સ્ત્રી છે એમ ભારપૂર્વક કહેવાયું છે. “મહાવીરની દૃષ્ટિએ બધા પાપનું મૂળ કારણું ત્રીઓ છે. આ પ્રમાણે મહાવીરે જગતનું સાચું સ્વરૂપ જોયું.”૪૨ અને વળી કહેવાયું છે : “જગતમાં સ્ત્રીઓ વધારેમાં વધારે મોહ કરનારે પદાર્થ છે. આ અભિપ્રાય ઋષિઓએ દર્શાવ્યું છે. પુરુષ સ્ત્રીઓ વિશે વાત કરવી નહીં, તેમના તરફ જેવું નહીં, તેમની સાથે વાતચીત કરવી નહીં, તેમને પિતાના છે એમ માનવું નહીં અને તેમનું કામ કરવું નહીં.”૪૩ આમ જનધર્મમાં સર્વ પતનનું કારણ સ્ત્રી છે એમ માનવામાં આવે છે પરંતુ પ્રત્યેક પતનમાં સ્ત્રી એકલી જ પાપનું કારણ છે એમ શી રીતે ઘટાડી શકાય ?44 ખ્રિસ્તી ધર્મના પાપના વિચારમાં માત્ર ઈવને જ નહીં પરંતુ સાથે આદમને પણ એટલે જ જવાબદાર ગણે છે. શું આ જ કારણથી જૈનધર્મમાં તપશ્ચર્યાને અતિ પ્રાધાન્ય આપવામાં આવ્યું હશે ? જૈનધર્મની સંઘભાવનામાં સ્ત્રીઓનો એક અલાયદે સંધ સ્થાપવામાં આવ્યો હૈય છે. સ્ત્રી સાથ્વી પણ બની શકે છે અને આમાં સ્પષ્ટ સ્વીકાર છે અને સાથે એમ પણ સમજવું રહ્યું કે સાધ્વી સ્ત્રી પતનનું કારણ બની શકે નહીં. બૌદ્ધધર્મ : કર્મના સિદ્ધાંતને બૌદ્ધધર્મ એક શક્તિ તરીકે સ્વીકારી એ અમૂર્ત નિયમને કડક તરીકે ઓળખાવે છે તથા પાપ અને પુણ્યને બદલે એ શક્તિ જ આપે છે એમ જણાવે છે. “પાપી માણસ આકાશમાં, સમુદ્રમાં કે પર્વતની ખીણોમાં પેસે તે પણ ત્યાં એવું એકે ય સ્થાન નથી જ્યાં માણસ પિતાના ખોટા કામની જ સેક્રેડ બુક્સ ઓફ ધી ઈસ્ટ, 45H 192 41 એજ, 45 : 292 જર એજ, 22 : 81 43 એજ, 22 : 48 જ છેવટે આપેલી નેંધ જુઓ. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર ધર્મોનુ તુલનાત્મક અધ્યયન શિક્ષામાંથી છૂટી જઈ શકે ”જપ વળી કર્મનાં પરિણામોને માટે વ્યક્તિ પિતે જ જવાબદાર છે અને એ માટે અન્ય કોઈ જવાબદાર નથી એમ દર્શાવતાં કહેવાયું છે; “જે પ્રાણીઓ સાચી રીતે પિતાના ખરાબ કર્મોનાં પરિણામોને વિચાર કરે તે તેઓ પોતે જ તેમને તિરસ્કાર કરશે અને કદી પણ તેવા કર્મો કરશે નહીં.”૪૬. નિતિક ન્યાયના પાલનને પરિણામે જે પ્રકારની સજા અપાય છે તે વિશે કહેવાયું છેઃ “નરકના સિપાહીઓ પાપી માણસને નરકના રાજા યમની પાસે ખેંચીને લઈ જાય છે. યમ રાજા તેમને કહે છે, “તમે જ્યારે પૃથ્વી પર હતા. ત્યારે તમને ચેતવણી આપવા માટે બાળક, રોગિષ્ટ, સજા ભોગવતે અપરાધી, વૃદ્ધ પુરુષ અને શબ એ પાંચને મોકલવામાં આવ્યાં હતાં. તેમને તમે નહોતા જોયાં ?" અને પેલે પાપી જવાબ આપે છે, “મેં તેમને જોયાં હતાં.” પછી યમ રાજા કહે છે, “ત્યારે તમને મનમાં એવો વિચાર ન આવ્યું કે હું પણ જન્મીશ. વૃદ્ધ થઈશ અને મરી જઈશ. એથી મારે બધાં જ સારા કર્મો કરવાની કાળજી રાખવી જોઈએ. અને પેલે પાપી માણસ ઉત્તર આપે છે, “ભગવન! હું એ પ્રમાણે વિચાર નહોતે કરી શક્યો.” આ પછી યમ રાજા તેને સજા આપતા કહે છે : “આ તારાં પાપ-કર્મોને માટે તારા માતા-પિતા, સગા, મિત્રો અથવા. સલાહકારો જવાબદાર નથી. તે એકલાએ જ આ પાપ-કર્મો કર્યા છે અને તારે એકલાએ જ તેનું ફળ ભોગવવું જોઈએ. 40 બૌદ્ધધર્મમાં પુનર્જન્મને સ્વીકાર થયું છે અને પિતાનાં કર્મો પ્રમાણે વ્યક્તિએ સંસારમાં ફરીથી જન્મ લેવો પડે છે. હવે આપણે ધર્મોના બીજા જૂથ તરફ વળીએ' જે ન્યાયના દિવસને સ્વીકાર કરે છે. જરથુસ્તધર્મ, ઇસ્લામધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં એવું માનવામાં આવે છે કે પ્રત્યેક માનવીને ન્યાયના દિવસે તેમનાં સારા અને ખરાબ કર્મો માટે ઈશ્વર ફળ, આપશે. કેઈપણ મનુષ્ય આ કર્મફળ પ્રાપ્તિમાંથી છટકી શકતો નથી. ખ્રિસ્તી ધર્મમાં પાપને એક હકીકત તરીકે સ્વીકારવામાં આવે છે અને વ્યક્તિની પિતાની સામે તેમ જ સમાજની સામે તથા ઈશ્વરની સામે પાપ આચરવામાં આવે છે. બાઇબલમાં તથા ખ્રિસ્તી ધર્મનાં અન્ય પુસ્તકમાં મરણોત્તર અવરથા વિશે વિવિધ રીતે કહેવાયું છે. મનુષ્યને પિતાનાં કર્મો પ્રમાણે ભવિષ્યમાં 45 સેક્રેડ બુક્સ ઓફ ધી ઈસ્ટ, 10H1, 35, 46 એજ, 19H 158 47 મેનીઅર વિલિયમ્સ, બુદ્ધિઝમ, પા. 114, 115 Page #367 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ વિષય તુલના 353 ન્યાય મળશે એમ સ્વીકારાયું છે. સારું આચરણ કરનાર માણસોને આનંદ પ્રાપ્ત થશે અને ખરાબ આચરણ કરનારાઓ દુઃખી થશે. “ઈશ્વરને કઈ છેતરી શકો નથી. માણસ જેવું વાવશે તેવું લણશે.”૪૮ ખ્રિસ્તી ધર્મમાં આ વિચાર સ્વીકારાયે છે. પણ સાથે લમાને વિચાર પણ રજૂ થયો છે. પાપનું ફળ મરણ છે, પણ ઈશ્વરની બક્ષિસ અમર જીવન છે "48 પાપીઓને ઈશ્વર ક્ષમા આપે છે એમ જિસસે કહ્યું છે. પરંતુ ઈશ્વર પાપીને ત્યારે જ ક્ષમા બક્ષે છે જ્યારે પાપી માણસ એના પાપનું પ્રાયશ્ચિત્ત કરે. એકલું પ્રાયશ્ચિત નહીં પરંતુ, પિતાના તરફ પાપ કરનારાને પણ પાપી માણસ જ્યારે ક્ષમા આપે ત્યારે ઈશ્વર એવા પાપીઓને ક્ષમા આપે છે. કારણકે ઈશ્વર બધા માણસને સત્કાર કરે છે.પ૦ ઇસ્લામધર્મમાં પણ, જે વ્યક્તિ અલ્લાહનું શરણ સ્વીકારે છે અને તેમની સમક્ષ દીન થાય છે તેમને અલ્લાહ ક્ષમા આપે છે. વળી એમાં પણ કહેવાયું છે કે અલ્લાહ પાપી માણસોને શિક્ષા કરશે અને પુણ્યશાળી માણસોને સારું ફળ આપશે.પ૧ એ જ પ્રમાણે ન્યાયના દિવસની વાત પણ ઇલામમાં સ્વીકારવામાં આવી છે. “જગતને જ્યારે અંત આવશે ત્યારે બધા મરી ગયેલા માણસે એક દિવસે ફરીથી જીવતા થશે.પર અને વધુમાં, " વાજા વાગશે અને તમે જોશો કે બધા પિતાની કબરમાંથી અલ્લાહ પાસે જશે.”૫૩ આમ, કુરાનમાં અલ્લાહના ન્યાય આપવાના દિવસનો સ્વીકાર થયો છે. અનેક આયાતોમાં મહમદે બહુ દબાણપૂર્વક કહ્યું છે કે ભવિષ્યમાં એક એ દિવસ આવશે જ્યારે અલ્લાહ પાપી લેકોને શિક્ષા કરશે અને પુણ્યશાળી જીવોને સારાં ફળ આપશે. દરેક જીવના સારા અને ખરાબ કર્મોને રાઈને એક દાણાના વજન સુધીની એકસાઈથી તલવામાં આવશે.”૫૪ 48 ગેલેટીઅનસ, 6H 7 49 રેમન્સ, 6 : 23 50 મેગ્યુ, 5: 23-24 51 રેડવેલ, 2 : 24; 4 : 44 પર એજ, 50 : 41 53 એજ, 36 : 51 : 5 - 8; 21 : 48; 23 : 103 - 105 ધર્મ 23 Page #368 -------------------------------------------------------------------------- ________________ 34. ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઇસ્લામમાં રવર્ગ અને નર્ક વિશે ઘણું કહેવાયું છે. એની ચર્ચા આપણે આગળ પણ કરી છે. પવિત્ર માણસો સ્વર્ગમાં જાય છે, અને ત્યાં વિવિધ પ્રકારના આનંદ અનુભવે છે. જે માણસે અલ્લાહનું શરણ સ્વીકારતા નથી એવા પાપી માણસો નરકમાં જાય છે અને ત્યાં અનેક પ્રકારના દુઃખ સહન કરે છે. કર્મ, તેનું પરિણામ, તે વિશેને ન્યાય અને ન્યાયના દિવસે કે પુનર્જન્મરૂપે ભોગાયટનની વિવિધ ધર્મમાં મળતી માહિતીની આપણે ઉપર રજુઆત કરી. એ બધાના સારરૂપે નવું પામી શકાય કે પ્રત્યેક ધર્મ માનવ-માનવ વચ્ચે સદાચારી જીવનને આગ્રહ રાખે છે, જેથી માનવ અને ઈશ્વર વચ્ચેનું ધાર્મિક જીવન શક્ય બને જનધર્મમાં સ્ત્રીને પાપના મૂળ કારણ તરીકે સ્વીકારવામાં આવે છે તેનું કારણ સ્ત્રી દૈહિક વાસનાના સંતોષનું કારણ બને છે તે હોય. પરંતુ એક મત એ પણ પ્રચલિત છે કે જાતીય સુખ એ આધ્યાત્મિક પૂર્ણતા માટે જરૂરી છે અને આધ્યાત્મિક સાધનામાં સ્ત્રી સમાગમ એ એક અંગ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ અંગે વિડજરી આમ કહેપપ છે: The dependence of human nature is seen in one of its most intense forms in the demands of sex. At their lowest these may be predominantly physical: but the intensity of the need does not ipso facto lessen the more idealised and spiritual the relation becomes. Here, in fact, it is true to say that the "pangs of unrequited love" are more poignant the more idealised it is. The suffering from lack of physical satisfaction is trivial compared with the pain of mental alienation. It is not without reason that the suffering of the seperation of the lovers has been made symbolic of the suffering of the soul alienated from god. But sex has played another part in religion besides this symbolism. In the ecstasy of sex satisfaction, a sort of result of a unification of a પપ વિડજરી, એ. ., ધી કપેરેટીવ સ્ટડી ઓફ રિલિજિયન્સ, બરોડા, 1922, પા. 209-10 Page #369 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ વિષય તુલના 355 Mana within and a Mana without, sorrow and suffering are at least momentarily forgotten. Sex union has therefore found admission in the practices of some religions as a form of redemption from suffering. Thus, to give but one example, in certain forms of Tantric Hind uism, in the Panchatattva Sadhana, intercourse with women, one of the five, "M" s, constitutes a factor in the means of redemption.* * The five 'm's are madya, mangsa, matsya, mudra, maithuna, meaning wine, meat, fish, grain, woman. The relations between the sexual and religion need a careful and more sympathetic and exhaustive treatment than they have yet received. The modern psycho-analytical methods might yield fruitful results in this connection. Of the reality of the sexual in Tantric Hinduism, the evidences of literature and sculpture leave no room for doubt, in spite of the wish to do so by some pious Hindus who have not enquired into its underlying significance. 8. મુક્તિ : આપણે જીવના સ્વરૂપની વિચારણા કરતી વખતે એ કહ્યું કે માનવી સમક્ષ એક આદર્શ છે જેની પ્રાપ્તિને માટે એ પ્રયત્નશીલ છે. આ કે આદર્શ ? એ જે એક શબ્દમાં કહેવું હોય તે એને મુક્તિ તરીકે ઓળખાવી શકાય. પ્રત્યેક ધર્મમાં મુક્તિને વિશે વિચારણા કરવામાં આવી છે. આવી વિચારણા જે તે ધર્મની રજૂઆત કરતી વખતે આપણે કરેલી છે. એટલે તેની વિગતમાં ન ઊતરતાં એના મહત્ત્વના અંગને અહીંયાં ઉલ્લેખ કરીને મુક્તિ વિશેની જે વિવિધતા ધર્મોમાં પ્રાપ્ત થાય છે તેની વિચારણા કરીશું. મુક્તિને પ્રશ્ન જીવનું જે સ્વરૂપ ધર્મ સ્વીકારે છે એની સાથે નિકટ રીતે સંકળાયેલ છે. હિંદુધર્મમાં જીપને બ્રહ્મ સ્વરૂપના આવિર્ભાવ તરીકે સ્વીકારાય છે અને એથી જીવની મુક્તિ એટલે બ્રહ્મલીનતા. આ બ્રહ્મલીનતા પ્રાપ્ત કરવાને માટે ત્રણ સાધન Page #370 -------------------------------------------------------------------------- ________________ 356 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સ્વીકારવામાં આવ્યાં છે–જ્ઞાન, ભક્તિ અને કર્મ. આ ત્રણેને એકમેકથી વિરોધી ગણવાના નથી, ત્રણેય એકમેકના પૂરક છે અને અનેક કિસ્સાઓમાં ત્રણેય એકસાથે ઉપયોગમાં લેવાય એવું પણ બને. મુક્તિના બે પ્રકાર–સદેહ અને વિદેહ મુક્તિ તરીકે સ્વીકારાયા છે. એ ઉપરથી એમ કહી શકાય કે દેહ પિતે જ મુક્તિની અવસ્થા પ્રાપ્ત કરવામાં અવરોધક છે એમ નથી. જનમતમાં મુક્તિની પ્રાપ્તિ માટે સંયમપૂર્ણ જીવન અને તપશ્ચર્યા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મેક્ષ મેળવવાના સાધન તરીકે જ્ઞાન, દર્શન અને સદાચારને સ્વીકાર થયું છે. ધર્મમાં મુક્તિના ખ્યાલને નિર્વાણ તરીકે સ્વીકારવામાં આવે છે. માનવ જીવની દુઃખભરી અવરથામાંથી મુક્તિને નિર્વાણ તરીકે ઓળખીએ તે નિર્વાણ અવસ્થા ઉત્તમ સુખદાયી અવસ્થા છે એમ કહેવાય. પરંતુ એ સુખમય અવસ્થા એ ક્યા સુખની અવસ્થા? આત્મતત્ત્વ પિતે જ અનિત્ય હોય તે એને કહ્યું સુખ ? આ વિશે ગૌતમ બુદ્ધનું આ કથન પ્રકાશ પાથરે છે: “જેમને પુનર્જન્મથી કંટાળો આવ્યું છે અને જે ડાહ્યા માણસોએ અસ્તિત્વના કારણભૂત બીજેનો નાશ કર્યો છે, અને જેમની વાસનાઓ વધતી નથી તે બધા દીવાની માફક નાશ પામે છે.”૫ આમ, નિર્વાણ અવસ્થામાં આત્મતત્વની કઈ અવસ્થા હતી નથી. આથી નિર્ગુણને એક અભાવાત્મક પરિસ્થિતિ તરીકે વર્ણવી શકાય અને એ એક નિર્ગુણ શાંતિની અવસ્થા છે એમ કહી શકાય. ઇસ્લામધર્મમાં મુક્તિને માગ અલ્લાહના શરણમાં અપાય છે. મુક્તિને માટે શબ્દ ઇસ્લામ છે. જે કઈ અલ્લાહનું શરણ સ્વીકારે છે અને અલ્લાહ સમક્ષ દીનભાવે એમના આદેશ અનુસાર વર્તે છે એ મુક્તિ મેળવે છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રભુમય જીવન અને ઈશ્વરકૃપા, બેન સુભગ સંમિલનથી મક્તિ પ્રાપ્ત થાય છે એમ કહેવાયું છે. પ્રભુમય જીવન એ મુક્તિની પૂર્વતૈયારી છે. પ્રભુમય જીવન એટલે પ્રભુના સર્જેલા બધા જ જીવો તરફ સમભાવ અને નેહ. જે જીવ આવું પ્રભુમય જીવન જીવે છે એને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે. અને એમ થતાં એ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. જરથુસ્તધર્મમાં મુક્તિને માગ, સત્યને પડખે રહી અનિષ્ટને સામનો કરવામાં, અદૂર મઝદને સહકાર આપવામાં, રહેલે છે. જીવ સદાયે ઈષ્ટને પડખે રહે અને અનિષ્ટના મોહમાં ન ફસાય એ માટે એણે સારા વિચાર, સારી વાણી 56 સક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 10:2-39 Page #371 -------------------------------------------------------------------------- ________________ ધર્મબેધ વિષય તુલના ૩પ૭ અને સારા કાર્યોમાં રચ્યાપચ્યા રહેવું જરૂરી છે. જે વ્યક્તિ આવી રીતે વર્તે છે તે મુક્તિ પામે છે. આમ, આપણે એ જોઈએ છીએ કે વિવિધ ધર્મોમાં મુક્તિને ખ્યાલ વિવિધ રીતે આપવામાં આવ્યો છે. બંધનનું જે કારણ અને તેનું નિવારણ તે મુક્તિ. હિંદુ ધર્મમાં બંધનનું કારણ અજ્ઞાન છે અને એથી જ્ઞાનપ્રાપ્તિ એ મુક્તિની અવસ્થા છે. એ જ પ્રમાણે બૌદ્ધધર્મમાં બંધત અને દુઃખનું કારણ તૃષ્ણ” છે અને એથી તૃષ્ણાના ત્યાગમાં મુક્તિની પ્રાપ્તિ સમાયેલી છે. એ જ રીતે જૈનધર્મમાં જડ અને આત્મ તત્ત્વનું સંમિલન એ બંધનનું કારણ હોઈ શરીર ઉપાધિને દૂર કરવા માટે તપશ્ચર્યાને માર્ગ સૂચવવામાં આવ્યું છે અને આત્મ તત્ત્વની જડતત્ત્વમાંથી વિમુક્તિ એ મુક્તિ છે. ઇસ્લામમાં અલાહનું શરણું ન સ્વીકારવું એમાં અનિષ્ટ રહેલું છે અને અલ્લાહનું સંપૂર્ણ શરણ સ્વીકારવામાં મુક્તિની પ્રાપ્તિ સમાયેલી છે. એ જ રીતે તાઓ ધર્મમાં તામાર્ગના શાંતિપૂર્વકના અનુસરણથી મુક્તિ પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તી ધર્મ અને જરથુસ્તધર્મ માટે પણ એ જ રીતે કહી શકાય. પ્રત્યેક ધર્મો પતે જે એક આદર્શ રજૂ કર્યો એ આદર્શની પ્રાપ્તિમાં મુક્તિ સમાયેલી છે, અને એ પ્રાપ્તિ માટેના માર્ગોનું અનુસરણ કરવાથી એ પ્રાપ્ત કરી શકાય એવી આશા દરેક ધર્મ રજૂ કરે છે. અહીં મહત્વની વાત એ છે કે ધર્મ, જીવનની નિષ્ક્રિયતા પ્રબંધ નથી, તેમ જ જીવનને અંધકારમય પણ લેખાતો નથી. હકીક્તોને સ્વીકાર કરીને, એક નવા આદર્શની પ્રેરણા, પ્રત્યેક ધર્મ આપે છે અને એ આપવાની સાથે એટલે વિશ્વાસ પણ આપે છે કે એ આદર્શ સિદ્ધ કરી શકાય એમ છે. આ રીતે પ્રત્યેક ધમ, માનવીના વર્તમાન જીવનનું વિશ્લેષણ આપી, તેના સત્ય સ્વરૂપને અનુરૂપ એને આદર્શ શો હોઈ શકે એને ખ્યાલ આપીને, એ આદર્શ પ્રાપ્તિને માટે માર્ગ પણ પ્રબોધે છે. ધર્મનું આ રચનાત્મક અને ઊજળું પાસું છે. 9 સામાજિક ઉત્થાન: કોઈ પણ પ્રજાની સંસ્કૃતિનું માપ કાઢવાને માટે બીજા અનેક અંગોની સાથે એના ધર્મનું સ્વરૂપ કેવું છે એને પણ વિચાર કરવામાં આવે છે. એ જ રીતે લગભગ પ્રત્યેક ધર્મ વ્યક્તિના ઉત્થાનની સાથે સમાજના ઉત્થાન માટે પણ પ્રયત્નશીલ રહે છે. સૃષ્ટિ અને વ્યક્તિ બનેને ઈશ્વરના સર્જન તરીકે સ્વીકારી -વ્યક્તિના આધ્યાત્મિક ઉત્કને માટે માર્ગ રજૂ કરતે ધર્મ એ પણ સ્વીકારે જ છે કે વ્યક્તિ એકાંકી નહિ પણ સામૂહિક છે, અને આથી જ ધર્મો વ્યક્તિગત વિકાસની સાથે સામાજિક વિકાસને માટે પણ પ્રયત્નશીલ રહે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ 358 ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિવિધ ધર્મોનો સમાજ ઉત્થાનને ખ્યાલ અહીં આપણે રજૂ કરીશું અને તે આધારે એમની વચ્ચેના સંબંધોની વિચારણા કરીશું. વ્યક્તિજીવન અને સમાજજીવનની વ્યવસ્થાના સાધન તરીકે હિંદુધર્મમાં ચાર આશ્રમ, ચાર પુરુષાર્થ અને ચાર વર્ણોની વાત થઈ છે. આ સર્વ અંગોની વિસ્તૃત રજૂઆત હિંદુધર્મની ચર્ચા કરતી વખતે આપણે કરેલી છે, એથી એની પુનરુક્તિ અહીં નહીં કરીએ. - જૈનધર્મ અને બૌદ્ધધર્મમાં સંઘત્વની ભાવના આ અંગે બેંધનીય છે. યુદ્ધ શરણં ગચ્છમિ, ધમ્મ શરળ છામિ, સંઘ શi માઈના એ બૌદ્ધધર્મને મંત્ર બૌદ્ધધર્મની સંધત્વની ભાવનાને ખ્યાલ આપે છે. વ્યક્તિ, બુદ્ધ સ્વરૂપે જ ઈવરતવનું શરણ સ્વીકારે, એ પૂરતું નથી, ધર્મનું આચરણ પણ એટલું જ મહત્તવનું છે. પરંતુ વ્યક્તિગત રીતે ધર્મનું આચરણ કે બુદ્ધનું શરણ ગમે એટલા મહત્ત્વના હોય છે, જ્યાં સુધી વ્યક્તિ સમાજનું શરણ સ્વીકારતી નથી, સંઘભાવનાને અનુરૂપ કાર્ય કરતી નથી ત્યાં સુધી એના અન્ય બે પ્રયાસો પણ મર્યાદિત રહે છે. સામાજિક ઉત્થાનમાં આ ભાવનાએ શો ભાગ ભજવ્યો છે એ તે બૌદ્ધધર્મના વિવિધ પ્રદેશમાં થયેલા વિતરીકરણથી અને તે પારકી ભૂમિમાં સ્વીકાર્ય બન્યાથી જાણી શકાય છે. - જરથુસ્તધર્મમાં સામાજિક ઉત્થાનને વિચાર સ્વીકારાયો છે. સમાજજીવન એક સંધર્ષ સમાન છે અને એ સંઘર્ષમાં વ્યક્તિ એક પક્ષે કે બીજે પક્ષે રહી શકે છે. પરંતુ પ્રત્યેક વ્યક્તિ પાસે એવી આશા રાખવામાં આવે છે કે સમગ્ર સમાજનાં મૂલ્યની પડખે રહેલાં બળને એ સાથ આપે અને એમ કરીને સમાજના ઉત્કર્ષના કાર્યમાં સહાયરૂપ થાય. પરંતુ આ માટે નૈતિક જીવનની અગત્ય પર ભાર મૂકવા સિવાય જરથુરતધર્મે કંઈ વિશેષ ક્યનું જાણી શકાતું નથી. વ્યક્તિના પિતાના જીવનમાં જરૂરી ફેરફારો શી રીતે લાવી શકાય, જેથી વ્યક્તિ સહજ રીતે શુભનાં બળની પડખે રહે એ એ માટેની જીવનઘડતરની કોઈ તાલીમ કે પદ્ધતિ. આ ધર્મમાં રજુ થઈ નથી. કુદરતના ક્રમ અનુસારના જીવનઘડતર પર તાઓ ધર્મ ભાર મૂકે છે. સૃષ્ટિના ક્રમને અવરોધવાથી વ્યક્તિને અને સમાજને વિકાસક્રમ રૂંધાય છે. સૃષ્ટિક્રમ એક ગૂઢ તાઓતત્ત્વ અનુસાર ચાલી રહ્યું છે અને માનવીનું કર્તવ્ય જે છે એની સાથે એકરૂપ થવામાં સમાયેલું છે. “પ્રકૃતિ અનુસારનું જીવન' એ મંત્ર માનવીના વ્યક્તિગત ઉથાનમાં કે સમાજના ઉત્કર્ષમાં કેટલો ફાળો આપી શકે એ અલગ વિચારણાને. પ્રશ્ન છે. પ્રકૃતિને અનુરૂપ બનતે માનવી પોતાના કે સમાજના ઘડતર માટે પ્રય. Page #373 -------------------------------------------------------------------------- ________________ ધર્મબોધ વિષય તુલના 359 ત્નશીલ છે એમ શી રીતે કહી શકાય ? સંસ્કૃત માનવી તે પ્રકૃતિને સમજીને, એને નાથીને, એને પિતાને અને સમાજને અનુકૂળ બનાવવા પ્રયત્ન કરે છે–નહીં કે પિતે પ્રકૃતિને અનુકુળ બને. માનવ સંસ્કૃતિના વિકાસમાં એક તબક્કે એ ક્રમ હતો કે મનુષ્ય પ્રકૃતિને સાનુકૂળ બને, પરંતુ માનવ સંસ્કૃતિના વિકાસની સાથે તથા સૃષ્ટિ અને તેના નિયમોની વધુ સમજને પરિણામે એ ક્રમ બદલાયે અને પ્રકૃતિ માનવને અને સમાજને સાનુકૂળ બને એ માટેના પ્રયત્નો થયા, થતા રહે છે અને થતા રહેશે. પ્રકૃતિ વિરુદ્ધનું જીવન જીવવાની વાત અહીં નથી એની નેંધ લેવી જોઈએ. પ્રકૃતિના નિયમો અનુસાર સહજ રીતે જીવન જીવાય એ એક વાત, પરંતુ પ્રકૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનને આધારે જીવન અને સમાજનું ઘડતર થાય એ બીજી વાત. આ દૃષ્ટિએ લાઓએંધર્મને સમાજઘડતરમાં અપાયેલે ફાળો મૂલવો જોઈએ. - હિંદુધર્મની જેમ વ્યક્તિઘડતરને અને સમાજજીવન ઘડતરને એક સુંદર ખ્યાલ ખ્રિસ્તી ધર્મમાં રજૂ થયે છે. ખ્રિસ્તી ધર્મને આપણે કરેલ અભ્યાસ એ ધર્મના ત્રણ વિચારે સમજાવે છે. પ્રભુનું સામ્રાજ્ય, માનવ બંધુત્વ અને પ્રેમ તથા સહકારયુક્ત સહ-અસ્તિત્વ. જે પ્રત્યેક માનવ પ્રભુનું ફરજંદ હોય તે એમનામાં બ્રાતૃભાવની ભાવના સહજ રીતે જ હેવી જોઈએ. એમ ન હોય ત્યાં એ માટેની તપાસ કરી ને કારણે જવાબદાર હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે જોઈએ. આવી રીતે ભ્રાતૃભાવ કેળવેલ માનવી પોતાના સહબાંધવા સાથે સહકાર નહીં કરે તે શું અસહકાર કરશે ? હકીકતમાં તે બ્રાતૃભાવનાથી તેમજ સહકાર અને નેહભર્યા જીવનથી જ પ્રત્યેક માનવી પ્રભુના સામ્રાજ્યને સભ્ય થઈ શકે છે. આજની દુનિયાના વિવિધ ઝંઝાવાતમાં ક્રાઈસ્ટને આ વિચાર ભરદરિયે અટવાતી માનવજાત માટે દીવાદાંડી સમાન છે. વ્યક્તિનું ઉત્થાન, વ્યક્તિ-વ્યક્તિ મટી અન્ય સાથે સમરૂપ બને એમાં છે. સમાજનું ઉત્થાન, એ સ્નેહના સહઅસ્તિત્વના પાયા પર રચાય એના પર છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે અને વ્યક્તિસમાજ વચ્ચે સંબંધ સાંકળનાર પ્રેમ છે. એ પ્રેમ ત્યારે જ ક્રૂરે જ્યારે પ્રત્યેક વ્યક્તિ બીજી અન્ય વ્યક્તિમાં એ જ દિવ્યપ્રદાન જુએ, જે તે પ્રભુના બાળક તરીકે પિતાનામાં જુએ છે. સમાજને ઉત્કર્ષ કોઈ ભૌતિક આધાર પર સંભવિત નથી એવો સ્પષ્ટ નિર્દેશ શું ક્રાઈસ્ટના આ ખ્યાલમાંથી મળતી નથી ? આર્થિક સંપત્તિ, ભૌતિક સમૃદ્ધિ, શસ્ત્ર તાકાત, ધિક્કાર કે અદેવ ભાવના પર રથાપિત સમાજ ઉત્કર્ષ સાંધી Page #374 -------------------------------------------------------------------------- ________________ 380 ધર્મોનું તુલનાત્મક અધ્યયન શકે નહીં એવું એમના આ બધામાંથી નિષ્પન્ન થતું નથી ? સાચે સમાજ તે છે જે ઈશ્વરનું સામ્રાજ્ય બને. પણ સમાજ, ઈશ્વરનું સામ્રાજ્ય શી રીતે બને ? એ ત્યરે જ સંભવી શકે જ્યારે સમાજનું ઘડતર નૈતિકતા અને ધાર્મિક્તાના પાયા પર થયું હોય. 10, આદરણીય માનવી : કેઈપણ ધર્મમાં સમાવિષ્ટ થયેલ માનવજુથ ક્યા પ્રકારના માનવીને આદર કરે છે એ પ્રશ્નના ઉત્તરને આધારે ડૉ. સોન્ડર્સ ધર્મોને તફાવત રજૂ કરવાને પ્રયાસ કરે છે. આ આદરણીય માનવીને નિર્ણય કરતી વખતે એ ધર્મજૂથના નૈતિક આદર્શોને જ નહીં પરંતુ એમની દેવભાવનાના વિચારને પણ ગણતરીમાં લેવામાં આવે છે. ચીનાઓ : રાજકુંવર માનવી જાપાનીઓ : શિસ્તબદ્ધ સૈનિક હિબ્રઓ : સાચો માણસ હિંદુઓ : સાધુ માણસ ખ્રિસ્તીઓ : સંત માણસ મુસ્લિમો : અલ્લાહને ગુલામ માણસ અહીંયાં રજૂ કરેલ આદરણીય માનવીને ખ્યાલ કેટલે અંશે જે તે ધર્મના હાર્દની સાથે સુસંગત છે એ કહેવું મુશ્કેલ છે. સામાન્ય રીતે હિંદુઓ સાધુને આદરણીય આદર્શ પુરુષ તરીકે સ્વીકારે છે એમ કહેવું અર્ધસત્ય જેવું છે. જેમ એ સાધુને આદરણીય ગણે છે એમ જ બીજા સવને પણ ગણે છે–જેમકે, એના માતા, પિતા, ગુરુ વગેરે. એ જ રીતે જાપાનની પ્રજા શિસ્તબદ્ધ સૈનિકને, આદર્શ માનવી તરીકે આદર કરે છે, એ એમના ધર્મમાંથી કઈ રીતે ફલિત થાય છે એ સમજવું મુશ્કેલ છે; અને બીજા ધર્મો વિશે પણ આમ કહી શકાય. 11. ઉદ્ધારકને ખ્યાલ : : જે. ધર્મોમાં માનવ અને ઈશ્વરને એક તરીકે લેખવામાં આવ્યા નથી એ ધર્મોમાં ખાસ કરીને હિબ્રધર્મ, જરથુસ્તધર્મ અને ખ્રિસ્તીધર્મોમાં ઉદ્ધારકને ખ્યાલ રજૂ થયે છે. હિબ્રધર્મમાં મૂળથી આવો ખ્યાલ હતો કે કેમ એ નિશ્ચિત નથી. હિબ્ર જ્યારે પિતાના વતનમાંથી દેશનિકાલ થયા અને બેબિલેનિયામાં રહ્યા હતા ત્યારે, Page #375 -------------------------------------------------------------------------- ________________ 361 ધર્મબોધ વિષય તુલના તેઓને જરથુસ્તધર્મના અનુયાયીઓ સાથે સંપર્ક થયો, અને એને પરિણામે આ બે ધર્મોના સિદ્ધાંત પર પરસ્પર અસર થઈ હોય એમ મનાય છે. દેવો અને દાવોના વગેની જરથુસ્તધર્મની ભાવના, તેમ જ પુનરુત્થાન અને ઈશ્વરના ન્યાયની માન્યતા, તેમ જ ભાવિમાં મહાન ઉદ્ધારકના પ્રત્યક્ષીકરણનો ખ્યાલ, વગેરેની અસર હિબ્રધમ પર થઈ હોય એમ મનાય છે. મસીયાહના ખ્યાલમાં એવા ધર્મપ્રવર્તક અને મેક્ષદાતાને વિચાર કરવામાં આવ્યો છે જેઓ ભવિષ્યમાં ધર્મ અનુયાયીઓના પુનરુત્થાનને માટે પ્રત્યક્ષ થાય. આવા ઉદ્ધારકમાં વિશ્વાસ રાખવાની વાત યહૂદી ધર્મમાં કરવામાં આવી છે જે માણસ પુણ્ય કર્મ કરે છે એ તે ઈશ્વરદેશ અનુસાર કાર્ય કરતા હોવાથી એને તે યોગ્ય ન્યાય મળી રહેશે. પરંતુ જેઓએ પાપાચરણ કર્યું હોય એમનું શું? ઈશ્વરના ન્યાયીપણા અને એમની દયાભાવનાની વચ્ચે સમન્વય સાંધતો એવો આ મસીયાહને ખ્યાલ છે. જે માણસો પાપાચરણ કરે છે તેઓ પણ પિતાનાં કર્મોનું પ્રાયશ્ચિત્ત કરતા જ હોય એમ સ્વીકારવામાં આવે છે અને આવા માણસોને મસીયાહ મદદરૂપ થાય છે. એ એમના ઉદ્ધારક નેતા બને છે, અને એ રીતે એમની મારફતે ઈશ્વરને હેતુ પાર પડે છે. | હિબ્રધર્મના અનુયાયીઓને એટલી શ્રદ્ધા હતી કે જેવા ભાવિમાં કઈ મસીહને જરૂરથી મોકલશે. આવા નેતાને ઉલ્લેખ રાજા તરીકે અથવા તો “ભરવાડ૫૮ તરીકે અથવા તે ભક્ત અને સેવક તરીકે કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં મસીયહને ખ્યાલ હિબ્રધર્મમાંથી કે જરથુરતધર્મમાંથી આવ્યું છે એ ચોક્કસ કરવું શક્ય નથી. કારણ કે “નવા કરાર”માં એવી નેંધ મળે છે કે જિસસના જન્મ પછી પૂર્વ પ્રદેશમાંથી કેટલાક વિદ્વાન માનવીઓ જિસસને જોવા માટે આવ્યા હતા. એમ કહેવાય છે કે આ માણસો જરથુસ્તધર્મના પુરોહિત હતા. આથી મસીયાહને વિચાર જરથુસ્તધર્મના આ અનુયાયીઓના સંપર્કના પરિણામે છે, કે જેમાંથી ખ્રિસ્તી ધર્મ ઉદ્ભવ્યું છે એ હિબ્રધર્મની અસર છે, એ નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. પ૭ જેરેમિયા, 23 : 5; 30 : 9 58 મિડાહ, 5: 2 - 5; એઝેકિયન 34 23; 37 24 59 ઈસાઈઆહ, પર : 13 - 15; 53: 1 - 12; એઝેક્સિન 34 : 24 60 મેગ્યુ, 2 : 1 Page #376 -------------------------------------------------------------------------- ________________ 362 ધર્મોનું તુલનાત્મક અધ્યયઃ બીજી એક બાબત પણ સેંધવા જેવી છે. બાઇબલમાં જરથુસ્તધર્મના અનુયાયીઓના વખાણ કરવામાં આવ્યા છે. ઈસાઈ આહમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેહવાએ એક જરથુરતી રાજા સાયરસને બોલાવ્યા ત્યારે તેમને ઈશ્વરના અવતારી પુરુષ તરીકે સંબોધ્યા હતા. આ જ પ્રમાણે જિસસને માટે મસીયાહને થયેલ શબ્દપ્રયોગ તેઓ અવતારી પુરુષ હતા એમ સૂચવવા વપરાયે. હોય એ સંભવિત છે. જેવાએ સાયરસને ઈશ્વરના અવતારી પુરુષ તરીકે સંબોધવા ઉપરાંત “મારા ભરવાડ "62 તરીકેનું સંબોધન પણ કરેલું છે. અહીંયાં. એ નોંધવું જોઈએ કે હિબ્રધર્મમાં ઇસાઈ આહને ખ્યાલ હોવા છતાં, અને ખ્રિસ્તી ધર્મ હિબ્રધર્મની સાથે પિતાને સંપર્ક જાળવવા ઉપરાંત, એમનાં શાસ્ત્રને સ્વીકાર કરવા છતાં પણ, જિસસને “મસીયાહ” તરીકે રવીકારતા નથી, 12, ધર્મને રચનાત્મક વિકાસ: આદિમ ધર્મમાંથી સંસ્કૃતધર્મની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે એને ઉલ્લેખ અન્યત્ર થયું છે. જગતના પ્રવર્તમાન બધા જ ધર્મો આવી રીતે આદિમ ધર્મની પશ્ચાદભૂમાંથી ઉપસ્થિત થયા છે. આ ધર્મોને રચનાત્મક વિકાસ ક્યા રવરૂપે થયો છે એને ઉલ્લેખ શેડર બ્લેમે 3 એમના ૧૯૩૧ના ગીફર્ડ લેકચર્સમાં કર્યો છે. એમના મંતવ્ય અનુસાર પ્રત્યેક ધર્મને વિશિષ્ટ વિકાસ અમુક સ્વરૂપે થયો. છે એમ કહી શકાય. પ્રવર્તમાન ધર્મોને અનુલક્ષીને એમણે સૂચવેલ વિકાસ આ રીતે રજૂ કરી શકાય. જરથુરતધર્મ : અનિષ્ટની સામેના સંઘર્ષ તરીકે જૈનધર્મ : મનોવિજ્ઞાન તરીકે બૌદ્ધધર્મ (હિનયાન) : મનોવિજ્ઞાન તરીકે હિબ્ર પયગંબરે : અંતરાત્માયુક્ત આચરણ તરીકે ચીનાઈ સાધુઓ : અંતરાત્માયુક્ત આચરણ તરીકે 'હિબ્રધર્મ : આવિષ્કાર (revelation) તરીકે ખ્રિસ્તી ધર્મ : એકમ અદ્વિતીય આવિષ્કાર તરીકે અહીંયાં શૈડર બ્લેમ વિવિધ ધર્મોના વિકાસનું સ્વરૂપ રજૂ કરવા પ્રયત્ન કરે છે. એમણે હિબ્રધર્મ અને ખ્રિસ્તી ધર્મ તેમ જ હિબ્ર પયગંબર અને ચીનાઈ 61 ઈસાઈઆહ, 45 62 એજ, 44H 28 63 શેડર બ્લેમ, ધી લિવિંગ ગેડ, ઓકસફર્ડ યુનિ. પ્રેસ, 1933 Page #377 -------------------------------------------------------------------------- ________________ ધર્મબેધ વિષય તુલના (363 સાધુઓ તરફથી પ્રાપ્ત થયેલા ધર્મોના સ્વરૂપની રજૂઆત કરી એ સામાન્ય રીતે સ્વીકારી શકાય. જૈનધર્મને રચનાત્મક વિકાસ અને વિજ્ઞાન તરીકે થયો છે કે જ્ઞાનમીમાંસા તરીકે થયો છે, એ પ્રશ્ન ચર્ચાસ્પદ છે. આપણે અન્યત્ર કરેલી રજૂઆત અનુસાર બૌદ્ધધર્મ અને વિજ્ઞાનને આશ્રય લઈને આગળ વધ્યું છે, જ્યારે જૈનધર્મ જ્ઞાનમીમાંસાને આશ્રય લઈને આગળ વધેલ છે. આથી જ એને રચનાત્મક વિકાસ કદાચ જ્ઞાનમીમાંસા તરીકે કહે વધુ વાજબી રહેશે. વળી તપશ્ચર્યા પર જે ભાર જેનધર્મમાં મૂકવામાં આવે છે એવો ભાર જગતના અન્ય કોઈ ધર્મમાં મૂકવામાં આવતા નથી. તપશ્ચર્યામય જીવન એ જ સાચું જીવન છે, એમ જૈનધર્મ પ્રતિપાદિત કરતે હોય, તે એના રચનાત્મક વિકાસને તપશ્ચર્યા તરીકે કેમ ન ઓળખાવી શકાય ? ભક્તિને એમણે આવી રીતે ઓળખવાનો પ્રયાસ કર્યો છે. . એ જ રીતે જરથુસ્તધર્મના રચનાત્મક વિકાસને એમણે અનિષ્ટ સામેના સંઘર્ષ તરીકે ઓળખાવ્યું છે. વિવિધ ધર્મોની વિચારણા કરતી વખતે આપણે એ જોયું છે કે પ્રત્યેક ધર્મ અનિષ્ટના અરવીકાર માટે બોધ આપે છે. અનિષ્ટની સામેના સંઘર્ષ તરીકે તે ઈરલામધર્મ પણ ક્યાં ભાર નથી મૂકતા ? જરથુસ્તપમને રચનાત્મક વિકાસ અનિષ્ટની સામેના સંઘર્ષ કરતાં પણ ઇષ્ટ અને અનિષ્ટના યુદ્ધની કલ્પનાની પૂર્ણાહુતિ એમણે જે રીતે રજૂ કરી છે એમાં વધુ વાજબી રીતે વ્યતીત થાય છે. ગમે તે એક ધર્મને રચનાત્મક વિકાસ અમુક વિશિષ્ટ પ્રકારને છે એમ કહેવાના પ્રયત્નમાંથી આવી સ્થિતિ સર્જાય છે. શું આપણે એમ ન કહી શકીએ કે પ્રત્યેક ધર્મને રચનાત્મક વિકાસ માનવ-દેવ સ્વરૂપની પિછાનમાં છે ? Page #378 -------------------------------------------------------------------------- ________________ 3.3 ધર્મગુગલ–જૂથ તુલના પ્રવેશક : આગલા પ્રકરણમાં આપણે, અમુક ધર્મબોધ વિષય લઈને, તે ઉપર વિવિધ - ધર્મોનાં મંતવ્યો શા છે, એની તુલનાત્મક વિચાર કરી. અહીં આપણે બે કે વધારે ધર્મો લઈને તેમની તુલનાત્મક વિચારણા હાથ ધરીશું. આ ગ્રંથના બીજા વિભાગમાં વ્યક્તિગત ધર્મની રજૂઆત કરતી વખતે જે ચર્ચાઓ કરી છે તેને અનુલક્ષીને, તેમ જ ત્રીજા વિભાગના બીજા પ્રકરણમાં જે ચર્ચાઓ કરી છે તે લક્ષમાં રાખી, ત્યાં રજૂ ન થયેલા એવા કેટલાક મુદ્દાઓની અહીંયાં વિચારણા કરીશું. આથી પુનરુક્તિ દોષમાંથી મુક્ત રહેવાશે. જોકે થેડી અનિવાર્ય એવી પુનરુક્તિ થાય પણ ખરી. ધર્મ–યુગલની તુલનાત્મક વિચારણા હાથ ધરવામાં આપણો ઉદ્દેશ કોઈપણ બે કે વધારે ધર્મોનાં વિવિધ અંગોની જે તે ધર્મની વિચારણાને તુલનાત્મક ખ્યાલ મેળવવાને છે. આ વિચારણા કરતી વખતે જે ધર્મ–યુગલની તુલના કરતા હોઈએ તેમાં સામ્ય અને વિરોધના સામાન્ય મુદ્દાઓ સ્પષ્ટ કરી. એક સામાન્ય પ્રકારની સમાલોચના આપવાનો પ્રયાસ કરીશું. આ કાર્ય પદ્ધતિસર થઈ શકે એ માટે જે ધર્મોની વચ્ચે તુલના કરવાના હેઈએ, તેમના બોધના કોઠાઓ રજૂ કરી ઉપર -આલેખ્યા અનુસારની વિચારણા હાથ ધરીશું. Page #379 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-યુગલ-જૂથ તુલના 365 1. હિંદુધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ : હિંદુધર્મ - જનધર્મ બૌદ્ધધર્મ 1. સ્થાપના : ઈ. સ. પૂ. 2000 ઈ. સ. પૂ. પ૦૯ ઈ. સ. પૂ. પ૬૦. 2. સ્થાપક : કઈ નહિ. વર્ધમાન-મહાવીર ગૌતમ બુદ્ધ 3. ધર્મસ્વરૂપ : મૂળ ધર્મ વિરોધી-વિચલક વિધી-વિચલક 4. પ્રસાર : ભારત ભારત પૂર્વના દેશો 5. ધર્મશાસ્ત્રો : વેદ વ. સંસ્કૃતમાં અંગ-પ્રાકૃતમાં ત્રિપિટીકા-પાલીમાં 6. ઈશ્વર : બ્રહ્મ (નિર્ગુણ) નહિ-પાછળથી નહિ - પાછળથી ઈશ્વર (સગુણ) મહાવીર અને તીર્થ કરો બુદ્ધ 7. છવ : બ્રહ્મ આવિર્ભાવ સત્ય અસત્ય 8. પાપનું કારણ બ્રહ્મસ્વરૂપનું અજ્ઞાન શરીર ઉપાધિ તૃષ્ણ 9. પાપ-વિમેચન : બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ તપશ્ચર્યા તૃષ્ણ પર કાબૂ | માગ 10. તપશ્ચર્યા : ઐચ્છિક અતિ મહત્વની મહત્વની 11. કર્મ ; કર્મ સિદ્ધાંત સ્વીકાર કર્મસિદ્ધાંત સ્વીકાર કર્મસિદ્ધાંત રવીકાર : 12. મેક્ષ : બ્રહ્મએકત્વ જગતના મેહમાંથી શાંતિ અવસ્થા આત્માની મુક્તિ નિર્વાણ 13. જગત : માયા–સ્વરૂપ—અસત્ય સત્ય અસત્ય 14. નીતિ : વ્યાવહારિક દૃષ્ટિએ નિષેધ યાદી માર્ગ તરીકે અગત્ય અગત્ય, પરમાર્થિક દષ્ટિએ જરૂર નહીં. આ કાઠા ઉપરથી આપણે એ જોઈ શકીશું કે આ ત્રણ ધર્મોનાં વિવિધ ચોદ અંગોને એમાં ખ્યાલ આપવામાં આવ્યો છે. આ ત્રણેય ધર્મોનો સમગ્ર ખ્યાલ આવી શકે એ માટે આ કોઠો તૈયાર કર્યો છે. એમાં રજૂ થયેલાં વિવિધ અંગેની ચર્ચા આ ગ્રંથના બીજા વિભાગમાં, અને આ વિભાગના બીજા પ્રકરણમાં આગળ થયેલી છે. એથી અહીંયાં આપણે માત્ર એવા મુદ્દાઓ પર લક્ષ્ય આપીશું, જે મહત્ત્વના હોય. આ ત્રણેય ધર્મો ભારતમાં ઉદ્દભવ પામ્યા, એ સિવાય લગભગ બધી જ બાબતમાં એમનામાં તફાવત છે. હિંદુધર્મ ઈશ્વરને નિર્ગુણ અને સગુણ સ્વરૂપે બહુ વ્યાપક ખ્યાલ આપે છે, જ્યારે જૈનધર્મ અને બૌદ્ધધર્મ, ઈશ્વર વિશેની Page #380 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિચારણાની ગડમથલમાં પડતા નથી. અને આમછતાં, ધાર્મિક લાગણીને અતિ જરૂરી એવી દેવભાવના આ બંને ધર્મોમાં પાછળથી પ્રવેશે છે, અને જૈનધર્મમાં મહાવીરને, અને બૌદ્ધધર્મમાં બુદ્ધને દેવસ્થાને સ્થાપવામાં આવે છે. જૈનધર્મ અને બૌદ્ધધર્મ બંને, હિંદુધર્મના વિરોધી હાઈ બંનેમાં હિંદુધર્મના ધર્મશાસ્ત્રોને સ્વીકાર થતું નથી, અને એથી એ બંને ધર્મો માટે પિતાના આગવાં ધર્મશાસ્ત્રો આપવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ હતી. ઈશ્વરને ખ્યાલ આ શાસ્ત્રોમાં રજૂ કરવામાં ન આવ્યો હોવા છતાં, પ્રમાણ તરીકે શાસ્ત્રોની અગત્ય આ બંને ધર્મોએ સ્વીકારી એ સ્પષ્ટ થાય છે. જે શાસ્ત્રપ્રમાણુ હિંદુધર્મમાં એમણે સ્વીકાર્યું નહીં, એવું શાસ્ત્ર-પ્રમાણ એમના ધર્માનુયાયીઓ એમના ધર્મગ્રંથ માટે સ્વીકારે એવી રજૂઆત એમના તરફથી થઈ. અનિષ્ટ અથવા પાપની સમસ્યાની વિચારણા આપણે અન્યત્ર કરી છે. અહીંયાં એ સેંધવું જોઈએ કે પાપનાં કારણ તરીકે ત્રણેય ધર્મો વિશિષ્ટ પ્રકારની રજૂઆત કરે છે. હિંદુધર્મની દૃષ્ટિએ બ્રહ્મ સ્વરૂપનું અજ્ઞાન સર્વ અનિષ્ટોના મૂળમાં છે—જે અનિષ્ટ હોય છે. જ્યારે જૈનધર્મમાં માનવીય દેવ સર્વ પાપનું મૂળ છે અને બૌદ્ધધર્મમાં તૃષ્ણ એ અનિષ્ટનું મૂળ છે. હિંદુધર્મ જ્યારે જ્ઞાનપ્રાપ્તિ પર ભાર મૂકે છે, ત્યારે જૈનધર્મ તપશ્ચર્યા પર ભાર મૂકે છે અને બૌદ્ધધર્મ તૃષ્ણાના ત્યાગ પર ભાર આપે છે. આમ, આપણે જોઈ શકીશું કે બૌદ્ધધર્મ મનની આકાંક્ષા પર, જૈનધર્મ દેહના કાર્ય પર અને હિંદુધર્મ જ્ઞાન ઉપર ભાર આપે છે. સૃષ્ટિ વિશેને ખ્યાલ તત્ત્વજ્ઞાનને વિષય હોવા છતાંય ધર્મમાં એ વિષય એ રીતે અગત્યને બને છે કે ઈશ્વર પરમસત્ય હોય અને એ જે સર્વ સત્તાધારી હોય તે એ સર્વ સર્જક પણ હોવા જ જોઈએ, અને એથી જગત એનું સર્જન છે એમ કહેવું જોઈએ. હિંદુધર્મમાં સંપૂર્ણ અદ્વૈતની સ્થિતિમાં બ્રહ્મ સિવાય અન્ય કંઈને સ્વીકાર કરવામાં આવતો નથી અને એથી જેમ જીવ એ બ્રહ્મને આવિર્ભાવ છે, એ જ પ્રમાણે જગત પણ બ્રહ્મને આવિર્ભાવ છે, અને એથી બ્રહ્મજ્ઞાનની દૃષ્ટિએ જગત અને જીવનું સ્વતંત્ર અસ્તિત્વ અસત્યરૂપ છે. એ લક્ષ્યમાં લેવાવું જોઈએ કે બૌદ્ધધર્મ પણ જીવ અને જગત બનેને અસત્ય તરીકે લેખે છે. પરંતુ જે કારણસર એ આ બંનેને અસત્ય લેખે છે, તે હિંદુધર્મના કારણ કરતાં ભિન્ન છે. બૌદ્ધ તત્ત્વજ્ઞાનમાં શુન્યવાદ અને ક્ષણવાદને સ્વીકાર થયું છે. આ આધારે જીવ અને જગત બંને ક્ષણિક છે અને એથી અસત્ય છે. આમ હિંદુધર્મમાં જીવ અને જગત બંને અસત્ય હોવા છતાં બ્રહ્મ સત્ય છે એમ સ્વીકારાય છે, ત્યારે બૌદ્ધધર્મમાં Page #381 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-યુગલ-જૂથ તુલના 367 જીવ અને જગત બંનેને અસત્ય તરીકે સ્વીકારી, અન્ય કોઈ તત્ત્વને સત્યસ્થાને સ્થાપવામાં આવ્યું નથી. આની તુલનામાં જનધર્મમાં જીવ અને જગત બંનેને સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. જૈનધર્મમાં જરથુસ્તધર્મની જેમ હેતવાદ છે એ આપણે નેંધવું જોઈએ. જનધર્મને દેતવાદ જડ અને ચેતન તત્વના સ્વીકારમાં સમાયેલું છે, જ્યારે જરથુસ્તધર્મને દૈતવાદ ઈષ્ટ અને અનિષ્ટ તત્તના સ્વીકારમાં રહેલે છે. જૈનધર્મ જડને અનિષ્ટ તરીકે સ્વીકારી એની સાથે જે જે કંઈ સંકળાયેલ છે. તે પણ અનિષ્ટમય બને છે એવો બોધ આપે છે. જીવ અને જગત બંનેને સત્ય તરીકે સ્વીકારી જૈનધર્મ જરથુસ્તધર્મની જેમ આત્મતત્વ અને જડતત્ત્વને એકમેકની સાથે મુકે છે. આમ કર્યા પછી આત્મતત્વ જડતત્ત્વથી નિર્લેપ રહે એ માટે તપશ્ચર્યાને માર્ગ સૂચવે છે. આમ, આપણે જોઈશું કે જીવ અને જગતના ઉપદેશમાં હિંદુધર્મ અને બૌદ્ધધર્મ વચ્ચે સમાનતા છે, પરંતુ એ માત્ર બાહ્ય સ્વરૂપની અને એ બંનેને આ મુદ્દા પર જનધર્મ સાથે તફાવત છે. અહીંયાં આપણે જૈનધર્મ અને બૌદ્ધધર્મની, હિંદુધર્મમાંથી થયેલી ઉત્પત્તિને ખ્યાલ કરતા નથી. કારણકે એ વિચાર આપણે અન્ય તુલના કરતી વખતે હાથ ધરી. એક જ હિંદુધર્મમાંથી ઉપજેલા જૈનધર્મ અને બૌદ્ધધર્મ માત્ર હિંદુધર્મથી જ જુદાં છે એમ નહિ, પરંતુ એ બંને ધર્મો અંદરોઅંદર પણ ઘણી બાબતમાં જદાં છે એને સામાન્ય ખ્યાલ અહીંયાં આવશે. એ બે ધર્મોના બેધની તલના આગળ ઉપર હાથ ધરીશું. 2. હિંદુધર્મ - જનધર્મ : - હિંદુધર્મ જનધર્મ 1. સ્થાપક : કઈ નહિ વર્ધમાન - મહાવીર 2. ધર્મ સ્વરૂ૫ : મૂળ ધર્મ વિરોધી - વિચલક 3. ધર્મગ્રંથ : વેદ વ. સંસ્કૃતમાં અંગે - પ્રાકૃતમાં 4. ઈશ્વર : બ્રહ્મ-ઈશ્વર 5. જીવ : બ્રહ્મ આવિર્ભાવ સત્ય 3. કર્મ : કર્મ સિદ્ધાંત રવીકાર કર્મ સિદ્ધાંત સ્વીકાર 7. પુનર્જન્મ : પુનર્જન્મ સ્વીકાર પુનર્જન્મ સ્વીકાર 8. મોક્ષ : બ્રહ્મ–એકત્વ ધર્મવિધિ, સ્વપ્રયત્નથી જ પ્રાપ્તિ ઈશ્વરકૃપાને સ્વીકાર નહિ. ટ Page #382 -------------------------------------------------------------------------- ________________ 368 ધર્મોનું તુલનાત્મક અધ્યયન 9. યજ્ઞ : રવીકાર અરવીકારઃ તપશ્ચર્યા, આત્મ ત્યાગ, અહિંસા 10. જીવનવ્યવસ્થા : આશ્રમની વ્યવરથા કંઈ નહિ. : 11. સમાજ-વ્યવસ્થા વર્ણાશ્રમ કંઈ નહિ. બંનેના દીર્ઘકાલના સહઅરિતત્વને પરિણામે થયેલા ફેરફારો : "હિંદુધર્મ * જૈનધર્મ સગુણ ઈશ્વરને રવીકાર જેવા કે, સગુણ ઈશ્વરને સ્વીકાર રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ, જેમકે મહાવીર શક્તિ વગેરે. અનકેશ્વરવાદ અનકેશ્વરવાદ મૂર્તિપૂજા (જૈનધર્મની અસર) મૂર્તિપૂજા (સ્થાનકવાસીમાં નહીં). મંદિર મંદિર પુરોહિત પુરોહિત વર્ણવ્યવસ્થા વર્ણવ્યવસ્થા-દેવમંડળમાં પણ - જૈનધર્મને ઉદ્દભવ હિંદુધર્મમાંથી થયે હોવા છતાં એ બેમાં પુનર્જન્મના સ્વીકાર સિવાય અન્ય બધી જ બાબતમાં તફાવત છે. હિંદુધર્મ અને જૈનધર્મમાં જીવની વિચારણું અલગ રીતે કરવામાં આવી છે. હિંદુધર્મ એક તત્ત્વવાદી છે, જ્યારે જૈનધર્મ ધિતત્ત્વવાદી છે. હિંદુધર્મ અને જૈન ધર્મમાં બીજે મહત્તવને તફાવત યજ્ઞ ભાવનામાં છે. હિંદુધર્મમાં યજ્ઞને સ્વીકાર થયું છે, જ્યારે જૈનધર્મ એને અસ્વીકાર કરે છે.. કોઈપણ ધાર્મિક વિધિને જૈનધર્મમાં અસ્વીકાર છે, અને છતાં કાળાનુક્રમે જૈનધર્મમાં અનેક પ્રકારની વિધિઓ દાખલ થઈ છે, એ ધર્મના ચાલકબળ તરીકે વિધિનું કેટલું મહત્વ છે, એને ખ્યાલ આપે છે. હિંદુધર્મમાં વ્યક્તિજીવન વ્યવસ્થા અને સમાજજીવન વ્યવસ્થાને બોધ અપાયેલો છે જ્યારે જૈનધર્મમાં, એવું કાંઈ નથી. - હિંદધર્મ અને જનધર્મની તુલના કરીએ ત્યારે જે મહત્ત્વની વાત કરવાની છે તે એ કે હિંદુધર્મ અને જૈનધર્મ બંને ભારતમાં જ મર્યાદિત રહ્યા છે. આ બંને ધર્મેના ખૂબ લાંબા ગાળાના સહઅસ્તિત્વને પરિણામે બંને ધર્મ પર અરસપરસ અસર થઈ છે, અને એને પરિણામે બંને ધર્મોમાં કેટલાક મહત્ત્વના ફેરફાર થયા છે. Page #383 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-યુગલજૂથ તુલના 369, આ ફેરફારોની આપણે વિચારણા કરીએ એ પહેલાં કઈ પણ એક કે વધારે ધર્મોને એક જ ભૌગોલિક પ્રદેશમાં દીર્ઘકાલીન સહઅસ્તિત્વને પરિણામે આવા ફેરફારે કેવી રીતે થાય છે, એ પ્રક્રિયાને થોડો ખ્યાલ મેળવી લઈએ. ચીનના ધર્મો વિશે વિચારણા કરતી વખતે આપણે એ જોયું છે કે ચીનમાં કન્ફયુશિયન, તાઓ અને બૌદ્ધ ધર્મો પ્રજાજીવનમાં એવા તે ઓતપ્રોત થયા, જેથી ત્રણેય ધર્મોનું સ્વતંત્ર અસ્તિત્વ હેવાં છતાં, અરસપરસની વ્યાપક અસર થઈ. ભારતમાં હિંદુધર્મ અને જૈનધર્મના દીર્ધકાલીન સહઅસ્તિત્વને પરિણામે લગભગ આવી જ અસર થયેલી જોવામાં આવે છે. અહી યાં છે કે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે હિંદુધર્મ અને ઇરલામધર્મ પણ દીર્ધકાલ સુધી સાથે રહ્યા છે અને છતાં એમાં આવી ઓતપ્રોતતા જોવામાં આવતી નથી. એ સંભવિત છે કે હિંદુધર્મ અને જનધર્મના મહત્વના તફાવત હોવા છતાં, બંને ધર્મોમાં એક જ ભૂમિ અને પ્રજાની ભાવના વ્યક્ત થાય છે, અને એથી જે ડાઘણું તફાવત છે એ પણ ઓગળી જતાં, બંને ધર્મો અમુક આચારની બાબતે બાદ કરતાં, લગભગ એકસમાન જ બની જાય છે. હિંદુધર્મ અને ઇસ્લામધર્મ વચ્ચે એકેશ્વરવાદના મહત્વના મુદ્દા વિશે સામ્ય હોવા છતાં એ બે ધર્મો લાંબા સમયના સહઅસ્તિત્વ છતાં ઓતપ્રોત થઈ શક્યા નથી એના એક કારણ તરીકે મુસ્લિમ ધર્મના હાર્દને રજૂ કરી શકાય. હિંદુધર્મમાં અવતારને સ્વીકાર પહેલેથી જ થયેલું છે અને એમાં અનેક અવતાર સ્વીકારવામાં આવ્યા છે એની વિચારણા અન્યત્ર આપણે કરી છે. હિંદુધર્મના આ સગુણ ઈશ્વરની ભાવનાની અસર જેનધર્મ પર થઈ છે અને એને પરિણામે જૈનધર્મમાં પણ પાછળથી મહાવીરને સગુણ ઈશ્વર તરીકે સ્વીકાર થે છે. આમ, જૈનધર્મમાં ઈશ્વરભાવના નહોતી ત્યાં ઈશ્વરભાવના દાખલ થઈ છે, એટલું જ નહીં સગુણ ઈશ્વરની ભાવના પણ દાખલ થાય છે, એટલું જ નહીં પરંતુ હિંદુધર્મની અનેકેશ્વરવાદની ભાવના પણ જનધર્મને સ્પર્શી જાય છે અને તેથી એમાં પણ અનેકેશ્વરવાદ પ્રવેશે છે. આવું ત્રીજુ ક્ષેત્ર વર્ણવ્યવસ્થાનું છે. હિંદુધર્મમાં વર્ણવ્યવસ્થાને ખ્યાલ સ્વીકારાય જ છે, જનધર્મમાં એ ખ્યાલ નહે પરંતુ પાછળથી એમાં વર્ણવ્યવસ્થાને ખ્યાલ દાખલ થયે. એટલું જ નહીં, પરંતુ એના દેવમંડળમાં પણ આ વિચારની અસર વર્તાય છે. એક તરફ હિંદુધર્મની જે જૈનધર્મ પર આવી અસર પરિણમી છે, તો બીજી તરફે જૈનધર્મની હિંદુધર્મ પર અસર થઈ છે. સ્થાનકવાસી જેમાં મૂર્તિપૂજાની ભાવના નથી. પરંતુ અન્ય ધર્મ 24 Page #384 -------------------------------------------------------------------------- ________________ 370 ધર્મોનું તુલનાત્મક અધ્યયન જનસમાજમાં મૂર્તિ પૂજાનું સ્થાન છે, અને સામાન્ય માન્યતા એવી પ્રવર્તે છે કે જનધર્મની અસર નીચે જ હિંદુધર્મમાં મૂર્તિપૂજા પ્રવેશી છે. 3. જેનધર્મદધર્મ : જૈનધર્મ બૌદ્ધધર્મ 1. સ્વરૂપ : હિંદુધર્મ વિરોધ હિંદુધર્મ વિરોધ 2. સ્થાપક : વર્ધમાન–મહાવીર ગૌતમબુદ્ધ 3. હિંદુધર્મ વિરોધ : વેદને અસ્વીકાર વેદોને અસ્વીકાર ઈશ્વરવાદ-અનેકેશ્વવાદને ઈશ્વરવાદ–અનેકેશ્વરવાદને અસ્વીકાર-બ્રહ્મવાદને અસ્વીકાર - બ્રહ્મવાદને અસ્વીકાર અસ્વીકાર 4. ધર્મગ્રંથ : અંગ-પ્રાત ત્રિપીટિકા-પાલી 5. ઈશ્વર : મહાવીર-ઈશ્વર તરીકે બુદ્ધ-ઇશ્વર તરીકે 6. જીવ : સત્ય અસત્ય દયા : સર્વ—જીવ દયાભાવ સર્વ-જીવ દયાભાવ 8. તપશ્ચર્યા : અતિ મહત્ત્વની-મોક્ષ પ્રાપ્તિમાગ મહત્ત્વની–અંતિમ નહીં 9 મેક્ષ : મોહમુક્તિ શાંતિ અવસ્થા, નિર્વાણ 10. યજ્ઞ : વાસના-યજ્ઞ તૃષ્ણ–યજ્ઞ 11. નીતિ : સાપેક્ષ દષ્ટિએ મહત્ત્વનું નહીં ખાસ મહત્ત્વનું–માર્ગ તરીકે માત્ર નિષેધ યાદી અણુવત, મહાવ્રત 12. જગત : જગત સત્ય 13. ધર્મસંધ : સ્થા હિંદુધર્મમાં જન્મેલા વર્ધમાન અને ગૌતમ બંનેએ, પચાસ વર્ષના ગાળામાં, હિંદુધર્મની સામે પ્રચંડ વિરોધ પ્રદર્શિત કરીને, અનુક્રમે જૈનધર્મ અને બૌદ્ધધર્મને જન્મ આપે. પ્રચલિત હિંદુધર્મની સામે એમને વિરોધ લગભગ સમાન પ્રકારનો હતે. યજ્ઞોમાં થતી હિંસા, પુરોહિતવાદની વ્યાપક પકડ, વર્ણવ્યવસ્થાને કડક અમલ અને જનસમુદાયથી વિમુખ એવી ભાષામાં શાસ્ત્રો-એ બંનેના, હિંદુધર્મ સામેના વિરોધના પાયામાં હતા, અને એથી એ બેની વચ્ચે ઘણું મુદ્દાઓમાં સામ્ય હેય એ સમજી શકાય એમ છે. પરંતુ લગભગ સમાન પશ્ચાદ્ભૂમાં સજા. ચેલાં અને લગભગ સમાન પાયા પર આધારિત થયેલા આ બે ધર્મોને વિકાસ છે : સ્થા Page #385 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-યુગલ-જૂથ તુલના 371 અલગ રીતે થયો છે, એમના ઉપદેશો ભિન્ન રહ્યાં છે, એમણે પ્રબંધેલી જીવનપ્રણાલી અલગ અલગ રહી છે અને એમણે આપેલા ઉપદેશને આધાર પણ જુદો રહ્યો છે. જૈનધર્મ દૈતવાદી છે, જ્યારે બૌદ્ધધર્મ શુન્યવાદી છે અને એથી એમના જીવ અને જગતના વિચારોમાં એટલી ભિન્નતા રહેલી છે. ગૌતમ બુદ્ધ બૌદ્ધદર્શન પામ્યા એ પહેલાં, જે પ્રક્રિયામાંથી તેઓ પસાર થયા એમાં એમણે એટલું પ્રાયશ્ચિત્ત કર્યું કે દેહ કષ્ટ યા બાહ્ય તપશ્ચર્યા, જીવનધ્યેયની પ્રાપ્તિમાં સહાયક બને એમ નથી, એવી પ્રતીતિ એમને થઈ. આ માત્ર એમને બેધ હતું એમ નહીં પરંતુ એમના પિતાના અનુભવમાં સિદ્ધ કરેલી હકીક્ત હતી, અને એથી જ્યારે જૈનધર્મમાં તપશ્ચર્યા પર અપાર ભાર મૂકવામાં આવે છે ત્યારે બૌદ્ધધર્મ માં એવો કઈ ભાર મૂકવામાં આવતો નથી. જૈનધર્મમાં તપશ્ચર્યા પર જે અતિ ભાર મૂકવામાં આવે છે એ જ કારણને લીધે કદાચિત તે ધર્મ હિંદુસ્તાનની બહાર પ્રસરી શક્યો નહિ હોય. માનવીનું ઘડતર એવું છે, કે એને દેહ, બુદ્ધિ, હૃદય એ ત્રણેયના સંતેષની જરૂરિયાત હોય છે. જે કોઈ ધર્મ આ ત્રણમાંથી ગમે તે એકને સદંતર ઈન્કાર કરે એ ધર્મ ક્યાં છે. મર્યાદિત અનુયાયીઓ પૂરત જળવાઈ રહે, અથવા તે બાહ્યાચારમાં અટવાઈ પડે. બૌદ્ધધર્મની શરૂઆતની કક્ષાએ જ એનું સ્વરૂપ પલટાતું થયું અને હિનયાન અને મહાયાન એવા એ ધમના બે ફાંટા પડ્યા. જે પરિસ્થિતિ નધર્મની થઈ લગભગ એવી જ બૌદ્ધધર્મના હિનયાન માગની થઈ આ બંને પ્રકારો વિશે જે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવામાં આવે તે ધર્મપ્રસારનાં અવરોધક બળનો કદાચ ખ્યાલ પામી શકાય. જૈનધર્મ અને બૌદ્ધધર્મમાં જે ત્યાગની વાત છે એ, એકમાં “વાસનાની' અને બીજામાં “તૃષ્ણાની”. વાસના એ દૈહિક છે અને તૃષ્ણ માનસિક છે. દૈહિક વાસનાને તપશ્ચર્યાપૂર્વક બળથી સામનો કરવામાં આવે તો પણ મનને વાસનાભાવ તૃષ્ણા શું નાબૂદ થશે જ? એથી ઊલટું મનની તૃષ્ણા જ કાબૂમાં લેવામાં આવે તે દેહને વાસનાભાવ આપોઆપ અદશ્ય થાય. બુદ્ધને આ વિચાર મનોવૈજ્ઞાનિક પાયા પર રચાયેલું છે, જ્યારે જનધર્મને આ વિચાર બાહ્યાચાર પર આધારિત છે. આથી બૌદ્ધધર્મમાં માનસિક તૃષ્ણના ઉવકરણની વાત છે અને જેમ જેમ મનનું ઊર્વાકરણ થતું જાય તેમ તેમ તૃષ્ણ નિમ્ળ થતી જાય અને દૈહિક વાસના આપોઆપ અદશ્ય થાય. એથી ઊલટું, જે દેહવાસનાને તપશ્ચર્યાના બળથી દબાવવામાં આવે, તે એ સંભવ છે કે ધર્મ અનુયાયીના ભયને લીધે, કે આદેશના Page #386 -------------------------------------------------------------------------- ________________ 372 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પાલનની સૂઝવિહેણી, પણ વિશ્વાસભરી ભાવનાને લીધે, દૈહિક વાસનાઓને બાહ્ય રીતે દબાવવામાં આવે છે કે તે માનવીની ચેતન અવસ્થામાંથી મરી પરવારી છે, એમ કહી શકાય ખરું? લેટે કહે છે તેમ “ખરાબ માણસે જે કરે છે તેના સારા માણસે સ્વપ્ન જુએ છે.” અને વાસનાના માર્જનમાંથી જ દેહ અને મનની વિકૃતિઓ જન્મી નથી? સિગમંડ ફ્રોઈડનો મને વિશ્લેષણને સિદ્ધાંત આના પર આધારિત છે. એટલું જ નહિ, પરંતુ એમના પછી મનોચિકિત્સા વિદ્યાને જે વિકાસ થયે છે તે એમ સૂચવે છે, કે માનવીના અસંતુષ્ટ આત્માને સાજે કરવા એ પ્રયત્નશીલ રહે છે. એક અર્થમાં શું પ્રત્યેક ધર્મ પણ આ જ કાર્ય કરતો નથી? અને એથી જૈનધર્મ પણ આત્મતત્વને સિદ્ધ કરવા માટે જ આ માર્ગ રજૂ કરે છે. પરંતુ સંભવિતતા છે કે તપશ્ચર્યાના માર્ગને લીધે આત્માની ખોજને બદલે આત્મા ખોવાને પ્રસંગ નીપજે. તપશ્ચર્યાને પ્રાધાન્યપણે સ્થાપતા જૈનધર્મના અનુયાયીઓમાં, તેમ જ એના સાધુગણમાં તપશ્ચર્યાનું પ્રમાણ કેટલું છે અને મનોચિકિત્સા માટે કેટલા દર્દીઓ છે એની વિસ્તૃત તપાસા ન થાય ત્યાં સુધી, આ વિશે કંઈ ચે કસ રીતે કહી શકાય નહિ. છતાં પણ એટલું તે જરૂર કહેવાય કે દેહને અને દેહની જરૂરિયાતને નીચી કક્ષાની ગણી તેનો સદંતર અસ્વીકાર કરવામાં આવે, એટલું જ નહીં પરંતુ તેનો અનાદર કરવામાં આવે, એ માનવસ્વભાવની સાથે કેટલે અંશે સુસંગત છે એ વિચારણને પ્રશ્ન છે. 4. હિંદુધર્મ-ખ્રિસ્તી ધર્મ : હિંદુધર્મ ખ્રિસ્તી ધર્મ 1. ઈશ્વર : નિર્ગુણ બ્રહ્મ, અદ્વૈત સ , સગુણ ઈશ્વર સ્વરૂપ, પૂર્ણ વિરૂપ, ચિત, આનંદ, પાપ-પુણ્ય પ્રમકારુણ્યની મૂર્તિ અને મન-વાણીથી પર 2. જીવ : બ્રહ્મ આવિર્ભાવ પ્રભુ-પિતાને પુત્ર, સ્વતંત્ર 3. અનિષ્ટ : અસત્ય સત્ય અવિદ્યા તથા વર્ણધર્મ- અનિષ્ટ-ઈશ્વર, સમાજ અને ભંગને લીધે સર્વ દુઃખ અને સ્વ સામે. અનિષ્ટની સામેની જન્મજન્મ લડાઈમાં બધા ખ્રિસ્તી જોડાય 4. મુક્તિ H બ્રહાએક પાપ-નિવારણ આવિર્ભાવ Page #387 -------------------------------------------------------------------------- ________________ ધમ -ગુગલ-જૂથ તુલન 5 મુક્તિ: પ્રાપ્તિ માર્ગ : ત્રણ માર્ગે જ્ઞાનમાર્ગ, ઈશ્વર કૃપા, ઈશ્વર માટેના પ્રેમથી ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ અને ઈશ્વરદેશના પાલનથી 6. જગત : માયા સ્વરૂપ-અસત્ય પ્રભુનું સર્જન નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવાની તક આપે છે 7. સમાજ વ્યવસ્થા : વર્ણાશ્રમ ધર્મ પ્રભુનું સામ્રાજ્ય, માનવભ્રાતૃત્વ હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં અગત્યના એવા બધા જ વિમાં તફાવત છે. ખ્રિસ્તી ધર્મની ઈશ્વરની કલ્પના એના ત્રિરવરૂપના વિચારમાં રજૂ થઈ છે. આ ત્રિસ્વરૂપમાં પ્રત્યેક અંશ અલગ અલગ રીતે સ્વીકારાયે છે. હિંદુધર્મ માં પરમ ઈશ્વરની નિર્ગુણ સ્વરૂપે અને ઈશ્વરની ભાવના સગુણ સ્વરૂપે રજૂઆત પામી છે. પરંતુ નિર્ગુણ ઈશ્વર અને સગુણ ઈશ્વર બે ભિન્ન નથી પણ એક જ છે. એ અદ્વૈત ભાવના ઉપર, હિંદુધર્મમાં સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ' એવી જ રીતે જીવ વિચાર વિશે પણ હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં મૂળભૂત તફાવત છે. જીવ એ બ્રહ્મ-તત્ત્વ કરતાં નિરાળો નથી, અને એથી જીવનું અસ્તિત્વ હેવાં છતાં એનામાં દિવ્યશક્તિ છે, જેનું પ્રત્યક્ષીકરણ એને થઈ શકે. ખ્રિસ્તી ધર્મમાં જીવને પ્રભુના પુત્ર તરીકે સ્વીકારવામાં આવે છે અને તેમ છતાં એ સંપૂર્ણ પણે ઈશ્વર પામી શકે એ સ્વીકાર થયો નથી. ખ્રિસ્તી ધર્મમાં પાછળથી દાખલ થયેલા રહસ્યવાદી વિચારો અને સ્વીકાર કરે છે એ અલગ વાત છે. - જે બ્રહ્મ જ સર્વસ્વ હોય તે અનિષ્ટ માટે કોઈ સ્થાન હોઈ શકે નહિ અને એથી હિંદુધર્મમાં અનિષ્ટને અસત્ય તરીકે ઓળખાવાય છે. ખ્રિસ્તી ધર્મમાં તે અનિષ્ટને સ્પષ્ટ રીતે સ્વીકાર થાય છે. હિંદુધર્મના અનિષ્ટતા અરવિકારને ‘કેટલીક વેળા યોગ્ય રીતે સમજવામાં આવતો નથી. પરમતત્ત્વ એ એક જ હેવાથી અને જીવ અને જગત એના આવિર્ભાવ હેવાથી, એ સત્ય નહિ તે પણ એના અંશરૂપ છે. અનિષ્ટના અનુભવોને હિંદુધર્મ બે રીતે સમજાવવાનો પ્રયાસ કરે છે. એક તે, સમસ્ત વિશ્વ આયોજનમાં અનિષ્ટ એ રીતે નિર્માયું છે કે એને મુકાબલે ઈષ્ટ સમજાય અને ઇષ્ટ પ્રાપ્તિને માટે પ્રયાસ થતો રહે. બીજુ, જગતમાં અનિષ્ટ જેવું કંઈ છે જ નહીં અને જે કંઈ છે તે વધુ ઈષ્ટ કે ઓછું ઇષ્ટ એમ જ ઓળખાવી શકાય. Page #388 -------------------------------------------------------------------------- ________________ 374 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ જ પ્રમાણે મુક્તિ અને મુક્તિ-પ્રાપ્તિના માર્ગ વિશે પણ આ બે ધર્મોમાં તફાવત છે. ખ્રિસ્તી ધર્મ પાપ-નિવારણ પર ભાર મૂકે છે અને આમ કરીને એને ઝોક ઈષ્ટ આચરણ અથવા નિયમપાલન તરફ વધારે હોય એમ વર્તાય છે. હિંદુધર્મમાં બ્રહ્મએકત્વની અવસ્થાની પ્રાપ્તિ, જે જ્ઞાનને પરિણામે પ્રાપ્ત થાય, અથવા તે ભક્તિમાર્ગે કે કર્મને માર્ગે પ્રાપ્ત થાય છે, તેના પર ભાર મૂકાય છે. મનુષ્ય-સ્વભાવનાં વિવિધ અંગોને લક્ષમાં રાખીને હિંદુધર્મમાં મુક્તિના માર્ગો સૂચવાયા છે, જ્યારે ખ્રિસ્તી ધર્મમાં આદેશ પાલન, પ્રભુપ્રેમ અને પ્રભુકૃપાને મુક્તિના માર્ગ તરીકે રવીકારવામાં આવ્યા છે. ખ્રિસ્તી ધર્મની કલ્પના એક સત્તાધારી વ્યયસ્થા સાથે સરખાવી શકાય. ઈશ્વર એક એવા સત્તાધીશ છે જેના આદેશનું પાલન કરવામાં આવે તે જ એની કૃપા પ્રાપ્ત થઈ શકે અને તે જ મુક્તિ મળે. આવી સત્તાભાવના (Authoritativeness)નો હિંદુધર્મમાં અભાવ છે, અને એથી જ પરબ્રહ્મ તત્ત્વને પામવા માટે, પિતાની પ્રકૃતિને અનુરૂપ અને અનુકૂળ થઈ પડે એ પ્રકારના વિવિધ માર્ગો આજાયા છે. જીવન વિશે જે કહ્યું એ જગતને વિશે પણ કહી શકાય. ખ્રિસ્તી ધર્મ જગતને અસત્ય તરીકે નહીં, પરંતુ સત્ય તરીકે અને પ્રભુના સર્જન તરીકે સ્વીકારે છે. એટલું જ નહીં પરંતુ એ એમ પણ સ્વીકારે છે કે સૃષ્ટિ એ તે એક એવું સ્થાન છે જ્યાં માનવીને નૈતિક અને આધ્યાત્મિક જીવન જીવવાની તક મળે છે. આ દૃષ્ટિએ ખ્રિસ્તી ધર્મમાં માનવદેહને અને સૃષ્ટિને એગ્ય સ્વીકાર થયેલું જોવામાં આવે છે. સમાજવ્યવસ્થા વિશેના હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મના ખ્યાલ પણ ભિન્ન છે. હિંદુધર્મની સમાજ-વ્યવસ્થા, એના વર્ણવ્યવસ્થાના ઉપદેશમાંથી સમજી શકાય છે. ખ્રિસ્તી ધર્મમાં માનવ ભ્રાતૃભાવ પર ભાર મૂકી પ્રભુના સામ્રાજ્યને વિચાર કરવામાં આવ્યું છે. માનવ જાતૃભાવ અને પ્રભુનું સામ્રાજ્ય, આદર્શો તરીકે ખરેખર સુંદર છે, પરંતુ વ્યવહારમાં સમાજ-વ્યવસ્થા ક્યા પાયા ઉપર થઈ શકે એને સચોટ ખ્યાલ હિંદુધર્મ આપવા પ્રયાસ કરે છે. એવું બને કે હિંદુ ધર્મની સૂચવાયેલી વર્ણવ્યવસ્થા સામે વાંધો હોય, પરંતુ સમાજ-વ્યવસ્થા માટે સમાજના જૂથની કંઈક વ્યવસ્થા અનિવાર્ય છે એને ઇન્કાર કેમ થઈ શકે ? ખ્રિસ્તી ધર્મમાં દયા, પરોપકાર, પ્રેમ જેવા નૈતિક મૂલ્યો પર સવિશેષ ભાર મૂકવામાં આવે છે. એની સામે હિંદુધર્મમાં જ્ઞાનમૂલ્ય પર વધુ ભાર મુકાય છે. જીવનના સમગ્ર ફલકને આવરી લેવા છતાં, હિંદુધર્મ મુખ્યત્વે જ્ઞાન પ્રાધાન્ય છે, Page #389 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-યુગલ-જૂથ તુલના ૩ય જ્યારે ખ્રિસ્તી ધર્મ સદગુણ પ્રધાન છે. ખ્રિસ્તી ધર્મના બહોળા ફેલાવવામાં કદાચ આ બાબત કારણભૂત ન હોય - કારણકે ધર્મોને ફેલા કેટલીક વેળા એના બોધ પર નહીં, ફેલાવાના જે માર્ગો એ અખત્યાર કરે છે એના પર આધારિત હેય છે - તે યે એના સ્વીકારમાં આ એક મહત્ત્વનું કારણ બને છે. ૫બૌદ્ધધર્મ–ખ્રિસ્તી ધર્મ : બૌદ્ધધર્મ , ખ્રિસ્તી ધર્મ 1. સ્વરૂપ : હિંદુધર્મના વિરોધમાં, હિબ્રધર્મના વિરોધમાં, સુમેળથી વિચલનથી 2. સ્થાપક : ગૌતમ બુદ્ધ જીસસ ક્રાઈસ્ટ 3. ઈશ્વર : શાંત રહે છે-પાછળથી ત્રિસ્વરૂપ બુદ્ધ ઈશ્વર તરીકે 4. જીવ : અસત્ય-ક્ષણિક-નિરર્થક સત્ય, ઈશ્વરનું સંતાન 5 પાપ : ભાવનાજન્ય-અતૃપ્ત વાસના ઈશ્વરના આદેશને ભંગ 6. પાપવિમેચનઃ વાસનાનું દમન-સમાર્ગ સદ્ભાગ-ઈશ્વર કૃપા 7. મોક્ષ : શાંતિ અવસ્થા–નિર્વાણ પાપરહિત છવા 8. ધર્મ ઉદ્ધારક: નથી માને છે. 9. કર્મ : કર્મ સિદ્ધાંત સ્વીકારે છે. ઈશ્વર મનુષ્યની માનવતા કર્મ અમૂર્ત છે. વિકસાવવા કર્મ સિદ્ધાંતને ઉપયોગ કરે છે 10. નીતિ : ખૂબ અગત્ય-ઈશ્વરથી ઈશ્વર આધારિત અને ઈશ્વર સ્વતંત્ર. દીધેલ આદેશપાલન તે નીતિ 11. માનવદેહ : પીડાકારક અને પ્રતિબંધરૂપ નૈતિકજીવન તથા આધ્યાત્મિક જીવન શકય બનાવે છે ભારતમાં ઉત્પન્ન થયેલ પરંતુ આજે એશિયાના વિવિધ દેશોમાં પ્રચલિત થયેલે બૌદ્ધધર્મ અને દુનિયાના લગભગ બધા જ દેશમાં પ્રસરેલા ખ્રિસ્તી ધર્મમાં ઘણું સામ્ય છે. બંને ધર્મોમાં કરુણ, દયા અને પ્રેમ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. પરંતુ એમના સામ્યનું ઊંડાણ આ બાહ્ય બાબતે કરતાં પણ સવિશેષ છે. આ બંને ધર્મોને ઉદ્ભવ લગભગ સમાન પ્રકારે થયું છે. પ્રવર્તમાન હિંદુધર્મના અસ્વીકાર અને તેના વિરોધમાંથી બૌદ્ધધર્મ જન્મે, અને એ જ રીતે હિબ્રધર્મના વિરોધમાંથી ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ થઈ પરંતુ ઉત્પત્તિની આ સમાનાવસ્થા હેવા છતાં, પિતાના મૂળ ધર્મને અનુલક્ષીને આ બંને ધર્મોમાં મહત્ત્વ તફાવત છે. બૌદ્ધધર્મે હિંદુધર્મને સદંતર અનાદર કર્યો. એણે હિંદુધર્મનાં શાસ્ત્રો સ્વીકાર્યા નહીં અને હિંદુધમમાં ઉપદેશાવેલ અનેક બેને વિરોધ Page #390 -------------------------------------------------------------------------- ________________ 376 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કર્યો. હિંદુધર્મના થતા આચરણમાંથી એમને વિરોધ જ હતું. એથી એને એ અસ્વીકાર કરે એ સ્વાભાવિક હતું તે બીજી તરફે જિસસના હિબ્રધર્મના વિરોધનો પ્રકાર તદ્દન ભિન્ન છે. એમણે હિબ્રધર્મના સ્થાપકન, હિબ્રધર્મના પયગંબરને, હિબ્રધર્મનાં શાસ્ત્રોને સ્વીકાર કર્યો અને હિબ્રૂ અનુયાયીઓને પણ પ્રેમભાવથી પિતાના ધર્મજૂથમાં સમાવવા પ્રયત્ન આદર્યો. આમ, બુદ્ધને માર્ગ વિચલન હવે, જિસસને માર્ગ સુમેળ હતો. ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરને ખ્યાલ પહેલેથી જ બહુ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે અને ઈશ્વરનું સ્વરૂપ લેકચ્ય બને એ માટે હિબ્રધર્મના જેવાના એકેશ્વરવાદને ત્રિસ્વરૂપની રીતે રજૂ કરવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધ ઈશ્વરને ઇન્કાર કરે છે કે અનાદર કરે છે એમ કહી શકાય નહીં. એમના સમયને માટે જે મહત્વની બાબત હતી એના પર ભાર મૂકી એમણે તાત્ત્વિક પ્રશ્નની ચર્ચામાં ઊતરવાની જરૂરિયાત જોઈ નહીં અને એથી ઇશ્વરને કઈ ખ્યાલ એમણે રજૂ કર્યો નહીં. અને છતાંય ઈશ્વરના ખ્યાલ વિનાને ધર્મ કાળક્રમે ઈશ્વરને ખ્યાલ દાખલ કરે જ. 64 એ રીતે બૌદ્ધધર્મમાં પણ ઈશ્વરને ખ્યાલ દાખલ થયો અને બુદ્ધને એ સ્થાને બેસાડવામાં આવ્યા. $7 The religious consciousness demands a personal God: no profound & enduring relation to the non-personal in practicable" પિંગલે પેટ્ટીશન, ધી ફિલેસેફિલ રેડીકલ્સ, લંડન, 1907, પા. 20 " The centre of religious thought must always be the conception of God. Despite the differences in the thoughts of God in different traditions, the meaning of God in terms of experience is the same for all men. The worship of God is the deepest of all common bonds, in the human family." -હેકિંગ રિલિજિયસ એન્ડ મેડન લાઈફ, પા૩૬૬ God is a discovery: the idea of God is an inve. ntion. Religious experience turns on the discovery of God. The constantly changing ideas of God may be said to be the inventions by which the meaning & significance of the basic discovery are made avilable for life" -કુબઈન, વિધર ક્રિશ્ચિાનીટી, સંપાદક-હાઉ, ન્યુયોર્ક-૧૯૨૯, પા. 71 Page #391 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-યુગલ-જૂથે તુલના 377 દેવભાવનાની આ પ્રબળતા વિશે થોડી રજૂઆત જરૂરી છે. માનવીની વિવિધ જરૂરિયાતમાં આધ્યાત્મિક જરૂરિયાત પણ એક છે. એને સ્વીકાર કેટલાક વિચારકો અને ખાસ કરીને ભૌતિકવાદીઓ તથા માનવતાવાદીઓ કરતા નથી. માનવીને કેટલીક વ્યક્તિગત દૈહિક જરૂરિયાતો ઉપરાંત કેટલીક સામાજિક જરૂરિયાત છે એ સાચું. પરંતુ પ્રત્યેક માનવીને એક યા બીજા સમયે પિતાની આધ્યાત્મિક જરૂરિયાત વર્તાય છે. “વિક સુખની અનેક સગવડો હોવા છતાં, ભૌતિક આનંદને માટેની સંપૂર્ણ સ્થિતિ સર્જાયેલી હોવા છતાં, એની આધ્યાત્મિક ભૂખ કદીક ઊઘડે છે, એને ગૌતમ બુદ્ધ સિવાય બીજો કયે વધુ સારો પ્રત્યક્ષ પુરાવો હોઈ શકે ? પિતાના પુત્રને વિશેની ભવિષ્યવાણી સાંભળીને ગૌતમના પિતાએ તેમની દૈહિક અને ભૌતિક જરૂરિયાત સંતોષવા માટે એટલું બધું ધ્યાન આપ્યું કે એ જ જાણે દુનિયામાં સર્વસ્વ છે એવો ખ્યાલ ગૌતમને આવે અને આમ છતાં, એમનામાં રહેલી આધ્યાત્મિક જરૂરિયાત આ સર્વ વૈભવ અને સુખમાં સંતોષાઈ નહીં. આ સુખ તે એમને દુઃખમય લાગ્યું અને સત્ય સુખની શોધમાં એમણે જ્યારે સર્વને ત્યાગ કરીને મહાભિનિષ્ક્રમણ કર્યું ત્યારે તેઓ અંતરની આધ્યાત્મિક જરૂરિયાતની ધમાં જઈ રહ્યા હતા એમ કેમ ને કહેવાય ? પ્રત્યેક માનવામાં આવી એક આધ્યાત્મિક જરૂરિયાત રહેલી છે અને એથી દેના ભાગો, સંસારનાં સુખે, નીતિના આદેશો, આચરણ બુદ્ધિની વિલક્ષણતા અને તર્કની પ્રાપ્તિ એને સંતોષી શકતી નથી. સમાજની વ્યક્તિ તરીકે ઈષ્ટ પ્રકારનો સમાજ-વ્યવહાર પણ એને સંતોષી શકતો નથી. એને લગની છે, એક એવા તત્ત્વની શોધની જે માત્ર ભૌતિક તવ નથી, માત્ર નૈતિક કે સામાજિક તત્વ નથી, પરંતુ એક એવું મહાન તત્ત્વ જેમાં આ બધાંય તનું સમન્વયપૂર્વકનું સંમિશ્રણ થયું હોય. એ તવ એવું હોય જેની સાથે એ નિર્મળભાવે વાર્તાલાપ કરી શકે– ભાષાના ઉપયોગ વિના, જેની સાથે એકત્વ પામી શકે-ભાવાત્મક રીતે. માનવીની આવી આધ્યાત્મિક જરૂરિયાત દેવભાવનામાં જ સંતોષાય છે પિતાનામાં રહેલી આવી આધ્યાત્મિક જરૂરિયાતની શોધમાં નીકળેલા ગૌતમે, બુદ્ધ સ્વરૂપે અન્ય માનવીઓમાં પણ, આવી જ આધ્યાત્મિક જરૂરિયાત રહેલી છે એ ન જોયું. દેવ–ભાવનાને ખ્યાલ ન આવ્યો, તેયે એમના તરફ એમના ઉપદેશોને લીધે આકર્ષાયેલા એમના અનુયાયીઓને જ્યારે આ આધ્યાત્મિક જરૂરિયાત લાગી ત્યારે એમણે બુદ્ધને જ દેવસ્થાને સ્થાપ્યા. જીવનના સ્વરૂપ વિશે પણ બૌદ્ધધર્મ અને ખ્રિસ્તી ધર્મમાં મહત્ત્વને તફાવત છે. ખ્રિસ્તી ધર્મ જ્યારે માનવીને ઈશ્વરના સંતાન તરીકે નવાજે છે ત્યારે બૌદ્ધ Page #392 -------------------------------------------------------------------------- ________________ 378 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ધર્મ એના ક્ષણિજ્વાદની સાથે સુસંગત રહી જીવને ક્ષણિક વર્ણવે છે, અને એના શુન્યવાદ સાથે સાથે સુસંગત રહી એને નિરર્થક તરીકે ઓળખાવે છે. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે ખરેખર જીવ પિતે ક્ષણિક હોવાથી અસત્ય હોય તે એણે અન્ય કોઈ અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન જ કયાં રહ્યો ? મોક્ષની બાબતમાં પણ ખ્રિસ્તી ધર્મ અને બૌદ્ધધર્મમાં મૂળભૂત તફાવત છે બૌદ્ધધર્મ એ સ્પષ્ટપણે જણાવે છે કે પ્રત્યેક માનવીએ પિતાની મુક્તિ પિતાની મેળે જ હાંસલ કરવાની છે અને એમાં અન્ય કોઈ સહાય કરી શકે એમ નથી. આમ બૌદ્ધધર્મમાં આધારે અને સ્વપ્રયત્ન જ નિર્વાણની અવસ્થા પ્રાપ્ત કરવી શક્ય. છે, જ્યારે ખ્રિસ્તી ધર્મમાં મોક્ષપ્રાપ્તિને માટે વ્યક્તિના પિતાના પ્રયત્ન ઉપરાંત ઈશ્વરની કૃપા ઉપર પણ એટલે જ ભાર મૂકવામાં આવે છે. આ સિવાયના અન્ય મુદ્દાઓની ચર્ચા અન્યત્ર થયેલી હોઈ એની રજૂઆત નહીં કરીએ. 6. હિંદુધર્મ-શીખધર્મ હિંદુધર્મ શીખધર્મ 1 સ્થાપક : કઈ નહિ નાનક 2 ધર્મસ્વરૂપ : મૂળ સમન્વયકારી 3 ધર્મગ્રંથ : વેદવ. સંસ્કૃતમાં વિપુલ સાહિત્ય ગ્રંથસાહેબ-ગુરુમુખી. 4 ઈશ્વર : બ્રહ્મ (નિર્ગુણ) ઈશ્વર ( સગુણ) પરબ્રહ્મગૂઢ નિર્ગુણતd. અનેકેશ્વરવાદ-બ્રહ્મવાદ એકેશ્વરવાદ - બ્રહ્મવાદ 5 જીવ : બ્રહ્મ આવિર્ભાવ સત્ય 6 મેક્ષ : બ્રહ્મએકત્વ બ્રહ્મજ્ઞાન, બ્રહ્મએકત્વ 7 મોક્ષપ્રાપ્તિ માગ : જ્ઞાન, ભક્તિ. કર્મ સત નામ જય 8 કર્મ : કર્મ સિદ્ધાંત સ્વીકાર કર્મસિદ્ધાંત સ્વીકાર 9 પુનર્જન્મ : પુનર્જન્મ સ્વીકાર પુનર્જન્મ સ્વીકાર 10 જગત : મિથ્યા 11 કર્મકાંડ : વ્યાવહારિક સત્તાએ સ્વીકાર કર્મકાંડ તપ વ.નો અસ્વીકાર 1i2 જીવન-વ્યવસ્થા : આશ્રમધર્મ કંઈ નહિ 13 સમાજ-વ્યવસ્થા : વર્ણધર્મ વર્ણધર્મ વિરોધ Page #393 -------------------------------------------------------------------------- ________________ ધિર્મ-યુગલ-જૂથે તુલના ૩૭૯જે રીતે જનધર્મ અને બૌદ્ધધર્મ હિંદુધર્મમાંથી ઉદ્દભવ્યા છે એ રીતે શીખધર્મ હિંદુધર્મમાંથી ઉદ્ભવ્યો નથી. પરંતુ હિંદુધર્મ અને ઇસ્લામ ધર્મના દીર્ઘકાલીન સહઅસ્તિત્વને પરિણામે એ બંનેના સમન્વયકારી પ્રયાસ તરીકે શીખધમ ઉદ્ભવ્યો છે એમ કહી શકાય. હિંદુધર્મ અને જનધર્મની તુલના કરતી વખતે આપણે એ જોયું કે, એ બંને ધર્મોમાં મૂળ સ્વરૂપે અનેક ભેદ હોવા છતાં, એક જ પ્રદેશમાં દીર્ઘકાલના સહ-- અસ્તિત્વને પરિણામે, અરસપરસની અસર વ્યાપક પ્રમાણમાં અને મહત્વના બધા વિષયમાં તથા આચરણમાં થઈ છે. તે વેળા આપણે એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે હિંદુધર્મ અને ઇસ્લામનું પણ એક જ પ્રદેશમાં દીર્ધકાલનું સહઅસ્તિત્વ હોવા છતાં પરપરની આવી અસર વર્તાતી નથી. અહીંયાં આપણે હિ દુધર્મ અને શીખધર્મની તુલના કરીએ છીએ. હવે પછી ઇસ્લામ અને શીખ ધર્મની તુલના કરીશું. એ બંને તુલનાને પાસપાસે મુકીશું ત્યારે સમજાશે કે હિ દુધર્મ અને ઇલામધર્મની એકબીજાની પરસ્પર વ્યાપક અસર ન થઈ હોવા છતાં, એની અસર જરૂર હતી એને નિર્દેશ શીખધર્મમાંથી પ્રાપ્ત થાય છે. જનધર્મ અને બૌદ્ધધર્મનો ઉદ્દભવ હિંદુધર્મના વિરોધમાંથી થયો અને એથી. એમણે વિચલનને માર્ગ લીધે. શીખધર્મે હિંદુધર્મની સામે એ કઈ બળ. પોકાર્યો હોય એવું જાણવામાં નથી અને છતાં હિંદુધર્મના બધા ય અંશને એમાં સ્વીકાર નથી, એના કેટલાક અંશેને ફેરફાર કરી એમાં સુધારો કરવામાં આવ્યો છે, એ વાત પણ એટલી જ સાચી. આથી હિંદુધર્મને મુકાબલે જે જૈનધર્મને અને બૌદ્ધધર્મને વિચલક તરીકે ઓળખાવવામાં આવે તે શીખધર્મને સમન્વયી તરીકે જરૂર ઓળખાવી શકાય. શીખધર્મને ધર્મગ્રંથ હિંદુધર્મના ધર્મગ્રંથ કરતા ભિન્ન છે અને છતાં એટલું નેંધી શકાય કે જેમ હિંદુધર્મના ધર્મગ્રંથ ધર્મશાસ્ત્રોમાં સતત સમાવિષ્ટ થતા રહ્યા, તેમ જ શીખધર્મના ધર્મગ્રંથ વિશે પણ થયું. ઈશ્વરના ખ્યાલમાં શીખધર્મે હિંદુધર્મના પરબ્રહ્મને ખ્યાલ રવીકાર્યો. બ્રહ્મનું નિણ તત્ત્વ શીખધર્મમાં સ્વીકારાયું અને એથી હિંદુધર્મને બ્રહ્મવાદ એણે સ્વીકાર્યો. પરંતુ એની સાથે જ હિંદુધર્મમાં પ્રાપ્ત ઈશ્વરનું સગુણ સ્વરૂપ તેમ જ અનેકેશ્વરવાદની ભાવના શીખધર્મમાં સ્થાન પામી નહીં. આમ, ઈશ્વર ભાવનામાં શીખધર્મ પર ઇલામના એકેશ્વરવાદની વ્યાપક અસર છે, એ સ્પષ્ટ રીતે જોઈ શકાશે. હિંદુધર્મના ધર્મ રવરૂપને સ્વીકાર કરીને, એની અનેકેશ્વરવાદની ભાવનાને તેમજ સગુણ ઈશ્વરના ખ્યાલને દૂર કરવાનો પ્રયાસ માત્ર શીખધર્મમાં ગુરુ નાનક દ્વારા Page #394 -------------------------------------------------------------------------- ________________ 380. ધર્મનું તુલનાત્મક અધ્યયન થયે છે એમ નહીં, પરંતુ એવો પ્રયાસ બ્રહ્મોસમાજના સ્થાપક રાજા રામમોહન રેયના હાથે પણ થયું છે એ આપણે હિંદુધર્મની વિચારણુ વખતે જોયું છે. એ જ રીતે જીવના ખ્યાલમાં, હિંદુધર્મ અને શીખધર્મ વચ્ચે મહત્વનો ભેદ છે. ઈસ્લામધર્મની જેમ શીખધર્મ જીવને સત્ય તરીકે સ્વીકારે છે અને એને બ્રહ્મના આવિર્ભાવ તરીકે સ્વીકારતો નથી. ધાર્મિક વિધિ વિશે પણ શીખધર્મ અને હિંદુધર્મમાં આવો જ તફાવત છે. હિંદુધર્મમાં વ્યાવહારિક સત્તાની કક્ષાએ વિધિ પ્રકારનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ શીખધર્મમાં વિધિનો, તપશ્ચર્યાને તથા કર્મકાંડને સંપૂર્ણ અભાવ છે, એટલું જ નહીં પણ એનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. આ બાબતમાં પણ શીખધર્મ ઇસ્લામધર્મની વધુ નજીક છે. બીજું, એક ક્ષેત્ર કે જેમાં હિંદુધર્મ અને શીખધર્મ વચ્ચે તફાવત છે તે હિંદુધર્મના વર્ણધર્મ સ્વીકારને અને શીખધર્મના વર્ણધર્મ વિરોધને. પ્રભુના સાનિધ્યમાં સર્વ જીવ સમાન છે એ આધારે શીખધર્મમાં માનવ-માનવ વચ્ચેના કેઈપણ ભેદનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. માનવ સમાનતાને આ આદર્શ ઇસ્લામમાં પ્રાપ્ત થાય છે અને શીખધર્મમાં આને સંપૂર્ણ સ્વીકાર થયો છે. આમ, આપણે જોઈશું કે અનેક બાબતોમાં શીખધર્મ હિંદુધર્મ કરતાં ઈસ્લામ ધર્મની વધુ સમીપ છે, અને છતાં કેટલીક બાબતોમાં શીખધર્મ હિંદુધર્મની વધુ સમીપ છે. આવા સમાન ક્ષેત્રમાં મેક્ષના વિચારની રજૂઆત કરી શકાય. હિંદુધર્મ તેમ જ શીખધર્મમાં મોલ અવસ્થાને સમાન સ્વીકાર છે. બ્રહ્મજ્ઞાન કે બ્રહ્મએકત્વમાં મોક્ષની પ્રાપ્તિ છે એમ બંને સ્વીકારે છે. ઈશ્વર એક્યના આ રહસ્યવાદી ( mystical) અનુભવનું ધર્મમાં અગત્યનું સ્થાન છે. જે જે ધર્મોએ ઈશ્વર અને જીવ અલગ કહ્યાં છે તે ધર્મોમાં પણ એક તબકકે જીવ-ઇશ્વર ઐક્ય ભાવના દાખલ થઈ છે, અને તે દ્વારા વિશિષ્ટ પ્રકારની જીવની આધ્યાત્મિક જરૂરિયાત સંતોષવામાં આવી છે. જીવ-ઈશ્વરના એકત્વની આ અનુભૂતિ વિવિધ પ્રકારે થયેલી આલેખવામાં આવે છે અને આવી અનુભૂતિના આધારે એક ધર્મ બીજા ધર્મની વધુ સમીપ આવે છે. પરંતુ, આ બ્રહ્મએકત્વની અનુભૂતિ પ્રાપ્ત કરવાના માર્ગોમાં હિંદુધર્મ જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમાવેશ કરે છે, ત્યારે શીખ ધર્મમાં સતનામ જપને સ્વીકાર થયેલ છે. જપનું સ્થાન હિંદુધર્મમાં પણ સ્વીકારાયું છે પરંતુ તે વિશેષ કરીને ભક્તિ માર્ગમાં. જ્યારે ઈસ્લામમાં જપનું વિશિષ્ટતાપૂર્વકનું સ્થાન છે કારણકે એ ધર્મ અનુસાર જીવે અલ્લાહનું શરણ સ્વીકારવાનું છે અને એથી મોક્ષની Page #395 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-યુગલ-જૂથે તુલના 381: અવસ્થા વિશે હિંદુધર્મ અને શીખધર્મમાં સમાનત્વ હેવા છતાં, એની પ્રાપ્તિને માટે શીખધર્મને ઇસ્લામ ધર્મ સાથે વધુ સમાનત્વ છે. હિંદુધર્મની જેમ જ શીખધર્મ પણ કર્મ સિદ્ધાંતને સ્વીકાર કરે છે અને પુનર્જન્મને રવીકાર કરે છે. આ બંને સિદ્ધાંત હિંદુધર્મમાં મહત્ત્વના છે પરંતુ હિંદુધર્મને કર્મ સિદ્ધાંત પ્રારબ્ધવાદ તરફ દેરી જતો નથી એની સ્પષ્ટતા હિંદુધર્મની વિચારણામાં આપણે કરી છે. શીખધર્મને કર્મવાદ પ્રારબ્ધવાદ તરફ પૃ. હોય એમ વર્તાય છે. 7, ઇસ્લામ-શીખ ધર્મ : ઈસ્લામધર્મ શીખધર્મ 1. સ્થાપક : મહમદ નાનક 2. ધર્મશાસ્ત્ર : કુરાન-એરેબિક ગ્રંથસાહેબ–ગુરુમુખી 3. ઈશ્વર : અલ્લાહ, એકેશ્વરવાદી, સર્વોપરી ગુરુનામ-સતનામ–એકશ્વર સત્તા, મૂર્તિપૂજા વિરોધી વાદી, સર્વોપરી સત્તા, મૂર્તિ પૂજા વિરોધી 4. જીવ : સત્ય સત્ય 5. મેક્ષ : ન્યાયને દિવસ-જીવન સંપૂર્ણ બ્રહ્મજ્ઞાન, બ્રહ્મએકત્વ છૂટકારો નહીં 6. મોક્ષપ્રાપ્તિમાર્ગઃ અલ્લાહનું શરણ, નામ જપ, ગુરુનું શરણુ, નામ, જપ પ્રાર્થનાપૂર્વક ધર્મનિષ્ઠ જીવન પ્રાર્થનાપૂર્વક ધર્મનિષ્ઠ જીવન, 7. કર્મ કર્મ સિદ્ધાંત સ્વીકાર કર્મ સિદ્ધાંત સ્વીકાર પ્રારબદ્ધવાદ 8. જગત : સત્ય-ભોગ માટે 9. કર્મકાંડ : અસ્વીકાર, ઉપવાસ-રમઝાનમાં અસ્વીકાર, એવું કંઈ નહીં 10. ગુરુ-પરંપરા : મહમદ પછી ખલીફા પરંપરા ગુરૂ–પરંપરા 1. સંગઠન ધાર્મિક લશ્કરી જૂથ, લડાયક ધાર્મિક લશ્કરી જુથ, લડાયક ભાવના ભાવના કિમત હિંદુધર્મ અને શીખધર્મની તુલના કરતી વખતે ઇરલામધર્મ અને શીખધર્મ વચ્ચેની સમાનતાના કેટલાક મુદ્દાઓને આપણે ઉલ્લેખ કર્યો. એ મુદ્દાઓની રજૂઆત રીને પાછી અહીંયાં નહીં કરીએ. અહીંયાં આપણે એ બાબતે તપાસવા પ્રયાસ Page #396 -------------------------------------------------------------------------- ________________ 382 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરીશું કે ઇસ્લામ અને શીખ ધર્મમાં ક્યા મહત્ત્વના તફાવત છે, તથા જે પ્રકામાં એમની વચ્ચે સમાનતા છે તે એક સરખી છે કે વિવિધ પ્રકારની છે. શીખધર્મના સ્થાપક ગુરુ નાનક અને ઇરલામધર્મના સ્થાપક મહમન્ના વ્યક્તિગત જીવનને જે ખ્યાલ આપણે પ્રાપ્ત કર્યો છે, એ પરથી એક બાબત સ્પષ્ટ થશે કે નાનકનું ઘડતર અને ચારિત્ર્ય વિશિષ્ટ પ્રકારનું હતું, અને છતાંય મહમદના, એમના ધર્મ દ્વારા અપાયેલા, બોધની અસર નાનક પર બહુ સ્પષ્ટપણે પડી હતી. બે ધર્મો જુદા છે એથી એ બંનેનાં ધર્મશાસ્ત્રો અલગ હોય એ સમજી શકાય એવી બાબત છે. પરંતુ ધર્મશાસ્ત્ર અંગે ઈસ્લામ અને શીખ ધર્મ વચ્ચે જે સમાનતા છે તે એ કે મહમદના પિતાના સમયમાં કુરાનની રચના થઈ ન હતી, અને એ જ પ્રમાણે ગુરૂ નાનકના સમયમાં ગ્રંથસાહેબની રચના થઈ ન હતી. આ બંને ધર્મ-સંસ્થાપકેના દેહવિલય પછી જ એમણે ઉપદેશેલા ધાર્મિક બોધને એમના ધર્મના ધર્મશાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવ્યો. . શીખધર્મ અને ઇસ્લામધર્મ વચ્ચે જે કોઈ અતિ મહત્ત્વને સમાન વિચાર હોય તે તે પરમતત્વને છે. સૃષ્ટિનું પરમતત્ત્વ એક છે અને તેને આશ્રય અને શરણુ બધાએ જ સ્વીકારવું જોઈએ, એની ભારપૂર્વક રજૂઆત જેમ -ઈસ્લામમાં કરવામાં આવી છે તેમ શીખધર્મમાં પણ કરવામાં આવી છે, એકેશ્વર વાદની બાબતમાં ઇસ્લામ કે શીખ ધર્મ કેઈપણ પ્રકારની બાંધછોડ કરતા નથી અને છતાં પરમતત્વને માટે ઇસ્લામ સમાન પ્રકારને જ શબ્દ-પ્રયોગ કાયમ કરે છે અને એને અલ્લાહ, ખુદા કે રહીમ તરીકે પુકારે છે. કોઈપણ ઈતર ધર્મના પરમ તત્વના નામને શબ્દ પિતાના પરમતત્ત્વને માટે વાપર્યો હોય તે તે માત્ર શીખધર્મો. પરમતત્વનું વર્ણન ન કરી શકાય પરંતુ એનું નામાભિધાન તે શક્ય છે અને પરમતત્ત્વ જે ખરેખર પરમતત્ત્વ જ હોય તે એને શેક્સપિયર કહે છે તે અનુસાર નામમાં શું ?" તેમ ગમે તે નામે સંબોધી શકાય. આથી શીખધર્મમાં પરમતત્વના સંબોધનનાં અનેક નામે છે. આમ તે ઘણું ધર્મોમાં પરમતત્વને ઉબેધવાને માટે એક કરતાં વધારે નામોને ઉપયોગ થાય છે, પરંતુ એ બધાં પિતાના જ ધર્મના, - શીખધર્મની જેમ વિવિધ ધર્મોનાં નામે નહીં. એ જ રીતે મોક્ષ અને મોક્ષપ્રાપ્તિની બાબતમાં ઇસ્લામ અને શીખ ધર્મ વચ્ચે મહત્ત્વનો તફાવત છે. હિંદુધર્મની સાથે શીખધર્મની એ બાબતમાં સમાનતા છે કે મોક્ષની અવસ્થાને તે બ્રહ્મજ્ઞાન તરીકે અથવા બ્રહ્મએકત્વ તરીકે વર્ણવે છે. ઇસ્લામમાં મોક્ષની આવી કઈ અવસ્થાને રવીકાર થયેલ નથી. એમાં તે ન્યાયના Page #397 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-યુગલ-જૂથ તુલના 383 દિવસને વિચાર રજૂ થયો છે અને ન્યાયના દિવસે પણ પ્રત્યેક જીવને સંપૂર્ણ છૂટકાર થશે એવું કહેવાયું નથી. મોક્ષના વિચારની બાબતમાંના આ તફાવત ઉપરાંત મોક્ષની પ્રાપ્તિ માટેના ઇસ્લામ અને શીખ ધર્મના માર્ગો સમાન લાગે એ સંભવિત છે. કારણકે એ બંને ધર્મોમાં નામજપ પર અને ધર્મનિષ્ઠ જીવન પર ભાર મૂક્વામાં આવ્યા છે. પરંતુ એ સાથે એ નોંધવું જોઈએ કે જીવનની ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઇસ્લામ જ્યારે અલ્લાહના શરણનો વિચાર મૂકે છે ત્યારે શીખધર્મ ગુરુશરણની વાત મૂકે છે. શીખધર્મમાં “ગુરુ ને પ્રયોગ અલ્લાહના સમાનાર્થી તરીકે થતો નથી અને એથી બ્રહ્મએકત્વની પ્રાપ્તિના પ્રયાસમાં ગુરુના શરણને સ્વીકાર એટલે કોઈ માર્ગદર્શકને આધાર એ થાય છે. ઇસ્લામધર્મમાં અલ્લાહના શરણ સિવાય અન્ય કેઈન શરણની વાત સ્વીકારાઈ નથી, જ્યારે અહીંયાં ગુરુશરણનો વિચાર રવીકારાય છે. કર્મના સિદ્ધાંતની બાબતમાં ઇસ્લામ અને શીખ ધર્મ વચ્ચે સમાનતા પ્રવર્તે છે. પરંતુ એ સમાનતા માત્ર સિદ્ધાંત સ્વીકાર પૂરતી પરિમિત નથી. એના તાત્પર્યાની બાબતમાં પણ એ બેની વચ્ચે સમાનતા છે. ઇસ્લામમાં કિસ્મતવાદનું પ્રાધાન્ય છે અને શીખધર્મમાં એને અનુરૂપ પ્રારબ્ધવાદનું પ્રાધાન્ય છે. આ બાબતમાં હિંદુધર્મમાં કર્મ સિદ્ધાંતને સ્વીકાર થયેલ હોવા છતાં, આ બંને ધર્મોથી હિંદુધર્મ અલગ પડે છે. એની રજૂઆત શીખધર્મની હિંદુધર્મ સાથેની તુલના વખતે આપણે કરી. ઇસ્લામ અને શીખધર્મ બંનેમાં જે સર્વોપરી તત્ત્વનો સ્વીકાર થયે છે, એ સર્વોપરી તત્વ સર્વોપરી સત્તાના અર્થમાં છે. એ સર્વોપરી સત્તાનું પ્રાબલ્ય એટલું છે કે એમની ઇચ્છા વિના કંઈ જ નીપજતું નથી એવો દઢ ખ્યાલ ઇસ્લામ અને શીખ ધર્મ બંનેમાં પ્રવર્તે છે. માનવી જે કંઈ કરે છે એ પરમ સત્તાના આદેશ અનુસાર કરે છે અને એ સત્તાથી અલગ એવી કોઈ કાર્ય સ્વતંત્રતા એમને નથી. પરમતત્તવની સર્વોપરી સત્તાના સ્વીકારની સાથે જીવની સ્વતંત્રતાનો જ્યારે અસ્વીકાર કરવામાં આવે ત્યારે એમાંથી પ્રારબ્ધવાદ જન્મે છે. - જગતના ખ્યાલ વિશે પણ ઈસ્લામ ધર્મ અને શીખધર્મ વચ્ચે મહત્ત્વનો ફેર છે. ઇસ્લામમાં જગતને અલ્લાહના સર્જન તરીકે સત્ય સ્વીકારવામાં આવે છે. જગત ભેગ માટે છે અને એથી એનું અસ્તિત્વ વ્યક્તિના વિકાસમાં અવરોધક લેખવામાં આવતું નથી. શીખ ધર્મમાં જગતને તુચ્છ તરીકે વર્ણવીને એને કઈ મહત્ત્વ આપવામાં આવતું નથી. Page #398 -------------------------------------------------------------------------- ________________ 384 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હિંદુધર્મ, શીખધર્મ અને ઇસ્લામધર્મ એ ત્રણેયને સર્વગ્રાહી વિચાર કરતાં એમ કહી શકાય કે આધ્યાત્મિક અનુભવની બાબતમાં શીખધર્મ હિંદુધર્મની વધુ સમીપ છે, જ્યારે અન્ય બાબતમાં શીખધર્મને ઇસ્લામ ધર્મ સાથે વધુ નિકટતા છે. 8. હિબ્રધર્મ-ખ્રિસ્તી ધર્મ : હિબ્રધર્મ ખ્રિસ્તી ધર્મ 1. સ્થાપક મેઝીઝ જિસસ 2. ધર્મ સ્વરૂપ : મૂળ ધર્મ સુધારકધર્મ 3. પ્રસાર : સ્થાનીય સર્વત્ર 4. ધર્મગ્રંથ : જૂને કરાર જૂને તથા ના કરાર 5. ઈશ્વર : એક પરમ પવિત્ર ઈશ્વર ત્રિસ્વરૂપ એકેશ્વરવાદ 6. જીવ : ઈશ્વર સર્જન ઈશ્વર પુત્ર 7. પાપ : ધાર્મિક ક્રિયાભંગ એ પાપ નૈતિક સિદ્ધાંતને ભંગ એ પાપ 8. પાપ-વિમોચન માર્ગ : ઈશ્વરકૃપા ઈશ્વરકૃપા, સ્વપ્રયત્ન 9. મોક્ષ : પવિત્ર જીવન માં પવિત્ર જીવન 10. મોક્ષપ્રાપ્તિ માર્ગ : ધર્મનિયમ આચરણ ઈશ્વરકૃપા સ્વપ્રયત્ન 11. કર્મકાંડ : વધારે પડતે ભાર એવું નહીં 12. જગત : સત્ય-ઈશ્વર સર્જન સત્ય-ઈશ્વર સર્જન જનધર્મ અને બૌદ્ધધર્મની જેમ ખ્રિસ્તી ધર્મ પણ હિબ્રધર્મમાંથી ઉદ્ભવ્ય છે, પરંતુ તેમની જેમ ખ્રિસ્તી ધર્મ એના મૂળ ધર્મની સાથે સંપૂર્ણ વિરોધી ન બનતા, વિચલક નહીં પરંતુ સુધારક ધર્મ તરીકે આગળ આવ્યો છે. હિધર્મના મુકાબલે ખ્રિસ્તી ધર્મને પ્રસાર અને વિસ્તરણ ખૂબ વ્યાપક રહ્યું છે. હિબ્રધર્મ ખ્રિસ્તી ધર્મના સ્થાપક જિસસને મસીયા તરીકે સ્વીકાર કરતે ન હોવા છતાં, ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથમાં હિબ્રુધર્મના “જૂના કરારને સમાવેશ થાય છે. હિબ્રધર્મની ઈશ્વર કલ્પના એકેશ્વરવાદની છે. આ એકેશ્વરવાદની કલ્પનાને વિકાસ હિબ્રધર્મમાં કેવી રીતે થયે એને વિચાર એ ધર્મની વિચારણા કરતી વખતે કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં એવા નિર્ગુણ એક ઈશ્વરને નહીં પરંતુ ત્રિસ્વરૂપી એક ઈશ્વરને સ્વીકાર કરવામાં આવે છે અને એથી ધર્મ અનુયાયીની Page #399 -------------------------------------------------------------------------- ________________ 385 ધમ-યુગલ-જૂથ તુલના જે ધાર્મિક ભાવના સગુણ ઈશ્વર સ્વરૂપમાં સંતોષાય છે એ ખ્રિસ્તી ધર્મમાં પરિપૂર્ણ થાય છે, જ્યારે હિબ્રધર્મમાં એમ થતું નથી. હિબ્રધર્મમાં ક્રિયાકાંડ પર ભાર મૂકવામાં આવે છે અને ધાર્મિક વિધિના ભંગને પાપ સમાન મનાય છે. એથી ઊલટું ખ્રિસ્તી ધર્મમાં નૈતિક સિદ્ધાંતને આધાર સ્વીકારવામાં આવ્યું છે અને એ અનુસારનું આચરણ આદેશવામાં આવ્યું છે. એવા નૈતિક સિદ્ધાંત પર પ્રસ્થાપિત થયેલા આદેશોને ભંગ કરવાથી પાપ નીપજે છે, અને છતાં એ પાપનું વિમોચન પણ થઈ શકે છે, અને એ વિમેચનના માર્ગ તરીકે હિબ્રધર્મ જ્યારે માત્ર ઈશ્વરકૃપાનો સ્વીકાર કરે છે ત્યારે ખ્રિરતીધર્મ ઈશ્વરકૃપા ઉપરાંત પ્રયત્ન ઉપર પણ ભાર મૂકે છે. આમ, આપણે જોઈશું કે હિબ્રધર્મ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે ઘણાં સમાન તત્ત્વ છે. એ બે ધર્મોને સંબંધ મૂળ અને ઉદ્દભવેલાને હોવા છતાં જે પ્રક્રિયા આપણે હિંદુધર્મ અને બૌદ્ધધર્મના સંબંધમાં, અથવા તે હિંદુધર્મ અને જૈન ધર્મના સંબંધમાં અવલોકી એવી પ્રક્રિયા અહીંયાં નીપજ નથી. હિંદુધર્મે બૌદ્ધધર્મનાં મહત્ત્વપૂર્ણ અંગોને રવીકાર કરીને બૌદ્ધધર્મને દેશવટો દીધો એવું કંઈ હિબ્રધર્મ કરી શકી નથી, અથવા તે દીર્ઘ કાલના સહઅસ્તિત્વને પરિણામે જે મૂળગામી ફેરફાર હિંદુધર્મ જૈનધર્મમાં દાખલ કરાવી શકો એવા કેઈ ફેરફાર હિબ્રધર્મ ખ્રિસ્તી ધર્મમાં દાખલ કરાવી શક્ય હોય એમ માલૂમ પડતું નથી. મૂળ અને ઉદ્ભવેલા ધર્મોના સંબંધની પ્રક્રિયા ઉપરાંત જે એક ત્રીજી પ્રક્રિયા આપણને જોવા મળી તે શીખધર્મમાં બે ધર્મોના દીર્ધકાલના અસ્તિત્વને પરિણામે સમન્વયકારી ત્રીજા ધર્મને ઉદ્ભવ થશે. હિબ્રધર્મના અને ખ્રિસ્તી ધર્મના સહઅસ્તિત્વથી ભવિષ્યમાં આવો કઈ સમન્વયકારી ધર્મ ઉદ્ભવ પામશે ખરો ? અહીંયાં આપણે ધર્મ જૂથ કે ધર્મયુગલની તુલનાત્મક વિચારણા કરી. આવી રીતે બીજા અનેક ધર્મોની પણ તુલનાત્મક વિચારણું કરી શકાય. પરંતુ એ બધી શક્યતાઓને અહીંયાં સમાવેશ કર્યો નથી - એ ધર્મો અગત્યના નથી એટલા માટે નહીં, એમની વચ્ચે તુલના થઈ શકે નહીં એટલા માટે નહીં, પરંતુ એમને વિશે મહત્વના મુદ્દાઓનું સ્પષ્ટીકરણ તેમ જ તુલનાત્મક બાજુઓનો પણ બીજા વિભાગમાં ઉલ્લેખ કરી લેવામાં આવ્યું છે તેથી. ધર્મ 25 Page #400 -------------------------------------------------------------------------- ________________ 3.4 ધર્મનું ભાવિ - પ્રવેશક ? ધર્મના તુલનાત્મક અધ્યયનની પદ્ધતિઓ, એના અધ્યયનના વિવિધ દ્રષ્ટિ બિંદુઓની શકયતાઓને તેમ જ ધર્મના તુલનાત્મક અભ્યાસીનું વલણ કેવા પ્રકારનું હેવું જોઈએ એવા પદ્ધતિ વિષયક પ્રશ્નોની ચર્ચા કરી, આપણે ધાર્મિક સત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ ધર્મના બદલાતા સ્વરૂપનું અવેલેકન કર્યું. સાથે જ આપણે માનવ-જીવનમાં શાશ્વત કહી શકાય એવું શું એ પ્રશ્ન ઉપસ્થિત કરી ધર્મજીવનની આવશ્યક્તાને પ્રથમ વિભાગમાં સ્વીકાર કર્યો. બીજા વિભાગમાં આપણે પ્રયાસ જગતના પ્રવર્તમાન અગિયાર ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપવાનો રહ્યો. પ્રત્યેક ધર્મમાં ક્યા મહત્વના મુદ્દાઓ ચર્ચાયા છે, તેમ જ એક ગતિશીલ બળ તરીકે ધર્મને કેવો અને કેટલે વિકાસ થયો છે એને, અન્ય ધર્મોને અનુલક્ષીને, આપણે એ વિભાગમાં ખ્યાલ મેળવ્યો. આ ત્રીજા વિભાગમાં આપણે ધર્મ વિશેના કેટલાક સામાન્ય પ્રશ્નોની વિચારણાથી શરૂઆત કરી, ધર્મના સંગઠક, પ્રગતિકારક તેમ જ અવરોધક બળોને ખ્યાલ મેળવ્યું. એ પછી આપણે ધર્મબંધને કેઈ એક નિશ્ચિત વિષય કે વિધ્ય જૂથ લઈને વિવિધ ધર્મોને અનુલક્ષીને એની તુલના કરી. એમ કર્યા પછી ધર્મ યુગલને પડખે મૂકીને તેમના સમાન અને વિરોધો તાની વિચારણા કરી એની તુલનાત્મક દૃષ્ટિએ સમીક્ષા કરવાને પ્રયાસ કર્યો. Page #401 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ 387. આપણું અત્યાર સુધીના ધર્મ અભ્યાસે કેટલીક અગત્યની બાબતે પર પ્રકાશ ફેંક, અને આપણે એ જોઈ શકયા છીએ કે પ્રત્યેક ધર્મની વિશિષ્ટતા હોવા છતાં, દરેક ધર્મનું અલાયદું નામ-રૂપ હોવા છતાં, પ્રત્યેક ધર્મમાં એવા મહત્વનાં તો છે, જેને સમાન તરીકે સ્વીકારી શકાય. ધર્મોના તુલનાત્મક અધ્યયનને નિષ્કર્ષ એ જ છે કે ધર્મોની જુદાઈમાંથી, એમાં પ્રાપ્ત થતી સાર્વત્રિક રવરૂપની સમાનતાને અવકી, એ સમાનતાના પાયા પર, કઈ ભાવિ ધર્મની રચના થઈ શકે એમ છે કે કેમ એને વિચાર કરે. આથી ત્રીજા વિભાગના આ છેલ્લા પ્રકરણમાં, આપણે શરૂઆતમાં પ્રવર્તમાન ધર્મની વિશિષ્ટતાઓ તારવવા પ્રયાસ કરીશું, અને ત્યાર બાદ સામાન્ય રીતે જેને ધર્મના કટ્ટર વિરોધી તરીકે રવીકારવામાં આવે છે એ સામ્યવાદ પણ, આ વિશિષ્ટતાઓને અનુલક્ષીને, ધર્મજૂથમાં સમાવિષ્ટ થઈ શકે એમ છે કે કેમ, એની વિચારણા કરીશું. આ બધી વિચારણને પરિણામે ભાવિ ધર્મના પાયા પ્રાપ્ત કરવાને આપણે પ્રયાસ રહેશે. આવા પાયાને ખ્યાલ પામ્યા પછી, એવા પાયા ઉપર કોઈ ઇમારત રચવાને પ્રયાસ થયો છે કે કેમ એ જાણવાની જિજ્ઞાસાએ, ધર્મ સમન્વયના થયેલા વિવિધ પ્રયાસને ઉલ્લેખ કરીશું. એમ કરીને ભાવિ ધર્મનું જે કંઈ દિશાસૂચન પ્રાપ્ત થઈ શકે એ પ્રાપ્ત કરવા કટિબદ્ધ બનીશું. આ છે આ ગ્રંથના છેવટના વિભાગના છેવટના ભાગમાં આપણે હાથ ધરવાના પ્રશ્નોની રૂપરેખા. 1. પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓ : બીજા ભાગમાં આપણે જગતના પ્રવર્તમાન ધર્મોની તુલનાત્મક રૂપરેખા રજૂ કરી. એ ઉપરથી આપણે એ જોઈ શક્યા છીએ કે પ્રત્યેક ધર્મ એના પુરગામી આદિમ ધર્મથી જુદા સ્વરૂપને થયેલ છે. પ્રત્યેક ધર્મને એક પશ્ચાદભૂ છે અને એને અનુલક્ષીને જે તે ધર્મે એક અવસ્થામાંથી બીજી અવસ્થા તરફ પ્રયાણ કર્યું છે. આપણે એ પણ જોયું કે ધર્મોની વિવિધતામાં પણ, પ્રત્યેક ધર્મમાં એવાં અંગે છે, જે બીજા ધર્મોમાં પણ કયાં છે તે જ રવરૂપે યા અન્ય સ્વરૂપે રજૂ થાય છે. આદિમ જાતિના ધર્મની આપણે અહીંયાં વિશિષ્ટરૂપે રજૂઆત કરી નથી છતાં પણ ઇતિહાસ દૃષ્ટિએ ધર્મના બદલાતા સ્વરૂપની વિચારણા વખતે જે આકૃતિ (પાન 16) આપી છે એના પરથી આદિમ જાતિના વિવિધ ધર્મ પ્રકાર ક્યા છે એને ખ્યાલ Page #402 -------------------------------------------------------------------------- ________________ 388 ધર્મનું તુલનાત્મક અધ્યયન પામી શકાશે. પ્રત્યેક જાતિને જેમ જેમ વિકાસ સધાય તેમ તેમ તેની સંસ્કૃતિનું સ્વરૂપ પલટાય એ નિશ્ચિત છે. ' આદિમ જાતિને પણ એક ધર્મ—રવરૂપ છે, એ એટલું સૂચવવા પૂરતું છે કે, એને પણ ધર્મની અને ધર્મમાં સમાવિષ્ટ એવા પ્રશ્નોની સમજણ છે, અને છતાંય એની સમજણનું સ્તર સુસંસ્કૃત માનવીની સમજણ જેવું જ છે એમ કેવી રીતે કહી શકાય ? એ કક્ષાના માનવીને સર્વ પ્રકારને વિકાસ સુસંસ્કૃત માનવી સમાન જ છે એમ પણ કઈ રીતે કહી શકાય ? આદિમ જાતિને માનવી જીવનને વ્યવહાર કરે છે, પરંતુ તેની રીતે. એને એને સમાજ છે, એનાં બંધને છે, પણ એ તે કક્ષાની દૃષ્ટિએ. આદિમ માનવી પણ સાધનોનો ઉપયોગ કરે છે, વાણીને ઉપયોગ કરે છે અને કવચિત ભાષાને પણ ઉપયોગ કરે છે, અને છતાંય એ એની શરૂઆત જ હોય એમ લાગે છે. આ દષ્ટિએ વિચારતા એમ કહી શકાય કે જીવન પ્રણાલી, ભાષાને ઉપગ, ઓજારોને વપરાશ, ઉત્પાદનના પ્રકાર વગેરે બાબતમાં એક માનવજૂથ બીજા માનવજૂથથી ભિન્ન હોઈ શકે. આવાં બે ભિન્ન જૂથોમાં કયું વિકસિત અને કહ્યું અણવિકસિત, કયું સુસંસ્કૃત અને કયું આદિમ એ નક્કી કરવાને માટે યોગ્ય માર્ગ બે જૂથોમાંનું ક્યું સહજ પ્રકારને વ્યવહાર કરે છે અને કયુ જટિલ પ્રકારને વ્યવહાર કરે છે એના પરથી કહેવામાં રહેલું છે. જેમ કે કેઈપણ એક જૂયે ભાષાનો ઉપયોગ માત્ર શબ્દોચ્ચારની દૃષ્ટિએ કરતે હોય, અને બીજે વગ વાચા ઉપરાંત એનું આલેખન પણ કરતો હોય તે, પાછલું સમાજજૂથ આગલા કરતાં વધુ સુસંસ્કૃત છે એમ સહજ રીતે કહી શકાય. સામાન્ય વ્યવહાર વિશે જે વાત કરી એ જ વાત માનવજીવનના વિવિધ ક્ષેત્રને લાગુ પાડીને કહ્યું જૂથ આદિમ છે અને કયું જૂથે સુસંસ્કૃત છે એ કહી શકાય. આ જ હકીક્ત માનવીના ધાર્મિક જીવનના ક્ષેત્રને પણ લાગુ પાડી શકાય. અહીં આપણે એથી એ સમજવાનો પ્રયાસ કરીશું કે માનવજીવનની ધાર્મિક માન્યતાઓ અને આચરણો વિવિધ જુથમાં ભિન્ન શી રીતે હેઈ શકે? આની વિચારણા કરતા જે પદ્ધતિ બટેપ અપનાવી છે એ આવકારદાયક છે. એમણે આદિમ જાતિના ધર્મની વિવિધ પ્રાર્થનાઓ એકત્રિત કરી અને એ આધારે પ્રાર્થનાના પ્રકારનું પૃથક્કરણ કર્યું. એ પૃથકકરણના આધારે કેટલાંક મહત્ત્વનાં તારણે કર્યા 65 બર્ટ ઈ. એ., મેન સીક્સ ધી ડીવાઈન, પા. 39 Page #403 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ 389 અને એમાં એમ જણાવ્યું કે પ્રત્યેક માનવીને અને માનવજૂથને કંઈક માનવીય જરૂરિયાત છે જે પૂર્ણ કરવાને એ ઇચ્છે છે, પરંતુ સાથે, કદાચિત એ પૂર્ણ ન થઈ શકે એમ પણ એ જાણે છે. આવી જરૂરિયાત વ્યક્તિની પિતાની હોય અથવા તે એક નાના જૂથની હય, અથવા તે એ જરૂરિયાત એક જાતિની પણ સંભવી શકે, અને જે જરૂરિયાતને માટે દૈવીતવને સંબોધવામાં આવે છે એ જરૂરિયાતના પ્રકારમાં પણ ફેર હોઈ શકે. એ જરૂરિયાત કયાં તે રાક પ્રાપ્ત કરવા માટેની હેય અથવા તે તંદુરસ્તી અને તાકાત મેળવવા માટે હોય, અથવા તે દીર્ઘજીવનની પ્રાપ્તિ માટે અથવા તો બાળક મેળવવાની હોય. આ ઉપરાંત, એવી પ્રાર્થના પિતાની જૂથ પરની તાકાત વધારવાની દૃષ્ટિએ, ગુલામ મેળવવા માટેની હોય, અથવા તો સંધર્ષમાં જીત માટે અથવા તે મુસાફરીની સફળતા માટે પણ હોય. આ બધા પરથી એ ફલિત થાય છે કે આદિમ જાતિને માનવી પિતાના તથા પિતાના જૂથના ક્ષેત્રની બહાર દ્રષ્ટિ દેડાવી શકતો નથી, એટલું જ નહીં પરંતુ જીવનની પ્રાથમિક અને ઐહિક જરૂરિયાતે સિવાય બીજી જરૂરિયાત પણ હોઈ શકે એને એને ખ્યાલ હોય એમ લાગતું નથી. આદિમ માનવી પોતાના જૂથે સાથે અને જે સૃષ્ટિમાં એ જીવે છે તેની સાથે વ્યવહાર શી રીતે કરે છે ? એની આત્મીયતા પિતાના જ જૂથ કે જાતિ પૂરતી મર્યાદિત છે. અન્ય જૂથ કે જાતિઓના અસ્તિત્વને એને ખ્યાલ નથી એમ નહીં, પરંતુ તેઓ એના વિરોધીઓ છે, દુશ્મન છે, એવો જ ખ્યાલ એ સેવે છે. એ અને એવાં બીજાં જૂથ અને જાતિઓની સાથે એને સંબંધ સંધર્ષને સંબંધ હોય છે. સૃષ્ટિ સાથેના એના સંબંધમાં એની સમજણનું ફલક મર્યાદિત છે. નદીના પાણીમાં પ્રવાહ અવિરત રીતે વહે જાય છે તે એ જુએ છે અને જાણે છે, એ જ રીતે સૂર્ય દ્રશ્યમાન થાય છે, મધ્યાકાશે આવે છે અને આથમે છે એ પણ એ જએ છે અને જાણે છે. એ બધી બાબતે એ સ્વીકારી લે છે. છતાં પણ જ્યારે નદીમાં પૂર આવે, સૂર્ય દિવસના ભાગમાં દેખાતું બંધ થાય અને સર્વત્ર અંધકાર વ્યાપી . જાય ત્યારે કંઈક બન્યું છે એવો ભાવ એને જરૂર થાય છે. વળી સૃષ્ટિમાં જે કંઈક બને છે તે અકારણ નીપજતું નથી એવું પણ એની સામાન્ય બુદ્ધિ અને કહે છે. પણ એની સમજણ કક્ષા દરેક બનાવને કઈક સત્તા સાથે સાંકળે છે. આમ, ક્યાં તે એ કઈ ભૂત-પ્રેતની, કઈ મૃતાત્માની, કઈ પૂર્વજની કે કોઈ દૈત્યની સત્તા સ્વીકારે છે, સહજ રીતે જે કંઈ બને છે તે બને જ જાય છે. પણ જે કંઈ વિશિષ્ટરૂપે બને છે તે માટે આવી કોઈ સત્તા કારણભૂત છે અને એથી તેને સંતોષવાને એની રીતે તે પ્રયાસ કરે છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ છે આદિમ જાતિના વિવિધ ધર્મ પ્રકારનો આધાર. આ પશ્ચાદભૂમાં આપણે પ્રવર્તમાન ધર્મની વિશિષ્ટતાઓ રજૂ કરીશું અને આ પશ્ચાદભૂને અનુલક્ષીને એ વિશિષ્ટતાઓની વિચારણા હાથ ધરીશું. વિશ્વના જે અગિયાર ધર્મોની રૂપરેખા આપણે ઉપર રજૂ કરી એમાં, આ પશ્ચાદભૂને અનુલક્ષીને એવાં કઈ તો અવેલેકી શકાય ખરાં જેને પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓ તરીકે ઓળખી શકાય ? પ્રત્યેક ધર્મનું સામાન્ય સ્વરૂપ લક્ષમાં રાખીને આવી વિશિષ્ટતાઓ આપવી શક્ય છે. આ વિશિષ્ટતાઓ નીચે મુજબ છે: 1. જૂથ નૈતિક નિયમ નહિ, સાર્વત્રિક નૈતિક નિયમનો સ્વીકાર 2. અનેકેશ્વરવાદને નહિ, એકેશ્વરવાદને સ્વીકાર. 3. માત્ર દેહભાવને નહિ, આત્મભાવને સ્વીકાર. 4. ઐહિક સુખને જ નહિ, પરમ આનંદને રવીકાર. કેઈપણ ધર્મની વિસ્તૃત ચર્ચામાં ઊતર્યા સિવાય, ધર્મોની ઉપર રજૂ કરેલી પરેખાના આધારે, આપણે આ વિશિષ્ટતાઓની વિચારણા કરીશું. ક, સાર્વત્રિક નૈતિક નિયમ આદિમ માનવીના ધર્મમાં સાર્વત્રિક વરૂપની નૈતિક જવાબદારીના ખ્યાલને અભાવ હતે. શુભ અને સાચું એની દષ્ટિએ તે હતું, જે સમગ્ર નહિ, પરંતુ એને પિતાને અને એના જૂથને અનુરૂપ થાય કે અનુરૂપ હોય. આપણે આગળ જોયું તેમ પિતા સિવાયનાં અન્ય સામાજિક જૂથે એને માટે વિરુદ્ધ સ્વરૂપના જ નહિ પરંતુ દુશ્મન સ્વરૂપનાં હતા. આથી પિતાને માટે જે પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે, અન્યને પ્રાપ્ત ન થાય એ માટેના પ્રયાસની સાથે એકરૂપ થતા. પિતાના જૂથના સભ્ય તરફના વ્યવહારને માટે એક નિયમ, અને બીજા જૂથના સભ્યને માટે જા પ્રકારને નિયમ સ્વીકારાયે. જૂથ પ્રત્યેની વફાદારી એ જ મહત્ત્વની વાત, અને એ સિવાય અન્ય કંઈનું ઝાઝું મહત્વ નહીં. જૂથ પ્રત્યેની બેવફાઈ એ જ અનિષ્ટ, એ જ ગેરવાજબી, એ જ પાપ. જેમ જેમ માનવ અને માનવજૂથે સુસંસ્કૃત બનતાં ગયાં તેમ તેમ આ માન્યતા અને વ્યવહારમાં પરિવર્તન થતું ગયું. એક જૂથને માટે નહિ પરંતુ બહેળા જનસમુદાયને માટે નૈતિક કાયદે છે એમ સ્વીકારાયું. નૈતિક કાયદાની સત્તા એક જૂથ પૂરતી જ મર્યાદિત છે એમ નહિ પરંતુ એની સત્તા સાર્વત્રિક છે એમ Page #405 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ 31 સ્વીકારાયું. જે વ્યવહાર મારા જૂથની કે મારી જાતિની વ્યક્તિના સંબંધમાં ગેરવાજબી છે, એ જ વ્યવહાર અન્ય જૂથ કે જાતિની વ્યક્તિના સંબંધમાં પણ ગેરવાજબી જ છે એમ મનાતું થયું. ખએકેશ્વરવાદ : બીજા વિભાગમાં ધર્મોની આપેલી રૂપરેખામાં આપણે એ જોયું કે કેટલાક ધર્મો દૈવતને સ્વીકાર કરતા નથી, બાકીના અન્ય ધર્મો જે દેવતને સ્વીકાર કરે છે એમાં કેટલાક એક કરતાં વધારે તને સ્વીકારે છે. આમ છતાં જે તે ધર્મની વિચારણું વખતે આપણે એ પણ જોયું છે કે જે ધર્મોમાં દૈતવાદ, સર્વેશ્વરવાદ કે અનેકેશ્વરવાદના પ્રવાહ જોઈ શકાય છે તે ધર્મો પણ તેમના સમગ્ર આલેખનમાં એકેશ્વરવાદી જ છે. આ એકેશ્વરવાદની ભાવના માત્ર ઈશ્વર સંબંધિત નહીં, પરંતુ સૃષ્ટિ સંબંધિત પણ છે. સમસ્ત સૃષ્ટિ જે એક હોય તે જાતિઓ ભિન્ન કઈ રીતે હોઈ શકે ? વળી સૃષ્ટિમાં તુટક તુટક બનતા બને અલગ અલગ દેવને કારણે નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિને ક્રમ એક જ પરમતત્વ આધારિત છે. એ સ્વીકાર માનવ સંસ્કૃતિના ઉચ્ચતર સ્તરે જ સંભાળે છે. વ્યક્તિજીવન સંચાલન અને સૃષ્ટિ-વ્યવહાર સંચાલન નિયમ એકમેકથી અલગ નથી પરંતુ એક પરમતત્વની ભાવનામાંથી એ નિષ્પન્ન થાય છે, અને એથી એક જ દેવીતત્વ સૃષ્ટિના સર્જન, સંચાલન અને સમાપ્તિનું કારણ હોઈ શકે. આ એક એવી વિશિષ્ટતા છે જે આદિમ જાતિના માનવીમાં સંભવી શકે નહીં. પ્લેટોએ કહ્યું છે કે જે દેવ અનિષ્ટ કરે છે તે દેવ નથી. આદિમ જાતિને દેવ એ કલ્પવામાં આવેલું તે જાતિને માટે ઈષ્ટ કરે અને સાથે જ અન્ય જાતિનું અહિત પણ કરે. સાચી દેવભાવના નૈતિક ભાવનાથી વિમુખ હોઈ શકે નહીં. સંપૂર્ણ ઈશ્વર ભાવનામાં દેવભાવના અને નૈતિક ભાવનાનું સુગ્ય સામંજસ્ય રથપાયેલું હેવું જોઈએ. જગતનું પરમતત્વ અને જગતમાં પ્રવર્તત ચાલક સિદ્ધાંત અને જગતને નૈતિક કાયદે એકમેકથી વિરુદ્ધ હોઈ શકે ન4િ. આદિમ માનવીને ધર્મ, આ વિરોધના સ્વીકાર પર આધારિત હતો. સુસંસ્કૃત માનવીને ધર્મ આ ત્રણેયના એકરાગિતા પૂર્વકના સંબંધ પર આધારિત છે. એકેશ્વરવાદની ભાવનાએ ધર્મમાં વિવિધ સંપ્રદાયો અર્યા છે. ધાર્મિક અનુભવની અનુભૂતિ માટે નિર્ગુણ સ્વરૂપને એક ઈશ્વર સંતોષ આપી શકે નહીં, એક ઈશ્વરના પરમતત્વની ભાવના જ્ઞાન સિવાયના અન્ય માર્ગોથી પ્રાપ્તિ થઈ શકે નહિ, એ બધી બાબતે મહત્ત્વની હોવા છતાં, અહીંયાં આપણે એની વિગતમાં Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૯રે ધર્મોનું તુલનાત્મક અધ્યયન નહિ ઊતરીએ. આપણે માત્ર એટલું જ નેધીએ કે આદિમ માનવીની દેવ-કલ્પના કરતાં સુસંસ્કૃત માનવીની દેવ કલ્પના અનેકગણું વિશાળ અને વિસ્તૃત છે. ઉપર આલેખાયેલ ધર્મોની રૂપરેખામાં આપણે એ જોયું છે કે એકેશ્વરવાદની કલ્પના સ્વીકારવા છતાં, એ એક ઈશ્વર, સ્થળનિમિત બનાવવામાં આવ્યો હતે. એક પ્રજા જ ઈશ્વરની વહાલી પ્રજા હેય, અને એક ઈશ્વર જાણે એમની એકલાની જ મિલકત હય, એ રીતને ખ્યાલ પણ એકેશ્વરવાદી ધર્મોમાં અજાણ્યું નથી, અને છતાં એ સંપૂર્ણપણે સ્વીકારાયો પણ નથી એ પણ એટલું જ સાચું. ગ, આત્મભાવ : પિતાની જાત માટે આદિમ માનવીને અને સુસંસ્કૃત માનવીને ખ્યાલ સંપૂર્ણપણે ભિન્ન છે. પ્રત્યેક ધર્મની રૂપરેખા આપતી વખતે જે તે ધર્મમાં જીવને ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. એ ઉપરથી એટલું તે સહજ રીતે સ્પષ્ટ થશે કે સુસંસ્કૃત માનવી પોતાની જાતને પોતાના દેહ પૂરતી જ મર્યાદિત રાખતે નથી. દેહ અને એની ઇન્દ્રિયો ઉપરાંત એનામાં બીજા કેટલાંક વિશિષ્ટ તરવે છે એને એ સ્વીકાર કરે છે. આ તોમાં માનવીની તર્કશક્તિ, એની આંતરિક નૈતિક શક્તિ તેમ જ એના અંતરાત્માની શક્તિને સમાવેશ થાય છે. જ્યાં સુધી માનવીએ એના જીવનની આ અનેકવિધ શક્તિઓનો પરિચય કેળ ન હતું ત્યાં સુધી એની દેટ બાહ્ય સૃષ્ટિ તરફ રહી હતી. જ્યારે એ આ સમજે ત્યારથી એને પિતાને જ વિસ્તૃત ખ્યાલ આવ્યું. એટલું નહિ, પરંતુ બધું જ જોવાની જાણે એને એક નવીન દૃષ્ટિ પ્રાપ્ત થઈ પિતે સમાજનું એક અંગ છે, અને એથી સમાજ તરફ એની કંઈ ક ફરજ છે એ એણે, આદિમ માનવની જેમ, સ્વીકાર્યું. પરંતુ, આદિમ માનવ, સમૂહના વ્યવહાર નિયમ, નીતિનિયમ તે સંપૂર્ણ છે. એમ રવીકારી, એનું આચરણ એ પ્રકારે કરતો રહ્યો, અને એથી એની નૈતિકતા રૂઢિગત પ્રકારની સમાજ કેન્દ્રિત બની. એની નૈતિકતાની ફલક ત્યાં જ અટકી. સસંત માનવી આવા સમાજ વ્યવહારના નિયમે સ્વીકારતો નથી એવું નથી. પરંતુ જેમ સમાજ પ્રત્યે એની કંઈક ફરજ છે તે જ રીતે વિશાળ માનવસમાજ પ્રત્યે એની કંઈ ફરજ છે એમ એ સમજે છે, અને આથી જ્યારે મર્યાદિત સમાજ નિયમ અને વિસ્તૃત માનવસમાજના નિયમ વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે, સુસંસ્કૃત માનવી, બહેળા માનવસમાજના નિયમ તરફ વધારે ઢળે છે. આટલું જ નહિ, પોતાના સમાજ અને બહેળા માનવસમાજ પ્રત્યેની પિતાની ફરજ ઉપરાંત, સસંસ્કૃત માનવ પિતાની પિતાના પ્રત્યેની ફરજ પણ સમજે છે, અને એથી જ્યારે Page #407 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ કેટ પણ મર્યાદિત સમાજ કે વિરતૃત સમાજનું નિયમન એના આંતરિક રવરૂપની સાથે સંઘર્ષમાં આવે ત્યારે, એ કોઈપણ સમાજના બંધન સ્વીકારતો નથી, અને પિતાની પિતા પ્રત્યેની ફરજ અદા કરે છે. ધર્મના ઇતિહાસમાં મહાવીર, બુદ્ધ, જિસસ ક્રાઈસ્ટ, માર્ટિન લ્યુથર, વગેરે આનાં જીવંત ઉદાહરણ છે. માનવનું આત્મતત્ત્વ, એની દેહભાવના, બુદ્ધિભાવના, નીતિભાવના અને આંતર્ભાવનાને આવરી લઈ એક અન્ય ફલક પર પણ વિસ્તરે છે. એ ફલક એના પિતાના આધ્યાત્મિક સ્વરૂપની છે. સૃષ્ટિનું એક પરમતત્ત્વ પિતાથી અલગ નથી, પિતે એ પરમતત્વની સમીપ જવા સર્જાયેલ છે, એની સાથે ભેદ અન્ય કઈ આવરણને આભારી છે એમ એ સમજે છે. સમાજમાં રહેવા છતાં એ ઈશ્વરની સાથે એકરૂપ થવા સદાયે પ્રયત્નશીલ છે. એને આ પ્રયત્ન શી રીતે સિદ્ધ થઈ શકે એની વિચારણા પ્રવર્તમાન પ્રત્યેક ધર્મે કરેલી છે. પિતાનામાં અસ્તિત્વમાન દૈવતત્ત્વની જાણ, એ દેવતત્વની–પરમ દેવતત્ત્વની પ્રાપ્તિની શક્યતાને સ્વીકાર તથા એવી પ્રાપ્તિને માટેના માર્ગની રજૂઆત, એ સુસંસ્કૃત માનવીના ધમની વિશિષ્ટતા છે. ઘ, પરમ આનંદ : માનવ દેહધારી હોવા છતાં દેહ એ જ સર્વસ્વ નથી, અને એ સિવાયનાં વિવિધ અંગે પણ માનવજીવનમાં મહત્ત્વનાં છે એના સ્વીકારમાં જ, દેહિક સુખ કરતાં કંઈક વિશેષ સુખનો વીકાર સમાવિષ્ટ થાય છે. ઈન્દ્રિયોને તેમના વિષય સાથે સંપર્ક, તેમને વિશેનું જ્ઞાન આપવા ઉપરાંત એક પ્રકારના સુખની પ્રતીતિ પણ કરાવે છે, અને પછીથી તે ઈન્દ્રિય અને વિષને સંપ એક સહજ બાબત બની જાય છે. આદિમ માનવીને માટે ઈન્દ્રિય સુખમાં જ જીવનનો આનંદ પરિમિત થતું હતું. પરંતુ જેમ જેમ સુસં. સ્કૃત માનવી પોતાના જીવનની વિવિધતાને તેમ જ વિશાળતાને ખ્યાલ પામત ગયા તેમ તેમ એના સુખને ખ્યાલ પણ બદલાતે ગયે. દૈહિક સુખ સંપૂર્ણ નથી, એથીયે વિશેષ આનંદદાયી સુખ પ્રાપ્ત કરી શકાય એમ છે, અને સુખની પરમ-સીમાં આનંદનીય અવરથા છે એમ ધીમે ધીમે એણે રવીકાર્યું. આ પરમ આનંદની અવસ્થા માનવી ત્યારે જ પ્રાપ્ત કરી શકે જ્યારે પોતે જેને જીવનનું ધ્યેય સ્વીકાર્યું હોય તેને એ પ્રાપ્ત કરે. પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ આવું એક જીવન ધ્યેય નિર્દિષ્ટ કરે છે અને એની પ્રાપ્તિમાં જ પરમ આનંદ સમાયેલું છે એમ સૂચવે છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ પરમ આનંદને અનુભવ ઇન્દ્રિય સુખાનુભવ સાથે સુસંગત છે કે કેમ એ અલગ પ્રશ્ન છે અને એને ઉત્તર જે તે ધર્મ પિતાની સમગ્ર વિચારણાની દષ્ટિએ આપે છે. પરંતુ આ વિશે તફાવત હોવા છતાં, માનવજીવનમાં પરમ આનંદનું સ્થાન છે તથા એ પ્રાપ્ય છે, એમ તે પ્રત્યેક પ્રવર્તમાન ધર્મ રવીકારે છે. આમ, આપણે એ જોઈ શકીએ છીએ કે બહુ જ વિસ્તૃત પ્રકારની વિશિટતાઓ પ્રવર્તમાન ધર્મોમાં છે. આ પુસ્તકના બીજા વિભાગમાં ધર્મ ધર્મ વચ્ચેના તફાવત આપણે જોયા. પરંતુ એ તફાવતોમાં પણ જે કંઈ સામ્ય છે એની અહીંયાં આપણે વિચારણા કરી. વિસ્તૃત ફલકના આ સામ્યને અનુલક્ષીને ભાવિ ધર્મ-સ્વરૂપની કલ્પના કરી શકાય. 2. સામ્યવાદ ધર્મ છે ? મથાળાને પ્રશ્ન જોઈને સહજ રીતે એ જિજ્ઞાસા થાય કે ધર્મના તુલનાત્મક અધ્યયનમાં આ પ્રશ્ન ક્યાંથી ? અને શા માટે ? આવી જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. જનસામાન્ય એમ માને છે કે સામ્યવાદ એક રાજ્ય-વ્યવસ્થા છે અને એ એક એવી રાજ્ય-વ્યવસ્થા છે જેનો ધર્મ સામે માત્ર વિરોધ છે એટલું જ નહિ પરંતુ ધર્મનું નામે નિશાન મિટાવવા માટે એ કટિબદ્ધ છે. કારણકે કાલે માર્કસે કહ્યું છે: “પ્રજાના સાચા (real) સુખને માટે તેમનાં ભ્રાંતિક (illusory) સુખ સમાન ધર્મને નાબૂદ કરે જોઈએ”.૬૬ આવી રાજ્ય-વ્યવસ્થાનો અહીંયાં અભ્યાસ શા માટે ? એ પ્રશ્ન પણ એટલું જ મહત્તવને છે. પરંતુ એ પ્રશ્નનને ઉત્તર શરૂઆતને તબકકે આપી શકાય તેમ નથી. આપણે જે કંઈ રજૂઆત કરવાની છે એ કરી દીધા પછી આ પ્રશ્નનો ઉત્તર આપવા આપણે વધુ સુસજજ હોઈશું. જનસમુદાયને એક એ પણ ખ્યાલ છે કે સામ્યવાદ ધર્મમાં માનતો નથી, એટલું જ નહિ પરંતુ ઈશ્વરમાં પણ માનતા નથી. અને જેમ એ ધર્મનું નિકંદન કાઢવા કટિબદ્ધ થયે છે એવી રીતે માનવ-વિચારમાંથી ઈશ્વરનું નિકંદને કાઢવા કટિબદ્ધ છે. એ સાચું છે કે સામ્યવાદ ઈશ્વરને રવીકાર કરતા નથી, ઈશ્વરને ઇન્કાર કરે છે. પરંતુ સામ્યવાદને ઈશ્વરને ઈન્કાર સમજવાને માટે ઈવર એટલે શું એ સમ૨૬ માર્કસ એન્ડ એન્જલ્સ, એન રિલિજિયન, ન્યુયોર્ક, 1964, પા. કર Page #409 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ જવું જરૂરી છે. જે વિવિધ ધર્મોનું અધ્યયન આપણે કર્યું એને આધારે ઈશ્વર વિશે આપણે શો ખ્યાલ મેળવ્યા ? જનસામાન્યને મન ઈશ્વર એટલે શું ? | સામાન્ય માનવીને મન ઈશ્વરના ખ્યાલ સાથે એક અગમ્ય, ગૂઢ સત્તા સદાયે સંકળાયેલી રહી છે. આ ગૂઢ સત્તા દ્રશ્યમાન નથી અને છતાંય કાર્યરત છે એવી ભાવના પણ સદાયે પ્રવર્તે છે. એટલું જ નહિ પરંતુ આ સત્તા સૃષ્ટિનું ચાલક બળ છે અને એ સૃષ્ટિને શાંતિ, ન્યાય અને સમાનતા તરફ દોરી જાય છે એવી પણ એક ભાવના જનસમુદાયમાં છે. ઈશ્વરનો રસ્પષ્ટપણે સ્વીકાર ન કરતા ધર્મોમાં પણ આ જોઈ શકાય છે. અને ધર્મમાં ઈશ્વરનો ખ્યાલ શો છે? આપણે ધર્મોની વિચારણામાં એ જોયું છે કે ધર્મ ઈશ્વરી તત્ત્વને એક સર્વોપરી સત્તા તરીકે સ્વીકાર કરે છે. એ સત્તા જ સર્જક બળ છે અને સંચાલક બળ પણ છે. પરિ. વર્તનનું કારણ પણ એ જ બળ છે અને સંહાર, નવસર્જન પણ એ જ કરે છે. આવી એક પરમ સત્તા સૃષ્ટિમાં ક્રમબદ્ધ રીતે કાર્ય કરી રહી છે અને એનાં ક્રમમાં અવરોધ ન નાંખતા એની સાથે સહકારથી માનવીએ કાર્ય કરવું જોઈએ એમ શું બધા જ ધર્મો કહેતા નથી? અને જે સામ્યવાદ પણ આ જ વાત આવી જ રીતે કરે છે તેને આપણે ધર્મ તરીકે સ્વીકારીએ ખરા કે કેમ? પ્રબળ ધર્મભાવના એ શીખવે છે કે અન્ય તમારી સાથે કેવી રીતે વર્તે છે એને વિચાર નહિ કરે. તમારે એની સાથે કેમ વર્તવું જોઈએ એને વિચાર કરો. આ ન્યાયે સામ્યવાદ પોતે ગમે તે મંતવ્ય ધરાવતા હોય તે પણ જે અબાધિત સત્ય દરેક ધર્મને વિશે તેમ જ ધર્મ અનુયાયીને વિશે આપણે ઉપર રજૂ કર્યું છે તે સામ્યવાદ વિશે સ્થાપી શકીએ તે એને ધર્મ તરીકે ઓળખવામાં સંકોચ કે લઘુષ્ટિ શા માટે રાખવી જોઈએ ? ધર્મના ઈશ્વરના ખ્યાલમાં સામાન્ય રીતે શું સમાવિષ્ટ થાય છે એ આપણે ઉપર જોયું. હવે આપણે ધર્મમાં મુખ્યત્વે કરીને કયા કયા તને સમાવેશ થાય છે તેની વિચારણા કરીએ. વિવિધ ધર્મોને આપણે ઉપર કરેલ અભ્યાસ એ બતાવે છે કે લગભગ પ્રત્યેક ધર્મમાં પરમતત્વને, કર્મફળને, મુક્તિને, બંધુત્વને વિચાર કરવામાં આવ્યો હોય છે. આ ઉપરાંત કેટલીક ધાર્મિક માન્યતાઓ અને વિધિઓને પણ વિચાર કરવામાં આવે છે અને કદીક કદીક ધર્મના પ્રચાર માટે અનુયાયીનું સંખ્યાબળ વધારવા માટે ધર્મમાં પરિવર્તન જેવી પ્રક્રિયાને પણ ઉલ્લેખ હોય છે. ધમને ક અભ્યાસી એમ કહી શકશે કે આ બધી બાબતને ધર્મન અભ્યાસમાં સમાવેશ થતો નથી ? Page #410 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન જે આપણે એમ સ્વીકારીએ કે ધર્મમાં આ બધી બાબતો અને પ્રશ્નો વિશે વિચારણા કરવામાં આવે છે, એ વિશે એક કે બીજા પ્રકારનું મંતવ્ય બાંધવામાં આવે છે, પછી ભલે એ મંતવ્યોમાં વિરોધ હય, અસમાનતા હોય. એટલું જ નહિ પરંતુ ધર્મબોધના આ અને આવા વિષય ઉપર જે વિવિધ મંતવ્યો વિવિધ ધર્મોમાં રજૂ થયાં હોય એની આપણે તુલના કરીએ છીએ અને એ તુલનાને આધારે યોગ્ય સમીક્ષા પણ કરીએ છીએ. આથી, જેને આપણે એમ સ્થાપિત કરી શકીએ કે સામ્યવાદને પણ આ વિવિધ ધાર્મિક વિષયો વિશે કંઈક ને કંઈક કહેવાનું છે, ભલે પછી એણે જે કહેવાનું હોય તે અન્ય ધર્મોમાં કહેવાયું હોય કે ન કહેવાયું હોય, આ વિષેનો બેધ અન્ય ધર્મોના બોધ સાથે સમાન હોય કે ભિન્ન હય, તોયે કક્ષા તાર્કિક કારણસર આપણે એને ધર્મ તરીકે ઇન્કાર કરી શકીશું ? એથી, હવે આપણે પ્રત્યેક બોધ વિષય લઈને સામ્યવાદે એ વિશે શું કહેવાનું છે એની મિતાક્ષરી રજૂઆત બને અનુલક્ષીને કરીએ. પરમતવ: ધર્મમાં પરમતત્ત્વની ભાવના કેટલી મહત્વની છે તથા વિવિધ ધર્મમાં એ ભાવના કઈ રીતે વ્યક્ત થઈ છે એની વિચારણા આપણે આગળ કરી છે. સામ્યવાદમાં પણ આવી એક પરમતત્ત્વની ભાવના છે. એ પરમતત્ત્વની ભાવનાનું નામ ઈશ્વર નથી. પણ એથી શું ? તાઓ ધર્મમાં પરમતત્તવની ભાવના છે પણ એને ઉલ્લેખ “તાઓ” તરીકે થયે છે, એવી જ રીતે કન્ફયુશિયનધર્મમાં પરમતત્વનો ઉલ્લેખ “હવન” તરીકે થયું છે, અને બૌદ્ધધર્મમાં તે એને ઉલેખ “અનિત્ય” તરીકે–શૂન્ય તરીકે થયો છે એમ કહીએ તો ચાલે. કારણકે એ ધર્મમાં કોઈ પરમતવ ન સ્વીકારાયા છતાં પરિવર્તનની શક્યતા એ જ પરમતત્વ છે એવી સ્પષ્ટ રજુઆત થઈ છે. આમ, પરમતત્વને સ્વીકાર મહત્વનું છે, એનું નામકરણ નહીં. સામ્યવાદમાં આવું કયું પરમતત્ત્વ છે ? સામ્યવાદ ઇતિહાસની નક્કરતાને સ્વીકાર કરીને આગળ વધે છે. એ એટલું પણ સ્વીકારે છે કે એવો એક અનિવાર્ય કાયદો ગતિમાન છે જેને આધારે ઈતિહાસને વિકાસ થાય છે. સામ્યવાદી વિચારધારા એ વસ્તુ વધુ સ્પષ્ટ રીતે જણાવે છે કે સામાજિક ઉત્ક્રાંતિ એક નિશ્ચિત માગે થાય છે અને ભવિષ્યમાં જે એક આદર્શ છે તેની સિદ્ધિ પ્રાપ્ત કરશે. આમ, ભવિષ્યને એક આદર્શ સમાજ, જેની પ્રાપ્તિ ઇતિહાસની પ્રક્રિયામાંથી પસાર થઈ થવાની છે, એની નિશ્ચિતતા આપણને સામ્યવાદમાંથી પ્રાપ્ત થાય છે. 67 બ૮, પા. 455 Page #411 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ 397 વિવિધ ધર્મોના અભ્યાસમાં આપણે એ જોયું કે પરમતત્ત્વની ભાવનાની સાથે ઈશ્વર ભાવના પણ સંકળાયેલી છે. ઘણી વેળા તે ધર્મસંરથાપકને જ ઈશ્વરરથાને સ્થાપવામાં આવે છે. સામ્યવાદમાં પણ આવી પ્રક્રિયા અજાણી નથી. ચીની સામ્યવાદમાં આ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ચીનના એક કપ્રિય ગીતમાં 68 આ પ્રતીત થાય છે : The East is red The sun rises On the horizon of China Appears the great Hero MAO Tse Tung He is the great saviour of the people. વળી, માઓની પ્રતિકૃતિ ઘર, શાળા, કારખાનાં અને ઓફિસોમાં રાખવામાં આવે છે. ઘણાં ઘરોમાં તે પૂજાને માટેની પુરાણી તકતીઓને દૂર કરી એને સ્થાને માઓની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. કારખાનાના એક ઓરડાના ખૂણાને લાલ પડદાથી જુદો પાડી ત્યાં માઓની પ્રતિમા મૂકવામાં આવે છે અને કામદારે પ્રત્યેક દિન આવીને માઓ પ્રત્યેની વફાદારીના શપથ લે છે 68 મુક્તિ : પ્રત્યેક ધર્મ એમ કહે છે કે માનવીની વર્તમાન અવસ્થા પલટાવવી જરૂરી છે. માનવીનું વર્તમાન અરિતત્વ બંધનરૂપ છે અને એમાંથી એણે મુક્તિ પ્રાપ્ત કરવાની છે. શું સામ્યવાદ પણ આવી મુક્તિની વાત કરતા નથી? અમીર અને ઉમરાવના આર્થિક, સામાજિક અને રાજકીય શેષણમાંથી તથા એમના વર્ચસ્વમાંથી મુક્તિ મેળવવાને માટે સામ્યવાદ હંમેશા ખડે છે. જે અવસ્થામાં માનવી મુકાય છે એ અવસ્થાનું પરિવર્તન લાવવા માટે સામ્યવાદ કટિબદ્ધ છે, અને જેમ પ્રત્યેક ધર્મમાં મુક્તિની પ્રાપ્તિને માટે એક કે વધારે માર્ગો સૂચવાયા છે, એમ સામ્યવાદ પણ મુક્તિના માર્ગો સૂચવે છે. કદાચિત અહીં પ્રશ્ન થશે કે સામ્યવાદ માનવીની આધ્યાત્મિક મુક્તિની નહીં પરંતુ આર્થિક, સામાજિક અને રાજકીય મુક્તિની વાત કરે છે. સામ્યવાદની 68 માયર્સ, જે. ટી., રિલિજિયસ આસ્પેકટ્સ ઓફ ધી કટ ઓફ માઓ ત્સ તુંગ, કરન્ટ ડેવલપમેન્ટસ, 1972, ગ્રંથ 10, અંક 3, પા. 2 69 વેચ હેલમ્સ, ધી ડીફિકેશન ઓફ માઓ, સેટરડે રિવ્યુ, 19-9-1970, પા. 25 (એજ પા. 7) Page #412 -------------------------------------------------------------------------- ________________ 398 ધર્મોનું તુલનાત્મક અધ્યયન મુક્તિને ખ્યાલ આવે છે, એની આજના તબકકે ના કહેવાય એમ નથી. પરંતુ, સામ્યવાદ રાજ્યવિહીન સમાજના આદર્શને વરેલો છે અને એથી એવા સામ્યવાદમાં સર્વ પ્રકારની–આધ્યાત્મિક સહિતની મુક્તિ કેમ ન સંભવી શકે? વળી, એમ કેમ ન રવીકારાય કે આર્થિક, સામાજિક અને રાજકીય મુક્તિ એ તે આધ્યાત્મિક મુક્તિ પ્રાપ્ત કરવાનાં વિવિધ સોપાને છે? વળી, કદાચ એમ પણ કહેવાય કે મુક્તિના માર્ગ તરીકે સામ્યવાદ હિંસાને આશરે લે છે, જે ધર્મની વિરુદ્ધ છે. જે સુસંગત રીતે આપણે આ સ્વીકાર્યું હેત તે વાત અલગ હતી. પરંતુ શું જરથુસ્તધર્મમાં અનિષ્ટની સામેના યુદ્ધમાં હિંસાના ઉપયોગને રવીકાર નથી ? શું ઇસ્લામની જેહાદની ભાવનામાં હિંસક બળોને ઉપયોગ નથી ? શું શીખધર્મને ખાલસાના વિચારમાં હિંસા સ્વીકારાઈ નથી? આ બધા ધર્મોમાં હિંસાને સ્વીકાર કરવામાં આવ્યો હોય અને હિંસાના માર્ગ દ્વારા મુક્ત પ્રાપ્તિની શક્યતા વિચારાઈ હેય, છતાંય એમને ધર્મ તરીકે સ્વીકાર કરવામાં આવે, અને સામ્યવાદમાં હિંસા અને બળને સ્વીકાર થયો છે, માટે એનો ધર્મ તરીકે ઈન્કાર કરવામાં આવે, એમાં કઈ તર્કબદ્ધતા રહી ? કઈ તર્ક સુસંગતતા રહી ? કમ-ફળ ભાવના : વિશ્વના પ્રત્યેક ધર્મમાં કર્મફળ ભાવનાને સ્વીકાર થયું છે. કેટલાક ધર્મોમાં કર્મ–ફળ ભાવનાને અનુલક્ષીને પુનર્જન્મની વિચારણા કરવામાં આવી છે તે કેટલાકમાં આ એક જ જન્મ છે એમ સ્વીકારી ઈશ્વરના ન્યાયના દિવસની વિચારણા રજૂ થઈ છે. એ વિચારણું સાથે એમ પણ સૂચવાયું છે કે કરેલાં કર્મોને બદલે ગ્ય રીતે દરેકને મળશે. જેણે પુણ્ય કર્યા છે તેમને તેને બદલે અને જેઓએ પાપ કર્યા છે તેમને તેની શિક્ષા મળી રહેશે. સામ્યવાદમાં પણ આવાં કર્મ-ફળને વિચાર નથી થયો શું ? જે ધર્મો પુનજન્મને વિચાર રજૂ કરે છે, તેઓ પુનર્જન્મના સિદ્ધાંતને કોઈપણ વૈજ્ઞાનિક કે અનુભવના પાયા પર આધારિત કરી શકે એમ નથી, અને છતાં જેમ એના સમર્થનમાં આધાર પ્રાપ્ત નથી તેમ એના વિરોધમાં પણ આધાર પ્રાપ્ત નથી, અને તેથી જેને અનુકૂળ આવે તે એ માન્યતાને સ્વીકાર કરે છે. એ જ પ્રમાણે જે ધર્મો ઈશ્વરને ન્યાયના દિવસની વાત કરે છે એ પણ, એ દિવસ વિશે ચોક્કસ કંઈ જ કહી શકતા નથી. જ્યારે સામ્યવાદ તે કર્મ–ફળ સિદ્ધાંતને સ્વીકાર અને એના પરિણામ વિશે નિશ્ચિતતાપૂર્વક કહે છે. એટલું જ નહીં પણ એને પ્રત્યક્ષ પણ કરી બતાવે છે. કર્મના નિયમની પ્રક્રિયાની જેમ જ ક્રાંતિના નિયમની એક Page #413 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ પ્રક્રિયાને સામ્યવાદ સ્વીકાર કરે છે. કર્મના સિદ્ધાંત અનુસાર જેમ માનવીને એના કર્મને બદલે મળે છે તેમ ક્રાંતિના સિદ્ધાંત અનુસાર પણ જેણે જેવાં કર્મો કર્યા હોય તે અનુસાર એને બદલે મળે છે. ગરીબ પ્રજાના શેષ અને મૂડીવાદીઓ શેતાન જેવા છે, અને એથી જ્યારે ક્રાંતિને સિદ્ધાંત ગતિશીલ બને છે અને ક્રાંતિ જ્યારે સફળ થાય છે ત્યારે, આ શેષણખોર અને મૂડીવાદીઓ તેમ જ સત્તાધિપતિઓને તેમનાં કર્મોનાં ફળ મળે છે, અને એ માટેની શિક્ષા એમને પ્રાપ્ત થાય છે. શોષિત વર્ગો, ગરીબ વર્ગો જેમણે ખૂબ ભગવ્યું છે એમને હવે એ જ નિયમ અનુસાર સારાં ફળની પ્રાપ્તિ થાય છે, સ્વાતંત્ર્યની હવા મળે છે, સંપૂર્ણ તકે મળે છે અને જીવન વિકાસ માટેનું ઘડતર થાય છે. ભ્રાતૃભાવ ભાવના : દરેક ધર્મમાં ભ્રાતૃભાવની ભાવનાને કંઈક ને કંઈકે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ખ્રિસ્તી ધર્મમાં પ્રભુના સામ્રાજ્યની વાત છે, તે હિંદુધર્મમાં બ્રહ્મ–અક્યની વાત છે. ઇસ્લામમાં મુસ્લિમ બિરાદરીની વાત છે, તે જરથુસ્તધર્મમાં જૂથ સાથીદારીની વાત છે. સામ્યવાદમાં પણ આવો વિચાર બે વરૂપે રજૂ થયેલ છે. એક, તે એમાં એમ કહેવાય છે કે જગતના શ્રમજીવીઓ તમે એક થાઓ અને એ રીતે વિશ્વના વિશાળ જનસમુદાયને એક સંધ સ્થપાય એવી ભાવના એમાં વ્યક્ત થાય છે. પરંતુ, બીજી રીતે વિચાર કરીએ તે સામ્યવાદમાં વર્ગવિહીન સમાજરચનાને આદર્શ અપાયો છે - એક એવો સમાજ જેમાં વર્ગ-વર્ગ વચ્ચે ભેદ ન હોય, એક એ સમાજ જેમાં ઉચ્ચ-નીચના ભેદ ન હય, એક એવો સમાજ જેમાં અમીર અને ગરીબના ભેદ ન હોય. એટલું જ નહિ, આવા સમાજની આદર્શ કલ્પના આગળ વધારીને સામ્યવાદ એમ પણ કહે છે કે એ એક એવો સમાજ હશે જેમાં રાજ્યકર્તા અને પ્રજા જેવા ભેદો પણ નહિ હોય. કારણકે એ આદર્શ સમાજ રચનામાં રાજ્ય જેવી સંસ્થા પણ લુપ્ત થઈ ગઈ હશે. Paul2el1401 : ( Creed) પ્રત્યેક ધર્મના અનુયાયીઓ પિતાના ધર્મમાં જે વિચારો રજૂ કરવામાં આવ્યા હેય છે એને દઢતાપૂર્વક સ્વીકારે છે એટલું જ નહિ, પરંતુ એને પ્રસાર કરવા માટે પણ તૈયાર બને છે. ધર્મ માન્યતાઓના આવા સ્વીકારમાં હિબ્રુ અને ઇલામ જેવા ધર્મોમાં તો એક પ્રકારનું ઝનૂની તત્ત્વ પણ દષ્ટિગોચર થાય છે. સમાજવાદને પણ આવું એક વિચારબળ છે. એમની પણ આવી માન્યતાઓ ' છે અને એ માન્યતાઓને તેઓ એટલા જ ઝનૂનીભાવથી વળગી રહ્યા છે, જે Page #414 -------------------------------------------------------------------------- ________________ 400 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઝનુનીભાવથી કેટલાક ધર્મ અનુયાયીઓ તેમની ધાર્મિક માન્યતાઓને વળગે છે તથા તેના પ્રસારને માટે પ્રયત્નશીલ રહે છે. ધર્મ-પરિવર્તન : ખાસ કરીને ખ્રિસ્તી ધર્મમાં ધર્મ-પરિવર્તનને સવિશેષે સ્વીકાર થયું છે. કેઈપણ એક વ્યક્તિ એક ધર્મ જૂથમાંથી બીજા ધર્મ જુથમાં આવે અને પરિવર્તનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વળી, કોઈપણ એક વ્યક્તિ પિતાના સ્વીકારેલા એક જીવન–માર્ગને બદલે, બીજા નિશ્ચિત આદર્શ યુક્ત જીવન–માર્ગનું પરિગ્રહણ કરે તેને પણ પરિવર્તનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આવું પરિવર્તન સામ્યવાદમાં પણ છે. રશિયામાં પ્રવર્તતા સામ્યવાદમાં આવા પરિવર્તનને "Purges તરીકે ઓળખવામાં આવે છે અને ચીનના સામ્યવાદમાં "brain wash" તરીકે ઓળખાવાય છે. આમ, આપણે એ જોઈ શકીશું કે ધર્મના વિવિધ બેધ વિષયને અનુલક્ષીને વિચાર કરવામાં આવે તો સામ્યવાદમાં પણ એ બેધ વિષયો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવવામાં આવે છે અને એથી સામ્યવાદને પણ ધર્મ તરીકે જરૂર સ્વીકારી શકાય. એ ખરું કે એ ધર્મને ઈશ્વર આજે જે કઈ સરમુખત્યાર સત્તાસ્થાને હેય તે બને. પરંતુ જાપાનના શિધર્મમાં પણ આવું ક્યાં નથી બન્યું ? એ સરમુખત્યારના બામૃત તે ધર્મશાસ્ત્રો બને, અને એનું રહેઠાણ મંદિર બને એ સંભવિત છે. પરંતુ આ બધું બને છે એનું કારણ એ છે કે માનવના હૃદયમાં જે આધ્યાત્મિક ઝંખના છે એ ઝંખનાની સિદ્ધિ માટે જે કઈ માર્ગ પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવા એ તૈયાર બને છે. ધર્મ વ્યક્તિની અને સમાજની કેટલીક મહત્ત્વની જરૂરિયાત પૂર્ણ કરે છે. વળી, નોટિંગહામ કહે છે તેમ “જ્યાં જ્યાં માનવસમાજ વસે છે ત્યાં ત્યાં ધર્મનું એક સાર્વત્રિક કાર્ય છે.” 71 સામ્યવાદ દૈહિક અને ભૌતિક જરૂરિયાત પૂરી પાડીને માનવીની એ ક્ષેત્રોની ચિંતા દૂર કરે છે. પરંતુ એમ કરીને જ એની આધ્યાત્મિક ભાવનાનો ઉપયોગ એની પિતાની તરફ અને એની વિચારસરણી તરફ વાળીને પિતાને ઈશ્વરસ્થાને સ્થાપે છે અને પિતાના ઉપદેશેને ધર્મશાસ્ત્રને સ્થાને સ્થાપે છે. સામાન્ય માનવની આ ભાવના-પિતાનું હિત કરનારને દેવસ્થાને સ્થાપવાની ભાવનાને ઉપયોગ સામ્યવાદી સરમુખત્યાર આ રીતે કરી શકે છે. પરંતુ આમ કયાં સુધી થતું રહેશે? 70 માયર્સ, જે. ટી., પા. 1 71 નેટિંગહમ ઇ. કે, રિલિજિયન ઍન્ડ સેસાયટી, ન્યૂયોર્ક, 154, પા. 5 Page #415 -------------------------------------------------------------------------- ________________ 401 ધમનું ભાવિ આપણે ઉપર જોયું એ સ્વરૂપના સામ્યવાદમાં વ્યક્તિ કેન્દ્રસ્થાને નથી પરંતુ રાજકીય જૂથ એ જ કેન્દ્રસ્થાને છે. વ્યક્તિની મહત્તા નથી, મહત્તા સત્તાધારી જૂથની છે. કાયદો વ્યકિતએ ઘડેલો નથી, જુથે આપેલ છે. આ દષ્ટિએ વિચારતા સામ્યવાદ ધર્મ ખરે, પરંતુ એ આદિમ ધર્મ સ્વરૂપ છે, અને જેમ પ્રત્યેક આદિમ ધર્મની કાળાનુક્રમે સાંસ્કૃતિક ધર્મમાં ઉત્ક્રાંતિ થઈ છે એમ, આ નદિત ધર્મ સામ્યવાદની ઉત્ક્રાંતિ પણ એક સુસંસ્કૃત માનવધર્મમાં થશે એવી આશા કેમ ન રાખી શકાય? 3. ધર્મ સમન્વયના કેટલાક પ્રયાસે : એવાં અનેક બિંદુઓ છે જ્યાં વિવિધ ધર્મોનું મિલન થાય છે એ આપણે જેવું. એક અનંતની શોધમાં નીકળેલા વિવિધ ધર્મ–માર્ગોને જુદી જુદી દિશામાંથી નીકળતી અને વહેતી ભિન્ન ભિન્ન નદીઓ સાથે સરખાવી શકાય, અને જેમ બધી નદીઓ છેવટે તે મહાસાગરમાં એક થાય છે એમ શું વિવિધ ધર્મો પણ આવી રીતે અનંતની ખોજના મહાસાગરમાં લીન થશે ખરા? શું બધા ધર્મો એક એવા પ્રવાહમાં મળી શકે ખરાં કે જ્યાં પ્રવાહની ભિન્નતા ન હોય, અને હોય માત્ર પાણીની-તત્ત્વની સમાનતા? ભાવિ ધર્મ તરફ નજર ફેંકીએ ત્યારે આવા સમન્વયકારી પ્રયાસને, માનવ ઈતિહાસમાં થયેલે પ્રયાસ વિસરા જોઈએ નહિ. એથી જ હવે આપણે ધર્મ સમવયના વિવિધ પ્રયાસની રૂપરેખા મેળવી લઈએ. કાળક્રમમાં થયેલા આવા પ્રયાસો નીચે પ્રમાણે છે : ક. મનિચીયાનીઝમ ઈ. સ. 215 ખ. સૂફીમત ઈ. સ. 815 ગ. બહાઈમત ઈ. સ 1844 ઘ. થિયે ફી ઈ. સ. 1875 ચ. ઈશ્વર સામ્રાજ્ય ચળવળ ઈ. સ. 1940 છે. રામકૃષ્ણ વિચારધારા જ. ગાંધી વિચારધારા ક, મનિચીયાનીઝમ : ખ્રિસ્તી ધર્મના ઉદ્દભવ પછીની શરૂઆતની સદીઓમાં હિંદ તરફથી જે ધર્મસંપ્રદાય પૂર્વમાં પ્રસર્યા તેણે પશ્ચિમી જગત ઉપર વિશેષ અસર કરી. આ બધા સંપ્રદાયે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા માનવીને મોક્ષ આપવાનો દાવો કરતા હતા. ધર્મ 26 Page #416 -------------------------------------------------------------------------- ________________ 402 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હિંદુધર્મના યોગમાં જે ચેતન અવસ્થાઓ પ્રાપ્ત થાય તેવી પદ્ધતિઓ આપવાને આ સંપ્રદાય પ્રયાસ કરતા હતા. એની સાથે જ પરમતત્વ અથવા તો ગૂઢ તત્ત્વમાંથી નિષ્પન્ન થતી બાબતે અંગે માહિતી આપતા હતા. એમના આવા ઉધમાંના ઘણાખરા આજે આપણને અર્થહીન લાગે. પરંતુ આપણે એને તિરસ્કારપૂર્વક ઈન્કાર કરે જોઈએ નહિ. કારણકે તે સમયનું સેક્યુલર વિજ્ઞાન જેને માનવામાં આવતું હતું તેનું તે પ્રતિનિધિત્વ કરતું હતું. દેવ-જ્ઞાનવાદ (gnosticism) ને ન્યાય આપવા માટે આપણે એને વિચાર ખ્રિસ્તી ધર્મ અને પૂર્વના ધર્મોની વ્યાપક જટિલતા વચ્ચે સંબંધ સ્થાપવાના સત્ય પ્રયાસ તરીકે, કર જોઈએ. આવા પ્રયત્નોમાં એક પ્રખ્યાત અને વિશિષ્ટ પ્રયત્ન “મની'ને છે. મનીને. જન્મ એક પર્શિયન ઉમદા કુટુંબમાં ઈ. સ. ૨૧૫માં બેબિલનમાં થયો હતો. પૂર્વેની પુરાણી સંસ્કૃતિઓમાંથી મનોએ સૃષ્ટિ-સર્જનના ખ્યાલ મેળવ્યા. એમણે જરથુસ્તધર્મમાંથી વૈશ્વિક અને મૃત્યુ, અને તે પછીની અવસ્થા અંગેના સિદ્ધાંત લીધા. ભારતીય બોધિમાંથી તપશ્ચર્યાયુક્ત જીવન-વ્યવસ્થાને વિચાર લીધે. આ બધાના સંમિશ્રણમાં એમણે ખ્રિસ્તી ધર્મના કેટલાંક અંગોને ઉમેરે કર્યો આથી એમની પદ્ધતિની અસર અનેકગણી વધી. આનું પરિણામ એ આવ્યું કે એક નવા ધર્મનું, ઇસ્લામ જેવા જ એક સ્વતંત્ર ધર્મનું સર્જન થયું અને એ ધર્મ મનિચીયાનીઝમ તરીકે ઓળખાવવા માંડ્યો. મનિચીયાનીઝમની વિશેષતા એ છે કે ખ્રિસ્તી ધર્મની સાથેના સંપર્કમાં એ વધ અંશે ખ્રિસ્તી થવાનું વલણ ધરાવે છે. એ જ પ્રમાણે તુર્કસ્તાનમાં જ્યાં બૌદ્ધ ધર્મ સાથે એને સંપર્ક છે ત્યાં એ બૌદ્ધ દષ્ટિબિંદુની સમીપ રહેવાનું વલણ ધરાવે છે. પરંતુ આવા વલણ છતાં એ એક વિશિષ્ટ ધર્મ રહ્યો છે અને એમાં એની તેજસ્વી મેધાવી દષ્ટિગોચર થાય છે. . સ. ની ચોથી સદીમાં મનિચયન ધર્મના અનુયાયીઓ સંખ્યાની દૃષ્ટિએ વધ્યા અને એમની અસર પણ વધી. હિપના સંત અગસ્ટાઈનને એમના ધર્મના અનુયાયી બનાવવામાં એમને સફળતા મળી. ત્યાર પછીની ઘણી સદીઓ સુધી પૂર્વ યુરોપમાં મનિચીયાનોઝમની સાથે સરખાવી શકાય એવી વિચારણા અસ્તિત્વમાં રહી. આધુનિક થિયોસોફીને કોઈપણ અર્થમાં મનિચીયન ચળવળના સીધા પરિપાક તરીકે ઓળખાવી શકાય એમ નથી. આમ છતાં, પૂર્વની વિચિત્ર ધાર્મિક પદ્ધતિએના જુથની, એ વારસ છે એમ માનવાને શંકા નથી. Page #417 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ 403 મનિચીયાનીઝમની વધુ માહિતી પ્રો. બેકટે આપેલાં ડોનેલા ભાષણોમાંથી પ્રાપ્ત થાય છે. એમના મનિચીયાનીઝમના તથા વિજ્ઞાનવાદ ઉપર આપેલાં ભાષણો આ વિચારધારા વિશે ઘણી માહિતી આપે છે. એલબરી અને પિલોટWીના સંપાદનમાં પ્રાપ્ત થયેલ ટન તથા ઇજિપ્તના અન્ય સ્થાનોમાં શોધાયેલા દસ્તાવેજો પરથી મનીના ઉપદેશ વિશેનું આપણું જ્ઞાન વધુ સમૃદ્ધ બન્યું છે. પ્રોફેસર અર્નસ પચે પેરિસમાં કરેલું મનિચીયાનીઝમ પરનું કામ ઈ. સ. 1945 પછી આ ધર્મ ઉપરનું મહત્વપૂર્ણ કાર્ય છે. આ જગતમાં મનિચીન ધર્મ અનુયાયીઓ આજે કયાંય હેય એવું જાણમાં નથી,૭૨ ખ. સૂફીમત: સામાન્યતઃ એવી માન્યતા પ્રવર્તે છે કે સૂફમતને ઉદ્ભવ ઈસ્લામના સ્થાપક મહમદના કથનમાંથી થયો છે. આવી માન્યતા ધરાવનારા એવું પણ માને છે કે મહમદને જ્યારે અલ્લાહનો પયગામ મળે ત્યારે તે બે સ્વરૂપે પ્રાપ્ત થયો હતો. એમાંના એક સ્વરૂપનું દર્શન કુરાનમાં જે બોધ સમાયેલ છે તેમાં પ્રાપ્ત થાય છે અને બીજો એમના હૃદયમાં જે સંદેશ પ્રાપ્ત થયેલ હતો એમાં સમાવિષ્ટ થાય છે. સૂફીમતના બીજ મહમદનાં કથનમાં અને કુરાનમાં હોવાનું આ એક વર્ગ માને છે, તે બીજા કેટલાક વિચારકે આ મતના મૂળ ભારતીય રહયવાદમાં જુએ છે અને સૂફીમતના વિકાસને એને અનુલક્ષીને સમજાવવાનો પ્રયાસ કરે છે. સૂફી” શબ્દના વિવિધ અર્થો પ્રાપ્ત છે. “સૂફા” એટલે પવિત્રમાંથી “સૂફી શબ્દ પ્રાપ્ત થયો છે એમ કેટલાક માને છે. બીજા કેટલાક એની ઉત્પત્તિ “આસાબસ”. માંથી થયાનું માને છે. બીજા કેટલાક વળી એમ માને છે કે આ શબ્દની ઉત્પત્તિ ઇસ્લામના શરૂઆતના દિવસોમાં જે ફકીરો ગરીબી અને દુન્યવી ત્યાગના પ્રતીકરૂપે ઊનનાં વસ્ર વાપરતાં એમાંથી થઈ છે. સૂફી શબ્દને આ અર્થે ઉપરાંત સૂફીમતને સમજવા માટે અબુસૈયદે સૂફીમતની આપેલ વિવિધ વ્યાખ્યાઓ રજૂ કરવી ઠીક રહેશે. એક, જે તમારા હાથમાં છે તેને ત્યાગે, જે તમારા મગજમાં છે એને વિસરશે, અને તમારા પર જે કંઈ ગુજરે એની સામે વિરોધ ન દર્શા. બે, સૂફીમત બે મહત્ત્વની બાબત છે–એક દિશામાં અવલોકન કરવું અને એક માર્ગે જીવન વ્યતીત કરવું. 72 મુંકે, એ, સીઃ કમ્પરેટીવ રિલિજિયનમાં પા. 290-91 પર આપેલ નોંધ પરથી 173 ગ્લીસ્પેસીસ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ જયકે, પા. 257 Page #418 -------------------------------------------------------------------------- ________________ 404 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ત્રણ, સૂફીમતનું નામ એના આદર્શને અનુલક્ષીને આપવામાં આવ્યું છે.. માનવી જ્યારે સંપૂર્ણ પૂર્ણતા પ્રાપ્ત કરે ત્યારે તે પ્રભુમય બને છે. ચાર, સૂફીમત એવી માનસિક તથા દૈહિક અવસ્થા પ્રબોધે છે જ્યાં ભૂખમાં આનંદ, ગરીબીમાં અમીરી, સેવામાં પ્રભુમયતા, નગ્નતામાં સવસ્ત્રતા, ગુલામીમાં. સ્વાતંત્ર્ય, મૃત્યુમાં જીવન, કડવાશમાં મીઠાશ, નાશમાં ગર્વને અનુભવ કરી શકાય. પાંચ, પ્રભુ જે કંઈ કરે છે એમાં આનંદ માનનાર વ્યક્તિ સૂફી છે, કારણ કે પોતે જે કંઈ કરે છે એનાથી પ્રભુ ખુશ રહે. છે, સૃષ્ટિના ક્રમમાં ઈશ્વરના આધિપત્યને અનુસરી જે કંઈ બને એને શાંતિપૂર્વક સ્વીકાર એ સૂફીમતની વિશિષ્ટતા છે. સાત, સાચે સૂફી તે જ છે જે પિતાની જાતને ભૂલીને પ્રભુમાં તન્મય બને છે, કારણકે જે વ્યક્તિ પોતાનામાં જ તન્મય રહે છે એ કદીયે પ્રભુની નિકટ જઈ શકે નહિ. સૂફીમતની વિશિષ્ટતાઓ: અસૈયદે આપેલ સૂફીમતના વિવિધ ખ્યાલોને અનુલક્ષીને સૂફીમતની કેટલીક વિશિષ્ટતાઓ સ્પષ્ટ થાય છે. ઈશ્વરની ભીતિ તથા ઈશ્વરના ન્યાયમાં વિશ્વાસ એ બે મહત્વના મુદ્દાઓ છે. વળી સૂફીમતાનુસાર દુન્યવી સુખને ત્યાગ પણ મહત્ત્વને બને છે. આમ કરવામાં સૂફીમત વૈરાગ્ય ભાવનાને પ્રાધાન્ય આપે છે, એટલું જ નહિ પરંતુ વૈરાગ્ય ભાવનાને એ તબક્કે લઈ જાય છે જ્યાં વ્યકિત પોતે પિતાને માટે પણ વૈરાગ્ય અનુભવે. આમ ત્યારે જ બની શકે જ્યારે વ્યક્તિ પ્રભુ-તન્મય. બને. આ માટે સૂફીમતમાં મનન અને સમાધિનું સ્થાન પણ સ્વીકારાયેલ છે. સૂફીમતનું રહસ્યવાદી સ્વરૂપ રબિયાના આ કથનમાં પ્રાપ્ત થાય છે : “પ્રભા જે હું નર્કના ભયથી તારી પૂજા કરું તે મને નર્કમાં બાળજે, અને જે હું સ્વર્ગની આશાએ તારી પૂજા કરું તે મને સ્વર્ગમાંથી બાકાત રાખજે. પરંતુ, હું જે તારી પૂજા તારે માટે જ કરું તે તારું દિવ્ય સૌંદર્ય મારાથી છૂપાવીશ નહીં.” વળી, બીજા એક સૂફી કહે છે એ પ્રમાણે પૂર્ણ પ્રેમ માત્ર એવા જ પ્રેમીમાંથી નીપજે છે જે પિતાને માટે જ આશા રાખી કઈ કરતા નથી. મૂલ્યની આશા શી કામની ? આપણે માટે તે મૂલ્ય કરતાં, ભેટ કરતાં એને આપનાર જ મહાન છે. આ પ્રમાણે આપણે એ જોઈ શકીશું કે સૂફીમત સવિશેષે રહસ્યવાદી બની રહે છે. પ્રભુપ્રાપ્તિ માટે પિતાના સત્ય સ્વરૂપનું તેમ જ પિતાના અસત્ય સ્વરૂપનું Page #419 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ 405 જ્ઞાન પ્રાપ્ત કરવું આવશ્યક છે, અને તેમ છતાં માત્ર બુદ્ધિથી જ ઈશ્વરનું સ્વરૂપ ન તે જાણી શકાય, ન તે અનુભવી શકાય. એ માટે તો ઈશ્વરીક પાની અને ઈશ્વરી સહાયની આવશ્યક્તા રહે છે. સૂફીમતને અતિહાસિક વિકાસ સૂફીમતની વિશિષ્ટતાઓ ઇસ્લામધર્મની ઉત્પત્તિની સાથે સાથે દષ્ટિગોચર થવા છતાં એને ખરો અતિહાસિક વિકાસ ઈ. સ.ની ૮મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા માલૂમ પડે છે. આ સમયે સર્વેશ્વરવાદથિયેસોફી, ઈશ્વરવાદ તથા દૈવીએક્ત ભાવના જેવા 'બિનમુસ્લિમ અંશે સૂફીમાના મૂળ વિચારમાં ભળ્યા. આથી સફીમતને વિકાસ થયો અને સાથે જ એનો ફેલાવો પણ થયે. આ તબકકે સફીમતના વિકાસમાં મહત્વનો ફાળો મંસુર તથા ઈમામ ગઝાલીએ આપે. મંસુરના સર્વેશ્વરવાદના વિચારોને પરિણામે મુસ્લિમો સૂફીઓને પિતાનાથી અલગ ગણતા. ઇમામૈ–અલ–ગઝાલીએ સફીમતનું ઇસ્લામમાં સ્થાન નિશ્ચિત કર્યું. ઇસ્લામના પ્રખર ઈશ્વરવાદી તરીકે ગઝાલીને રવીકાર થાય છે. ગઝાલીએ ઈશ્વરના સ્વરૂપને તથા ઈવર સાથેના એકત્રને જુદી રીતે રજૂ કર્યો. ઈશ્વરમાં લીનતા અને એની સાથેના એકત્વ તરીકે નહીં, પરંતુ ખ્રિસ્તી મતાનુસાર એકત્વને એમણે સ્વીકાર્યું. એમના મતાનુસાર “હિદ” એટલે એકત્વ અને “વક હુલ’ એટલે વિશ્વાસ અને શ્રદ્ધા. એ બંને એકમેકની સાથે અનિવાર્યપણે સંકળાયેલા છે. આ રીતે ગઝાલી કેટલાક નૈતિક અને આધ્યાત્મિક વિચારોના પ્રણેતા બન્યા છે. સૂફીમતને શ્રેષ્ઠતમ સમય ઈ. સ. ની ૧૩મી સદીથી શરૂ થાય છે. આ સમયના મહત્વના સૂફીમત પ્રચારક તરીકે ફરીદુદ્દીન અત્તર, જલાલુદ્દીન રૂમી, શેખ સાદિક અને સામીનો ઉલ્લેખ કરી શકાય. આ વિચારના વિચારોની અસર ઈસ્લામ પર પ્રબળ રીતે રહી છે. આ સમયમાં સૂફીમને જે સ્થાન પ્રાપ્ત કર્યું હતું એને ખ્યાલ ગામી વિશેના આ કથનમાંથી આવે છે : “પશિયાના રહસ્યવાદી અને સર્વેશ્વરવાદી વિચારનું ગામીમાં બહુ સ્પષ્ટ અને સંપૂર્ણપણે નિરૂપણ થયું છે. ગામીએ વિસાવેલ અંતિમ તત્ત્વને અનંત સૌંદર્ય તરીકેને ખ્યાલ સવિશેષ ધ્યાન ખેંચે છે. ગામના મતાનુસાર ઈવર અનંત સૌંદર્ય છે અને એ સૌંદર્યના પ્રત્યક્ષીકરણ માટે જ સૃષ્ટિનું સર્જન થયું છે. સૌંદર્યમાંથી અનેક જન્મે છે અને સ્નેહમાંથી આનંદ-પ્રાપ્તિના માર્ગે જઈ શકાય છે. એ આનંદમાં બધા જ ભેદ ઓગળી જાય છે. પ્રેમી અને પ્રેમિકા એક બને છે. સંપૂર્ણ સૌંદર્યમાંથી પૂર્ણ Page #420 -------------------------------------------------------------------------- ________________ 406 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રિમ નીપજે છે અને પૂર્ણ પ્રેમમાંથી પૂર્ણ આનંદાવસ્થા પ્રાપ્ત થાય છે. સૌદર્યને માટેની આકાંક્ષા, જીવ અને શિવની વચ્ચેના તાદામ્યની ઝંખનાના માર્ગ સમાન છે. સૂફીમતના વિકાસ વિશે એવલીલ અંડરહીલ કહે છે : રબીઆ (૭૧૭૮૩૧)ના પ્રભાવશાળી વ્યક્તિત્વમાં રજૂ થઈ, શહીદ-અલ-હલર (મજુર) (922) દ્વારા સંચલિત થયેલ, મુસ્લિમ રહસ્યવાદ, અલ ગઝાલી (1055-1111) ના “એકરારમાં સાહિત્યિક સ્વરૂપ પામે છે. અને એને પ્રશિષ્ટ સમય ૧૩મી સદીમાં પ્રાપ્ત કરે છે, જ્યારે રહયવાદી કવિઓ અત્તર (1140-1234), શાદી અને સંત જલાલુદ્દીન (1207-1273) એનું સિંચન કરે છે. આ મુરલીમ રહસ્યવાદ ૧૪મી સદીમાં હાફીઝ (1300-1388) અને એના ૧૫મી સદીના અનુગામી કવિ ગામી (૧૪૧૪-૧૪૯૨)માં પ્રેમલક્ષણા સ્વરૂપે પ્રાપ્ત કરે છે. એની આ વિકાસ તવારીખમાં મુસ્લિમ રહસ્યવાદ, ઇસ્લામની મૂળ ભાવનાને અનુરૂપ નહિ એવાં કેટલાંક તો સમાવે છે, અને આથી મહમદ પ્રબોધેલા અલ્લાહના ખ્યાલ, જીવન માર્ગ અને અલ્લાહ અને માનવના સંબંધ વિશેના ઇલામી મૂળ વિચારોથી આ રહસ્યવાદી વિચારધારા અલગ પડે છે. આમ છતાં, એટલું તે સ્વીકારવું જ રહ્યું કે આવા અંશને પિતામાં સમાવિષ્ટ કરવા છતાં, મુરિલમ રહસ્યવાદે ઈસ્લામમાં એક આગવું સ્થાન જાળવ્યું છે. પ્રભુપ્રાપ્તિનાં સોપાને ઈશ્વર સાથેના તાદાભ્યતાના અનુભવ ઉપર સૂફીમતને પ્રેમ છે એ આપણે આગળ જોયું. પ્રભુપ્રાપ્તિના આધ્યાત્મિક માર્ગ પરને પથિક પિતાનું ધ્યેય પ્રાપ્ત કરે એ માટે કેટલાંક મહત્વનાં સોપાનો સૂફીમતમાં આલેખવામાં આવ્યાં છે વિવિધ ધર્મોમાં રજૂ થયેલ સાધનાના માર્ગોની સાથે સૂફીમતનાં આ સોપાનો સરખાવી શકાય. આવાં સાત સોપાન રજૂ કરવામાં આવે છે. 1. પ્રભુસેવા : ઈશ્વરની સેવા એ પ્રભુપ્રાપ્તિના માર્ગનું પ્રથમ પગથિયું છે. આ તબકકે છવ પિતાના દુકૃત્ય માટે પ્રાયશ્ચિત્ત કરે છે અને એમ કરી પોતાના આત્માની પવિત્રતા પ્રાપ્ત કરે છે. આત્મશુદ્ધિ વિના પ્રભુપ્રાપ્તિ શકય નથી એ અહીંયાં ભારપૂર્વક સૂચવાયું છે. 2, પ્રભુપ્રેમ : આત્મશુદ્ધિ કર્યા બાદ જીવને દુન્યવી કઈ વસ્તુમાં મમતા કે મોહ હેતે નથી અને ઈશ્વરપ્રાપ્તિની એકમાત્ર ઝંખના એને રહે છે. પ્રભુની સેવા દ્વારા એને નેહ, Page #421 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ 407 પ્રાપ્ત કરવા એ પ્રયત્નશીલ રહે છે. પ્રભુના વિયોગથી એ દુખી થાય છે અને સર્વત્ર ઈશ્વરના દર્શનને માટે ઝંખે છે. દુન્યવી સર્વને ત્યાગીને પ્રભુપ્રેમમાં એ મગ્ન બને છે અને ઈશ્વરના ગુણોના સર્વસ્થાને પ્રત્યક્ષ દર્શન કરતા એ એને પામવા પ્રયત્નશીલ રહે છે. દુન્વયી તૃષ્ણા ત્યાગીને એ એક પ્રકારની ફકીરી સ્વીકારે છે અને એમ કરી પ્રભુની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે કેશિશ કરે છે. 3. સર્વત્યાગ : પ્રભુસેવા અને પ્રભુપ્રેમનાં સોપાને વટાવી જીવ એક એવી કક્ષાએ આવે છે જ્યારે આત્મ–પવિત્રતાની પ્રાપ્તિને કારણે પ્રભુપ્રાપ્તિના માર્ગે જીવ આગળ વધે છે. આ તબકકે એને સર્વ કંઈ પ્રભુમય લાગે છે અને એના સિવાય અન્ય કંઈનું અસ્તિત્વ નથી એ અનુભવ એને થાય છે. 4. જ્ઞાનાવસ્થા : સાધનાના આ તબકકે જીવને જ્ઞાનપ્રાપ્તિ થાય છે અને તે ઈશ્વરના રવરૂપ અને ગુણ વિશે ચિંતન કરે છે. આ ચિંતન દ્વારા એ પિતાનું હૃદય ઈશ્વરને સમર્પિત કરે છે. અને પિતાના મનની સર્વ વૃત્તિઓ સંકેલીને ઈશ્વરના વિચારમાં નિમગ્ન બને છે. ૫દેવીએકત્વનું રૂપ : આ તબક્કે ઈશ્વરમાં ધ્યાનમગ્ન બનેલ છવ ઈશ્વરના જપમાં મગ્ન બને છે. વ્યક્તિ, વ્યક્તિ મટીને સમષ્ટિ બને છે; જીવ, જીવ મટીને શિવ બને છે; અને જીવ-શિવને ભેદ મટતાં આધ્યાત્મિક એકત્વનો અનુભવ પ્રત્યક્ષ થાય છે. આ તબકકે સઘળી સ્વાર્થોધતા નાશ પામે છે. કારણકે સ્વાર્થધતા સિવાયનું અન્ય નક કોઈ નથી અને જીવ આમસમર્પણભાવ અનુભવે છે. કારણકે એના સમાન કેઈ સ્વર્ગ નથી. 6. સમીપત્વ : અલૌકિક દેવીએકત્વના આ અનુભવમાં પણ છવ ઇશ્વર સાથેના એકત્રનો અનુભા કરવા છતાં ઈશ્વર એની સમીપ નથી. પરંતુ આ કક્ષાએ જીવ પિતાનું પિતાપણું વિસારી, પિતાને જ ઈશ્વર સ્વરૂપે જુએ છે. એના સ્વાથી પણાની ધૂમ્રસેર એનાથી જુદી પડી જવ તિસ્વરૂપે પ્રકાશે છે. જીવની આ જ્યોતિ સ્વરૂપની Page #422 -------------------------------------------------------------------------- ________________ 408 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પ્રાપ્તિ, સાધનાનું એ પગચિયું છે, જેના પરથી માત્ર એક ક્લાંગ મારી સાધક સિદ્ધિનું શિખર પ્રાપ્ત કરી શકે છે. હ, પ્રભુએકત્વ : આ તબકકે જીવની સમક્ષ પ્રભુ પ્રત્યક્ષ થાય છે અને જીવની ત સમષ્ટિની તમાં વિલીન થાય છે. જીવનું વ્યક્તિત્વ સમાપ્ત થઈ સમષ્ટિમય બની જાય છે. જીવ અને શિવનું એકત્વ છવને આ તબકકે પ્રત્યક્ષ થાય છે. હિંદુધર્મની ચર્ચા કરતી વખતે આપણે જીવનમુક્તની અવસ્થાની જે વિચારણા કરી છે તેની સાથે આ અવસ્થાને સરખાવી શકાય. પ્રભુપ્રાપ્તિના માર્ગે જીવે જેમ ઉત્ક્રાંતિ સાધવાની છે તેમ પરમત પણ જીવના મિલનને માટે અવક્રાંતિ કરવાની રહે છે. જીવની ઉત્ક્રાંતિ અને પરમતત્ત્વની અવક્રાંતિમાંથી સૂફીવાદી રહસ્યમય અનુભવ પ્રાપ્ત થાય છે. ઉત્ક્રાંતિ અને અવક્રાંતિની આ પ્રક્રિયાઓ શ્રી અરવિંદ ઘોષના દર્શનમાં સ્પષ્ટ રીતે આલેખાયેલ છે. એમની આ રજૂઆત નીચે આપેલા કોઠા ઉપરથી સ્પષ્ટ થશે. શ્રી અરવિંદ અનુસાર ઉત્ક્રાંતિ-અવક્રાંતિ પ્રક્રિયાઃ Page #423 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ 40 (ઉર્ધ્વ પ્રદેશ) Upper Hemisphere ડEM૪ (ચૈતન) .(મન) Consciousnes-Foscec ficu) ઋણાનંદ) v - ...અતિમાન) I Keil-usu | મી પી અs, અતઃા bution મહ. (અવતરણ) Involution - UR Higher Mind તર માનસ Keil-454 આવો Lowat he મmd (મત) *i (જીવન) Body ces) | Naજડ-પ્રકૃતિ) ) આધ્યાત્મિક અનુભવની પ્રાપ્તિ માટે જીવ પિતાની તૈયારી જેટલે અંશે કરી શકે તેટલે અંશે પરમતત્ત્વ જીવની સમીપ આવે છે. એની રજૂઆત કરતા પ્ર. નીકલ્સન કહે છે: માનવ એક એવું નાનું વિશ્વસ્વરૂપ છે જેમાં વિવિધ ગુણ એકત્રિત થયા છે. વિશ્વતત્વ (Absolute), એના વિવિધ અંશોમાં, માનવમાં જ મૂર્તિમંત થાય છે. બીજી રીતે કહીએ તે માનવ પ્રકૃતિમાં પિતાને સંપૂર્ણપણે Page #424 -------------------------------------------------------------------------- ________________ 410 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આવિષ્કારિત કરી, વિશ્વતત્ત્વ, માનવના માધ્યમ દ્વારા, પિતાના વ-વરૂપમાં વળે છે. અથવા તે, ઈશ્વર અને માનવ એક સંપૂર્ણ માનવીમાં એકત્વ પ્રાપ્ત કરે છે– એવો માનવે જે પયગંબર કે સંત છે અને જેનું, માનવ અને ઈશ્વર વચ્ચેના મધ્યસ્થીનું કાર્ય, વિશ્વતત્ત્વના સત અને આભાસના સમન્વયકારી કાર્ય સમાન છે. આમ, વિશ્વતત્ત્વની માનવમાં આવિષ્કાર પામવાની ઉર્ધ્વગામી પ્રક્રિયા અને વળી પાછા એ જ તમાં વિલીન થવાની પ્રક્રિયા આત્માના એકત્વના અનુભવમાં પ્રત્યક્ષ થાય છે. આ ઉપરાંત સૂફીમતમાં ખુરશીદ અથવા પીરને સ્વીકાર કરવામાં આવે છે. સંતને માનની લાગણીથી અવલોકવામાં આવે છે તેમ જ એમના સ્થાનકે એ યાત્રા કરવાનું પણ સૂચવવામાં આવે છે. ઉપસંહાર : આમ, આપણે એ જોઈ શકીશું કે સૂફીમત એક રહસ્યવાદી મત છે. જીવબ્રહ્મના એકત્વને પ્રાધાન્ય આપીને એ મત માનવના અંતિમ દેવી અંશનો સ્વીકાર કરે છે. ધાર્મિક અનુભવનું હાર્દ છવ–શિવ એકત્વમાં સમાયાનું સૂફીમત કહે છે. જે ધાર્મિક અનુભવ કોઈપણ એક વ્યક્તિ માટે શક્ય છે એ સર્વને માટે પણ શકય બની શકે છે. આ અલૌકિક ધાર્મિક અનુભવ ધર્મના વાડા કે મર્યાદાઓને સ્વીકાર કરતા નથી અને આ અલૌકિક અનુભવ મર્યાદિત વ્યક્તિ કે જૂથને માટે જ છે એને પણ સૂફીમત ભારપૂર્વક ઇન્કાર કરે છે. એના વિકસેલા રૂપમાં સૂફીમતને કોઈ પણ એક નિશ્ચિત ધર્મ સાથે સાંકળી શકાય એમ નથી બલ્ક, એ મતને ધાર્મિક અનુભવના સમાનપણની રજૂઆતને કારણે ધર્મ સમન્વયનાં દર્શન થઈ શકે છે ગ, બહાઈમતઃ ધર્મ સમન્વયના વિવિધ પ્રયાસોમાં બહાઈમતનું પણ અગત્યનું સ્થાન છે આ મતનો ઉદ્દેશ રજૂ કરતાં રમી કહે છે : બહાઈ દર્શનને ઉદ્દેશ સર્વ લોકેનું ધાર્મિક એકત્વ પ્રાપ્ત કરવાનું છે.૪ બધા લેકેનું ધાર્મિક એકત્રીકરણ ત્યારે જ થઈ શકે જ્યારે “જાતિઓનું એકત્રીકરણ થાય.”૭૫ 74 રેમી, સી. એમ: ધી યુનિવર્સલ કેન્સીયસનેસ ઓફ ધી બહાઈ રિલિજિયન, ઈટાલી, 1925, પા. 12 75 મીની, ટી. કેઃ ધી રીકન્સીલીયેશન ઓફ રેસીસ એન્ડ રિલિજિયન, લંડન. 1914, પ્રોફેસમાંથી Page #425 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ 411: જાતિજાતિ વચ્ચે, પ્રજા-પ્રજા વચ્ચે, તેમ જ વિવિધ ધર્મ અનુયાયી જૂથ વચ્ચે એકત્રીકરણના જે માર્ગો ધર્મના ઇતિહાસમાં જોવા મળે છે તે મુખ્યત્વે ત્રણ છે. મનામણી (persuasion), બળજબરી (persecution ) અને વટલાવ. (proselytization). જે જે ધર્મોએ પોતાના પ્રદેશ વિસ્તારવા પ્રયાસ કર્યો તે. ધર્મોએ આ ત્રણ પૈકીના એક કે વધારે કે બધા જ માર્ગોને ઉપયોગ કર્યો છે. મનામણીને માર્ગ શાંત અને સૌમ્ય હોય છે, જ્યારે બળજબરીને માર્ગ હિંસક અને આક્રમક હોય છે. વટલાવને માર્ગ હકીકતમાં તે કાયરપણાની જ નિશાની છે. બહાઈ ધર્મમાં જે એકત્રીકરણની વાત છે એ ધાર્મિક એકત્રીકરણ ધર્મ રૂપાંતરથી નહીં, અને તેથી ધર્મરૂપાંતરના આ ત્રણેય માર્ગોમાંથી એકેય દ્વારા નહીં, પરંતુ એ ધાર્મિક એકત્વ ભાવાત્મક પ્રકારનું છે એમ કહેવામાં બહાઈમતની વિશિષ્ટતા રહેલી છે. આમ બહાઈમત રવીકારવાને માટે કોઈએ પણ પિતાનો ધર્મ છોડવાની જરૂર નથી.૭૬ પિતે જે ધર્મમાં જન્મ્યા હોય અને ઉછર્યા હોય એ ધર્મની જ માન્યતા ચાલુ રાખવા છતાં બહાઈમતનો સ્વીકાર કરી શકાય છે. આમ કઈ રીતે થઈ શકે ? એ વિશે બહાઈ મતનું કહેવું છે કે પિતાના જ ધર્મમાં એવાં જે તે જોવામાં આવે તેની યોગ્ય રીતની સમજ આપીને આમ. કરી શકાય આથી પિતાના ધર્મના ધર્મ-ખ્યા અને વિધિઓને રૂપક તરીકે સમજાવવા જોઈએ. આવી સમજણના એક-બે દાખલાઓ અહીં રજૂ કરીએ. ઉપવાસની વિધિ અનેક ધર્મોમાં છે. ઇસ્લામધર્મમાં પણ એનું સ્થાન છે. ઉપવાસની સમજ આપતા સેહરાબ કહે છે :7 સાચે ઉપવાસ તે અહમના આદેશાનુસારની વાસનાઓના ઉપભોગથી અલિપ્ત રહેવામાં છે. સાચે ઉપવાસ તે જ છે જે માનવીના અહમને નાશ કરી એનું અંતઃકરણ પવિત્ર કરે; દૈહિક વાસનાઓને સ્થાને આધ્યાત્મિક જાતિનું સ્થાપન કરે; અને માનવીના નૈતિક ઘડતરને પવિત્ર કરી પ્રભુપ્રેમને પાવનકારી અગ્નિ પ્રજવલિત કરી જીવનમાંથી અજ્ઞાનતા અને ઉશ્કેરાટ દૂર કરી એને નમ્રતાથી. સભર કરે. 76 વિડજેરી, એ. જી : લિવિંગ રિલિજિયન્સ એન્ડ મોડર્ન થોટ, ન્યુયોર્ક, 1936, પા. 219 77 સેહરાબ એમ. એ, અબ્દુલ બહા ઈન ઇજિપ્ત, ન્યુયોર્ક, 1929, પા. 148. Page #426 -------------------------------------------------------------------------- ________________ 412 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એ જ પ્રમાણે નર્ક અને સ્વર્ગની વિચારણાની સમજણ આપતાં ફેટસ - આમ કહે છે : 08 મનમાં દુષ્ટ વિચારો અને આશય પ્રબળ બને અને વાસનાઓને - ભોગ બનાય તથા અહિક પ્રવૃત્તિઓને પ્રાધાન્ય અપાય એ જ નક. એ અવસ્થામાં માનવી પ્રભુ વિમૂખ બને છે અને પિતાનાં અજ્ઞાનને કારણે દુઃખી થાય છે. એમાંથી મુક્તિ એ જ વર્ગ. પ્રેમ, દયા અને સત્કર્મોથી માનવી ઈશ્વર સાથેનું એકત્વ સ્થાપે એ જ મુકિત-એ જ સ્વર્ગ પ્રાપ્તિ. આવા પ્રયત્ન માત્ર બાઈ મતવાદીઓમાં જ જોવા મળે છે એવું નથી. કેટલાયે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ તેમ જ હિંદુધર્મના અનુયાયીઓ તેમનાં શાસ્ત્રોમાં અપાયેલા બોધોને રૂપક તરીકે ઘટાવીને તે રીતે સમજાવવા પ્રયાસ કરે છે. રામાયણ અને મહાભારત જેવાં પુરાણોને ગાંધીજીએ પણ રૂપ તરીકે જ આવકાર્યા હતા. આટલું જ નહિ પરંતુ હિંદુધર્મના અનેક સંતપુરુષોએ હિંદુ ધર્મશાસ્ત્રોમાં રજૂ થયેલ વિવિધ ખ્યાલનું આધ્યાત્મિક અર્થઘટન આપવાને ખાસ પ્રયત્ન પણ કર્યો છે. બહાઈમની શરૂઆત ૧૯મી સદીમાં પશિંયામાં “બાબ” નામના માણસે ચાલુ કરેલી ચળવળમાંથી થઈ હતી. એમણે જે બોધ આવે એને શરૂઆતમાં * બાબીવાદ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. મુસલમાનોના શીયા સંપ્રદાયના - બાર ઇમામોના બોધ પર આ મત સ્થપાય હતે. શીયામતની એવી માન્યતા છે કે બારમા ઈમામ સદાય જીવંત છે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે ઈસલામધર્મને એના મૂળ પવિત્ર સ્વરૂપમાં ફરી પ્રસ્થાપિત કરશે. આપણે આગળ જોયું છે કે ઈસ્લામધર્મમાં અવતારવાદને ખ્યાલ સ્વીકારવામાં આવ્યો નથી. હિંદુધર્મમાં અવતારવાદને ખ્યાલ છે. લગભગ તેવો જ ખ્યાલ શીયા - સંપ્રદાયમાં પ્રચલિત છે. ઈ. સ. ૧૮૪૪માં મીરઝા અલી મહમદ જેને બાબ તરીકે ઓળખવામાં આવે છે, તેઓએ પિતે “બાબ” છે એમ જાહેર કર્યું. બાબને અર્થ થાય છે દ્વાર. એથી - અદ્રશ્ય ઇમામ એમની મારફતે માનને સંદેશ આપે છે એમ એમના કથનને : અર્થ હતો. એમને અનેક અનુયાયીઓ પ્રાપ્ત થયા. આ ચળવળની એક વિશિષ્ટતા - 78 ફેટસ ઈઃ અબ્બાસ ઝુંડી, હીઝ લાઈફ એન્ડ ટીચિંગ–ન્યુયોર્ક, 1912, પા. 28 Page #427 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ 413H એ હતી કે કુરાન વાક્યને બ્રહ્મવાક્ય તરીકે રવીકારી શકાય નહિ. એવો મત એમણે પ્રસ્થાપિત કર્યો. બાબતે થયેલ જ્ઞાનને આધારે એક નવા પુસ્તકની રચના થઈ અને બાબના કાર્યની સાત સાબિતી’ની કુરાનની સમકક્ષ પુસ્તક તરીકે ગણના થવા માંડી. બાબના મત અનુસાર કોઈપણ સંદેશ છેવટના સંદેશ સમાન નથી. જ્યારે પણ જમાનાની નવીન જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે એક નવા પયગંબર પધારે છે. એમને ઈસ્લામધર્મના અનુયાયીઓ તરફથી ઘણું દુઃખ દેવામાં આવ્યું અને ૧૮૫૦માં એમને વધ કરવામાં આવ્યો. બહાઈ મતના સ્થાપક તરીકે એમનું સ્થાન મહત્વનું છે. બાબના મૃત્યુ પછી બહા-ઉલ્લાએ એમના અનુયાયીઓનું નેતૃત્વ લીધું. એમણે જાહેર કર્યું કે બાબ તો માત્ર દ્વાર જ હતા, પરંતુ પ્રભુ મારી સમક્ષ પ્રત્યક્ષ થશે અને એમના નામ પરથી બાબીમત બહાઈમત બન્યું. બાબીમતમાં ઈલામની અસર સંપૂર્ણપણે વર્તાય છે. કોઈપણ નવી ધાર્મિક ચળવળની શરૂઆતમાં આમ હોવું કદાચ અનિવાર્ય પણ બને. પરંતુ બહાઈમતમાં ઇસ્લામનું કોઈ બંધન નથી. એ એકધમીં ન બનતા સાર્વત્રિક બને છે. બહા ઉલ્યા પછી એમનું સ્થાન અબ્દુલ બહાએ લીધું, અને એ ત્રણેને. ઉલ્લેખ ત્રિસ્વરૂપ તરીકે કરવામાં આવે છે. 78 બહાઈમ વિશે જુદા જુદા વિચારકોએ રજૂ કરેલ વિચારને અનુલક્ષીને એના સ્વરૂપને ખ્યાલ આપણે પામી શકીશું. સ્ક્રીન કહે છે: 80 માનવજાતની એકતા અને ધર્મોની મૂળભૂત એકતાનું જ્ઞાન એ ઈશ્વરની આધુનિક સુસંસ્કૃત સમાજને દેણ છે.” પ્રત્યેક પયગંબરે ઉપદેશેલ સિદ્ધાંત એકસમાન છે. એમનામાં ભેદ નથી.” “સારા ભ્રાતૃત્વ માટે જ બધા ધર્મો પ્રબોધાયા છે. બધા જ ધર્મોના મૂળભૂત પાયામાં છે : બરાબરી, એકતા અને પ્રેમ.” બહાઈમતમાં પુરહિત નથી, કારણ કે વિધિ-પ્રણાલીથી જાતિભાવના નીપજે છે અને એને પરિણામે આધ્યાત્મિક (spiritual) અને અઆધ્યાત્મિક યા બીનધમી (secular)ની વચ્ચે આધિપત્ય માટે સંઘર્ષ થાય છે. તાત્વિક માન્યતાઓ પર કે એના બાહ્ય સ્વરૂપ સમાન વિધિઓ પર બહાઈમત જરાયે ભાર મૂકતા નથી.” 78 બહાઈ, હોલી, એચ : ધી રિપરિટ ઓફ ધી એજ, ન્યુયોર્ક, 1921, પા૪ 80 સ્ક્રીન, એફ. એચ : બહાઈઝમ, ધી રિલિજ્યિ એફ બ્રધરહુડ એન્ડ ઇટ્સ લેસ ઈન ધી ઈલ્યુશન ઑફ ધી ક્રીડ, લંડન, 1919 પા. 57 Page #428 -------------------------------------------------------------------------- ________________ -14 ધર્મોનું તુલનાત્મક અધ્યયન બહાઈમતની સમજૂતી આપતા હેલી 81 કહે છે : બહાઈ ચળવળ તે આજના યુગના હાર્દ સમાન છે.” બાઇમત વિશે પોતાને વિચાર રજૂ કરતાં બહાઈટહેડ૮૨ કહે છે : પિતાના પહેલાં થઈ ગયેલા વિવિધ ધર્મોમાં પ્રબંધાયેલ બોધને બહાઈમત અનુમોદન આપે છે અને પૂર્ણ કરે છે, અને સાથે જ દૈવિક સામંજસ્ય અને - શાંતિ સ્થાપવા માટેની આધુનિક માનવસમાજની આધ્યાત્મિક જરૂરિયાતને પિષે એવી વ્યવહારુ તાત્ત્વિક વિચારણા આપે છે. બહમત વિશે ઉપર રજૂ કરેલા વિવિધ વિચારે ઉપરથી એવું તારણ દેરી શકાય કે આધુનિક યુગને માટે બહાઈમત અનુકૂળ અને રવીકાર્ય છે. ધર્મ અને વિજ્ઞાન બે એકમેકના વિરોધી નહીં પરંતુ પૂરક છે, અને તેથી એ બંને વચ્ચે સમન્વય સાધી શકાય છે એ આપણે બહાઈમતમાંથી જોઈ શકીએ છીએ. ધર્મને ઉચ્ચતર સ્વરૂપને માટે સંસ્કૃતિ અને વિજ્ઞાન અનિવાર્ય છે અને એથી એ બંને ધર્મની સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હોવા જોઈએ. ધર્મ અને વિજ્ઞાનના આ ઘનિષ્ટ સંબંધની રજૂઆત કરતા ગાર્ડનર૮૩ કહે છે : - ધર્મ અને વિજ્ઞાનની બે પાંખ ઉપર માનવીની બુદ્ધિ ઉશ્યન કરીને માનવ આત્માની ઉચ્ચતર કક્ષાઓ હાંસલ કરે છે. માત્ર એક જ પાંખથી ઊડવું શક્ય નથી. જે માનવ માત્ર ધર્મની પાંખ ઉપર જ ઊડવાનો પ્રયાસ કરે તે એ વહેમના વમળમાં અટવાઈ જાય, અને જો એ માત્ર વિજ્ઞાનની પાંખ ઉપર જ ઉડવાને પ્રયાસ કરે છે એ નર્યા ભૌતિકવાદની ગર્તામાં સરી પડે. વિજ્ઞાન અને ધર્મના આવા સમન્વય વિશે હેલી કહે છે: 84 સૃષ્ટિની સમગ્ર વસ્તુઓમાં દેવતવનાં દર્શન કરવાં જેથી એક નાનું રજકણું પણ મહાન સૂર્ય સમાન બની રહે, જેથી સામાન્ય પથ્થર પણ મહત્ત્વપૂર્ણ બને, એ અગત્યનું છે. અનંત ઉત્ક્રાંતિની પ્રક્રિયાને પરિણામે જડતવ માનવમંદિરની સેવાર્થે પ્રાપ્ત થયું છે એની સિદ્ધિ, અને એમ થતાં, માનવ જે રવયં પૂર્ણતાનો એક અલ્પાંશ 81 એજ, પા. 71 82 વહાઈટહેડ એ. એન : સાયન્સ એન્ડ મેડન વલ્ડ, પા. ર૭૪-૭૫ 83 ગાર્ડનર, પી: મેડનીંટી એન્ડ ચચીંઝ, લંડન, 1909, પા. 229 84 એજ, પા. 111 Page #429 -------------------------------------------------------------------------- ________________ 415 ધર્મનું ભાવિ છે તે પિતાને એ રીતે જે થાય, તે પુરાણા દાશિનું દર્શન કરીને સમગ્ર માનવજાતનું સાર્વત્રિક શિક્ષણ બની રહે. વિજ્ઞાન અને ધર્મના એક સ્વીકાર્ય સમન્વય તરીકે બહાઈમનને સ્વીકાર અનેક વિચારકેએ કર્યો છે. એમાં હાઈટહેડ જેવા તત્ત્વજ્ઞ વિજ્ઞાનીઓને પણ સમાવેશ થાય છે. બહાઈમતમાં આધુનિક માનવીની એકંદર આકાંક્ષાનો પ પડતે હેત તે બહાઈમનને સ્વીકાર બહુ જ ઝડપી થી જોઈતો હતે. પરંતુ એમ થયું નથી એ હકીક્ત છે. આથી એવું માનવાને કારણે મળે છે કે બહાઈમત બુદ્ધિવાદીઓને અનુકૂળ અને સ્વીકાર્ય બન્યા હોય, પરંતુ એક સામાન્ય માનવીની ધર્મની આકાંક્ષાને એ સંપૂર્ણપણે સંતોષી શક્યો ન હોય. ખરેખર આમ થયું છે કે કેમ એની વિચારણું કરી શકીએ એ માટે બહાઈમતમાં ધર્મના વિવિધ વિષય અંગે કેવી વિચારણા કરવામાં આવી છે એને ખ્યાલ મેળવે જરૂરી છે. ઈશ્વર : બહાઈમતમાં ઈશ્વરને એક અવ્યક્ત, અપૌરુષેય અને છતાંય સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત તત્ત્વ તરીકે સ્વીકારવામાં આવે છે. માનવીની બુદ્ધિ, ઈશ્વરનું સ પૂર્ણ સ્વરૂપ ગ્રહણ કરી શકે એમ નથી, કારણ કે ઈશ્વરના સ્વરૂપમાં એવાં તત્ત્વોને સમાવેશ થયો છે જે માનવબુદ્ધિને ગ્રાહ્ય બની શકે એમ નથી. ઈશ્વરના સ્વરૂપનો ખ્યાલ આપતાં બહાઈમતના અનુયાયી હેલીપ કહે છે : ઇશ્વર પ્રેમ અને શાંતિ છે. ઈશ્વર સત્ય છે. એ પરમજ્ઞાની છે. એની શરૂઆત નથી, નથી એનો અંતઃ એની ઉત્પત્તિ થઈ નથી. એ ઉત્પત્તિ કર્તા નથી. તેયે એ બધાનું મૂળ છે અને અકર્તા કારણ છે. ઈશ્વર પવિત્ર તત્ત્વ છે અને એ કોઈપણ સ્થળે કે દરેક સ્થળે સીમિત છે એમ કહી શકાય નહીં. ઈશ્વર અનંત છે. એથી મર્યાદિત શબ્દો દ્વારા ઈશ્વરના સ્વરૂપનું વર્ણન ન થઈ શકે. આમ છતાં, માનવીની પ્રબળ ઈચ્છા ઈશ્વરને અક્ષરદેહે પ્રગટ કરવાની રહી છે એથી એ એને પ્રેમ, સત્ય જેવા શબ્દોથી નવાજે છે, કારણ કે એના મર્યાદિત અનુભવમાં આ શબ્દો ઉચ્ચ કક્ષાનાં ઉમદા ત છે. જોકે ઈશ્વર કંઈ સર્જતે નથી તોયે ઈશ્વરનું પ્રથમ તત્ત્વ “પ્રેમ', સર્જનાત્મક સિદ્ધાંત છે. પ્રેમ ઈશ્વરમાંથી નિષ્પન્ન થાય છે અને એ પવિત્ર તત્ત્વ છે. અને આગળ ચાલતા હોલી કહે છે : 85 હેલી, એચ. જે બહાઈ સ્ક્રીગરસ, ન્યુયોર્ક, 1924, વિભાગ 609 Page #430 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈશ્વર એ આશ્ચર્યકારક અને આનંદદાયક તત્ત્વ છે. પિતાના જ્ઞાનની પ્રાપ્તિ માનવ કરી શકે, પિતાને પ્રેમ કરી શકે, ઉચ્ચતર ગુણની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે, અનંતના સંસર્ગમાં રહી પરમતત્ત્વની સિદ્ધિ પામી શકે એ માટે, પ્રભુએ માનવનું સર્જન કર્યું, પરંતુ માનવે એ બધા તરફ દુર્લક્ષ જ સેવ્યું છે. એ તે ઈશ્વરજ્ઞાન સિવાયના અન્ય જ્ઞાનની પ્રાપ્તિમાં જ મંડળો રહ્યો છે. બહાઈમનના ઈશ્વરના ખ્યાલ વિશે આપણે એ જોઈ શકીએ છીએ કે જે જે ધર્મોએ ઈશ્વરતત્ત્વને નિર્ગુણ સ્વરૂપે સ્વીકારેલ છે તેમણે ઈશ્વરના સ્વરૂપ વિશે જેવું વર્ણન આપ્યું છે, લગભગ એવું જ વર્ણન ઈશ્વર વિશે બહામતમાં આપવામાં આવ્યું છે. સર્વ કર્તુત્ય ઈશ્વરને અપીને એમ કહેવામાં આવ્યું છે કે માનવી બધી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ છે, પરંતુ ઈશ્વરના જ્ઞાનની પ્રાપ્તિને માટે નહિ. ઈશ્વર, જ્ઞાનને વિષય છે કે પ્રેમને એ પ્રશ્ન બહાઈમનની, વિચારણામાંથી દૂર રહ્યો નથી અને એટલે જ બહાઈમતના એક પ્રવક્તા અબ્દુલ. બહાદુ કહે છે : ઈશ્વરના પ્રેમ કરતાં અન્ય કંઈક વિશેષ નથી કે નથી આશીર્વાદ સમાન ઈશ્વરપ્રિમમાં, માંદાને માવજત, ઘાયલને સાંત્વન અને સમસ્ત સૃષ્ટિને આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વરપ્રેમ દ્વારા જ માનવ સંપૂર્ણ જીવનની પ્રાપ્તિ કરી શકે છે બધા જ ધર્મોનું હાર્દ ઈશ્વરપ્રેમ છે, અને એજ બધા ધાર્મિક બેધને પાયો છે. શીરડીના સાંઈબાબાએ આ જ પ્રેમધર્મ પ્રબોધ્યો છે. માનવ અરિતત્વના કેન્દ્રવતી રનેહના ચાર પ્રકાર વર્ણવતા અબ્દુલ બહા કહે છે 87 1. ઈશ્વર એકત્વ તરફનો ઈશ્વરપ્રેમ : જિસસે કહ્યું છે. પ્રભુ પ્રેમ છે. 2. ઈશ્વરને એમના સંતાન અને સેવા માટે પ્રેમ. 3. માનવને ઈશ્વર માટેનો પ્રેમ. 4. માનવને માનવ માટે પ્રેમ. આ ચારે પ્રકારના પ્રેમ ઈશ્વરમાંથી ઉદ્દભવે છે. એ જ પ્રમાણે બહાઈમતમાં માનવસ્વભાવ, અમરત્વ, દુ:ખ, પ્રાર્થના, સમાધિ, ધ્યાન વગેરે વિશે પણ મંતવ્ય રજુ થયાં છે. આ બધાને વિશે બહાઈ મતના મુખ્ય પ્રવક્તા અબ્દુલ બહાએ જે કંઈક રજૂઆત કરી છે એને આધારે ઘેડું અવલેકન કરીશું. 86 ટકસ બાય અબ્દુલ બહા, પા. 74 87 એજ, પા. 169 88 એજ, પા. 53-54 Page #431 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ માનવસ્વભાવઃ માનવસ્વભાવનો ખ્યાલ આપતા અબ્દુલ બહા કહે છે : માનવમાં બે સ્વરૂપ છે. એનું આધ્યાત્મિક અથવા ઊર્વ સ્વરૂપ, અને એનું ભૌતિક અથવા નિમ્ન સ્વરૂપ. એકમાં, એ ઈશ્વર સમક્ષ પ્રયાણ કરે છે; બીજામાં, એ માત્ર દુનિયા માટે જીવે છે. માનવમાં આ બંને સ્વરૂપે પ્રત્યક્ષ છે; ભૌતિક સ્વરૂપના આધિપત્યમાં એ જૂઠ, ક્રોધી અને અન્યાયી બને છે. આધ્યાત્મિક સ્વરૂપના આધિપત્યમાં એ નેપાળ, દયાળુ, ભલે, સાચે અને ન્યાયી બને છે. જો માનવનું આધ્યાત્મિક સ્વરૂપ માનવ પર સદાય માટે આધિપત્ય ભોગવે છે તે માનવ સંત છે. જીવનું આવું સ્વરૂપ રજૂ કર્યા પછી બહાઈમતમાં એ જીવના અમરત્વ માટે આમ કહેવાયું છેઃ દૈવી પૂર્ણતા અસીમ છે અને એથી આત્માના વિકાસની તકો પણ અસીમ છે. માનવના જન્મથી જ માનવ આત્માને વિકાસ શરૂ થાય છે. એની બુદ્ધિ ખીલે છે અને જ્ઞાનમાં વધારે થાય છે. જ્યારે દેહ મૃત્યુ પામે છે ત્યારે પણ આત્મા જીવિત રહે છે. આ આત્મા અમર છે. મૃત્યુની એના પર કોઈ સત્તા નથી, આ આત્માને જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી 90 જીવન અનંત હોવા છતાં માનવીની વ્યક્તિગત ચેતના એવી નથી એમ આ મતમાં જણાવવામાં આવ્યું છે અને એની સાથે એમ પણ ભારપૂર્વક કહેવાયું છે કે દૈવીતત્ત્વ સાથે એકત્વ સાધવાથી અમરત્વ પ્રાપ્ત કરી શકાય છે.૮૧ દુઃખ - જીવની દુઃખ અવસ્થા અનિવાર્ય છે એટલું જ નહીં પરંતુ પૂર્ણતાની પ્રાપ્તિ માટે દુઃખ અનિવાર્ય છે એ મત અહીંયાં રજૂ થયો છે. દુઃખ વિશે કહેવાયું છેઃ માનવની કરી બે પ્રકારે થાય છે. એક તો, એના પિતાનાં કર્મોના પરિપાકરૂપે અને બીજું, ઈશ્વરના વફાદાર સેવક હોવાને નાતે જિસસનું દૈહિક દુ:ખ આ બીજા પ્રકારમાં સમાવિષ્ટ છે. દુઃખ અને વેદના અકરમાત આવતા નથી 89 એજ, પા. 88 90 એજ, પા. 59 91 બહાઈ સ્ક્રીપ્સરસ, વિભાગ 614 ધર્મ 27 Page #432 -------------------------------------------------------------------------- ________________ 418 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પરંતુ માનવને પૂર્ણ કરવા માટે ઈશ્વરદયાથી તે મળે છે. દ વિના સંપૂર્ણ પ્રાપ્ત થતું નથી.” - આ જ ભાવ હિંદુધર્મના ભક્તિ સાહિત્યમાં પણ પ્રાપ્ત થાય છે. ઈશ્વર સાચા ભક્તની અનેક કસોટીઓ કરે છે, અને તાવી નાંખે છે અને જ્યારે એ આ બધી વિપત્તિઓમાંથી પાર ઊતરે છે ત્યારે જ ઈશ્વર એને તારે છે. પ્રાર્થના - પ્રત્યેક ધર્મની જેમ બહાઈમતમાં પણ પ્રાર્થના પર ભાર મૂકવામાં આવ્યા છે. બહાઈ ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે: માનવ માટે પ્રાર્થના અનિવાર્ય અને ફરજિયાત છે. કોઈ પણ બહાના હેઠળ માનવને પ્રાર્થનામાંથી મુક્ત ન કરી શકાય, સિવાય કે માનસિક રીતે એ અસ્થિર હેય યા તે વિશિષ્ટ પ્રકારનાં વિને આવી પડે. પ્રાર્થનાનું હાર્દ આમ છે? પ્રાર્થનામાં માનવ અને ઈશ્વર વચ્ચે સંબંધ બંધાય છે, કારણકે પ્રાર્થનામાં માનવ ઈશ્વરાભિમુખ થાય છે અને ઈશ્વરના સાનિધ્યભર્યા સાહચર્યમાં એના પ્રિમ અને દયાની ઝંખના કરે છે. ધ્યાન: બધા જ ધર્મોમાં ધ્યાનને એકસરખું મહત્ત્વ આપવામાં આવ્યું નથી. ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછીના આવેલા સામાજિક પરિવર્તનમાં જીવનવ્યવહાર એ અને એટલે જટિલ બને છે કે જગતના કેટલાક માનવીઓને ધ્યાન માટે સંપૂર્ણ નિષ્કાળજી રહી છે. બહાઈમનમાં ધ્યાનને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. ધ્યાનથી અનંત શાંતિની અવસ્થા છે. પ્રાપ્ત થાય છે જ, પરંતુ સાથે પિતાના જીવતરની મહત્તા પણ એ દ્વારા સમજાય છે. અબદુલ બહા-૪ ધ્યાન વિશે કહે છેઃ રહસ્યના દરવાજા ખેલવાની કુંચી ધ્યાન છે. ધ્યાનાવસ્થામાં માનવ, સમસ્ત સૃષ્ટિમાંથી પિતાને અલગ કરે છે અને આંતર–ધ્યાનસ્થ બને છે. એની આ અવસ્થામાં માનવ વિશાળ આધ્યાત્મિક જીવન સાગરમાં ડૂબકી મારે છે અને તવરૂપનાં રહસ્યોની સૂઝ પ્રાપ્ત કરે છે. ઇસ્લામમાંથી ઉદ્દભવેલ બહાઈમત કાળાનુક્રમે કેટલે પલટાતે રહ્યો છે અને 92 અબ્દુલ બહા, પા. 44-45 93 બહાઈ સ્ક્રીચરસ વિભાગ 869 84 એજ, વિભાગ 163 Page #433 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ 410 એના વિકસિત છેવટના સ્વરૂપમાં મૂળ ઇસ્લામધર્મથી કેટલે ભિન્ન થયે છે એ ઉપર થયેલી આ રજૂઆતથી આપણે સમજી શકીએ છીએ. બહાઈમતનું હાર્દ રહસ્યવાદ” છે. આધુનિક યુગમાં પણ આત્માની અનુભવ સિદ્ધ કરવાનો માર્ગ બહાઇમત આપણી સમક્ષ પ્રત્યક્ષ કરે છે. આપણે સૂફી મતની વિચારણામાંથી પણ એ જ નિષ્કર્ષ મેળવ્યો કે માનવીની ધાર્મિક ભાવનાનું ઉર્ધ્વીકરણ એક રહસ્યમય (mystical) અવસ્થામાં જ છે. છેવટે “સ્વ” વિસરીને સમષ્ટિ સાથે એકરૂપ બનવાના આ વિવિધ ધર્મ–સમન્વયના પ્રયાસને એક સમાન સૂર છે અને છતાં ન તે સૂફીમત, ન તે બહાઈમત સાર્વત્રિક સ્વીકાર પામ્યા છે. આમ કેમ થયું એ પ્રશ્ન માને છે. ધર્મના સમન્વયના બીજા પ્રયાસ માટે આવું કેમ થયું એની વિચારણે જે તે પ્રસંગે કરીશું, પરંતુ બહાઈ મતમાં એવું કેમ થયું એને ઉલ્લેખ કરી લઈએ. બહાઈમતનું મોટું દુર્ભાગ્ય વણવતાં હાઈટ૮૫ કહે છે : It is unfortunate that though universal peace and brotherly love occupy so prominent a place in their teachings, the Bahami movement has suffered from considerable inner conflicts between different groups, most often on question of organisation and seat of power and authority. આમ, આવા સમન્વયકારી ધર્મપ્રયાસમાં પણ સંસ્થાકીય વ્યવસ્થા અને સત્તા પ્રવેશે છે એને કે અંજામ આવે એ સ્પષ્ટ થાય છે. ઘ, થિયોસેફી | થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના ઈ. સ. ૧૮૭૫માં ન્યુયોર્કમાં થઈ રશિયન નાગરિકત્વ ધરાવતા મેડમ બ્લેટસ્કી તથા ઈગ્લેંડના એક સમયના લશ્કરી અધિકારી કર્નલ ઓલકોટે થિસોફીને એક પ્રબળ પંથમાં પલટાવવાને મહત્ત્વપૂર્ણ પ્રયાસ કર્યો. “થિયોસોફી”ને અર્થ “બ્રહ્મવિદ્યા” અથવા “દેવીજ્ઞાન” (Divinewisdom) એમ થઈ શકે. કારણ કે "theos" એટલે ઈશ્વર અને "sophia એટલે જ્ઞાન. એવું કહેવાય છે કે આ શબ્દને ઉપયોગ થિયોસોફી સોસાયટીની 5 વ્હાઈટ, આર, ધી બહાઈ રિલિજિયન એન્ડ ઇટસ એનીમી બહાઈ ઓર્ગેનાઈઝેશન, રેપ્લેડ, 1928 Page #434 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન સ્થાપના થઈ તે પહેલાં પણ એલેકઝાંડ્રિયામાં ગ્રીક તત્ત્વજ્ઞ યામ્બલીકસે ઈ. સ.ની ત્રીજી સદીમાં કર્યો હતે. એમણે આ શબ્દપ્રયોગ ગ્રીક રવમાં ઈશ્વરનું આંતરિક જ્ઞાન પ્રાપ્ત કરવાના અર્થમાં પ્રય હતે. આ રીતે થિયોસોફી એટલે પરમતત્વના જ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ એમ કહી શકાય. પરમતત્વના જ્ઞાનની પ્રાપ્તિનો પ્રયાસ દુનિયાના વિવિધ દેશોમાં થયેલ છે. આમાં ખાસ કરીને ઉપનિષદ, પાયથાગોરસ અને પ્લેટો તેમ જ દુનિયાના અનેક રહસ્યવાદીઓને સમાવેશ થઈ શકે. હિંદુ, બૌદ્ધ તથા જૈન ધર્મોમાં વ્યક્તિગત મોક્ષપ્રાપ્તિને જીવનના ધ્યેય તરીકે સ્વીકારવામાં આવે છે. આમ છતાં “પ્રભુના જન તો મુક્તિ નવ માગે, માગે જન્મોજન્મ અવતાર રે” અનુસાર મુક્તત્વ સિવાયનું જીવન પણ સ્વીકારાયું છે. આવા જ જીવનમુક્ત તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ જ અનુસાર બૌદ્ધધર્મમાં પણ બોધિસત્વને આદર્શ રજૂ થયે છે. હિંદુધર્મ અને બૌદ્ધધર્મમાં રજૂ થયેલ આત્મત્યાગને આ વિચાર, અને વ્યક્તિગત મુક્તત્વ કરતાં માનવજાતના કલ્યાણને અર્થે જીવનપ્રાપ્તિને પ્રાધાન્ય આપ વિચાર, થિયોસોફી સ્વીકારે છે. એના મતાનુસાર પ્રત્યેક માનવ, બીજા સાથે સંકળાયેલ છે અને એથી માનવ-માનવમાં ભિનતા નહી પરંતુ ભ્રાતૃત્વ છે સાચી રીતે કોઈ પણ માનવી સંપૂર્ણ રીતે પિતાના ઉપર જ આધાર રાખી શકે નહીં અને એથી મેલ કે નિર્વાણ પ્રાપ્તિ માટે પણ એ એકલે-અટૂલે કાર્યરત રહે એ સંભવી શકે નહીં. વળી માનવી મુક્તત્વની પ્રાતિ, પિતાની બૌદ્ધિક શકિત અનુસાર જ કરી શકે એવું થિયોસોફીને મત સ્વીકારાતા નથી. પરંતુ એની સાથે જ ભાવનાબળ પણ એટલું જ મહત્વનું છે, એમ સૂચવે છે. આ ભાવના બળનું પ્રત્યક્ષીકરણ માત્ર પ્રભુભક્તિમાં જ નહીં પરંતુ દીન અને દુઃખી માનવજાત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં અને તેમની સેવા કરવામાં પણ રહેલ છે. થિયોસેફીના એક પ્રવક્તા કહે છે: સૃષ્ટિના કર્મના ભારને છેડે હલકે કરવાનો પ્રયાસ કરે અને અંધકારમાં બળોના વિજયપ્રાપ્તિના પ્રયાસની સામે સખત હાથે કાર્ય કરનારાઓને તમારી સહાય આપ.૬ આમ, થિયોસેકીના મતાનુસાર સિદ્ધિ નહીં પરંતુ માનવહિતની સિદ્ધિને 9 કલ્ચરલ હેરિટેજ ઑફ ઇન્ડિયા, ગ્રંથ-૪ પા. 650 Page #435 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ કરે, પ્રાધાન્ય આપવામાં આવે છે. થિસોફીના મહત્ત્વના વિચારોનું યથાર્થ નિરૂપણ ડો. એની બેસંટે કર્યું છે. તેની રજુઆત અહીંયાં કરીએ. થિસેફીના મુખ્ય સિદ્ધાઃ એક સત્ય સ્વરૂપ : થિયોસોફી એક એવા પરમતત્વને સ્વીકાર કરે છે જે નિત્ય, સર્વવ્યાપી, સર્વ ધારક, સ્વઅસ્તિત્વમય છે. સમગ્ર સૃષ્ટિ તેમ જ એમાંના છ એ પરમતવમાંથી નીપજે છે, અને સર્વ અસ્તિત્વ એ પરમતત્ત્વમય બની રહે છે. આ પરમતત્વ સૃષ્ટિમાં વ્યાપ્ત હોવા છતાં એનાથી અપર પણ છે બે, પરમતત્વ અને જગત-સંબંધ: પરમતત્વ સૃષ્ટિમાં વ્યાપ્ત છે અને તે સૃષ્ટિમાં લોગોસ (logos) તરીકે અથવા તે શબ્દ તરીકે પ્રત્યક્ષ થાય છે. વિવિધ ધર્મો એને કર્તા, સંચાલક અને સંહારક તરીકે સ્વીકારે છે તેમ જ અનેક નામરૂપે એવી પ્રાર્થના કરે છે. ત્રણ, સાધુસંતો : પરમતત્ત્વના આદેશની સમજ એમની નિકટતમ એવા ઋષિઓ, સાધુઓ અને સંતે તથા પયગંબરો દ્વારા પ્રાપ્ત થાય છે. યુગે યુગે આવા મહાનુભાવે ધર્મ અને નીતિનાં સનાતન સત્યની પુનર્દોષણ કરે છે એને પલટાતા યુગને અનુરૂપ એવા ધર્મ અને નીતિનાં સ્વરૂપે રજૂ કરે છે. આ મહાનુભાવોને બીજા અનેક છ તરફથી સહકાર પ્રાપ્ત થાય છે. આવા માં દેવતાઓને પણ સમાવેશ થાય છે. ચાર, પુનર્જન્મ અને મોક્ષ - સમગ્ર સૃષ્ટિ પરને માનવસમાજ એક એવું ઉત્ક્રાંતિ પામેલું જૂથ છે જેમાં સમાવિષ્ટ પ્રત્યેક માનવીની ઉત્ક્રાંતિની અવસ્થા વિવિધ પ્રકારની છે. જન્મજન્મ, પ્રત્યેક જીવ પિતાને વિકાસ સાધે છે, અને પિતાના વિવિધ અનુભના ભાથાને આધારે પિતાના ચારિત્ર્યનું ઘડતર કરે છે. પોતે કરેલાં કાર્યોનું દુઃખ ભોગવતા એ જન્મોજન્માંતરના ચક્રમાં ફરે છે. જ્યારે પૃથ્વી, સ્વર્ગ અને મધ્યસ્તર અંગેનું એને જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને જ્યારે એ માનવીય પૂર્ણતા પ્રાપ્ત કરે છે, ત્યારે એ પૂર્ણતા પામેલ ન્યાયી માણસેના સહવાસમાં રહે છે અને અન્ય જીને તેમના ઉત્ક્રાંતિ કાર્યમાં સહાયભૂત થવામાં પ્રવૃત્તિમાન બને છે. 97 એજ, પા. 640 Page #436 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન થિયોસોફીનાં મહત્વનાં મંતવ્યની ઉપર કરેલી રજૂઆતથી આપણે એ સ્પષ્ટ રીતે કહી શકીએ કે થિયોસોફી ઈશ્વરીય અંશને અને દેવતવને સ્વીકાર કરે છે, એટલું જ નહીં પરંતુ માનવ-વિકાસ અને માનવ–પૂર્ણતાની ઉત્ક્રાંતિને રવીકાર પણ કરે છે. આને અનુલક્ષીને થિયોસોફી કર્મ, પુનર્જન્મ, મેક્ષ, માનવીય સ્તર વગેરે અંગે પણ વિસ્તૃતપણે ખ્યાલ આપે છે. આ પુસ્તકની મર્યાદામાં એ બધાને વિગતવાર ઉલ્લેખ કરે શક્ય નથી. થિયે ફીનું મહત્વનું તત્વ રજૂ કરતાં એક પ્રવક્તાહ૮ કહે છે : માનવને આત્મા અમર છે અને એનાં વિકાસ અને ભાવિની અમર્યાદિત શક્યતાઓ છે. માનવજીવનને ઉત્પત્તિ આપનાર પરમતત્વ માનવમાં તેમ જ માનવની બહાર પ્રવર્તમાન છે તેમ જ તે નિત્ય, અમર તથા પરોપકારી છે. એ પરમતવને સાંભળી શકાતું નથી. પરંતુ જે કોઈ વ્યક્તિ એનું દર્શન કરવા ઈચ્છે છે, એટલે કે એને અનુભવ કરવા ઈચ્છે છે, તે એ પરમતત્વને અનુભવી શકે છે. પ્રત્યેક માનવીના જીવનનું ઘડતર એના પિતાના જ હાથમાં છે. માનવી પોતે જ પિતાને નિયમોને આધીન બનાવે છે, પિતાને માટે ગર્વ કે ગ્લાનિ કરે છે, અને પિતાના જીવનને પૂર્ણતામય કે મલિન બનાવે છે. વિવિધ ધર્મોના સમન્વયના પ્રયાસ તરીકે થિયોસોફી ઈશ્વરના સંચાલનની સમજ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે. વ્યક્તિ પોતાના ચારિત્ર્યનું ઘડતર ઈવરના સંચાલનના સિદ્ધાંત અનુસારનું કરી શકે તેમ જ અન્ય માનવજી પણ એવી જ રીતિ અખત્યાર કરી શકે એવો થિયે ફી મતવાદીઓને પ્રયત્ન હોય છે. વ્યક્તિગત મુક્તિ જ જે જીવનનું ધ્યેય હોય તે થિયે ફીમાં સંગઠનની આવશ્યકતા ભાગ્યે જ રહેત. કારણકે વ્યક્તિગત સિદ્ધિની પ્રાપ્તિ સમૂહગત સંગઠન દ્વારા ભાગ્યે જ સિદ્ધ થઈ શકે છે. આપણે ઉપર જોયું છે તેમ, થિયોસેફીને આદર્શ વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ માનવસમાજના ઉત્થાનને રહ્યો છે અને એથી એની સિદ્ધિને માટે નિષ્ઠાપૂર્વક ઈશ્વરસેવા અને માનવ-ઉત્થાન પ્રાપ્ત કરવાના સંકલ્પબળવાળા નિષ્ઠાવાન કાર્યકરોમાં બંધુત્વભાવના જાગૃત કરી એમને સંગઠિત કરવાની આવશ્યકતા રહે છે. આથી જ થિયોસોફી એક ધર્મ સંગઠન તરીકે અસ્તિત્વ ધરાવે છે અને આગળ વધવા પ્રયત્નશીલ છે. 98 એજ, પા. 650 Page #437 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ કર૩ થ, ધરસામ્રાજ્ય ચળવળ : ઉપર શિૉધર્મની વિચારણા કરતી વખતે આપણે આ ધર્મવિચાર વિશે થોડી વાત કરી હતી. અહીંયાં આપણે એની રજૂઆત ધર્મ સમન્વયના એક પ્રયાસ તરીકે કરીએ. લગભગ ૧૯૪૦ની આસપાસ જાપાનમાં ટોયે હીકે કાગાવાએ એક નવી ચળવળની શરૂઆત કરી. આ ચળવળની વિશિષ્ટતા એ હતી કે એમણે એમાં વિવિધ ધર્મોની ભાવનાને સમાવેશ કર્યો. આ ચળવળને ઈશ્વરસામ્રાજ્ય ચળવળ તરીકે ઓળખાવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ અનેક દેશોમાં પ્રસરેલ હોવા છતાં, જાપાનમાં કાગાવાએ જે ચળવળ શરૂ કરી છે અને સમાન ચળવળ બીજે ક્યાંય જોવા મળતી નથી. આમ, તે આ ચળવળ ગરીબના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ છે અને એથી ખાસ કરીને કામદાર અને ખેડૂતના ઉત્થાનને માટે એ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. સહકારી સોસાયટી દ્વારા માનવ ત્રાતૃભાવ ભાવના કેળવી, ઈશ્વરનું સામ્રાજ્ય સ્થાપી શકાય એવું આ ચળવળનું માનવું છે, અને એમ કરીને અખ્રિસ્તી સામ્યવાદને સામને કરી શકાય. ખ્રિસ્તી ધર્મને ઈશ્વરના સામ્રાજ્યવાદનો ખ્યાલ લઈને, કાગાવાએ જાપાનના મિકાડોની દૈવી ભાવના સાથે એને સમન્વય કરી, ઈશ્વરનું સામ્રાજ્ય પતીdદ્ધાર વિના સંભવિત નથી એમ કહી, સામાજિક પ્રવૃત્તિને પણ સાથે સમાવેશ કર્યો. આમ, એમણે તત્કાલીન સામાજિક વિચારધારામાંથી પતી દ્ધારને ખ્યાલ મેળવ્યો અને શિધર્મના મિકાડોના દેવત્વને ખ્રિસ્તી ધર્મના પ્રભુના સામ્રાજ્ય સાથે ભેળવી એક નવા જ વિચારની દેણ દીધી. આ ચળવળ કેવી ગતિ પ્રાપ્ત કરે છે તથા એનું સ્વરૂપ કેવું રહે છે, એ ભવિષ્યની એની પ્રગતિ અને વિકાસ પરથી અવેલેકવાનું રહેશે. છે. રામકૃષ્ણ વિચારધારા રામકૃષ્ણ પરમહંસનું નામ આધુનિક ધર્મ વિચારધારામાં મોખરે રહે છે. રામકૃષ્ણ વિશે ગાંધીજીએ કહ્યું છે.૮૮ The story of Ramkrishna Paramhans' life is a story of religion in practice. His life enables us to see God face to face. In this age of scepticism, Ramkrishna presents an example of a bright 9 ધી કચર હેરિટેજ ઓફ ઇન્ડિયા, ગ્રંથ , પા. 658 Page #438 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન and a living faith which gives solace to thousands of men and women who would otherwise have remained without spiritual life. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં હિંદુસ્તાનની સાંસ્કૃતિક અવસ્થા વિશાદમય રહી છે. ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને ઉખેડવાના પ્રયાસો એકતરફે થતા રહ્યા તે બીજી તરફે એ સંસ્કૃતિ જાળવવાને માટે તેમ જ એના મૂળ વધુ સજજડ બને એ માટેના પ્રયાસો પણ થતા રહ્યા. ૧૯મી સદીની શરૂઆતમાં સ્વામી સહજાનંદ દ્વારા સ્થાપિત સ્વામીનારાયણ સંપ્રદાય, ઈ. સ. ૧૮૨૮માં રાજા રામમોહનરાય દ્વારા સ્થપાયેલ બ્રહ્મોસમાજ તેમ જ લગભગ ઈ. સ. ૧૮૬૭માં પાંડુરંગ, ભાંડારકર અને રાનડે જેવા વિચારો દ્વારા પ્રકૃત્તિમય બનેલ પ્રાર્થનાસમાજ તથા ઈ. સ. ૧૮૭૫માં સ્વામી દયાનંદ દ્વારા સ્થાપિત આર્યસમાજ, આના ઉદાહરણ તરીકે આપી શકાય. આ બધા પ્રયાસોને પરિણામે ભારતીય સંસ્કૃતિના હચમચેલા પાયા ઉખડતા અટક્યા. આમ છતાં, તે સમયના ભારતીય સમાજે બ્રહ્મોસમાજ અને આર્યસમાજને ઝાઝી મચક આપી નહિ. હિંદુસમાજનું ધર્મઅર્પિત માળખું મૂળભૂત રીતે પલટવાની સમાજ-સુધારકોની તમન્ના એમને આકરી શકી નહિ અને એથી રૂઢિચુરત ધાર્મિક અને નવા સુધારક વચ્ચે એક પ્રકારનું ઘર્ષણ રહ્યું. લગભગ આ જ તબકકે શ્રી રામકૃષ્ણ પરમહંસ પ્રત્યક્ષ થયા અને તેમના જીવન અને કાર્યને પરિણામે હિંદુ-નવસર્જનની પ્રક્રિયા શક્ય બની પોતે પ્રાપ્ત કરેલ આત્મ-સાક્ષાત્કારને પરિણામે એક ફિરસ્તા, પયગંબર અને સંતના વિશ્વાસથી એમનાં મંતવ્ય રજૂ કરતાં. ઈ. સ. ૧૮૩૬ના ફેબ્રુઆરીની અઢારમી તારીખે રામકૃષ્ણને જન્મ પશ્ચિમ બંગાળના હુગલી પરગણામાં રૂઢિચુસ્ત બ્રાહ્મણને ઘેર થયો હતો. એમનું શરૂઆતનું જીવન કંઈ ખાસ વિશિષ્ટ પ્રકારનું ન હતું. એમની 19 વર્ષની ઉંમરે એમના મોટાભાઈને કલકત્તા નજીક રાણરશ્મની નામની તવંગર પરંતુ પછાત જાતિની સ્ત્રીએ બંધાવેલ મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે નીમવામાં આવ્યા રામકૃષ્ણને એમના ભાઈ સાથે રહેવાનું થયું. પરંતુ, પોતાના રૂઢિચુસ્ત વિચારો સાથે એમને એ સુસંગત લાગ્યું નહિ. એમની 20 વર્ષની ઉંમરે એમના મોટાભાઈનું મૃત્યુ થતાં મુખ્ય પૂજારીપદ એમને શિરે આવ્યું. તે સમયથી એમના જીવનના અંતભાગ સુધી આ મંદિર જ એમનું રહેઠાણું તથા એમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું મુખ્ય Page #439 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ સ્થાન રહ્યું. આ મંદિરનું મુખ્ય પૂજારીપદ સ્વીકારવાથી રામકૃષ્ણના આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ એમ કહીએ તે ખોટું નથી. એ મંદિરની પાસે એક કાલી મંદિર પણ હતું અને રામકૃષ્ણ, કાલીભક્ત તરીકે, એમના શરૂઆતના આધ્યાત્મિક અનુભવેની પ્રતીતિ કરી. આધ્યાત્મિક સાધના : રામકૃષ્ણ પરમહંસ પતે રૂઢિચુસ્ત હોવા છતાં જે પ્રકારની વિવિધ આધ્યાત્મિક સાધનામાંથી તેઓ પસાર થયા એણે એમનું આધ્યાત્મિક દર્શન આપ્યું એટલું જ નહિ પરંતુ એમનું સમગ્ર વ્યક્તિત્વ પણ ઘડયું. શ્રી રામકૃષ્ણ તાંત્રિક, વૈષ્ણવ, અદ્વૈત, બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તી સાધનામાંથી પસાર થયા. આ બધાને પરિણામે એમના વ્યક્તિત્વમાં, એમના વિચારમાં અને એમનાં કાર્યોમાં સમન્વયકારી વલણ સ્પષ્ટપણે છતું થયું. એમનું આ સમન્વયકારી વલણ, ભક્તિ અને જ્ઞાનને જે સમન્વય એમણે સાથે છે, એમાં સ્પષ્ટ થાય છે. તેઓ કહે છે;૧ 0 0 When I think of the Supreme Being as inactive, neither creating nor preserving nor destroying, I call Him Brahmana or Purusa, the impersonal God. When I think of Him as acting, creating, preserving, destroying, I call Him sakti or maya or prakriti, the personal God. But the distinction betwean them does not mean a.difference. The personal and the impersonal are the same Being, like milk and its whiteness, or the diamond and its lustre, or the serpent and its undulation. It is impossible to conceive of the one without the other. The Divine Mother and Brahmana are one. આધ્યાત્મિક સાધનાના વિવિધ માર્ગોએ પર્યટન કરી રામકૃષ્ણ એ મંતવ્ય પર આવ્યા કે દૈવી તત્વના એ જ સમાન સ્વરૂપની સર્વ માર્ગો દ્વારા પ્રાપ્તિ થાય છે. અદ્વૈત અને બૌદ્ધ સાધનામાંથી પસાર થયા પછી પોતાના હૃદયના ઊંડાણમાંથી શ્રી રામકૃષ્ણ પ્રાર્થના કરે છે : "O Mother! let me remain in 10 એજ, પા. 672 Page #440 -------------------------------------------------------------------------- ________________ 426 ધર્મોનું તુલનાત્મક અધ્યયન contact with men. Do not make me a dry ascetic. " 242 એમને દેવી માને આદેશ મળે છે: "Stay on the threshold of relative consciousness for the love of humanity. " 241H, માનવજાતથી વિમુખ થઈ એકાંત વૈરાગ્ય માર્ગને આશરો લેવાનું એમણે ઉચિત ન માન્યું અને માનવજાતના પ્રેમને માટે દૈવી શક્તિએ એમને જનસમુદાય સેવા અર્થે સમાજમાં રહેવાને આદર્શ આપ્યો. માનવસેવાના કાર્યની પ્રેરણા એમના આ આધ્યાત્મિક અનુભમાંથી પ્રાપ્ત થઈ રામકૃષ્ણને બંધ : શ્રી રામકૃષ્ણ જીવ-શિવ એકત્વ ખૂબ સ્પષ્ટ રીતે રજૂ કર્યું છે. પ્રત્યેક જીવ ઈશ્વર સ્વરૂપ છે એમ તેઓ માનતા. જીવ-શિવ એકત્વની રામકૃષ્ણની ભાવના સામાન્ય ભક્તની એવી ભાવના કરતા સવિશેષ ચઢિયાતી હતી. સર્વ જીવ તરફ દયાભાવની ભાવના રામકૃણ વાજબી નહેતા લેખતાં. કારણકે જો જીવ શિવ રવરૂપે હોય તે એક જીવ બીજા જીવન એટલે કે શિવને માત્ર દયાભાવ શી રીતે બતાવી શકે? એમણે કહ્યું છે : "They talk of mercy to the creatures ! how audacious it is to think of showing mercy on the Jiva who is none other than "Siva'. One has to regard the creature of God as Himself and proceed to serve it with a devout heart, instead of taking up the pose of doling out mercy"?O? રામકૃણના આ કથન વિશે વામી વિવેકાનંદે એમના એક સાથીદારને કહ્યું : "I have heard today a saying of unparalled significance. If time permits I shall communicate to the world the profound impact of this marvellous utterence." માનવસેવા દ્વારા પ્રભુ ભક્તિની રીત સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને સિદ્ધ કરી. દરિદ્રનારાયણમાં પ્રભુ પ્રત્યક્ષ થાય છે, અને એમની સેવા દ્વારા જ આધ્યાત્મિક મૂલ્ય સિદ્ધ કરી શકાય એમ છે એમ એમણે સ્વીકાર્ય અને એ અનુસારનું કાર્ય કર્યું. 101 કલ્ચરલ હેરિટેજ ઑફ ઇન્ડિયા ગ્રંથ 4, પા. 681 Page #441 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ કરેઠ રામકૃષ્ણ મિશન દ્વારા જનસેવાનાં જે અનેક કાર્યો કાયમી રવરૂપે તેમ જ તત્કાલ સ્વરૂપે હાથ ધરવામાં આવે છે તે આની સાક્ષી સમાન છે. સેવાને આદર્શ દરિદ્રનારાયણની સેવા દ્વારા પ્રભુસેવાનો રામકૃષ્ણને બંધ કેટલીક વેળા બૌદ્ધ ધર્મમાં રજૂ થયેલા કરુણાભાવ સાથે, અને ખ્રિસ્તી ધર્મમાં રજૂ થયેલા દયાભાવ સાથે, એકરૂપ હોય એમ માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં આમ નથી. કારણકે બૌદ્ધધર્મમાં કોઈપણ રવરૂપે પ્રભુની પૂજા સ્વીકારવામાં આવી નથી અને ખ્રિસ્તી ધર્મમાં પિતાના પાડોશીને પિતાની માફક જ સ્નેહ કરવાનું કહેવાયું છે. પરંતુ ત્યાં “રવીને અર્થ અતની જેમ ઈશ્વર અથવા “બ્રહ્મનું થતું નથી. આથી ખ્રિસ્તી ધર્મ પિતાના બાંધાની તરફ અપાર સ્નેહ રાખવાનું અને એનાં દુઃખને પિોતીકાં બનાવવાનું જ સૂચવે છે. આ બંને ધર્મોમાં માનવસેવા એ માત્ર એક આધ્યાત્મિક વ્યવહાર બને છે અને એનું મૂલ્ય માત્ર નૈતિક મૂલ્ય બની રહે છે. રામકૃષ્ણ માનવસેવાના આદર્શને એક જુદા જ સ્તરે રજૂ કરે છે. દરિદ્રનારાયણની સેવામાં જ ઈશ્વરભક્તિ સમાયેલી છે, એમાં જ આધ્યાત્મિક વ્યવહાર અને આધ્યાત્મિક સાધના રહેલી છે તેમ જ એ દ્વારા પ્રભુપ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ થઈ શકે એમ છે, એવી સ્પષ્ટ રજૂઆત રામકૃષ્ણ કરી છે. માનવજાતની ઈશ્વરપ્રાપ્તિ માટેની વિવિધ ધાર્મિક સાધનાઓમાં રામકૃષ્ણ એક વિશિષ્ટ પ્રકારની સાધનાને ઉમેરે કરે છે. જ. ગાંધી વિચારધારા: ધર્મ-સમન્વયના વિવિધ પ્રયાસોમાં ગાંધીજીને મહત્વનો ફાળો રહ્યો છે. ધર્મ સમભાવની ભાવના જાગ્રત કરવા ઉપરાંત ધર્મના પાયા પર રચાયેલ જીવનને એમણે પ્રાધાન્ય આપ્યું. માનવ પ્રત્તિનાં વિવિધ ક્ષેત્રોમાં ઉન્નતિ અને વિકાસના પરીક્ષણને માટે એમણે ધર્મની પારાશીશી આગળ ધરી. વીસમી સદીના બીજા દશકામાં એમણે ભારતને પોતાની પ્રકૃત્તિનું ક્ષેત્ર બનાવ્યું. તે સમયે એમણે ઉચ્ચારેલ વાણું, કઈ પશ્ચાદ્ભૂમાં એમના ધર્મ સમન્વયના પ્રયાસોમાં આકાર લીધો તે, સમજાવે છે. એમણે કહ્યું : 102 મારો એ દઢ અભિપ્રાય છે કે આજનું યુરેપ ન તો ઈશ્વરના હાર્દનું પ્રતિનિધિત્વ કરે છે કે ન તે એ ખ્રિસ્તી ધર્મના હાર્દને રજુ કરે છે. એ તે માત્ર સંતાનના 102 યંગ ઇન્ડિયા, 8-9-1920 Page #442 -------------------------------------------------------------------------- ________________ કર૮. ધર્મનું તુલનાત્મક અધ્યયન હાદને જ રજૂ કરે છે. વળી, સેતાન પિતાના હોઠ પર જ્યારે ઈશ્વરનું નામ ધારણ કરે છે ત્યારે, સંતાનની સફળતા અનેકગણી હોય છે. યુરોપ, ખરી રીતે તે મેનન ( Mammon)ની જ પૂજા કરે છે. જિસસ ક્રાઇટે કહ્યું છે કે ઈશ્વરના સામ્રાજ્યમાં અમીર માનવીને પ્રવેશ મેળવવા કરતા, સાયના કાણામાંથી ઊંટને પસાર થવું સરળ છે. જિસસના કહેવાતા અનુયાયીઓ એમની ભૌતિક પ્રાપ્તિને એમના નૈતિક વિકાસની પારાશીશી માને છે. અહીંયાં એ જોઈ શકાશે કે માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને માપવાને માટે ગાંધીજીએ સ્વીકારેલ પારાશીશી એ ધર્મ છે, અને એથી એમની વિચારધારામાં ધાર્મિક અને ભૌતિકને ભેદ સ્વીકારાયેલ જ છે, એટલું જ નહિ પરંતુ આ ભેદ કેટલીક વેળા ઘર્ષણનું સ્વરૂપ પણ ધારણ કરે એમ સ્વીકારાયું છે. ધર્મ-સમન્વયના ગાંધીજીના પ્રયાસ સમજવાને માટે દુનિયાના કેટલાક મુખ્ય ધર્મો વિશે એમણે ઉચ્ચારેલાં કથન સમજવા જરૂરી છે. બૌદ્ધધર્મ વિશે તેઓ કહે છે :103 બુદ્ધના ઉપદેશો હિન્દુસ્તાનમાં જ પરિપૂર્ણ થયા અને હકીકતમાં એમ જ હાય કારણકે ગૌતમ હિંદુઓના હિંદુ હતા. હિંદુધર્મમાં જે શ્રેષ્ઠતમ હતું એ બધુંયે એમનામાં ઘનિષ્ઠ રીતે સ્વીકારાયું હતું અને વેદના કેટલાક મૃતઃપ્રાય ઉપદેશને એમણે નવજીવન અપ્યું. હકીકતમાં બુદ્ધ હિંદુધર્મને ઈન્કાર કર્યો નથી, એમણે તો હિંદુધર્મને પાયો વિરતાર્યો છે. હિંદુધર્મને એમણે એક નવીન જીવન અને નુતન અર્થઘટન આપ્યાં છે. ઈશ્વર જેવી સત્તા ફ્રેષમય હોય, પિતાનાં કાર્યો માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે એવી હેય અને દુન્યવી રાજાઓની જેમ એમના ગ્રાહક તરફથી લાંચ અને પ્રલોભનેને પાત્ર હોય એ બાબતોને એમણે સબળતાપૂર્વક ઇન્કાર કર્યો હતે. વળી, ઈશ્વર જે સર્વ સૃષ્ટિને કર્તા હોય તે એવા ઈશ્વરના આનંદને માટે જીવિત પ્રાણીઓની હિંસા કરી, તેમના લેહીને એને અભિષેક આપવાના વિચારનો પણ એમણે પ્રબળ વિરોધ કર્યો. પરંતુ આમ કરવામાં એમણે તે ઈશ્વરને એના સાચા સ્થાને પુનઃસ્થાપિત કર્યો. એમણે એક એવા અનંત અને નિશ્ચિત નૈતિક નિયમની રજૂઆત કરી અને સમસ્ત સૃષ્ટિ પર એનું જ આધિપત્ય પ્રવર્તે છે એમ કહ્યું. એમને આ નિયમ તે જ ઈશ્વર. 103 એજ, 24-11-27 Page #443 -------------------------------------------------------------------------- ________________ 429 ધર્મનું ભાવિ એ જ પ્રમાણે ગાંધીજીએ 04 ખુબ ભારપૂર્વક જણાવ્યું છે કે જેટલે અંશે રામકૃષ્ણ, મહમદ, કે જરથુરત દેવી છે એટલે જ અંશે જિસસ પણ દેવી છે. એમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે વેદ કે કુરાન કે બાઈબલનો પ્રત્યેક શબ્દ ઈશ્વર બધેલ છે એમ પણ નથી અને તેથી જ એમણે બાઇબલ, ગીતા અને કુરાનને ધર્મપુસ્તક તરીકે સ્વીકાર્યા અને કહ્યું કે આ બધાયે પુરત કે સામાન્યતઃ ઈશ્વરપ્રેરિત છે, છતાં એમાં એવું ઘણું છે જે ઈશ્વરપ્રેરિત લાગતું નથી. જેમ ખ્રિસ્તી ધર્મ, હિંદુધર્મ અને બૌદ્ધધર્મ શાંતિના ધર્મો છે તેમ ઇસ્લામ પણ શાંતિને ધમ છે એવું મંતવ્ય એમણે રજૂ કર્યું અને સાથે જ એમણે કહ્યું 105 કે બધા ધર્મોનું ધ્યેય શાંતિ છે, ભલે એમાં ઔસ તફાવત રહ્યા. - ઇલામના વિશિષ્ટ ફાળા તરીકે એમણે ઇસ્લામના એકેશ્વરવાદ અને પિતાના ધર્મપંથીઓમાં ભાતૃભાવનો વ્યાવહારિક અમલ આગળ ધર્યા. એમની દૃષ્ટિએ 06 આ બે વિશિષ્ટતાઓ હતી. કારણકે હિંદુધર્મમાં પણ ભ્રાતૃભાવના હોવા છતાં તે ખુબ તાત્વિક પ્રકારની બની રહી અને વળી તાત્વિક હિંદુધર્મ એકેશ્વરવાદી હોવા છતાં વ્યવહારમાં હિંદુધર્મ ઇસ્લામ જેટલે એકેશ્વરવાદી નથી એનો ઈન્કાર કરી શકાય એમ નથી. એ જ પ્રમાણે હિંદુધર્મ વિશે પોતાના વિચારો રજૂ કરતા એમણે 07 કહ્યું છે : મેં જાણેલા ધર્મોમાં હિંદુધર્મ મને સવિશેષ સહનશીલ લાગે છે. કોઈ પણ બદ્ધકથનથી ( dogma). એમાં રહેલી સ્વતંત્રતાને પરિણામે એ ધર્માનુયાયીને મળતી સ્વતંત્રતાની મારા પર ઊંડી છાપ પડી છે. હિંદુધર્મ એક બંધિયાર મર્યાદિત ધર્મ ન હોવાને કારણે પિતાના અનુયાયીઓને બીજા ધર્મો માટે માનની ભાવના જાગ્રત કરવા ઉપરાંત બીજા ધર્મોમાં રહેલાં શુભતોને આવકારી પિતાના ધર્મમાં સમાવિષ્ટ કરવાની એ તક આપે છે. બધા જ ધર્મોમાં અહિંસા સમાન તત્વ છે. પરંતુ એમ છતાં હિંદુધર્મમાં એની થયેલી રજૂઆત અને વ્યવહાર ઉચ્ચ સ્વરૂપના રહેલા છે. હું જ્યારે આમ કહું છું ત્યારે જૈનધર્મ અને બૌદ્ધધર્મને હિંદુધર્મથી જુદા ગણતો નથી. માત્ર સર્વ માનવ-જીવોની જ નહિ પરંતુ સર્વ છેવોની એકતામાં હિંદુધર્મ માને છે. મારા મતે ગૌ-પૂજા માનવતાની ઉત્ક્રાંતિમાં 104 એજ, 6-3-'37 105 એજ, ર૦-૧–૨૭ 106 એજ, 21-3-29 107 એજ, 20-10-27 Page #444 -------------------------------------------------------------------------- ________________ 430 ધર્મોનું તુલનાત્મક અધ્યયન એક વિશિષ્ટ પ્રદાન છે. સર્વ ની પવિત્રતા અને એકતા એમાં પ્રત્યક્ષ રીતે વ્યવહારમાં મુકાય છે. પુનર્જન્મની માન્યતા આજ માન્યતાનું સીધું પરિણામ છે. અને એ જ પ્રમાણે અવિરતપણે સત્યની શોધના પરિણામથી જ વર્ણાશ્રમ ધર્મને વિચાર ઉપસ્થિત થયેલ છે. હિંદુધર્મના ગાંધીજીના અત્રે રજૂ થયેલા વિચારોમાંથી કોઈ રખે એમ માની લે કે ગાંધીજી હિંદુધર્મના કેટલાંક પાસાંઓને અરવીકાર નહોતા કરતાં. એમણે બહુ રસ્પષ્ટ રીતે કહ્યું છે કે પ્રત્યેક ધર્મમાં સચ્ચાઈને કેટલેક અંશ રહ્યો છે. એ અંગે એમણે 18 કહ્યું છે : બધા ધર્મો વધતે ઓછે અશે સાચા છે. બધા જ ધર્મો એક જ ઈશ્વરમાંથી નીપજતા હોવા છતાં બધા જ ધર્મો અપૂર્ણ છે. કારણ કે એ ધર્મોની પ્રાપ્તિ આપણને અપૂર્ણ માનો દ્વારા થઈ છે. આ જ હકીકતને એમણે ભારપૂર્વક રજૂ કરતા કહ્યું: કઈ પણ એક ધર્મ સંપૂર્ણ નથી.૧૦ 9 ધર્મોની આ મર્યાદાના દર્શનમાંથી જ ગાંધીજીના સર્વધર્મસમભાવની અને ધર્મ-સમભાવની ભાવના જાગૃત થઈ. પિતાની કલ્પનાના ભારતમાં ધર્મના સ્થાન વિશે તેઓ૧૧૦ લખે છેઃ મારી કલ્પનાના ભારતમાં કોઈ એકમાત્ર ધર્મને વિકાસ નહિ પરંતુ બધા ધર્મો એકમેક પ્રતિ સમભાવમય અને સહિષ્ણુ હોય એમ હું ઇચ્છું છું. સર્વ ધર્મો એક સ્થળે, એક સાથે રહી શકે એમ હું માનું છું. વિવિધ ધર્મોના મુખ્ય બેધઃ જુદા જુદા ધર્મો વિશેનાં ગાંધીજીનાં મંતવ્ય આપણે જોયાં. બધા ધર્મોમાં સત્યને અંશ હોવા છતાં કોઈ પણ એક ધર્મ સંપૂર્ણ નથી અને એથી જ ધર્મ વિરોધ નહિ પરંતુ ધર્મ-સમન્વય માનવસમાજ માટે હિતકર છે એ પણ આપણે જોયું. ગાંધીજીના મતે વિવિધ ધર્મોમાં આવાં સમન્વયકારી તત્તે કયાં છે? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ગાંધીજીના વિચાર-ફલકની ઝલક મેળવવી જરૂરી થઈ પડે છે. એટલું જ નહિ પરંતુ એમના જીવનના વિવિધ પ્રસંગે અને પ્રવૃત્તિઓને પણ અવેલેકવી જરૂરી બને છે. આ પુસ્તકની કદમર્યાદામાં આવી રજૂઆત શકય નથી. એથી ગાંધીજીના જીવનવિચારના નિષ્કર્ષ માંથી આવાં જે સમયકારી તો 108 યંગ ઈન્ડિયા, 29-5-24 109 એજ, 23-4-'31 110 એજ, 22-12-27 Page #445 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવિ 431 હાથ લાગે છે તેની અહીંયાં રજૂઆત કરીએ. ગાંધીજીએ આવાં ત્રણ મહત્વનાં તો સ્વીકાર્યા છે: એક, પ્રેમ, બે, અહિંસા, ત્રણ, સત્ય અને સત્યાગ્રહ. પ્રેમ: પ્રત્યેક ધર્મમાં પ્રેમનું સ્થાન મહત્વનું છે. પ્રભુ પ્રત્યેના પ્રેમમાં જ માનવજાત અને સમસ્ત સૃષ્ટિ માટે પ્રેમ સમાવિષ્ટ થાય છે. પ્રેમની ભાવનામાંથી જ કોઈપણ જીવને કોઈપણ પ્રકારની ઈજા નહીં કરવી જોઈએ એવું ફલિત થાય છે. પ્રેમમાંથી જ એકત્વની ભાવના જન્મી શકે છે અને પ્રત્યેક ધર્મમાં જીવન ઉત્કર્ષનું જે ધ્યેય પ્રસ્થાપિત કરેલું છે એની સિદ્ધિને આધાર પ્રેમના પાયા પર નિર્ભર છે. આથી, સર્વે ધર્મોના ધર્મ તરીકે પ્રમધર્મને આલેખી શકાય. ગાંધીજીએ સર્વ ધર્મોમાંથી ખેંચેલા અહિંસા અને સત્યનાં તો પ્રેમમાંથી જ નિષ્પન્ન થાય છે. અહિંસા: અહિંસાનો વિચાર મુખ્યત્વે કરીને બૌદ્ધધર્મ અને જૈન ધર્મમાં પ્રાધાન્યપણે પ્રબોધાયેલ જોવા મળે છે. પરંતુ એમણે એ સિદ્ધાંતને વિશાળ ફલક પર મૂકો. આ લેખકે અન્યત્ર કહ્યું છે૧૧૧ એમ મહાત્મા ગાંધીજીએ પણ બુદ્ધ અને મહાવીરને અહિંસાને પગામ સ્વીકાર્યો તથા એ સિદ્ધાંતનો પુનરુદ્ધાર કરી, એ સિદ્ધાંતને માનવજીવનનાં આધુનિક અંગમાં લાગુ પાડયો. ગાંધીજીએ સામાજિક, રાજકીય તથા આર્થિક ક્ષેત્રોમાં અહિંસાના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું અને એમ કરીને અહિંસાના સિદ્ધાંત પર રચાયેલ એક નવીન જીવનદષ્ટિ અને નવીન સમાજરચનાને ખ્યાલ આવે. વિશ્વ સમસ્તને એના વિવિધ કેયડાઓને આ રીતે એમણે એક નવીન માર્ગ સૂચવ્યો. ગાંધીજીના અહિંસાના ખ્યાલને સમજવામાં કેટલી વેળા ગેરસમજૂતી થયેલી જોવા મળે છે. ગાંધીજીને અહિંસાને ખ્યાલ ઉપરછલ્લો નથી પરંતુ ગહન છે એ સમજાવતા ડો. દેસાઈ કહે છેઃ૧૧૨ અહિંસા એ રીતે જોઈ શકાય : એક, નકારાત્મક રીતે અને બીજી, હકારાત્મક રીતે નકારાત્મક રીતે અહિંસા એટલે હિંસા 111 દેસાઈ, બી. જી, નીતિશાસ્ત્ર, વડોદરા વિશ્વવિદ્યાલય, 1964, પા. 263 112 એજ, પા. 265-266 Page #446 -------------------------------------------------------------------------- ________________ 432 ધનું તુલનાત્મક અધ્યયન ન કરવી કે ઇજા ન કરવી કે શબ્દ, વિચાર અને કાર્યમાં હિંસા ન કરવી કે ઇજા ન કરવી એટલે જ અર્થ થાય પરંતુ અહિંસાને અર્થે આટલું જ નથી. આ તો આપણને અહિંસાને નકારાત્મક ખ્યાલ આપે છે. હકારાત્મક બાજુએ વિચાર કરતા અહિંસા દયા, ભલાઈ અને આત્મત્યાગને ખ્યાલ આપે છે. સૃષ્ટિ માત્રના જીવને માટે માનસિક, વાચિક કે કાંઈક ખોટો ખ્યાલ ન લાવવો એ તો એમના પ્રત્યે લક્ષ્ય ન આપીને પણ બની શકે. પરંતુ અહિંસામાં આ નકારે ઉપરાંત હકાર તે સમગ્ર સૃષ્ટિના પ્રત્યેક જીવને માટે પ્રેમ અને લાગણી હેવી જોઈએ એમાં રહેલે છે. મહાત્મા ગાંધીજીને માટે સત્યની પ્રાપ્તિને પાયે અહિંસા, અને સત્યની પ્રાપ્તિ પણ અહિંસાથી જ થઈ છે, એ સિવાય નહીં. જેમ જેમ અહિંસાને વિકાસ થાય તેમ તેમ સત્યની વધુ ને વધુ દષ્ટિ પ્રાપ્ત થાય. - ગાંધીજીની અહિંસા એ કાયરની અહિંસા નથી એ સમજાવતા ગાંધીજી 13 કહે છે : જે કાયરતા અને હિંસાની વચ્ચે જ પસંદગી કરવાની હેય તે હું નિશ્ચિતપણે હિંસાની પસંદગી કરવાની સલાહ આપું. વળી ગાંધીજીની અહિંસા એક કલ્પના નથી કે માત્ર આદર્શ જ નથી એને ખ્યાલ આપતાં ગાંધીજી કહે છે:૧૧૪ હું સ્વપ્નદશ નથી. તે એક વ્યાવહારિક આદર્શવાદી વ્યક્તિ હોવાનો દાવો કરું છું. અહિંસાધર્મ માત્ર ઋષિઓ અને તેને માટે નથી, એ તે આમ જનસમુદાય માટે પણ છે. જેમ પશુ જગતને નિયમ હિંસા છે તેવી જ રીતે મનુષ્ય જાતિને નિયમ અહિંસા છે. ગાંધીજીની અહિંસા નિષ્ક્રિય નથી પરંતુ સક્રિય છે. એ વિશે પિતાને મત સ્પષ્ટ કરતા તેઓ કહે છે૧૧૫: સક્રિય અહિંસાને અર્થ છે સ્વેચ્છાથી દુઃખ સહન કરવું. એટલે કે કઈપણ અન્યાયની સામે દીનતાપૂર્વક મૂકી ન જતાં, પિતાના આત્માની સમગ્ર શક્તિથી એ અત્યાચાર અને અન્યાયનો વિરોધ કરવો જોઈએ. અને, એક સંતપુરુષની ભવિષ્ય દૃષ્ટિનો ખ્યાલ આપે એવું કથન કરતાં એમણે કહ્યું: માનવીના અસ્તિત્વને સાર્થક કરતા આ આત્માના નિયમનું પાલન કેઈપણ એક વ્યક્તિ પિતાના માનના રક્ષણ માટે, પિતાના ધર્મના કે પિતાના આત્માના રક્ષણ માટે ઉપયોગ કરી શકે છે, એટલું જ નહીં એ સામ્રાજ્યના પતનનું કારણ પણ બની શકે છે. 113 ગાંધી સંમરણ ઔર વિચાર, ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન, દિલ્હી, 1968, પા. 501 114 એજ, 5, 52 115 એજ, પા. 503 Page #447 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ આમ, આપણે જોઈશું કે પ્રેમના તત્ત્વમાંથી નિષ્પન્ન થતે અહિંસાને વિચાર માત્ર નિષ્ક્રિય ન રહેતાં સક્રિય પણ બને છે, અને એ રીતે સત્યની સાથે સંકળાય છે. અહીંયાં એ નેધવું જોઈએ કે નિસેએ ખ્રિસ્તીમતના પ્રેમના સિદ્ધાંતની કરેલી ટીકા, ગાંધીજીના પ્રેમના વિચારને લાગુ પાડી શકાય એમ નથી. કારણકે ગાંધીજીના પ્રેમના વિચારમાંથી એવી અહિંસાને વિચાર નીપજે છે જે પડકારમાં કે સંધર્ષમાં પણ પરિણમે. સત્ય : અહિંસા પડકારમાં કે સંઘર્ષમાં કયારે પરિણમે ? સત્યની સ્થાપનાને માટે તેમ જ સત્યની પ્રાપ્તિને માટે અહિંસા આવશ્યક છે. આ અંગે ડે. દેસાઈ કહે છે૧૧૬: મહાત્મા ગાંધીજીના મતે સત્યની પ્રાપ્તિને પાયે અહિંસા, અને સત્યની પ્રાપ્તિ પણ અહિંસાથી જ થઈ છે, એ સિવાય નહીં. જેમ જેમ અહિંસાને વિકાસ થાય તેમ તેમ સત્યની વધુ ને વધુ દષ્ટિ પ્રાપ્ત થાય. આથી જ ગાંધીજીએ પ્રબંધેલ સત્યાગ્રહને અહિંસા સાથે સાંકળવામાં આવે છે અને એ રીતે સવિનય અસહકાર (civil disobedience) અથવા તે અહિંસક પ્રતિકાર (non-violent resistence)ને ખ્યાલ પ્રાપ્ત થાય છે. સવિનય કાનૂનભંગઃ સવિનય કાનૂનભંગ વિષે આપણે ગાંધીજીના કેટલાક વિચારે અત્રે રજૂ કરીએ. મારે એ નિશ્ચિત મત છે કે સવિનય કાનૂનભંગ એ એક પવિત્ર પ્રકારની બંધારણીય ચળવળ છે અને એથી જ એનું સવિનય સ્વરૂપ એટલે કે અહિંસક સ્વરૂપ માત્ર છ પ્રકારનું હોય તે તે ટીકાપાત્ર અને નિમ્ન કક્ષાનું બને છે.”૧૧૭ અસહકાર સવિનય હવા માટે, સહૃદયી, માનપૂર્વક, સંયમશીલ તેમ જ સિદ્ધાંત આધારિત હોવો જોઈએ, અને કદીયે તોછડાઈભર્યો કે અસ્પષ્ટ હોવો જોઈએ નહિ. સવિનય અસહકારમાં કદીયે ધિક્કાર કે નુકસાનની ભાવના થવી જોઈએ નહિ, સવિનય અસહકાર સંપૂર્ણપણે અહિંસક હોવો જોઈએ. કારણકે એને ચાલક સિદ્ધાંત પોતે દુઃખ ભોગવીને તેમ જ પ્રેમપૂર્વક વિરોધીને જીતવામાં સમાયેલ છે.૧૧૮ 116 એજ, પા. 266 117 યંગ ઇન્ડિયા, 15-12-1921 ધર્મ 28 Page #448 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન - સહકાર અને અસહકાર એ સામાન્ય વ્યવહારની નીતિ છે. સાચા અને ન્યાયીને સહકાર પ્રાપ્ત થાય અને અન્યાયીને અસહકાર પ્રાપ્ત થાય એ સહજ છે. * ઇતિહાસ ઉપર ઉડતી નજર કરવાથી પણ એ સમજી શકાશે કે અસહકાર એ પુરાણી રીતિ છે. યુદ્ધ એ પણ એક પ્રકારને અસહકાર જ છે. પરંતુ યુદ્ધ એ આસુરી અસહકાર છે. આ વિશે ગાંધીજી કહે છેઃ૧૧૮ હિંદુસ્તાનના લેકની સમક્ષ મેં રજૂ કરેલ અસહકાર દૈવી અસહકાર છે એમ કહેવામાં મને જરાયે ઘષ્ટતા થતી નથી. જે અસહકારમાં હિંસા છે તેમાં હારજીત પણ રહેલી છે, પરંતુ જે અસહકારમાં માત્ર કુરબાની અને આત્મત્યાગ છે તેમાં જીત સિવાય બીજું કંઈ નથી. આ પ્રકારના અસહકારનો કઈ વિરોધ કરી શકે એમ હું માનતા નથી. જે કોઈ દેવી અસહકાર કરે છે તે ન્યાયની પ્રાપ્તિ થતા સુધી સહકાર કરતા નથી. અહિંસામાંથી જ સત્ય નિષ્પન્ન થાય છે એ આપણે આગળ જોયું. સત્યના આગ્રહ માટે ગાંધીજી પિતે સતત જાગૃત હતા અને લોકોને પણ સત્યના આગ્રહ માટે સતત જાત રહેવું જોઈએ એમ તેઓ માનતા. કારણકે મનુષ્યનું ગૌરવ આત્માની શક્તિને આધીન રહી વર્તવામાં રહ્યું છે. કેટલીક વેળા આત્મશક્તિને સત્યાગ્રહથી ભિન્ન ગણી સત્યાગ્રહના વિચારને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. આ વિશે સ્પષ્ટતા કરતા ગાંધીજી કહે છે: 12 0 ઘણી વેળા સત્યાગ્રહ શબ્દનો અર્થ ખૂબ ખોટી રીતે કરવામાં આવે છે અને છૂપી હિંસા એમાં સમાવિષ્ટ છે એવું સૂચવાય છે. પરંતુ આ શબ્દના પ્રયોજક તરીકે મને એ કહેવાની છૂટ હેવી જોઈએ કે એ શબ્દમાં કઈ પણ પ્રકારની હિંસા–પછી તે સ્પષ્ટ સ્વરૂપની હોય કે અસ્પષ્ટ સ્વરૂપની, વિચાર, શબ્દકે કાર્યની હેય—એ સમાવિષ્ટ નથી. વિરોધીને પિતાને કે એને કોઈ પણ પ્રકારની કટુવાણું કાઢવી અથવા તે એને ઇજા પહોંચાડવી કે એનું બૂરું ઇચ્છવું એ સત્યાગ્રહના ભંગ સમાન છે. સત્યાગ્રહ હંમેશાં સૌમ્ય છે, આક્રમક નહિ. સત્યાગ્રહ કદીયે ક્રોધ કે મલિનતામાંથી નીપજી શકે નહીં. સત્યાગ્રહની વધુ સમજ આપતા ગાંધીજી કહે છે: 121 સીધા પગલાની એક અતિ અસરકારક રીતિ તરીકે સત્યાગ્રહને અપનાવનાર, સત્યાગ્રહનો આશરો લેતા 118 એજ, 24-3-20 તથા 3-11-21 119 ગાંધી સંસ્મરણ ઔર વિચાર, પા. 500 120 હરિજન, 15-4-'33 121 યંગ ઈન્ડિયા, 20-10-27 Page #449 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ 435 પહેલાં, બીજા બધા જ માર્ગો અજમાવી લે છે. એથી અધિકારીને એ સતત મળતો રહેશે, આમ જનસમુદાયને એ અપીલ કરશે, જનસમુદાયના વિચારઘડતરમાં એ ફાળો આપશે અને પિતાને સાંભળવા જે કોઈ તૈયાર હોય એ બધાની સમક્ષ એ શાંતિથી, રવસ્થતાથી પોતાના વિચારો રજૂ કરશે અને આ બધું કર્યા પછી એ સત્યાગ્રહને આશરો લેશે. સત્યાગ્રહને વિશે ગાંધીજી વધુમાં કહે છે:૨૨ સત્યાગ્રહ અને અસહયોગ તથા સવિનય અવજ્ઞા જે સત્યાગ્રહની શાખાઓ સમાન છે એ કષ્ટ સહેવાના તેમ જ આત્મબલિદાનનાં નવાં નામે છે. પૂર્ણ હિંસાના વાતાવરણમાં જે ઋષિઓએ અહિંસાને નિયમ શોધી કાઢયો એ ન્યૂટનના વ્યક્તિત્વ કરતા મહાન વ્યક્તિત્વધારી છે. તેઓ વેલિંગ્ટન કરતા મહાયોદ્ધા હતા. શસ્ત્રવિદ્યામાં તેઓ પ્રવીણ હતા. એમ છતાં શસ્ત્રોની નિરર્થકતા તેઓ સમજી શક્યા અને એથી એમણે થાકેલા અને હારેલા સમાજને એમ શીખવ્યું કે એમની મુક્તિનો માર્ગ હિંસા નહીં પરંતુ અહિંસા છે. સત્યની પ્રાપ્તિને માટે પ્રતિકારને આશ્રય લેવાય ત્યારે પણ તે પ્રતિકાર અહિંસાત્મક હો જોઈએ એ ગાંધીજીની ધ્યેયપ્રાપ્તિની સાધનાની એક અવનવી દેણ છે. ઉપસંહાર : ગાંધીજીના આવા સમન્વયકારી વલણનું તાત્પર્ય સમજાવતાં ટેનિસન કહે છે: 123 "India, then, for matriarchal, historical, geogrophical and spiritual reasons, still honours the Saint above the film-star, political boss, the base-ball hero. But the type of saint that India honours has changed. After centuries of meditative sloth, sannyasins have come down from Himalayan peaks, emerged from forest hide-outs, stripped themselves of ashes and excrement in order to endure the rigours of love in the all too human dust from which their fore-runners shook them122 ગાંધી સંસ્મરણ ઔર વિચાર, પા. પ૦૩ 123 ટેનિસન : ઈયિાસ કિંગ સેઈન્ટ, ન્યુયેક, 1955, પા. 182 Page #450 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન selves free. For this, western virture can claim it's own share of credit. Western virtue has been crossed with Indian vision. It is this that has given but the most exciting and important spiritual movement of our time." ગાંધીજીની વિચારધારાના મૂળ ભારતીય સંસ્કૃતિમાં સમાયેલા છે. ગાંધીજીને ઈશ્વરને વિચાર અને એને સત્ય તરીકે સ્વીકાર એ ખૂબ વિશિષ્ટરૂપે રજૂઆત પામ્યા છે. આમ છતાં, સત્યને ઈશ્વર તરીકે અને ઈશ્વરને સત્ય તરીકે સ્વીકારવામાં ગાંધીજીએ આદર્શ પ્રાપ્તિને માત્ર ધર્મક્ષેત્ર માટે મર્યાદિત ન રાખતા જીવનના અન્ય વિવિધ ક્ષેત્રે પર પણ પ્રસરાવી છે. સર્વધર્મ પ્રત્યેની સમદષ્ટિ અને એમાંથી નીપજતી ધર્મ સહિષ્ણુતાને પરિણામે, ગાંધીજીએ વિવિધ ધર્મોમાંનું, જે શ્રેષ્ઠ છે તેને સ્વીકાર કરી સ્વત્વની તથા સમાજના શ્રેષ્ઠત્વની પ્રાપ્તિને, માનવજીવનનું ધ્યેય બનાવી, એની પ્રાપ્તિ માટે પ્રિમ, અહિંસા અને સત્યને ત્રિવિધ સ્વરૂપને વિશિષ્ટ માર્ગ રજૂ કર્યો છે. માનવજાતના વિકાસમાં ધર્મના આ સનાતન મૂલ્ય ક્યારેક વિસરાયેલા જોવા મળે છે. તેમ છતાં, એ મૂલ્યની અવારનવાર પુનઃ પ્રતિષ્ઠા થતી પણ જોવા મળે છે. માનવ આવાં મૂલ્યની પ્રાપ્તિ કરી શકે એ માટે, માનવધર્મનું કેવું રવરૂપ હોવું જરૂરી છે એને કંઈક ખ્યાલ ઉપર રજૂ કરેલ ગાંધી વિચારધારામાંથી પ્રાપ્ત થાય છે. 4 ઉપસંહાર આમ, આપણે જોઈ શકીશું કે ઈતિહાસના જુદા જુદા કાળે અને જુદા જુદા ભૌગોલિક પ્રદેશમાં ધર્મન્સમવયના વિવિધ પ્રયાસ થયા છે. આપણે રજૂ કરેલા પ્રયાસે ઉપરાંત બીજા કેટલાક પ્રયાસોને પણ સમાવેશ થઈ શકે. જેમ કે, એક તત્ત્વ પર સ્થપાયેલ બ્રહ્મોસમાજ, પ્રેમધર્મ પર સ્થપાયેલ સાંઈસમાજ અને પૂર્ણ પર રથપાયેલ અરવિંદ પંથ. આ પ્રયાસોમાંથી બે મહત્ત્વના મુદ્દાઓ નિષ્પન્ન થાય છે. એક તે, વિવિધ ધર્મોના મિલનસ્થાન શકય છે એને સ્વીકાર અને બીજ, ગઈ અને ચાલુ સદીમાં આ દિશામાં સવિશેષ પ્રયાસો થયા છે તે હકીક્ત. ' ધર્મની ઉત્પત્તિ માનવીની આધ્યાત્મિક જરૂરિયાત પૂર્ણ કરવાને માટે થઈ છે એમ આપણે અન્યત્ર નોંધ્યું. માનવીની અન્ય જરૂરિયાતની જેમ, એની આધ્યાત્મિક જરૂરિયાત પણ સ્વીકારાય તે, એની વિવિધ જરૂરિયાત સંતોષવાને માટે જેમ ભિન્ન છતાં સમાન માર્ગો સંભવી શકે, તેવી રીતે, માનવીની Page #451 -------------------------------------------------------------------------- ________________ 47 ધર્મ ભાવિ આધ્યાત્મિક જરૂરિયાત સંતોષવા, ભિન્ન છતાં સમાન માર્ગો હેઈ શકે. ધર્મ સમન્વયના બધા જ પ્રયાસને પાય આ રહ્યો છે. ઓગણીસમી સદી પહેલાં આ દિશાના પ્રયત્નને મુકાબલે ગઈ અને ચાલુ સદીમાં આવા પ્રયાસો સવિશેષે થયા છે, તે જ એ સૂચવે છે કે પલ્ટાતા સમય, સંજોગ, સમાજ અને પરિસ્થિતિમાં પણ માનવીની આધ્યાત્મિક જરૂરિયાત સાર્વત્રિક રહી છે અને શાશ્વતરૂપે ટકી છે. ઔદ્યોગિક ક્રાંતિથી શરૂ થયેલ સામાજિક પરિવર્તન માનવીના સમાજજીવનની સાથે જ એના કૌટુંબિક અને વ્યક્તિગત જીવનને પણ અસરકર્તા રહ્યું છે. શાંત અને નિર્મળ ગ્રામ્યજીવનના સ્થાને શહેરીજીવનના મંડાણ મંડાયા. સાદાઈભર્યા જીવનનું સ્થાન વૈભવભર્યા જીવને લીધું. ભૌતિક જરૂરિયાતો અનેકગણી વધી. જીવનના કેન્દ્રસ્થાને નૈતિક અને ધાર્મિક કાયદાને બદલે ભૌતિક અને આર્થિક કાયદાનું પ્રસ્થાપન થયું. આમ, ઔદ્યોગિક ક્રાંતિના સંચારણ સાથે ભૌતિકવાદના પ્રસારને વેગ મળે. અર્થવાદની ઝડપી ગતિએ એને પ્રોત્સાહન આપ્યું. બંનેએ એકત્ર થઈ રાજ્યશાસનને કબજે લીધે અને ત્રણેના આ મજિયારા પ્રયાસમાં વિજ્ઞાનનાં વિવિધ ક્ષેત્રેએ સહકાર આપે. તાંત્રિકવિદ્યા અનેકગણી વિકસી. સૃષ્ટિનાં અનેક રહસ્ય એક તરફે ઉકેલાયા, તે બીજી તરફ સૃષ્ટિની ગહનતાનાં પણ દર્શન થતાં રહ્યાં. વીસમી સદીના મધ્ય ભાગે માનવી અને માનવસમાજ એક સંઘર્ષની અવસ્થામાં આવ્યા. વ્યક્તિજીવન અને સમાજજીવનનાં મૂલ્ય એકમેકની સામે ટકરાયાં, એક તરફે ધાર્મિક મૂલ્યો અને બીજી તરફ સેકયુલર મૂલ્યને સંધર્ષ શરૂ થયો. એ સંઘર્ષમાં ધર્મનું, ધાર્મિક મૂલ્યનું માન કરવાના અનેકવિધ પ્રયાસો થયા. ઘડીભર સેક્યુલરીઝમનું સામ્રાજ્ય સ્થપાયું હોય અને વિસ્તરતું હોય એમ લાગ્યું. પરંતુ માનવીની આધ્યાત્મિક જરૂરિયાતને સદંતરપણે ઇન્કાર કરી શકાય નહીં, કે એને કાયમને માટે દબાવી દઈ શકાય નહીં, એનાં પ્રત્યક્ષ દર્શન, વીસમી સદીના પૂર્વાર્ધમાં એ માટેના થયેલા વિવિધ પ્રયાસે, કરાવે છે. આજે વીસમી સદીના અંતે આવી ઊભેલા માનવી માટે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વિશ્વને કોઈ એક ધર્મ એની આધ્યાત્મિક અને ધાર્મિક જરૂરિયાત સંતોષશે કે એના સતિષને માટે એક ને જ માર્ગ અખત્યાર કરે પડશે? માત્ર ધર્મોના સમન્વયીકરણની પ્રક્રિયા જ આ જરૂરિયાત સંતોષશે કે એ જરૂરિયાત સંતોષવા માટે એક વધુ વિસ્તૃત પ્રકારના સમન્વયીકરણની જરૂરિયાત રહેશે? એવું Page #452 -------------------------------------------------------------------------- ________________ 438 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સમન્વયીકરણ, જે માત્ર ધર્મોના અર્કના સમન્વયીકરણ ઉપરાંત, માનવજીવન અને માનવસમાજના વિવિધ પરિવર્તનનું પણ સમન્વયીકરણ કરે, અને એ સમન્વયીકરણમાં ઔદ્યોગિક પ્રગતિ, તાંત્રિક વિકાસ અને વૈજ્ઞાનિક સિદ્ધિનું સમન્વયીકરણ પણ સમાયું હોય. આથી, વીસમી સદીના માનવીને એક એવા ધર્મની જરૂર છે જે એના સમગ્ર અસ્તિત્વના કેઈ તત્વને ઈન્કાર ન કરે, અને છતાંયે એનાં સર્વ તને સ્વીકાર કરીને એની સિદ્ધિને માટે માર્ગ મોકળો કરે. ધાર્મિક અને સેક્યુલરના ભેદને બાજુએ મૂકી, માનવીય અને દૈવીયને સમન્વય સાધતા, એક એવા સમાજનું પ્રબોધન કરે, જે ખરેખર માનવીની સિદ્ધિરૂપ બની, દેવભાવનાથી ઓતપ્રોત થયેલ હેય. આવા સર્વગ્રાહી ધર્મની રચના, કાળના ભાવિના ગર્ભમાં છે. માનવીનું જે સ્વરૂપ છે એ જ રહે તે એક વસ્તુ નિશ્ચિત છે કે એકવીસમી સદીના માનવીને પણ ધર્મની જરૂરિયાત રહેવાની છે, અને છતાં એ વાત પણ એટલી જ નિશ્ચિત છે કે કઈપણ એક ધર્મ એ જરૂરિયાત સંતેવી શકે નહીં. એવી સંભવિતતા સાવ નકારી શકાય નહીં કે સામ્યવાદનું શ્રેષ્ઠ અને ધર્મનું એક એકત્ર થઈને, એક એવા ધર્મની પ્રાપ્તિ કરાવે, જેમાં માનવીના સામાજિક સર્વદેશીય ઉત્થાનની સાથે, એના વ્યક્તિગત સર્વાગી વિકાસને માટે પણ સ્થાન મળે. એક એવો ધર્મ જે વ્યક્તિ જીવનનાં શ્રેષ્ઠતમ અંગોને સિદ્ધ કરવા પ્રવૃત્ત બનવા છતાં, સમાજજીવનને વ્યવસ્થિત કરવાનું કાર્ય નહીં ચૂકે. આ ધર્મ વ્યક્તિની આધ્યાત્મિક્તાની જરૂરિયાતને સ્વીકાર કરે એટલું જ નહીં, પરંતુ સમાજની આધ્યાત્મિકતાની જરૂરિયાતને પણ સ્વીકાર કરે, અને એક એવા આદર્શ તરફ વળે, જ્યાં માનવીને આત્મા, સર્વત્ર પ્રવર્તમાન દૈવી આત્મતત્વ સાથે એકરૂપ થઈ અવકા રહે. પ્રવર્તમાન ધર્મોની વિશિષ્ટતાઓને લક્ષમાં લઈ ધર્મ સમન્વયના વિવિધ પ્રયાસો તથા આધુનિક રાજકીય અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાની દિશાને અનુલક્ષીને ભાવિન ધર્મનાં આવાં દર્શન નથી થઈ શકતા ? Page #453 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ વિભાગ 1 તથા 3 સંદર્ભ ગ્રંથસૂચિ અલપેટ, ગોડનઃ ધી ઇન્ડીવીડયુઅલ એન્ડ હીઝ રિલિજિયન, મેકમિલન, ન્યુયોર્ક, 1950 એલ્ફીચ, વીગંલ સી . ધી હાઈ એન્ડ હેલી જર્નલ ઓફ રિલિજિયન, નં. XXXIV, 1954. એલવીલા, જી. : ઓરીજીન એન્ડ ગ્રોથ ઓફ ધી કન્સેશન ઓફ ગેડ, લંડન, 1892. એંગ્સ, એસ. ધી મિસ્ટરી, રિલિજિયન એન્ડ ક્રિશ્ચિયનીટી, લંડન, 1925. ઇલિંગવથ, જે આરઃ પર્સનાલીટી-હ્યુમન એન્ડ ડિવાઈન, લંડન, 1894 કર્મકાર, એ. પી. : રિલિજિયન્સ ઓફ ઇન્ડિયા, મીરા પબ્લિશિંગ હાઉસ, લેનાવાલા, 1950. કલાર્ક, જેમ્સ એફ. : ટેન ગ્રેટ રિલિજિયન્સ, હગ મીલીન, 1913. કુક એસ. એ.: ધી સ્ટડી ઓફ રિલિજિયન્સ, લંડન, 1914. : ધી ફાઉન્ડેશન્સ, ઓફ રિલિજિયન્સ, લંડન, 1914. કપર, સી. સી.રિલિજિયન એન્ડ ધી મેડન માઈન્ડ, ન્યુયોર્ક, 1929 કીંગ, આઈ.: ધી ડેવલપમેન્ટ ઓફ રિલિજિયન, ન્યુયોર્ક, 1910. ગોર્ડન H એટલાસ ઓફ ધી મેન એન્ડ રીલીજીયન, ધી રીલીજીયસ એજ્યુકેશન પ્રેસ, ન્યુયોર્ક, 1970 ગંગાપ્રસાદઃ ફાઉન્ટનહેડ ઓફ રિલિજિયન, ઇન્ડિયા, 1957. ગાંધી એમ. કે. : ઇન્ડિયા ઓફ માય ડ્રીમ, નવજીવન પબ્લિશિંગ હાઉસ, અમદાવાદ, 195. ગાંધી સ્મરણ વિચાર : ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન, નવી દિલ્હી, 1968. જ્યાદા, ડબલ્યુઃ રિલિજિયન એમંગ પ્રીમીટીવ, ફ્રીપ્રેસ, ગ્લેન્કે, 151. જહેન, બેઈલી અવર નેલેજ ઓફ ગેડ, સ્કાઈબર્સ, ન્યુયોર્ક, 1939 જેમ્સ, એડવીન, ઓલીવર : ધી બીગીનીગ ઓફ રિલિજિયન, હટીશન કંપતી, લંડન, 1948. જેમ્સ, ઈ. ઓ. : એમેન્સ એન્ડ સેકિફાઈસ, એ સ્ટડી ઇન કમ્પરેટિવ રિલિજિયન, લંડન, 1937. Page #454 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન જેમ્સ, વિલિયમ ધી વેરાઈટીઝ ઓફ રિલિજિયસ એક્ષપિરિયન્સ, લંડન, 1929 જેન્સ, એફ બી : ધી ઈવોલ્યુશન ઓફ ધી રિલિજિયસ કેન્સીઅસનેસ - ઈન પાન એંગ્લીકન પેપર્સ, લંડન, 1908. : એન ઇન્ટ્રોડકશન ટુ ધી સ્ટડી ઓફ પેરેટીવ રિલિ. જિયન, મેકમિલન કે, ન્યુ 1918 ચીમ, વોચ H ઘી કપેરેટીવ સ્ટડી ઓફ ધી રિલિજિયન, સંપા. કે. એમ. - જોસેફ કોલંબિયા યુનિ. પ્રેસ, ન્યુયોર્ક, 1958. જેન, લુઈસ, હેત્રી H કપેરેટીવ રિલિજિયન-ઇટસ જેનેસીસ એન્ડ ગ્રંથ - ટી એન્ડ ટી કલાર્ક, એડિનબર્ગ, 1905. જોન્સ, રક્સ એમ : સ્ટડીઝ ઇન મીસ્ટીકલ રિલિજિયન, લંડન, 1923. ઝીમર, હેન્દ્રીચ : ઈન્ડિયન આર્ટ એન્ડ સીવીલીઝેશન, પેજીઅન બુક, 1945. દાસ, ભગવાન : ધી ઇસેન્સિઅલ યુનીટી ઓફ ઓલ રિલિજિયન્સ, ફિલેસોફિકલ પબ્લિશિંગ હાઉસ, અઘાર, 1940. ટોયેબી અને માયસ : એ સ્ટડી ઓફ હીસ્ટરી ગ્રંથ-૧૧ ઓક્ષફર્ડ યુનિ. પ્રેસ, 1959 દેસાઈ યુ. મ. ધર્મોની બાલ્યાવસ્થા, આર્ય સુધારક પ્રિસ, વડેદરા, 1932. નવાબ સારાભાઈ મણીલાલ : જેનચિત્ર કલ્પકમ, 1936 નેસ, જે. બી. : મેનસ રિલિજિયન્સ, મેકમિલન કંપની, યુકે, 1956. પારસન્સ, ઈ ડબલ્યુઃ ધી રિલિજિયન ઓફ ધી ન્યૂ ટેસ્ટામેન્ટ, હાપર એન્ડ બ્રધર્સ, ન્યુયોર્ક, 1939. પિટરસન, સી, એચ. : ધી ફિલોસોફી ઓફ ધી ઓલ્ડ ટેસ્ટામેન્ટ, ધી રોનાલ્ડ પ્રેસ, ન્યુયોર્ક, 1953. પિરીશ, ફૂડ લુઈસઃ ધી કલાસિફિકેશન ઓફ રિલિજિયન, પેના હેલ્ડ - પ્રિસ, સ્કેટલેન્ડ, 1941. પ્રાસીડીગ્સ ઓફ ધી સેવન્થ ઈન્ટરનેશનલ કોંગ્રેસ ફોર ધી હિસ્ટરી ઓફ રિલિજિયન” નેથે હોલેન્ડ પબ્લિશિંગ કુ, એમેસ્ટરડમ, 1951. લેમિંગ, ડેનીઅલ જહોનસનઃ રિલિજિયસ સીઓલ્સ કોસિંગ કલ્ચરલ બાઉન્ડરીઝ ઈન એફ. ઈ. જહોનસન સંપાદિત રિલિજિયસ સીલીઝમ, હાર્પર, ન્યુયોર્ક, 1953. Page #455 -------------------------------------------------------------------------- ________________ ધમનું ભાવ ફર્મ, બી.: (સંપાદિત) એનસાઇકલે પેડિયા ઓફ રિલિજિયન, ફિલેસેફિકલ લાયબ્રેરી, જુક, 1945. -- (સંપાદિત) રિલિજિયન ઈન ટવેન્ટીએથ સેંચુઅરી, ફિલેસેફિકલ લાઈબ્રેરી, ન્યુયોર્ક, 1948. ફીનીગન, જેક લાઈટ કોમ ધી એસિપન્ટ પાસ્ટ; - ધી અકીલેજ ઓફ વર્લ્ડ રિમિજીયન્સ, પ્રિન્સટન યુનિ. પ્રેસ, 1952 ફ્રીસ, એચ એલ. એન્ડ સ્નાઈડર, એ. ઈ: રિલિજિયસ ઇન વેરીઅસ કચર્સ, હેત્રી હોટ કું, ન્યુયોર્ક, 1932. ફેંચ, આર. એમ. : ધી ઈસ્ટર્ન ઓર્થોડેકસ ચર્ચ, હટીશન એન્ડ કું, લંડન, 1951. બબર, એમ. ધી ફેટિક ફેઈથ, અનુ. વન ડેવિસ, મેકમિલન કંપની, - ન્યુયોર્ક, 1949. બર્ગાસાં, હેત્રીઃ ધી ટુ સેસીંઝ ઓફ મેરાલીટી એન્ડ રિલિજિયન, ડબલ ડે, ન્યુયોર્ક, 1954. બટ, ઈ.એઃ ટાઈમ્સ ઓફ રિલિજિયસ ફિલસફી, હાપર, ન્યુયોર્ક, 1951 I : મેન સીકર્સ ધી ડીવાઈન હાર્પર, ન્યુયોર્ક, 1957 બર્થોલ્ડ, કેડ : ઘી મીનીગ ઓફ રિલિજિયસ એકસપિરિયન્સ ઇન જર્નલ ઓફ રિલિજિયન XXX II, 1952 બ્રાઉન, એલ: ધીસ લીવીંગ વર્લ્ડ, મેકમિલન કું, ન્યુયોર્ક, 1956. બાઈટમેન, એડગર રોફીલ્ડ : એ ફિલેફી ઓફ રિલિજિયન, પ્રિન્ટીસ હોલ, ન્યુયોર્ક, 1946. બૂચ, ભુ. મે. અને ડો. મા H સર્વ ધર્મોની તારિક એકતા, ભાષાંતરનિધિ પ્રકાશન, ભાવનગર, 1968. બેનેડીકે, આર : પેટર્નસ ઓફ કલ્ચર, હગટન, મફલીન કંપની, બેસ્ટન, 1934 બેટ, ડબલ્યુ: વોટ ઇઝ રિલિજિયન, લંડન, 1907 બેવાન, એડવિન આરઃ સીમ્બોલીઝમ એન્ડ બીલીફ, એલન એન્ડ અનવિન લંડન, 1938. ભદ, ગો. હ : જગતના વિદ્યમાન ધર્મો (હ્યુમને અનુવાદ) પ્રાચ્ય વિદ્યામંદિર, વડેદરા, 1936. ભટ્ટાચાર્ય, હરિદાસ : ધી કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા ભાગ 4, રામકૃષ્ણ મિશન, કલકત્તા, 1937, Page #456 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન --: ધી ફાઉન્ડેશન ઓફ લીવીંગ ફેઈથ, કલકત્તા યુનિ. પ્રેસ, 1938. ભાંડારકર, આર. જી. : વૈશ્નવીઝમ રિવીઝમ એન્ડ માયનેર રિલિજિયસ * સીસ્ટમ્સ, ઈકોલોજીકલ બુક હાઉસ, વારાણસી, 1905. મુકરજી, અજીત : તંત્ર આર્ટ–ઈટસ ફલોસેફી એન્ડ ફીઝીકસ, કુમાર ગેલેરી, ન્યુ દીલ્હી, 1967 મુલર, ગ્રાનફેલ એ (સંપા.) : લાઈફ એન્ડ રિલિજિયન, ડબલ ડે, ન્યુયોર્ક, 1905. મૂલર, મેકસ: ઇન્ડિયા, વોટ કેન ઈટ ટીચ, લેંગમેન કંપની, 1934. પૂર, જી.ઈ ધી હિસ્ટરી ઓફ રિલિજિયન્સ, ફ્રાઈબનસંકુ, ન્યુયોર્ક, 1919 મૂરે, જી. એફ ધી બર્થ એન્ડ ગ્રોથ ઓફ રિલિજિયન, ફ્રાઈબનસ, ન્યુયોર્ક, 1926. મિલર, પેરી : રિલિજિયન એન્ડ ક્રીડમ ઓફ થેટ, ડબલ ડે, ન્યુયોર્ક, 1954 મેકેન્ઝ, જહેનઃ ટુ રિલિજિયન્સ-એ કંપેરેટીવ સ્ટડી ઓફ સમ ડીસ્ટી કટીવ આઈડિયન્સ ઈન હિંદુઈઝમ એન્ડ ક્રિશ્ચિયનીટી, બટરવર્થ, લંડન, 1950 મેરેટ, રોબર્ટ રાલ્ફ ધી ગ્રેશોલડ ઓફ રિલિજિયન, લંડન, 1914. મેલીને વસ્કી, બી : “મેજીક, સાયન્સ એન્ડ રિલિજિયન ઈન સાયન્સ, - રિલિજિયન એન્ડ રિઆલીટી, સંપા. જે નિધાન, લંડન, 1926. ઝીઝ, ડેવીડ. ઇ: રિલિજ્યિસ ટૂથ એન્ડ ધી રીલેશન બીટવીને રિલિજિયન્સ, ધી ક્રિશ્ચિયન લિટરેચર ફેસાયટી, મદ્રાસ 150. એરગન, કે. ડબલ્યુ : (સંપા.) ધી રિલિજિયન ઓફ હિન્દુઝ, રોનાલ્ડ પ્રેસ, ન્યુયોર્ક, 1953. યબર, જહોન મિટનઃ પ્રેઝન્ટ સ્ટેટસ ઓફ સેલ ઓફ રિલિજિયન ઇન જર્નલ ઓફ રિલિજિયન XXXI, 1951. રાધાકૃષ્ણન, સર સર્વપલ્લીઃ રિલિજિયન એન્ડ સેસાયટી, એલન એન્ડ અનવિન, લંડન, 1947. - ઈસ્ટ એન્ડ વેસ્ટ ઈન રિલિજિયન, એલન, એન્ડ અનવીન, 1948 Page #457 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું ભાવિ --: હિંદુઈઝમ એન્ડ ધી વેસ્ટ, ઓક્ષફડ૬, 1941. - ઈસ્ટન રિલિજિયન એન્ડ વેસ્ટર્ન ટ, ક્ષફર્ડ, ૧૯૩૮રહાઈસ, ડેવીસ ટી. ડબલ્યુ ઓરીજીન એન્ડ ગ્રેથ ઓફ રિલિજિયન્સ, લંડન, 1891. રીને, એલઃ રિલિજિયન્સ એફ એન્સીયેટ ઇન્ડિયા, લંડન, 1953. –રિલિજિયન ઈન ધી મેકિંગ, લેવેલ, લેકચર્સ સીરીઝ, ન્યુયોર્ક, 1926. રેડકલીફ, બ્રાઉન. એ. આર. : રિલિજિયન એન્ડ સેસાયટી, ઈન જર્નલ એફ રિલિજિયન LXXV, 1945. રેડીન, પિલ : પ્રીમીટીવ રિલિજિયન, ઈટસ નેચર એન્ડ ઓરીજીન, ન્યુયોર્ક, 1937. રોબીનસન, ટી. એચ: પ્રોફેસી એન્ડ પ્રોફેટસ, લંડન, 1923. લેઈન, ગોલ્મન અને હન્ટઃ ધી વર્લ્ડ હીસ્ટરી, હેકેટ, બ્રેસ, મુકે 1959 વોન્ડ, જે ડબલ્યુ. સી. એ હિસ્ટરી ઓફ મોડર્ન ચર્ચ, લંડન, 1952. :વલસન, બ્રોનઃ રિલિજિયન ઈન સેક્યુલર સેસાયટી, લંડન, 1957. વિલિયમ, એ. એલઃ રીડર ઈન કપેરેટીવ રિલિજિયન એન એન્થો. પિજીકલ એપ્રોચ, 1958. વિલિયમ, જે વેરાઈટીઝ ઓફ રિલિજિયસ એક્સપિરિઅન્સ, ધી મોડર્ન લાયબ્રેરી, ન્યુયોર્ક 1902. વિવેકાનંદ, સ્વામી ઈસેન્સિઅલ્સ ઓફ હિન્દુઈઝમ, અલમોડા, 1944. વેર, મેલઃ ઘી સેલેજ ઓફ રિલિજિયન. -: ધી રિલિજિયન્સ ઓફ ઈન્ડિયા, ધી સેલેજ ઓફ હિન્દુઈઝમ એન્ડ બુદ્ધિઝમ. વેસ્ટર માર્ક, ઈ ધી ઓરીજીન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધી મેરલ, આઈડિયાઝ, લંડન, 1906. શેટવેલ, જે. ટી : ધી રિલિજિયસ રિવોલ્યુશન ઓફ ટુડે, ન્યુયોર્ક 1924. શેડે, એન. જે ધી ફાઉન્ડેશન ઓફઅથર્વેદિક રિલિજિયન, ડેકન કોલેજ, પુના એસ. એમ. મેકેમ્બ, પ્રેયરઃ એ સ્ટડી ઈન ધી હિસ્ટરી એન્ડ સાયકલાજી ઓફ રિલિજિયન, ઓક્ષફર્ડ, 1922. Page #458 -------------------------------------------------------------------------- ________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન સ્નાઈડર, હબ વાલાસ : રિલિજ્યિન ઇન ટવેન્ટીએથ સેંચુઅરી અમેરિકા કેબ્રીજ, ૧૯પર. નીથ, ઇલિઆસ (સંપા.): ધી ઇવોલ્યુશન ઓફ એથિકસ એઝ રિવિલા ઇન ગ્રેટ રિલિજિયન્સ, યાલા યુનિ. પ્રેસ, જુહેવન, 1927. સ્પીલબર્ગ, ગ્રીક લીવીંગ રિલિજિયન્સ ઓફ ધી વર્ડ, પેન્ટીસ હોલ, - ન્યુયોર્ક, 1956. માટે, નીનીયાન: હિસ્ટરીકલ સીલેકશન ઇન ધી ફિલેફી ઓફ રિલિ જિયન, લંડન, ૧૯૬ર. રમીથ, જે. એમ. પી. : ધી પ્રોફેટસ એન્ડ ધેર ટાઈમ્સ, શિકાગે યુનિ. પ્રેસ, શિકાગો, 1926. સ્વાન, સેન્સચેનઃ રિલિજિયસ સીસ્ટમ્સ ઓફ ધી વર્લ્ડ બુલ્સબરી, 1908 રવીટમેન, જે. ડબલ્યુ ઇસ્લામ એન્ડ ક્રિશ્ચિયન થિયેળ, લંડન, 1947. હ્યુમ, આર. ઈ: વર્લ્ડ લીવીંગ રિલિજિયન્સ, એડિનબર, 1957. હાઈલેન્ડ, એડવીન સીડની રિન્યુઅલ એન્ડ બીલીફ-સ્ટડીઝ ઈન હિસ્ટરી - ઓફ રિલિજિયન, વિલિયમ એન્ડ નરગેર, લંડન, 1914 હીલીયા, ‘ીક એચઃ મેન ઇન ઇસ્ટર્ન રિલિજિયન્સ, ઈપવર્થ પ્રેસ, લંડન, 1926. હેડન આબર્ટ : હિસ્ટરી ઓફ રિલિજિયન ઇન છે. બી. સ્મીથ સંપાદિત, - રિલિજિયસ થેટ ઈન લાસ્ટ કવાર્ટર ફેંચ્યુંઅરી, શિકાગો યુનિ પ્રેસ, શિકાગો, 1927. - મેડન ટ્રેન્ડસ ઈન વર્લ્ડ રિલિજિયન, શિકાગે, 1934. હેટીંગ્સ, જેઈમ્સ એનસાઈકલોપેડિયા ઓફ રીલીજીયન એન્ડ એથિકસ ચાર્લ્સ ક્રાઈબર્સ સન્સ, ન્યુયોર્ક, 1951. હેપકીન્સ, ઈ ડબલ્યુઃ રિલિજિન્સ ઓફ ઈન્ડિયા, લંડન, 1902. Page #459 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 12 સામાન્ય સમય કેષ્ટક ઘટના સમય ઈ. સ. પૂર્વે 2000 ઉત્તર-પશ્ચિમ ભારતમાં (સિંધુની ખીણ) આર્યોનું આગમન. હિંદુધર્મને ઉદય, અશ્કેદની રચના. 1700 હમ્મુરબીને માનવ-ન્યાયનો કાયદો. 1500 હિબ્રધર્મને ઉદ્દભવ. સિંધુગંગાના પ્રદેશમાં અન્ય વેદોની રચના. 1450 જૂના કરારની રચના (ઈ. સ. પૂ. 150 સુધી) 1000 હિંદુધર્મના “બ્રાહ્મણોની રચના (ઈ. સ. પૂ. 800 સુધી) ગંગા-જમનાના પ્રદેશમાં. હિંદુધર્મમાં યજ્ઞ અને સંરકારોના મહત્વને કારણે બ્રાહ્મણધર્મ તરીકે ઓળખાયા. 800 ઉપનિષદોની રચના (ઈ. સ. પૂ. 600 સુધી) મગધના રાજ્યને ઉદય. 750 ટિકે આના એમોસનું ઈઝરાયેલની પ્રજાના વૈભવ વિલાસની ઈશ્વરીય શિક્ષાનું ભવિષ્ય કથન. 660 શિસ્તે ધર્મને ઉદય. 599 જેનધર્મને ઉદય. 590 જરથુસ્તધર્મને ઉદય પ૬૦ બૌદ્ધધર્મને ઉદય. 551 કયુશિયનધર્મને ઉદય. પર૦ કેરિયસ રાજાએ જરથુસ્તધમઓને માન્ય કર્યા. 485 અદ્દરમઝદની પૂજાના સ્વીકાર માટેના બળવાને કરસીસે દબા. 400 તાધર્મને ઉદય. જૈનધર્મના ફાંટાઓની શરૂઆત—વેતાંબર અને દિગંબર 383 વૈશાલીમાં બૌદ્ધધર્મની પ્રથમ મહાસભા, Page #460 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈ.સ. પૂર્વે 273 અશોકને બૌદ્ધધર્મ સ્વીકાર. ધર્મપ્રચાર માટે સાધુમંડળને ગ્રીસ, સીરિયા અને મીસરનાં રાજ્યમાં મોકલ્યાં. 250 સમ્રાટ અશેના સમયમાં પટણામાં બૌદ્ધધર્મની બીજી મહાસભા. બૌદ્ધધર્મના ફાંટાની શરૂઆત. મહાયાન અને હીનયાન. હિંદુધર્મના પુરાણ, મહાકાવ્ય અને શ્રુતિ તથા ઋતિકાળની શરૂઆત (ઈ. સ. 200 સુધી). 187 શુંગરાજ પુષ્યમિત્ર દ્વારા બ્રાહ્મણધર્મની પુન: સ્થાપના. 6 જિસસ ક્રાઈસ્ટને જન્મ અને ખ્રિસ્તી ધર્મને ઉદય. ઈ. સ. 67 બૌદ્ધસંઘને ચીનમાં પ્રવેશ. સમ્રાટ માંગે એમને સત્કાર કર્યો અને પી-મા-(સફેદ ઘડાનું મંદિર) નામનું મંદિર બંધાવ્યું. છે. 215 મીચીયાનીઝમના સ્થાપક મેઈન્સને જન્મ. 250 બૌદ્ધધર્મને અમીદાપંથ ભારતમાંથી ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ્યો. - 312 સમ્રાટ કેન્સેન્ટાઈને ખ્રિસ્તીઓને સમાન હક આપ્યા. 325 સમ્રાટ કોન્ટટેન્ટાઈનની અધ્યક્ષતામાં નિકાયાની ધર્મસભા. પર૦ બેધિધર્મનું ચીનમાં આધિપત્ય. પપર બૌદ્ધધર્મને જાપાનમાં પ્રવેશ. 570 પયગંબર મહમદને જન્મ અને ઇસ્લામનો ઉદય. 629 હ્યુ-એન-સાંગને ભારત પ્રવાસ (ઈ. સ. 645 સુધી). 634 ખ્રિસ્તીધમી રોમન સામ્રાજ્યના અડધા ઉપરાંતના વિસ્તાર પર મુસ્લિમોને વિજય. 643 ઈસ્લામધમીઓની ઈરાન પરની જીત પછીથી કનડગતને કારણે જરથુસ્તધમીઓને સ્વધર્મ રક્ષણ માટે ઈરાન ત્યાગ અને ભારત પ્રવેશ. 711 આરબોનું સિંધ પર આક્રમણ. તારીકના નેતૃત્વ નીચે અરબસ્તાનના મુસલમાનોને સ્પેનમાં પ્રવેશ 732 મુસ્લિમ આક્રમણને ટેસ આગળ ફ્રાન્કસ નેતા ચાર્લ્સ માટે અટકાવ્યું. ઈસ્લામ ધર્મ પ્રસાર અટક્યોખ્રિસ્તી ધર્મ પ્રસારને વેગ મળે. 750 તિબેટમાં વ્રજયાન બૌદ્ધપંથને પસંભવ દ્વારા પ્રવેશ. કિગાન અને રીસુ બૌદ્ધપથે ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ્યા. Page #461 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ઈ.સ. 778 શંકરાચાર્યને જન્મ. 815 સૂફીમતનું પ્રસારણ. 845 તાંગ સમ્રાટ દ્વારા ચીનમાં બૌદ્ધધમીઓની કનડગત. 92 બૌદ્ધધર્મ ગ્રંથ ત્રિપિટિકાનું ચીનમાં પ્રકાશન. 1000 મુસલમાન તુના (મહમદ ગઝની) પંજાબ પર આક્રમણો અને ઇસ્લામને ભારતમાં ઊંડાણ સુધી પ્રવેશ (ઈ. સ. 1036 સુધી). રશિયન રાજા લેડીમેરે ઈરલામધર્મને મુકાબલે ખ્રિરતીધર્મને બધ અપનાવ્યું. 1054 રમના સર્વોપરી પિપે કેન્સેન્ટીનોપલના રાજાને દૂર કરી ધર્મ સૂત્રધારનું આધિપત્ય સ્થાપ્યું. 1096 પ્રથમ ધર્મયુદ્ધ (Crusade). બગદાદની છત (૧૦૫૫માં) મેળવી સેલન્ક તુર્કો કન્સ્ટન્ટનોપલમાં પ્રવેશ્યા. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વચ્ચેના સંઘર્ષના મંડાણ. 1191 રીઝાઈ ઝેનબૌદ્ધધર્મને ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ. 1228 સેટ ઝેનબૌદ્ધધર્મને ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ. 1280 ચીનમાં ઈસ્લામધર્મને પ્રવેશ. કુબલાઈખાન દ્વારા ચીનમાં મોંગલ રાજવંશની શરૂઆત. 1469 ગુરૂ નાનકનો જન્મ અને શીખધર્મને ઉદય. 1492 કલંબસનું અમેરિકાગમન. ખ્રિસ્તી ધર્મ પ્રસાર 1495 બારોમ ડાયઝ કેપ પહોંચે. ખ્રિસ્તી ધર્મને આફ્રિકામાં પ્રવેશ. 1498 વાઢે ડી ગામા ભારત પહોંચ્યો. ખ્રિસ્તી ધર્મ પ્રસાર 1620 મે ફલાવરમાં કેટલાક ખ્રિસ્તી પાદરીઓ ઈંગ્લેન્ડ છોડી અમેરિકા ગયા. ખ્રિસ્તી ધર્મ પ્રસાર ૧૬૫ર જૈનવાનરીબેકે દક્ષિણ આફ્રિકામાં યુરોપિયન વસવાટના મંડાણ કર્યા. ખ્રિસ્તી ધર્મ પ્રસાર. 1809 નેપોલિયને સર્વોપરી પિપની ધરપકડ કરી. રાજ્ય સૂત્રધારની સર્વોપરિતાનું સ્થાપન. 1815 ભારતના બ્રિટિશ શાસન પ્રદેશમાં ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિની પરવાનગી અપાઈ - 1818 કાલે માર્કસને જન્મ. Page #462 -------------------------------------------------------------------------- ________________ 448 ધનું તુલનાત્મક અધ્યયન ઈ. સ. 1836 રામકૃષ્ણ પરમહંસને જન્મ. 1844 બહાઈમતની શરૂઆત. 1859 ડાર્વિનનું "Origin of species" પુસ્તક પ્રસિદ્ધ થયું. 1869-70 વેટિકન સભા મળી. મહાત્મા ગાંધીને જન્મ. 1875 થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના. દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી. 1891 મહાબેલિ સંસાયટીની સ્થાપના. 1893 શિકાગોમાં સર્વધર્મ પરિષદ (Parliament of Religions) મળી. 1909 કલકત્તામાં સર્વધર્મ પરિષદ મળી. 1917 યુનિયન ઓફ સેશ્યાલિસ્ટ સોવિયેટ રિપબ્લિક (યુ. એસ. એસ. આર)ની સ્થાપના. 1940 જાપાનમાં ઈશ્વર સામ્રાજ્ય ચળવળના મંડાણ. 150 સિલોનમાં વિશ્વબૌદ્ધભાતૃસંઘની સ્થાપના. 1956 રંગૂનમાં વિશ્વબૌદ્ધ પરિષદનું આયોજન. 1971 કેરાલામાં સર્વધર્મ પરિષદ મળી. 2. હિંદુધર્મ સમય કેટક ઈ. સ. પૂર્વે 2000 હિંદુધર્મને ઉદય. ઋગ્વદની રચના. 1500 અન્ય વેદોની રચના (ઈ. સ. પૂ. 1000 સુધી). 1000 “બ્રાહ્મણોની રચના (ઈ. સ. પૂ. 800 સુધી). ધર્મમાં બ્રાહ્યાચારને પ્રાધાન્ય. બ્રાહ્મણધર્મ તરીકે ઓળખાયા. 800 ઉપનિષદની રચના (ઈ. સ. પૂ. 600 સુધી). મગધ રાજ્યને ઉદય. 599 વર્ધમાન દ્વારા હિંદુધર્મને વિરોધ. 560 ગૌતમ બુદ્ધ દ્વારા હિંદુધર્મને વિરોધ. 324 મૌર્ય સામ્રાજ્યની સ્થાપના (ઈ. સ. પૂ. 187 સુધી). 250 ભગવદ્ગીતા અને મનુસ્મૃતિની રચના. હિંદુધર્મના પુરાણ, મહા કાવ્ય, સ્મૃતિ અને શ્રુતિ ફળની શરૂઆત (ઈ. સ. 200 સુધી). Page #463 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ઈ. સ. 187 શુંગરાજ પુષ્યમિત્ર દ્વારા બ્રાહ્મણ ધર્મની પુનઃસ્થાપના. ઈ. સ. 320 ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના (ઈ. સ. પર૬ સુધી). ગુપ્ત સમ્રાટમાં વૈષ્ણવમત વ્યાપ્ત. 778 શંકરાચાર્યને જન્મ. મહાવીર અને ગૌતમ બુદ્ધના હિંદુધર્મના વિરોધનો પ્રતિકાર. અદ્વૈત મતને પ્રચાર. હિંદુધર્મને વ્યવસ્થિત કર્યો. 1027 રામાનુજાચાર્ય. વિશિષ્ટાદ્વૈત મતને પ્રચાર. 1199 માધવાચાર્ય. દૈતાદ્વૈત મતને પ્રચાર 1275 સંત જ્ઞાનેશ્વર. 135 રામાનંદ ઈશ્વર પ્રાપ્તિ માટે ભક્તિ અને જ્ઞાનને સ્વીકાર 1440 કબીર. 1469 ગુરુ નાનક. હિંદુધર્મ અને ઇસ્લામની દ્વિમુખી અસર. શીખધર્મને ઉદય. 1479 વલ્લભાચાર્ય-શુદ્ધાદ્વૈત-પુષ્ટિમાર્ગના પુરસ્કર્તા. 1485 ચૈતન્ય. 1500 મીરાંબાઈ નરસિંહ મહેતા. 1532 તુલસીદાસ. રામાયણને લકભાષામાં રજૂ કરી લેકભોગ્ય બનાવ્યું. 1556 અકબર મેગલ સમ્રાટ બને છે. એની નાતિના પરિણામે દીન-ઇલાહી (સર્વેશ્વરવાદી ધર્મ)ની પ્રેરણા. 16 00 દાદુ 1608 સ્વામી રામદાસ. 16 10 તુકારામ. 1781 સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રણેતા સહજાનંદ સ્વામીને જન્મ. 1828 રાજા રામમોહન રૉયે બ્રહ્મોસમાજની સ્થાપના કરી. 1836 રામકૃષ્ણ પરમહંસ જન્મ. 1861 શ્રી સાંઈબાબાને શીરડીમાં વસવાટ. 1867 આત્મારામ પાંડુરંગે પ્રાર્થનાસમાજની સ્થાપના કરી. 1869 મહાત્મા ગાંધીનો જન્મ. ૧૮૭ર પૂર્ણયોગના પુરક્ત શ્રી અરવિંદને જન્મ. ધર્મ 29 Page #464 -------------------------------------------------------------------------- ________________ 50 ઘર્મનું તુલનાત્મક અધ્યયન ઈ. સ. 1875 દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના કરી. 1879 શ્રી રમણ મહર્ષિને જન્મ. 1886 રામકૃષ્ણ પરમહંસનું અવસાન. 1896 રામકૃષ્ણ મિશનની વિવેકાનંદે સ્થાપના કરી. 1948 મહાત્મા ગાંધીનું સ્વધર્મી હસ્તે થયેલ હત્યા. 3. હિબ્રધર્મ સમય કેષ્ટક ઈ. સ. પૂર્વે 1450 જૂના કરારની રચના (ઈ. સ. પૂ. 150 સુધી). 1230 મેઝીઝના નેતૃત્વ નીચે હિબ્રૂપ્રજાને ઈજિપ્ત ત્યાગ. 1200 હિપ્રજા ઈઝરાયેલમાં સ્થાયી થઈ 1025 સેલની રાજાશાહીની શરૂઆત. 1012 સલેમન રાજાનું મંદિર બંધાયું. 1006 ડેવીડના રાજ્યઅમલની શરૂઆત. 960 સોલોમનના રાજ્યકાળની શરૂઆત. (ઈ. સ. પૂ. 586 સુધી રાજાઓને યુગ ચાલુ રહ્યો). એલિજ. 750 ટિકા આના એસ. ઇઝરાયેલ પ્રજાના પૈભવી વિલાસની ઈશ્વરીય શિક્ષાનું ભવિષ્ય કથન. ઈશિયાહ હોશિયાહ 721 ઈઝરાયેલ સામ્રાજ્યના વિઘટનની શરૂઆત. કાનાન દેશના ઉત્તર વિભાગને અસિરિયાના સામ્રાજ્યમાં સમાવેશ. 506 બેબિલેનના રાજા નેબુઝીનઝરે જેરૂસલેમ પર ઘેરે નાંખે. મંદિરનો નાશ કર્યો. હિબ નેતાઓની ધરપકડ કરી દેશનિકાલ કર્યા. 536 ઈરાનના રાજા ખુશરૂ તથા ડેરિયસે આ હિબ્ર નેતાઓને રદેશ પાછા ફરવાની રજા આપી. પાપ જેરૂસલેમના મંદિરને પુનરુદ્ધાર 168 એન્ટિઓક્ષ ચોથાનું હિબ્રૂઓનું દમન જેરૂસલેમના મંદિરને નાશ. Page #465 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 451 ઈ.સ. પૂર્વે 167 મેકેબસના નેતૃત્વ હેઠળ બળવો. 165 યહૂદી મેક્કબી (ઈ. સ. પૂ. 134 સુધી)ના સમયમાં યહૂદીઓની સ્વતંત્રતા. જેરૂસલેમના મંદિરની પુનઃ સ્થાપના. ઈ. સ. 70 રોમન સામ્રાજ્ય સામે બળ અને હાર. મન સેનાપતિએ હિલ મંદિરોને વિનાશ કર્યો. સાદોકિ પંથની પાયમાલી. જેરૂસલેમનું પતન. 132 બારખબાને બળ. યહૂદીઓને દેશનિકાલ. ઈઝરાયેલ દેશના અસ્તિત્વને નહિવત કરવામાં આવ્યું. 1200 યુરોપમાં વસેલા યહૂદીઓની કનડગત (ઈ. સ. 1500 સુધી). 1729 હિબ્રધર્મ સુધારક મેઝિઝ મેન્ડેલનનો જન્મ. 1800 યુરોપના દેશોએ યહૂદીઓને આપેલ નાગરિકત્વના અધિકાર (ઈ. સ. 1900 સુધીમાં) - 1810 બન્યવીકમાં હિબ્રુ સુધારાવાદી દેવળની રચના. 1946-48 સ્વતંત્ર ઇઝરાયેલ પ્રદેશને સ્વીકાર, સંગઠન અને સ્વતંત્ર , રાજ્યની સ્થાપના. : 4. જાપાન ધર્મતવારીખ ઈ. સ. પૂ ઈ. સ. પૂ ; ; 660 શિધર્મને ઉદય : - 600 પ્રથમ મિટાડનું જાપાન પર અવતરણ. જાપાનમાં શિધર્મ એક માત્ર ધર્મ (ઈ. સ. 250 સુધી). ઈ. સ. 250 બૌદ્ધધર્મના અમિદાપંથને ચીનમાર્ગે જાપાન પ્રવેશ. - 552 ચીનને માર્ગે બૌદ્ધ, કફયુશિયન અને તાઓ ધર્મોને જાપાન પ્રવેશ: 645 કેતુક રાજાએ બૌદ્ધધર્મને માન આપ્યું. 744 બૌદ્ધધમ કેબદૈશીને ઉપદેશ. મિશ્રશિ યા રીબુ ધર્મના મંડાણ. 750 કિગાન અને રીસુ બૌદ્ધપથે ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ્યા. 85. ટીંડાઈ અને શીના પંથે અસ્તિત્વમાં આવ્યા. 1133 જાપાનના યૂથર તરીકે ઓળખાતા હેનનને જન્મ. 1191 રીઝાઈઝેનબૌદ્ધધર્મને ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ. 1228 સાટે નબૌદ્ધધર્મને ચીનમાર્ગે જાપાનમાં પ્રવેશ. Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈ.સ. 1250 શિખરાન દ્વારા શિનપંથની સ્થાપના. પાછળથી જોડેશિશુપંથ તરીકે પ્રચલિત થયે. 1465 શિૉધર્મને બૌદ્ધધર્મ, કફ્યુશિયન ધર્મ સાથે સંઘર્ષ (ઈ. સ. 1867 સુધી). એહનિહ ને અભિષેક બંધ રહ્યો. મિશ્રધર્મયુગ. સૂર્યસ્વરૂપ મિકાડોની વિપરીત સ્થિતિ. 1669 કદે જાપાનના જૂના ધર્મગ્રંથનું સંસ્કરણ કર્યું. 687 મબુચિએ કદનું કાર્ય આગળ વધાયું. 173 0 મોતૂરીએ શિન્તધર્મને નવજીવન આપ્યું. શિસ્તે ધર્મગ્રંથ કો-જી-કી ઉપર ટીકા લખાઈ. જાપાનમાં પ્રવેશેલા ધર્મોના સારાં તત્ત્વોનો સમન્વયકારી સ્વીકાર કર્યો. મિકાડ વંશના દૈવીઅંશનું પુનઃપ્રસ્થાપન. 1776 હિરતે શિતો ધર્મને લેકભોગ્ય બનાવ્યો. વિવિધ પ્રજાઓમાં એક માત્ર જાપાની પ્રજા જ દૈવી છે તેવું સમર્થન કર્યું.. 1780 કઝઝુમી કો પંથના સ્થાપક મુનેટડાનો જન્મ. 1798 ટેનરી કયે પંથના સ્થાપક મયીકાવા મીકીનો જન્મ. 1814 કેનકે કર્યો પંથના સ્થાપક બંછરોને જન્મ. 1868 મિજી યુગની શરૂઆત અને મિકાઓની પુન:સ્થાપના. 1871 30 જૂન અને 31 ડિસેમ્બરના દિવસેને શુદ્ધિકરણ સંસ્કારના દિવસ તરીકે માન્ય કરતા રાજયહુકમ. 1889 જાપાનના રાજયબંધારણમાં રાજાના દેવી હક્ક અને પવિત્રતાને માન્યતા અપાઈ 1890 હિંસાનું પ્રાકટય અને બૌદ્ધધર્મનું પુનઃપ્રસ્થાન. 1900-13 મંદિરોના કાયદા. શિધર્મ મંદિરની, ધર્મ ખાતામાંથી પહખાતામાં ફેરફારી. અન્ય ધર્મોને ધર્મપ્રવૃત્તિ તરીકે વિકાસવાની છૂટ મળી. 1908 ટેનરી કયે પંથને સંપૂર્ણ પ્રકારની કાયદિક માન્યતા મળી. 1922 જાપાનના યુવરાજને પ્રથમ વિશ્વપ્રવાસ. મિકાડોના દેવીઅંશનો ક્રમશઃ લેપ. Page #467 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 53 ઈ.સ. 1940 જાપાનમાં ઈવર-સામ્રાજ્ય ચળવળના મંડાણ. પ્રભુ–સામ્રાજ્ય પંથ. 1945 બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર. દૈવી વંશપરંપરાને મિકાડોએ જાહેરમાં કરેલો ત્યાગ. દેવી રાજ્યપ્રથાને અંત. 5. ખ્રિસ્તી ધર્મ સમય કેષ્ટક ઈ. સ. પૂ. 6 જિસસ ક્રાઈસ્ટને જન્મ અને ખ્રિસ્તી ધર્મને ઉદય. ઈ. સ. 24 જિસસને આધ્યાત્મિક અનુભવ. ગિરિ પ્રવચને. 33 જિસસને વધ. જિસસનું પુનરુત્થાન. 40 સંત પિલને ખ્રિસ્તી ધર્મને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ. 45 ખ્રિસ્તી ધર્મને સુમેરિયા, ડેમાસ, એન્ટિઓક, ટાર્સસના પ્રદેશમાં પ્રવેશ. પર સંત થોમસે મલબાર કિનારે ખ્રિસ્તી મંદિર સ્થાપ્યું. 65 રોમન સમ્રાટ નીરના રાજ્ય અમલ દરમ્યાન ખ્રિસ્તીઓની કનડગત. ખ્રિસ્તીધર્મને ટ્રેસ, એથેન્સ, કેરિન્થ, રામ, ક્રેટ, સાઈપ્રસ, ફિલીપી, થેસાલનિકા, બેરે, નિકાપલીસમાં પ્રવેશ. 66-69 પાદરી થોમસનું હિંદમાં આગમન. 70 ખ્રિસ્તી ધર્મ ગ્રંથની રચના (ઈ. સ. 150 સુધી). 115 સંત ઇગનેશિયસની રોમમાં શહાદત. 185 વિયેના, સર્ગોસા, મેરીડા, લિઓન, લેબાસીસ, મેયુઆ, કાયેંજ, લારીસા, બેથિનીયા, નિકોમેડીયા, પિયુંમ, પિન્ટસ, સીનેપે, એમેસીયા, એડેસા, કપાસિયા, સીરેન અને એલેકઝાંઠ્ઠિયા, પિપ્પલીઆ, કેલોંગમાં ખ્રિસ્તી ધર્મને પ્રવેશ. (ઈ. સ. 1054 સુધી વિના પ્રતિકાર). 312 સમ્રાટ કન્ટેન્ટાઈને ખ્રિરતીઓને સમાન હક્ક આપ્યા. 325 સમ્રાટ કેન્સેન્ટાઈનની અધ્યક્ષતામાં નિકાયાની ધર્મસભા. ગાઝા, આર્મેનિઆ, મેસોપોટેનિયા, ઓસબર્ગ, ગોલ, સ્પેન, ઇટાલી, બ્રિટન, લીબિયા, ઈજિપ્તના પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર. Page #468 -------------------------------------------------------------------------- ________________ 454 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈ. સ. 346 ઇજિપ્તમાં ખ્રિસ્તી ધર્મ મઠના સ્થાપક પિકમિસનું અવસાન. 354 સંત ઓગસ્ટાઈનને જન્મ. 387 ઓગસ્ટાઈનને ધર્મસંસ્કાર 395 હિપના પાદરી તરીકે ઓગસ્ટાઈન. 430 ઓગસ્ટાઈનનું અવસાન. 500 ગ્રેગરી પહેલાની રમના પ્રથમ પિપ તરીકેની પસંદગી. 634 ખ્રિસ્તીધમ રોમન સામ્રાજ્યના અડધા ઉપરના વિરતાર પર | મુસ્લિમોને વિજય (732 સુધી). 732 મુસ્લિમ આક્રમણને ટાર્સ આગળ ફ્રાસ નેતા ચાર્લ્સ માટેલે અટકાવ્યું. પશ્ચિમમાં ઇસ્લામ ધર્મ પ્રસાર તત્કાળ અટક્યો. 800 ફ્રાન્ક રાજા ચાર્લ્સ મેગ્નીને પપે પવિત્ર રોમન સમ્રાટ તરીકે નવાજ્યા. 871 ઈંગ્લેન્ડના રાજા આફ્રેડે વીકીંગના આક્રમણોનો પ્રતિકાર કરી ખ્રિસ્તી ધર્મ સામેના ભયને ટાળે, અને એના પ્રસારને વેગ આપે. 1000 પાછા વળતા ઝનૂની વીકીંગ આક્રમકે દ્વારા ખ્રિસ્તી ધર્મને ડેન્માર્ક, નેવું અને સ્વીડનમાં પ્રવેશ. રશિયન રાજા લેડીમેરે પૂર્વજોની પૂજાને ત્યાગ કરીને ખ્રિસ્તીધર્મને બોધ અપનાવ્યું. ખ્રિસ્તી ધર્મને રશિયામાં પ્રવેશ. 1054 પૂર્વ અને પશ્ચિમનાં ખ્રિસ્તી દેવળો વચ્ચે અંતિમ ભંગાણુ. કેન્સેન્ટીને પલના રાજાને રેમના પિપે દૂર કર્યો. ધર્મસૂત્રધારની સત્તાનું વિસ્તરણ (ઈ. સ. 1517 સુધી). ધર્મસત્તાની રાજસત્તા પર સર્વોપરિતા. 1076 જેરૂસલેમ પર સેજૂક તુને વિજ્ય. 1093 એનસેલ્સ કેન્ટરબરીના વડા પાદરી (આર્ક બિશપ) બને છે. 1096 કેન્ટીને પલમાં એક તુને પ્રવેશ. પ્રથમ ધર્મયુદ્ધ (CRUSADE) (જે ઈ. સ. 129 સુધી ચાલુ રહ્યું). 1109 એનએમનું અવસાન. 1225 સંત થોમસ ઍકિવનારાને જન્મ. Page #469 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 455 ઈસ. 1274 સંત થોમસ એકિવનાનું અવસાન. 1347 કલા ડી રીનજીનેને પવિત્ર રમન પ્રજાસત્તાકની સ્થાપનાને વ્યર્થ પ્રયાસ. 1378 રોમન કેથેલિકોના ભેદ ભૂલીને બધા રોમન કૅથલિકેએ એક વડા પિપને સ્વીકાર કર્યો અને એમનું મુખ્ય સ્થાન રોમ રહ્યું. ઈ. સ. (1417 સુધી). 1453 કેન્સેન્ટીને પલ પર ઓટોમન તુને વિજ્ય. 1483 માર્ટિન લ્યુથરને જન્મ. 1491 સંત ઈગનેશિયસ લોયેલાને જન્મ. 1492 કોલંબસનું અમેરિકાગમન. ખ્રિસ્તી ધર્મને પ્રસાર. 1498 વાસ્કે–ડી–ગામાનું ભારતમાં આગમન. ખ્રિસ્તી ધર્મને પ્રચાર. 1517 પ્રોટેસ્ટંટ ધર્મસુધારણની શરૂઆત. ૧૫ર૬ એગ્લીકન ચર્ચની સ્થાપના. 154. “સોસાયટી ઓફ જિસસની ની સંત લેયેલાએ કરેલી સ્થાપના. 1542 સંત ઈગનેશિયસ, સંત ફ્રાંસિસ ઝેવિયેરને એશિયાના પરિભ્રમણે મેકલે છે. 1546 માર્ટિન લ્યુથરનું અવસાન. 1549 સંત ફ્રાંસિસ ઝેવિયરને ચીનમાં પ્રવેશ. 1600 ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના. 1620 મે ફલાવરમાં કેટલાક ખ્રિસ્તી પાદરીઓએ ઈગ્લેંડ છોડયું. ખ્રિસ્તી ધર્મને પ્રચાર. 1703 જેન વેસ્લેને જન્મ 1773 પિપ દ્વારા “સેસાયટી ઓફ જિસસ'નું દમન. 1791 જેન વેલેનું મૃત્યુ. ફ્રાંસમાં હિબ્રઓને ખ્રિસ્તીઓ જેવા સમાન હક્કની નવાજેશ. 1793 ફ્રાંસમાં કેથેલિકેની કનડગત.. 1809 નેલિયન પિપને કેદ કર્યા. રાજ્ય સૂત્રધારની સત્તાનું વિસ્તરણ રાજ્યસત્તાની ધર્મસત્તા પર સર્વોપરિતા. 185 પાપની કેદમુક્તિ. સાયટી ઓક્સિસની પુનઃસ્થાપના. 1829 કલિક મુક્તિ ચળવળ. Page #470 -------------------------------------------------------------------------- ________________ 456 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઈ.સ. 1833 ચર્ચ ઑફ ઈગ્લેંડમાં “ક્ષફર્ડ ચળવળની શરૂઆત 1845 રોમન કેથલિક ચર્ચમાં જેને ન્યુમેનનો પ્રવેશ. 1858 ખ્રિસ્તી મિશનરી પ્રવૃત્તિઓનું એશિયામાં વિસ્તરણ. 1869-70 વેટિકન સભા મળી. 1910 એડિનબર્ગમાં ખ્રિસ્તી મિશનરી પરિષદ 1948 એમસ્ટરડેનમાં ખ્રિસ્તી દેવળોની વિશ્વસભા સ્થપાઈ 6. ઇસ્લામધર્મ સમય કેપ્ટ ઈ સ. પ૭૦ પયગંબર મહમદને જન્મ અને ઇસ્લામને ઉદય. 595 મહમદ ખાદીજા સાથે લગ્ન 610 મહમદની પયગંબરી વાણી. કરર હિજરી વર્ષ. મહમદનું મક્કા છોડી મદીના પ્રયાણ. મક્કા-મદીના વચ્ચે સંઘર્ષ (ઈ. સ. 629 સુધી). 629 મક્કા મહમદને શરણે આપ્યું. મહમદનું અવસાન. અબુબકરની પ્રથમ ખલીફ તરીકે પસંદગી. સીરિયા પર તેનું આક્રમણ 634 અબુબકરનું અવસાન અને ઉમરની બીજ ખલીફ તરીકે પસંદગી. સીરિયા, મેસોપોટેમિયા, યુક્રેટિસની ખીણુ, બેબિલેન, એસેરિયા, પર્સીયા અને ઈજિપ્ત ઉપર વિજય મેળવ્યો. 643 ઓથમાનની ત્રીજા ખલીફ તરીકે પસંદગી 656 મદીનાના ઈસ્લામધર્મીઓએ ઓથમાન પર પથ્થરમારો કરી તેમનું મૃત્યુ નીપજાવ્યું. અલી ખલીફ બન્યા. 66 1 સ્વધર્મી ખવારિજને હાથે અલીનું ખૂન. 664 આરબ સેનાપતિ મુહાબિબે ભારત પર હલ્લે કર્યો. આર કાબૂલ પહોંચ્યાં. 680 કરબલાનું ધર્મયુદ્ધ. અલીના પુત્ર હુસેન અને ધુસેનની શહાદત. ઇસ્લામ ધર્મના સ્પષ્ટ ફાંટા-શિયા અને સુન્ની પંથે 711 તારીકના નેતૃત્વ નીચે અરબસ્તાનના મુસલમાને સ્પેનમાં દાખલ થયા. 712 સિંધમાં આરબનું આક્રમણ–બસરાથી સમુદ્ર માર્ગે આવી મહમદ કાસિમે સિંધ સર કર્યું. 632 Page #471 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 47 ઈ. સ. 717 ઇસ્લામને ઉત્તર આફ્રિકામાં પ્રવેશ. 725 મુસલમાનોએ કચ્છ, કાઠિયાવાડ, દક્ષિણ રજપૂતાના અને માળવા સુધી ધસાર કર્યો. 732 કેન્સેન્ટીપલ પરનું મુસ્લિમ આક્રમણ ચાર્લ્સ માટલે અટકાવ્યું, એ ઉત્તર આફ્રિકા તરફ વળ્યું. આફ્રિકામાં અને ત્યાંથી પેન અને દક્ષિણ ફ્રાંસમાં ઈસ્લામ ધર્મના પ્રસાર. 815 સૂફીમતને ઉદ્દભવ અને પ્રસારણ 1000 મુસલમાન તુર્કીના પંજાબ પર આક્રમણે. સુમાત્રા, મલાયા, જાવા, બોર્નિયે અને ફિલિપાઈન્સમાં ઇસ્લામધર્મને પ્રવેશ અને પ્રસાર. ઈસ્લામ મિશનરીઓ દ્વારા રશિયામાં ઇસ્લામ ધર્મને પ્રવેશ. 1001 મહમદ ગઝનીએ પેશાવર, થાનેસર, કનોજ, ગ્વાલિયર અને કિલિંજર જીત્યા. મથુરા અને સોમનાથનાં મંદિર પર હલે કર્યો. (ઈ. સ. 1026 સુધી). 1055 અને ગઝાલીને જન્મ. 1076 સેજુક તુને જેરુસલેમ પર વિજય. 1096 સેજુક તુને કન્ટેન્ટીનોપલમાં આક્રમક પ્રવેશ અને પ્રથમ ધર્મયુદ્ધ (જે 1296 સુધી ચાલુ રહ્યું). 1111 અલ ગઝાલીનું અવસાન. 1220 ફરીદુદીન અત્તર, જલાલુદ્દીન, રૂમી, શેખ, શાદી દ્વારા સૂફીમતને પ્રચાર. 1285 ખલીફતને અંત (સુન્ની પંથ માટે). મેંગેલ તુને બગદાદ વિજય. 1300 સૂફીવાદી હાફિજ (ઈ. સ. 1388 સુધી). (1414 સૂફીવાદી ગામી (ઈ. સ. 1492 સુધી). 1453 ઓટોમન તુર્કોને કેન્ટીપલ પરને વિજ્ય. 1702 ઇસ્લામધર્મ સુધારક દિલ્હીના શાહ વલી અલ્લાહને જન્મ. 1703 ઇસ્લામ ધર્મ સુધારક અરેબિયાના અલ-વહબને જન્મ. 1792 અલ–વહબનું અવસાન, 1820 બંગાળ પ્રદેશમાં મુસલમાન સુધારાવાદી ચળવળ. 1844 બહાઈમની રજૂઆત. Page #472 -------------------------------------------------------------------------- ________________ 458 ધર્મનું તુલનાત્મક અધ્યયન ઈ.સ. 1850 બહાઈમતના સ્થાપક મીરઝા અલી મહમદને વધ. 1912 ઇન્ડોનેશિયામાં મુહમ્મદિયા સુધારાવાદી ચળવળની શરૂઆત. 1920 આતા તુર્ક કમાલપાશા તુકના સરમુખત્યાર. તુર્કસ્તાનમાં મુસલમાનધર્મમાં ક્રાંતિકારી ફેરફારે. 1941 ભારતમાં રૂઢિચુસ્ત ધર્મવાદીઓની જમાત-એ-ઇસ્લામી ચળવળની શરૂઆત. 1947 ભારતીય પ્રદેશમાંથી પાકિસ્તાનને ધાર્મિક રાજ્ય તરીકે ઉભવ. 1971 પાકિસ્તાનમાંથી બાંગલાદેશને અલગ રાજ્ય તરીકે ઉદ્દભવ. 7. શીખધર્મ સમય કેષ્ટક ઈ.સ. 1469 ગુરૂ નાનકને જન્મ અને શીખધર્મને ઉદય. 1508 ગુરુ અંગદેને ગુરુ નાનકે ધમંગાદીએ સ્થાપ્યા (ઈ. સ. ૧૫પર સુધી.) ૧૫પર ગુરુ અમરદાસ ધર્મગાદીએ (ઈ. સ. 1574 સુધી). 1574 ગુરુ રામદાસ ધર્મગાદીએ (ઈ. સ. 1581 સુધી). અમૃતસરનું હરમંદિર–સુવર્ણ મંદિર બંધાવ્યું. ધર્મગાદી વંશપરંપરાગત બની.' 1581 ગુરુ અને ધર્મગાદીએ (ઈ. સ. 1606 સુધી). ગ્રંથસાહેબની રચના થઈ ધર્મ કરની લાગત શરૂ થઈ. દિલ્હીના મોગલ રાજા સાથે યુદ્ધ. - 16 06. ગુરુ હરગવિદે ધમંગાદાએ (ઈ. સ. 1638 સુધી). ધર્મગુરુ તલવાર ધારણ કરે છે. સંરક્ષણ માટે કિલ્લાની રચના. 1638 ગુરુ હરરાય ધર્મગાદીએ (ઈ. સ. 1660 સુધી). ઔરંગઝેબ સામેની લડાઈમાં હાર. 1660 ગુરુ હરકિશન ધર્મગાદીએ (ઈ. સ. 1664 સુધી). ઔરંગઝેબ સામેની લડાઈ જારી રાખી. 16 64 ગુરુ તેગબહાદુર ધમંગાદીએ (ઈ. સ. 1675 સુધી).. મેગલે સામેની લડાઈમાં વિજય મેળવ્યું. દક્ષિણમાં સિલેન સુધી શીખધર્મ પ્રચાર. Page #473 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪પ૦ ઈ.સ. 1675 ગુરુ ગોવિંદસિંહ ધર્મગાદીએ (ઈ. સ. 1708 સુધી). સિંહ”નું ઉપનામ ધારણ કર્યું. “ખાલસા” મંડળની સ્થાપના. બંગાળ સુધી શીખધર્મને પ્રચાર. ઢાકા શીખેનું મુખ્ય ધામ બને છે. દશમા ગુરુના ગ્રંથની રચના. 1708 ગુરુ ગોવિંદસિંહનું અવસાન. ગુરુપરંપરાને અંત. ધર્મવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા માટે પંચાયતની રચના. 1839 રણજિતસિંહનું અવસાન 1845 શીખરાજ્ય અંગ્રેજોએ ખાલસા કર્યું Page #474 -------------------------------------------------------------------------- ________________ 8. ધર્મ સ્થળાંતર ક્યાંથી? કયારે? ઈ. સ. પૂ. 2000 - ક્ય શું ? 1 આર્યોનું આગમન 2 યહુદીઓ 3 જેરૂસલેમ પર ઘેરે 4 બૌદ્ધધર્મ પ્રચાર , 1230 ઇજિપ્તમાંથી બેબિલેનના રાજા ભારતમાંથી (મગધ) - 586 5 ખ્રિરતીધર્મ પ્રચાર જેરૂસલેમમાંથી -8 બૌદ્ધ સંઘને પ્રવેશ 9 હિષઓને બળવે ભારતમાંથી (બંધિગયા) જેરૂસલેમમાં 10 ખ્રિસ્તી ધર્મ પ્રચાર યુરોપમાંથી 11 બૌદ્ધ અમીદાપંથ ચીનમાગે છે કે 250 Page #475 -------------------------------------------------------------------------- ________________ પ્રસાર કર્યો ભારત કમ ક્યાં? કેના દ્વારા? પરિણામ? 1 સિંધુની ખીણ ઉત્તર-પશ્ચિમ ભારતમાં - હિંદુધર્મને ઉદય 2 ઇઝરાયેલમાં સ્થાયી થયા મોઝીઝ ઈઝરાયેલી ધર્મ સંગઠન 3 ઈઝરાયેલ નેબુઝીનઝર હિબ્રનેતાઓ દેશનિકાલ 4 ગ્રીસ, સીરિયા, મીસરમાં સમ્રાટ અશોક બૌદ્ધધર્મને વિવિધ પ્રદેસાધુમંડળ દ્વારા ધર્મ પ્રચાર શેમાં પ્રવેશ 5 સુમેરિયા, ડેમાસ, ટાર્સસ ખ્રિસ્તીધર્મને પ્રસાર એન્ટીક 6 મલબાર કિનારે આવ્યા- સંત થોમસ ખ્રિસ્તી મંદિર સ્થાપ્યું. ભારતમાં ખ્રિસ્તી ધર્મના મંડાણ 7 ટ્રેસ, એથેન્સ, કરિન્યરોમ આ પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મને. કેટ, સાયપ્રસ-ફિગીઆ, પ્રસાર ફીલીપી, થેસાનિકા, બેરે, નિકપોલીસમાં પ્રવેશ. 8 ચીનમાં સમ્રાટ મીંગના પી-માઝું મંદિર બંધાયું આમંત્રણથી 9 ઈઝરાયેલ જેરૂસલેમનું પતન. યહૂદીઓ. છિન્નભિન્ન 10 વિયેના, સર્ગોસા, મેરીડા, આ પ્રદેશોમાં ખ્રિસ્તી ધર્મને. ' પ્રસાર કર્થેજ, લારીસા, બેથિનીઆ, નિકોમેડિઆ, પિયૂમ, પિન્ટસ, સીને પે, એમસીઆ, એસા, ક્યાસીઆ, સીરેન, એલેકઝાંડ્રિયા, પેમ્ફીલીઆ, કેલેગમાં પ્રવેશ. 11 જાપાનમાં જાપાનમાં બૌદ્ધધર્મ પ્રવેશ: Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૬ર ક્રમ શું ? 12 ખ્રિસ્તી ધર્મ પ્રચાર ધર્મોનું તુલનાત્મક અધ્યયન કયાંથી? ક્યારે ? : યુરેપમાંથી ઈ. સ. 325 13 બૌદ્ધધર્મ ' ' ભારતમાંથી 14 કન્ફયુશિયન અને તાઓ ધર્મ ચીનમથી 15 હજીરા 16 મુસ્લિમ ચઢાઈ મક્કાથી મદીનાથી 622 632 17 >> ઈરાનમાંથી નીકળી , 643 18 જરથુસ્તીઓ 19 મુસ્લિમ ચઢાઈ અરબસ્તાન ' T 711 21 આરબ આક્રમણ 22 અરબી મુસ્લિમ 711 કાબુલ અરેબિયામાંથી અરેબિયામાંથી બસરા અરેબિયામાંથી સિંધથી 712 - 77 24 25 ) , 725 26 મુરિલમે કોન્ટેન્ટીને પલથી હારી ર૭ વ્રજ્યાન બૌદ્ધપંથ 28 કિગાન અને રીસુ બૌદ્ધપશે ભારતમાંથી ચીનમાર્ગે 29 મુસલમાન તુર્ક આક્રમણ તુર્કસ્તાનથી .. Page #477 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ક્રમ ક્યાં ? કેના દ્વારા? 12 ગાઝા, આર્મેનિયા, મેસોપે - ટમીઆ, ઓબર્ગ, ગેલ, સ્પેન, ઈટાલી, બ્રિટન, લીબિયા, ઇજિપ્તમાં પ્રવેશ 13 જાપાનમાં 463 પરિણામ? આ પ્રદેશમાં ખ્રિસ્તી ધર્મ પ્રસાર જાપાનમાં બૌદ્ધધર્મ પ્રવેશ પ્રસાર 14 જાપાનમાં મહમદ અબુબકર જાપાનમાં આ બે ધર્મોના મંડાણ ઇસ્લામધર્મ ટકી શક્યો ઇસ્લામ પ્રસાર ઈસ્લામને વિજય ઇસ્લામ પ્રસાર 15 મદીના ગયા 16 સીરિયા પ્રવેશ 17 સીરીયા,મેસોપોટેમિયા, યુકે ટિસની ખીણુ, બેબિલોન, અસીરીયા, પ્રસવા, ઇજિપ્ત 18 ભારતમાં પ્રવેશ્યા ઉમર '19 કાબુલ ભારતમાં જરથુસ્તીધર્મના મંડાણ એ પ્રદેશમાં ઈસ્લામ પ્રસાર આરબ-ખિલાફત મંડાણું મહાલિબ ઉત્તર ભારતમાં ઇસ્લામ પ્રવેશ ઈસ્લામધર્મ પ્રવેશ તારીક પેનમાં ઈસ્લામધર્મ પ્રવેશ મહમદ કાસીમ ભારતમાં ઇસ્લામ પ્રસાર - ઉત્તર આફ્રિકામાં ઈસ્લામ પ્રવેશ 20 ભારત પર 21 સિંધ પર 22 સ્પેનમાં પ્રવેશ્યા 23 સિંધ પર ચઢાઈ–જીત્યું. 24 ઉત્તર આફ્રિકામાં પ્રવેશ્યા 25 કચ્છ, કાઠિયાવાડ, દ. રજપૂ તાના, માળવા 26 ઉત્તર આફ્રિકા, સ્પેન અને દક્ષિણ ફ્રાન્સ ગયા 27 તિબેટમાં પ્રવેશ 28 જાપાનમાં પ્રવેશ્યા આ પ્રદેશમાં ઈસ્લામ પ્રસાર પસંભવ તિબેટમાં બૌદ્ધધર્મના મંડાણ જાપાનના શિધમને સામનો મહમદ ગઝની ઈસ્લામને ભારતમાં ઊંડાણ સુધી પ્રવેશ 29 પંજાબ પર Page #478 -------------------------------------------------------------------------- ________________ કેમ શું ? 30 ઈસ્લામધર્મ પ્રસાર ધર્મોનું તુલનાત્મક અધ્યયન ક્યાંથી? ક્યારે? . ભારતમાંથી ઈ.સ. 1000 તુર્કસ્તાનમાંથી 1000 32 ખ્રિસ્તી ધર્મ પ્રસાર 33 , યુરોપમાંથી બેન્ઝન્ટાઈનથી 1000 1000 34 મુસ્લિમ ચઢાઈ ગઝની 1026 સેન્જક તુર્ક 1976 1096 35 36 , 37 સેલ્થક તુર્કો તુર્કસ્તાનથી 1096 ચીનમાર્ગે 119 38 રેનઝાઈ ઝેનબૌદ્ધધર્મ 39 સોટોઝેન બૌદ્ધધર્મ 40 ઈસ્લામ ચીનમાર્ગે ભારતમાગે 1228 1280 41 મુસ્લિમ ચઢાઈ કર ખ્રિસ્તી ધર્મ પ્રસાર એટોમાન તુર્ક યુરોપમાંથી 1453 1492 145 1498 1542 1549 પ્રટન 1600. 1620. Page #479 -------------------------------------------------------------------------- ________________ 465 પરિશિષ્ટ કમ ક્યાં? કોના દ્વાર? પરિણામ? 30 મલાયા, સુમાત્રા, બેનિ, વેપારીઓ અને આ પ્રદેશમાં ઇરલામધર્મ જાવા, ફિલિપાઇન્સ. મિશનરીઓ પ્રવેશ-પ્રસાર 31 રશિયામાં પ્રવેશ મિશનરીઓ રશિયામાં ઇસ્લામધર્મપ્રવેશ પ્રસાર 32 ડેન્માર્ક, નેવે, સ્વીડનમાં વીકીંગ દ્વારા ખ્રિસ્તી ધર્મને પ્રવેશ–પ્રસાર. 33 રશિયામાં રશિયન રાજા લે. રશિયામાં ખ્રિસ્તી ધર્મને ડમેરના આમંત્રણથી પ્રવેશ–પ્રસાર. 34 પેશાવર, મુલ્લાન, કનોજ, મહમદ ગઝની ભારતમાં ઇસ્લામ પ્રસાર ગ્વાલિયર, કિંલીંજર જીત્યાં. 35 જેરૂસલેમ, ઈઝરાયેલ એ પ્રદેશમાં ઇસ્લામ પ્રવેશ. 36 કન્ટેન્ટીનેપલ પર આક્રમણ ઈસ્લામ પ્રવેશ, ધર્મયુદ્ધોના મંડાણ. 37 કન્ટેન્ટીને પલમાં પ્રવેશ્યાં ઇસ્લામને યુરોપમાં પ્રવેશ ઇસ્લામ-ખ્રિસ્તી ધર્મ સંઘર્ષના મંડાણ 38 જાપાન પ્રવેશ જાપાનમાં બૌદ્ધ સંપ્રદાય પ્રવેશ 39 >> 40 ચીન પ્રવેશ કુબલાઈખાન મોંગલ રાજવંશની ચીનમાં શરૂઆત. ઇસ્લામને ચીનમાં પ્રવેશ. 41 કોન્ટેન્ટીનેપલ પર વિજય ઈરલામ પ્રસાર કર અમેરિકામાં આગમન કોલંબસ અમેરિકામાં ખ્રિસ્તી ધર્મને પ્રવેશ–પ્રસાર 43 કેપ-દક્ષિણ આફ્રિકા બાર્થેલેમ ડાયઝ આફ્રિકામાં ખ્રિસ્તી ધર્મ પ્રવેશ 44 ભારતમાં આગમન વાસ્કે–ડી–ગામા ભારતમાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર 45 એશિયાના પરિભ્રમણે સંત ફ્રાંસિસ ઝેવિયર એશિયામાં ખ્રિસ્તી ધર્મને પ્રસા 46 ચીન પ્રવેશ ચીનમાં ખ્રિસ્તી ધર્મને પ્રવેશ 47 ભારતમાં ઇસ્ટ-ઈડિયા કંપનીની ભારતમાં ખ્રિસ્તી ધર્મનું સ્થાપના વિસ્તરણ 48 મે-ફલાવરમાં કેટલાક ખ્રિસ્તી અમેરિકામાં ખ્રિસ્તી ધર્મને પાદરીઓ અમેરિકા ગયા પ્રસાર ધર્મ 30 Page #480 -------------------------------------------------------------------------- ________________ 466 કમ શું? 49 ખ્રિરતીધર્મ પ્રસાર કક્યાંથી? ધર્મનું તુલનાત્મક અધ્યયન ક્યારે? યુરોપમાંથી ઈ. સ. ૧૬પર 50 શીખધર્મ પંજાબથી 1664 1675 51 , પર ખ્રિસ્તી મિશન પ્રવૃત્તિ યુરોપમાંથી 1885. 53 યહુદીઓને પુનર્વસવાટ વિશ્વમાંથી , 1946 Page #481 -------------------------------------------------------------------------- ________________ 467 પરિશિષ્ટ ક્રમ ક્યાં? કોના દ્વારા? પરિણામ? 49 દક્ષિણ આફ્રિકા જેનવાન રીબેક આફ્રિકામાં ખ્રિસ્તી ધર્મને પ્રસાર 50 દક્ષિણ ભારત અને સિલેન ગુરુ તેગબહાદુર એ પ્રદેશમાં શીખધર્મને પ્રસાર પર પૂર્વભારત-બંગાળમાં ગુરૂ ગોવિંદસિંહ શીખધર્મ પ્રસાર, ઢાકા શીખ ધર્મનું મુખ્ય ધામ બને છે પર ભારતના બ્રિટિશ શાસન ખ્રિસ્તી ધર્મનું ભારતમાં પ્રદેશમાં શરૂ વિસ્તરણ 53 ઇઝરાયેલમાં સ્વતંત્ર ઇઝરાયેલ પ્રદેશમાં હિબ્રધર્મ. Page #482 -------------------------------------------------------------------------- _ Page #483 -------------------------------------------------------------------------- ________________ - - 1 14. પર્યાય સૂચિ 821 41773-Secular 243714-Ignorance દેવદૂ-Unknowable આચારસંહિતા-Ethos 29027-Fire-Temple 2413114 - Preceptor 29.5.-Unconscious 2416HL-Soul, Spirit se Untouchable 24164214-Self-knowledge 297424-Super-mind 2414H918-Spiritism de 11941-Atheism આત્મશુદ્ધિ-Self-purification 32-Irreligious આદિમ જાતિ ધર્મ-Primitive -Non-religious & 7. Beginningless Religion, Tribal Religion 24182-Respect 3-Impermenant 24182degIdeal 6474 Evil 241821-Commandment 647 Immorality 3414416773-Spiritual 4.-Compassion 2416417473291-Spiritualizations 9.4.--Experience 2414&-Bliss 47 ternal આનંદમય–Blissful ધર્મImmoral 24121644-Ascent, Evolution 479 48/14-Static, stagnant આવિર્ભાવ-Projection ધમ-Impersonal 341(90512-Revelation યmmortality 241931-Sensation 1-Abstract Essence આસક્તિ-Willing Involved ballstector attachment 41Super-natural 24181A-Sacrifice Descent, Involution 241211918-Optimism wurncarnation 241 Gads-Theistic DGA13- Worldly an-Existent, Unreal goleadi-Specific (family) 6111-Intolerance 1 shimsa, Non ઈશ્વરકૃપા-Grace of God ઈશ્વરી વાણી-Divine Revlation fiance God Hatice Page #484 -------------------------------------------------------------------------- ________________ 470 ઈશ્વર પ્રેરિત-Revealed ઈશ્વરવાદ-Deism ઈશ્વરી તત્ત્વ-Divine Essence ઉચ્ચતમ અવસ્થા–Elevated Existence ઉત્ક્રાંતિવાદ-Evolution ઉત્સવ-Festival ઉદ્ગમ-Origin GEM14-Preaching Bet125-Messiah, Saviour ઉપાધ્યાય-Preacher 01404174-Elevating, Prograssive એકત્વ-Oneness, Unification 2454441-Unity Zitz Udl-Oneness, Uniformity એકાગ્રતા-Concentration એકેશ્વરવાદ-Monotheism અનેકેશ્વરવાદ-Polytheism lagi las vela-Historical method. bilgs-Worldly અંતઃકરણ–Conscience અંધમાન્યતા–Superstition કર્તવ્ય-Duty 3129121772-Causal body 314-Action 1841-Conation ક્રિયાકાંડ-Ritual કૈવલ્ય-Non-dual ગતિશીલતા-Dynamism ગુણ-Quality Gall-Occult science 2476512-Miracle ધર્મોનું તુલનાત્મક અધ્યયન 2446512-Miracle ચારિત્ર્ય પદ્ધતિ-Biographical method ચેતન-Conscious or3474-Matter જડવાદ-Dogmatism જપ-Japa જાદુ-Magic જાતિધર્મ–Tribal Religon - 374916-Animism al 5212-Old Testanent ઝનૂની-Fanatic ઝનૂનવાદ-fanaticism તર્ક-Reason તર્કશાસ્ત્ર-Logic 879-Essence, Reality તહેવાર-Festival તપ-Penance F4100-Ascetic તાઓ-Tao તાત્ત્વિક પદ્ધતિ-Philoso ', આ method M1E1274-Identity de 32-Omniscient teaptact તુલનાત્મક પદ્ધતિ-Comparative method 62234 Pareia-Doctane of Trinity દયા-Mercy દરગુજરપણું-Grace દર્શન–Vision fatal-Mythology દાર્શિક–Seer Page #485 -------------------------------------------------------------------------- ________________ પર્યાય સૂચિ દિવ્ય-Divine દિવ્ય ચેતના-Divine Conscious ness $-411-Worldly દુરાચારી-Immoralist દેવદૂત-Angel દેવળ-Church દેવજ્ઞાનવાદ-Gnosticism દૈત્ય-Devil દૈવી તત્ત્વ-Divine Being દૈવવાદ-Fatalism, Pre destination દૈવીજ્ઞાન-Divine wisdom 647*23-Religious Teacher ધર્મગ્રંથ-Scripture ધર્મ પ્રસ્થાપક-Founder of Religion ધર્મવિધિ-Religious rites ધર્મયુદ્ધ-Crusade ધર્મરૂઢિ–Tradition ધર્મવહેમ-Superstition Global - Religiosity ધ્યાન-Concentration, Meditation ધાકધમકીયુક્ત દબાણPersecution 9174'} 2412117- Religious practice ધાર્મિક બેધ-Religious Teaching ધાર્મિક સત્ય-Religious truth 4- Hell dal 5212-New Testament 471 ન્યાયને દિવસ-Day of Judgment 04142 44194-Just attitude નામકરણ-Baptism Al Rod's-Atheist નિગુર્ણ ઈશ્વર-Brhman Gizal 249741-Lower Existence નિયમ-Laws Gardale-Determinism GARIS12-Formless Gazia1918-Pessimism G137847916-Atheism નિષેધવાચી-Negative Gosl-Conviction, Faith નીતિશાસ્ત્રીય પદ્ધતિ-Ethical method નિતિક ધર્મ-Ethical Religion નતિક નિયામક–Moral regulator નૈતિક પૂર્ણતા-Moral perfection Ald's #4-Ethical value Madlel?s-Uplifter of Downtrodden પતિપદાસનુત્પાદ–Dependent origination MELU vold-Material world Yoll-Wisdom 4401 242-Prophet પર્યાય-Modes પરમાત્મા–God પરલક્ષિતા-Objectivity પરિવર્તન-Conversion, Change 4214912-Benevolence Page #486 -------------------------------------------------------------------------- ________________ 472 ધર્મોનું તુલનાત્મક અધ્યયન પર્વ-Festival 4117-Pure, Sacred પ્રકૃતિ ધર્મ–Nature religion પ્રકૃતિને નિયમ-Law of Nature પ્રત્યક્ષીકરણ-Manifestation lasta-Resistence પ્રભુનું સામ્રાજ્ય-Kingdom of God પ્રસારણ–Spread પાર્થિવ-Worldly પાપ-Sin 4141H1-Sinner 4174114's-Noumenal પારલૌકિક-Other-worldly પ્રાકૃતિક Natural 311411-Prayer 34101] yold-Animal kingdom પ્રાણીવાદ-Animism પ્રારબ્ધ-Fate પ્રારબ્ધવાદ-Fatalism 31141441-Repentence પુણ્ય-Merit yaoxrz-Reincarnation પુનર્મિલન-Reunion 44614-Reverencc Yom-Worship You 27018-Clergy class, Eccle siastical-Priestly class પૂર્ણગ-Perfect Integration પૂર્વગ્રહ-Prejudice ફિરસ્તે-Prophet બદલો-Reward 244344-Dogma eycnorenz-Persecution બહુઈશ્વરવાદ-Polytheism બહુદેવવાદ–Polydaemonism બંધન-bondage બુદ્ધિવાદ-Rationalism બિનધમી-Secular ભક્તિ-Devotion ભજન-Prayer ભાગ્યવાદ-Fatalism ભાવનાબળ-Conviction ભાવાત્મક–Emotional ભ્રાતૃભાવ-Fraternity ભૂતપ્રેત-Ghost ભૌતિકવાદ–Materialism illa's 21272-Gross body મધ્યમ માર્ગ-Golden mean, Middle path મન-Mana મનામણી–Persuasion મને વૈજ્ઞાનિક પદ્ધતિ-Psycholo gical method HG129-Supreme-God HG14149-Superman મસ્જિદ-Mosque મંદિર-Place of worship મંત્રોચ્ચાર-Chanting માનવ ચેતના-Human consciousness Hlaa Orold-Human world Page #487 -------------------------------------------------------------------------- ________________ 473 શબ્દ સૂચિ મુક્તિ-Salvation 4501142841 -State of being liberated મૂર્તિપૂજા-Idol worship 4457215-Capitalism મૂલ્યો-Values #16-Liberation, Self realization -47-Sacrifice 267476-Mysticism રસમીમાંસા પદ્ધતિ-Aesthetic method 210841747-Kingdom 210314 44-National religion રૂઢિ–Tradition રૂઢિવાદી-Orthodox, Traditional Allen-Affection 4114122-Temptation Ful-Hegiography લૌકિક-Worldly વગીકરણ-Classification 4091649721-Caste-system વટલાવ-Proselytilization વનસ્પતિ જગત-Plant world વહેમ-Superstition વ્યક્તિભિન્નતા-Pluralism 142143-Deviator 147412-Idea, Thought, Concept falarien-Affirmative, Positive Gas-Discrimination વિશ્વધર્મ-Universal religion શરણ-Submission શાશ્વત-Eternal Caiati-Punishment 2/14-Character, morality શુદ્ધિ-Purification 9164-Good 26-4-Non-Existence, Void zo's-Creator સગુણ ઇશ્વર-Personal God સજા-Punishment 2011-Reality ZTIC14H1-Authoritativeness 744-Essence, Truth સગુણ-Virtue સભાનતા-Awareness સમગ્ર જીવન–Totality of life સમજ-યુક્ત પરિવર્તન-Persuasion 247-74-Reconciliation 2474702-Universe 74741/4-Concentration, Meditation સમાજવાદ–Socialism સમાજશાસ્ત્રીય પદ્ધતિ-Sociological method સર્વદષ્ટા-Omniscient સર્વજવવાદ-Spiritism સર્વદેશીય ધર્મ-Universal Religion Page #488 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 474 સર્વ નિયામક-All Governor 2198 cylul-All pervasive 744 MH1d-Ominipotent 7474-Omniscient સર્વેશ્વરવાદ-Pantheism સહદયી સમભાવ-Sincere Equanimity 71020414-Immanent 770242.- Transcendent 74143-Founder pyet 21-72-Gross body 22019-Heaven સ્વયં સંચાલિત ગતિ–Self directed movement સંપ સ્વાતંત્ર્ય-Freedom of સંપ્રદાય—Sect સંશય-Doubt સંહારક-Destroyer સંસ્કૃતિ-Civilization Hide4-Continuity 21143-Aspirant, seeker 216711-Technic of meditition સાધુ-Monk 2014 G's 47*-Universal Religion 2014'il Hea-Sovereignty સિદ્ધ-Realized સૂત્ર-Aphorism સૂક્ષ્મ શરીર-Subtle body શ્રદ્ધા-Faith શ્રમજીવી -Proletariate 214-Good 4141-Forgiveness Ella [HHizi-Epistemology will સંકેલીકરણ-withdrawal 21814-Confeict, crisis 221143-Governor સંત–Saint Page #489 -------------------------------------------------------------------------- ________________ પર્યાય સૂચિ Abstract essence-અમૂર્ત તત્ત્વ Action-314 Aesthetic method-2217HIHL પદ્ધતિ Affection-લાગણી Affirmative-racanian Ahimsa-24[6211 All-governor-244 64175 All-pervasive-2444141 Animal-kingdom-119N જગત Animism-જીવવાદ . Aphorism-સૂત્ર Ascent–આરોહરણ Ascetic-4100 Aspirant-21843 Atheism-147-2724271EUR Authoritativeness-24011641691 Baptism-નામકરણ Beginningless-244176 Benevolence-4214512 Biographical method ચારિત્ર્ય પદ્ધતિ Bliss-410 EUR Blissful-2414874 Bondage–બંધન Brhman-નિર્ગુણ ઈશ્વર Capitalism-મૂડીવાદ Carnal desire-412441 Caste-system-491649281. Causal body-5129121272 Chanting-12122112 Character-21144 Church-દેવળ. Civilization-zakla Classification-Polispiel Clergy-પાદરી, પુરોહિત વર્ગ Commandment-241?el Communism-સામ્યવાદ Comparative method તુલનાત્મક પદ્ધતિ Compassion-અનુકંપા, કરુણ Conation-1841 Concentration-એકાગ્રતા, ધ્યાન Conscious-zida Continuity-21844 Conversion-ધાર્મિક પરિવર્તન Conviction-નિષ્ઠા, ભાવના બળ Creator-Hov's Crusade-ધર્મયુદ્ધ Day of judgment-r41421 દિવસ Deism--ઈશ્વરવાદ Dependent origination પતિપદાસમુત્પાદ Page #490 -------------------------------------------------------------------------- ________________ 476 Descent–અવતરણ Destroyer-4.6175 Determinism-નિયતિવાદ Deviator-621415 Devil-દૈત્ય, સંતાન Devotion-ભક્તિ Divine Being-દૈવી તત્વ Divine consciousness-fc4 ચેતના Divine Essence-ઈશ્વરી તત્ત્વ Divine Revelation-ઇશ્વરીવાણી Discriinination-a's Dogma-બદ્ધકથન Dogmatism-જડવાદ Doctrine of Trinity ત્રિસ્વરૂપ સિદ્ધાંત Duty–કર્તવ્ય Dynamism-oldallal Ecclesiastical class-yeired વગ, બ્રાહ્મણ વગર Elevating-ઊર્ધ્વગામી Elevated Existence-3231d7 અવસ્થા, Emotional-ભાવાત્મક Essence-સત્ય, હાર્દ Eternal-અનંત, શાશ્વત Ethical method Manzily ધર્મોનું તુલનાત્મક અધ્યયન Experience-અનુભૂતિ Faith-4EUR! Fanatic–ઝનૂની Fanaticism-34191EUR Fatalism-પ્રારબ્ધવાદ, ભાગ્યવાદ Festival-તહેવાર, પર્વ Fire temple-zy[14121 Forgiveness=141 Formless-6121512 Founder of Religion-4474 સંસ્થાપક Fraternity-બ્રાતૃભાવ Freedom of Will–સંકલ્પ સ્વાતંત્ર્ય Ghost-ભૂત, પ્રેત Gnosticism-89671421918 God-ઈશ્વર Golden path-H144 HLULE Good-શુભ, શ્રેય Governance-24241444 Governor–સંચાલક Grace-દરગુજરાણું, કૃપા Grace of God-ઈશ્વરકૃપા Gross body-ભૌતિક શરીર, યૂલ શરીર Heaven-સ્વર્ગ Hegiography-2011 Hell-નર્ક Historical method-એતિહાસિક પદ્ધતિ Human consciousness માનવ ચેતના Ethical Rcligion-iras * Ethos–આચારસહિતા Evil-અશુભ Evolution-આરહણ, ક્રિાંતિવાદ Page #491 -------------------------------------------------------------------------- ________________ 77 પર્યાય સૂચિ Human world-H109 vold Idea-117412 Identity-diela4 Idol-worship-uliyon Ignorance-અજ્ઞાન, અવિદ્યા Immanent-241020414 Immoral-zurica's Immoralist-87121122 Immortality-2472691 Impermenant-246444 Impersonal-24413 min Incarnation-અવતાર Intolerance–અસહિષ્ણુતા Involution-24902 Just attitude--411 44294 Japa-જપ Kingdom-21041244 Kingdom of God-ઈશ્વરનું સામ્રાજ્ય Laws-124# Law of Nature-પ્રકૃતિને નિયમ Liberation-yssna Lower Existence-fiz 2497411 Magic–જાદુ Mana-240 Manifestation-પ્રત્યક્ષીકરણ Matter-or3dta Material world-પદાર્થ જગત Meditation-ધ્યાન, સમાધિ Mercy-641 Merit-yg4 Messiah-ઉદ્ધારક Middle-path-7647 HLOL Miracle-ચમત્કાર Modes-4414 Monotheism-25429116 Morality-alasal Moral perfection-ilas you al Moral regulator-alas (1414'5 Mosque-Hore Mysticism-2824116 Mythology–દંતકથા National Religion-21874 674* Natural-પ્રાકૃતિક Nature Religion-પ્રકૃતિ ધર્મ Nector-247 Negative-નિષેધવાચી New Testament-ral 3712 Non-dual-અદ્વૈત, કૈવલ્ય Non-Existent-અસત, ન્ય. Non-violence-246.21 Noumenal-પારમાર્થિક Objectivity-પરલક્ષિતા Occult science-ગૂઢ વિદ્યા Omnipotent–સર્વ શક્તિમાન Omnipresent–સર્વવ્યાપી Omniscient-સર્વજ્ઞ, સર્વદૃષ્ટા . Omniscient Teacher-452 Oneness–એકત Optimism-24141415 Origin-ઉગમ Orthodox-zraad Old Testament-જને કરાર Page #492 -------------------------------------------------------------------------- ________________ 478 Other--worldly-પારલૌકિક Pantheism-સર્વેશ્વરવાદ Penance-તપ Perfect Integration-પૂર્ણગ Personal God-સગુણ ઈશ્વર Persecution-ધાકધમકીયુક્ત દબાણ Persuasion-મનામણી, સમજયુક્ત પરિવર્તન Pessimism-142121715 Philosophical method - તાત્ત્વિક પદ્ધતિ Place of worship-મંદિર Plant-world-4424 la oroldi Pluralism-વ્યક્તિભિનતા Polydaemonism-બહુદેવવાદ Polytheism-2473897018 Positive-rasalan Prayer-31131021 Preaching-ધર્મોપદેશ Preceptor-2417,145 Pre-destination-દૈવવાદ Prejudice-પૂર્વગ્રહ Priestly class-yairioses qui Primitive Religion-24164647 | Progressive-વંગામી Projection-zuracia Proletariate-4409 l Prophet-Lazzal Proselytilization-72414 Psychological method મને વૈજ્ઞાનિક પતિ ધર્મોનું તુલનાત્મક અધ્યયન Punishment-શિલ્લા, સજા Pure-પવિત્ર Purification-શુદ્ધિ Quality-oje Rationalism-બુદ્ધિવાદ Reality–સત્તા Realized-સિદ્ધ Reincarnation-પુનર્જન્મ Religious practice-4117's આચાર Religious rites-47 laian Religious teacher-6723 Religious teaching-ધાર્મિક બોધ Religious truth is 7424 Repentence-31141477 Reunion-પુનર્મિલન Revelation-2418ansi? Revealed-ઈશ્વર–પ્રેરિત Rewardબદલે Ritual-ક્રિયાકાંડ, કર્મકાંડ Sacred-467 Sacrifice-આહૂતિ, યજ્ઞ Saint-zat 'Salvation--મુક્તિ, મોક્ષ Saviour-34173 Scripture-4724 Sect–સંપ્રદાય Secular-અઆધ્યાત્મિક, બિનધમી Seeker-21145 Seer-દાશિક Self-directed movement સ્વયં સંચાલિત ગતિ Page #493 -------------------------------------------------------------------------- ________________ પર્યાય સૂચિ . Self-knowledge-2417HNIEL Self-purification-2417Helle Self-realization આત્મ-સાક્ષાત્કાર Sensation-24.1.2010 Sin-414 Sinner-4141 Sincere equanimity-268'l સમભાવ Socialism-સમાજવાદ Sociological method=24107 શાસ્ત્રીય પદ્ધતિ Sovereignty-2414'eil hea Soul-આત્મા Spiritism-સર્વજીવવાદ Spiritual-241741BH' Spiritualization-241441[c752e Spread-31211201 State of being liberated મુક્તાવસ્થા Submission-214184 Superman-H614142 Supermind-અતિમાનસ Supernatural-અલૌકિક Superstition-246471-441 Supreme God-Holla Tao–તાઓ Temptation-411424 Theistic-241 Pias Thought-a22 Totality of life-24721 agad Tradition-રૂઢિ Traditional-રૂઢિવાદ Transcendence-zice 42 Tribal Religion-ola 471 Unconscious-24ida Uniformity -એકરૂપતા Unity–એકમયતા Universe-સમષ્ટિ Universal Religion-Govern ધર્મ, સર્વદેશીય ધર્મ Unknowable-243174 Unreal-242102 Untouchable-અછૂત Uplifter of downtrodden પતિતારક Value-4464 Virtue-Here? Vision-દર્શન Void-24-4 Wisdom-yard Withdrawal-2'Bellspel Worldly -હલક, દુન્યવી, લૌકિક Worship-you Page #494 -------------------------------------------------------------------------- ________________ 15. શબ્દ સૂચિ 284, 285, 308, 330, 339348, 356, 362, 363, 366, 367, 372, 373, 30, 391, 398 અકબર-૩૯, 449 અકેમિનિદ–૧૮૧, 183 અગસ્ટાઈન-૪૦૨, 454 અગ્નિપૂજા-૧૦૩ અચેતન-૨૦, 21, 74 અજવ-૧૨૬, 127, 191 અર્જુન, ગુરુ-૨૨૮–૨૨૯ અતાર્કિક–૨૭, 41 અદ્વૈત-૧૦૯, 110, 112, 114, 116, 117, 231, 233, 366, 372, 373, 425, 427 અધર્મ(મ)-૧૪૮, 286, 330 અધાર્મિક-૩૧, 37, 49, 88, 170, 334 અનંત-૧૨૭, 266, 281, 342, 401, 405, 415, 418 અ સ, પોચ-૪૦૩ અન્યાય–૧૫૧, 175, 337 અનાદિ-૩૪૩, 344 અનાસક્તિ-૯૨ અનાહત–૧૮૨, 188 અનિત્ય-૯૨, 168, 234, 289, 341, 356, 396 અનિષ્ટ-૧૯, 24, 57, 64, 67, [85, 86, 132, 134, ૧૫ર, 175, 176, 189, 190, 191, 192, 193, 194, 195, 241, અનુભવ-૨૭, 28, 29, 30, 33, 61, 64, 76, 87, 92, 113, 118, 11, 126, 138, 163, 199, 229, 248, 310, 316, 371, 380, 384, 394, 398, 404, 405, 407, 408, 409, 410, 415, 419, 421, 422, 425, 26, 453 અનુભૂતિ 5, 22, 380, 391 અનેકેશ્વરવાદ-૪૭, 48, 67, 72, 145, 181, 182, 183, 184, 148, 148, 223, 244, 245, 325, 326, ૩ર૭, 348, 368, 369, 370, 378, 379, 390, 391 અનૈતિક–૧૦૦, 173, 180, 313 અપરિગ્રહ-૪૯, 131, 178 અપરિવર્તનશીલ-૭૫, 281 અપૌરુષેય-૬૭, 304, 415 અબુ બકર-૧૯૯, 200, 214, 215, 26, 218, 456 અબુ હનીફા-૨૧૮ અબુ સૈયદ–૪૦૩, 404 Page #495 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ અબ્રાહમ-૧૪૬, 147, 159, 205 અબ્દુલ બહા-૪૧૩, 415, 416, 417, 418 અમરાસુ-૨૪૫, 254 અમર(વ)-૮, 19, 57, 75, 184, 206, 231, 285, 349, 323, 416, 417 અમરદાસ, ગુરુ- 26, 227, 458 અમિદા થ–૨૪૮, 451, 460 ,, અમૃતસર-ર૭, 228, 458 અમૂર્ત (તત્ત્વ)-૧૮૮, 322, ૩ર૩, 341, 351, 375 અમેરિકા-૪૧, 42, 46, 166, 250, 447, 455, 46 5 અરબસ્તાન–૧૯૭, 202, 446, 462 અરવિંદ ઘોષ-૭૦, 408, 436, 449 અરેબિયા–૧૯૭, 198, 201, 213, 462 અલગઝાલી-૪૦૫, 406, 457 અલ્લાહ–૧૯૮, 19, 200, 20, 202, 203, 204, 205, 206, 207, 208, 29, 210, 211, 213, 214, 215, 219, 220, 224, 232, 333, 341, 346, 347, 323, 354, 356, 357, 36 0, 38 0, 381, 382, 383, 403, 406 અલિ-૧૯૯, 215, 216, 218, 219, 456 અલૌકિક–૧૪, 29, 30, 45-76 82, 112, 162,68, ૨પર, ધર્મ 31 481 306, 307, 308, 329, 407, 410 અવતાર૫૭, 5, 62, 66, 116, 172, 174, 233, 238, 265, 287, 327-330, 362, 369 અવતારવાદ–૧૭૨, 174, 412 અવરોધ–૧૫૩, 166, 175, 189, 232, 318, 319, 326,346, 356, 358, 395 કે : અવરોધક બળ)-૪૭, 140, 308, 314, 371, 383, 386 અવસ્તા-૧૮૧, 182, 184, 147, 268, 311 કે અવૈજ્ઞાનિક-ર૭, 34, 43, 314 –વગીકરણ-૪૪-૪૬ અશુભ–૧૧૧, 175, 176, 18.8, 189, 190, 191, ૧૯ર, 194 195, 330 અશોક-૩૦૬, 446, 46 1 અસ—૧૧૭, 339, 342 " , " અસત્ય-૮, 24, 131, 14, 15, 225, 32-2, 339, 363, 365, 366, 367, 370, 372, 373, 374, 375, 378, 404 અસહકાર, (દૈવી) 359, 434 અસહિષ્ણુતા-૨૭, 30, 31, અહરિમાન–૧૮૭, 190, 191, 195 અહિંસક પ્રતિકાર-૪૩૩ અહિંસા-૧૧૬, 131, 14, 337, 368, 429, 431-433, 435, 436 : Page #496 -------------------------------------------------------------------------- ________________ 482 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અહૂર મઝદ-૧૮૨, 143, 145, 147, 188, 149, 190, 192, 194, 195, 307, 322, 342, 356, 445 અજ્ઞાન–૩૩૧, 341, 345, 350, 357, 365, 36 6, 411, 412 આ આઈઝેક–૨૦૫ આગમ–૧૧૬, 118, 311 આચરણ-૫૦, 99, 12, 164, 212, 217, 253, 275, 276, 284, 285, 290, 323, 333, 334, 336, 337, 349, 353, 358, 362, 374, 376, 377, 379, 382, 392 આચાર–૫૭, 105, 167, 269, 276, 369 આચાર સંહિતા-૯૨, 130, 131, 132, 277, 278, 302 આકસરઝીઝ-૧૮૨ આત્મ તરવ-૪૫, 331, 343, 356, 357, 372, 393, 438 - ત્યાગ-૪૩૪ ધ્યાન-૮૮ - બલિદાન–૧૬૦, 435 બેધ–૧૩૪ ભાન–૧૧૪ - ભાવ-૩૯૦, 392-393 સ્વરૂ૫-૩૩૧ - જ્ઞાન-૧૦૧ આત્મા–૧૨, 14, 62, 75, 76, 78, 85, 89, 92, 103, 168, 171, 173, 149, 191, 195, 255, 289, 317, 342, 343, 349, ૩પ૧, 365, 368, 372, 406, 414, 419, 434, 438 આત્મારામ, પાંડુરંગ-૬૭, 424, 449 આદમ-૨૦૫, 311 આદર-૨૩૧, 267, 273, 274, 278, 312, 317, 360 આદર્શ-૧૫, 4, 84, 88, 101, 128, 130, 131, 134, 135, 138, 146, 166, 192, 234, 261, 264, 267, 276, 277, 278, 280, 312, 333, 334, 337, 338, 355, 357, 360, 374, 396, 398, 399,400, 406, 420, ૪ર૬, 432, 436, 438 આદિમ-૧૩, 14, 15, 16, 17, 113, 260, 261, 263, 271, ર૭૨, 389, 392, 393 આદિમ (જાતિ) ધર્મ-૧૬, 262, 264, 265, 26, 300, 301, 310, 325, 326, 323, 348, 362, 387, 388, 389, 390, 391, 400 આદેશ–૭૦,૯૮, 101, 146, 147, 148, 149, 152, 154, 16 1, 176, 177, 178, 192, 199, 202, 26, 207, 210, 211, Page #497 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ 483 212, 216, 230, 234, 235, 286, 306, 311, 312, 313, 316, 338, 342, 347, 356, 371, 374, 35, 379, 383, 411, 26 આધ્યાત્મિ૫, 7, 11, 45, 69, 19, 196, 93, 94, 96, 97, 98, 19, 110, 128, 129, 131, 223, 230, 248, 262, 272, 3, 324, 318, 328, 370, 349, 354, 355, ૩ર, 374, 35, 377, 380, 384, 393, 398, 399,400, 401, 405, 406, 406, 409, 411, 412, 413, 414, 416, 418, ૪ર૪, 425, 26, 420, 436, 437, 438, 453 -અનુભવ-૭૬, 248, 409, ૪ર૬, 453 --સાધના-૪૨૫-૪૨૬ આનંદ-૭, 8, 24, 30, 40, 76, 86, 112, 113, 117, 135, 137, 146, 149, 162, 194, 219, 220, 249, 255, 262, 325, 323, 354, 377, 404, 46, 428 આફ્રિકા -46, 217, 447, 457, 463, 465, 467 આ -ર૭૯ આર્ય અષ્ટાંગ માર્ગ–૧૧૬, 138 આર્ય સત્ય-૧૧૬, 138 આર્ય સમાજ-૬૭, 424, 448, 450 આવિર્ભાવ-૪૫, 46, 72 76, 176, 279, 322, ૩ર૩, 331, 355, 365, 366, 363, 372, 373, 378, 380 આવિષ્કાર–૧૯, 23, 40, 76, 45, 142, 146, 362, 409 આસાબ-૪૦૩ આસ્તિક-૨૦૩, 211 આશ્રમધર્મ (વ્યવસ્થા)-૬૧, 1, 87-89, 368, 378 આજ્ઞા-૯૮, 170, 202, 203, 216, 235, 243, 249, 255, 285, 286, 287, 332, 342, 344 ઇજિપ્ત-૪૬, 146, 147, 150, 197, 216, 403, 450, ૪પ૩, 454, 460, 463 ઈઝરાયેલ-૧૪૯, 150, 151, 189, 233, 445, 450, 46 1, 465, 467 ઈઝાન-ગી-૨૪૫, ૨૫ર ઇઝાન-મી-૨૪૫, 252 ઇતિહાસ-૩, 34, 40, 42, 45, 46, 50, , 13, 68, 93, 96, 147, 148, ૧૫ર, 165, 176, 181, 203, 205, 223, 241, 242, 244, 247, 251, 267, 269, 270, 285, 299, 140 Page #498 -------------------------------------------------------------------------- ________________ 484 ધર્મોનું તુલનાત્મક અધ્યયન 300, 302, 303, 324, 316, 319, 323, 324, 386, 387, 392, 401, 434 ઇન્દ્રિય–ઉ૫, , 141, 331, 392, 393, 394 ઈમામ–૪૦૫, 412. ઇમામ–અલ–ગઝાલી–૪૦૫ ઈરાન–૧૮૮, 19,446, 450,462 ઈશીયા-૧૪૬, 150, 362, 450 ઈસ્લામ (જુઓ મુસ્લિમ)-૭,૪૬, 48, 50, 51, પર, 58, 65, 72, 193, 207, 224, 298, 305, 311, 324, 325, 329, 333, 341, 343, 344, 346, 348, ૩પર, 323, 324, 356, 357, 382, 398, 399, 402, 403, 406, 420, 418, 425, 420, 446, 447, 457 —ધર્મ-૧૯૭-૨૨૨, 223, 232, 233, 256, 291, 332, 343, 350, 356, 363, 369, 379, 380, 384, 411, 413, 419, 454, 456, 46 3, 464, 465 –ના કેટલાક વિચારો-૨૦૨, 212 –ના મુખ્ય પંથે-૨૧૮-૨૧૯ -નો વિકાસ–૨૧૫ -શાસ્ત્ર-૨૧૨-૨૧૫ –શીખધર્મ-૩૮ 1-384 ઇષ્ટ–૯૭, 117, 147, 149, 192, 194, 323, 321, 330, 343, 34, 347, 356, 367, 373, 374, 377 ઈંગ્લેન્ડ-૧૬૭, 419, 454 ઈશ્વર-૭, 8, 10, 11, 19, 23, 24, 33, 44, 48, 57, 62, 65, 70, 71, 72, 5, 78, 81, 82, 83, 88, 93, 99, 10, 19, 110, 112, 113, 114, ૧ર૭, 128, 129, 133, 134, 148, 150, 151, ૧૫ર, 160, 161, 169, 171, 174, 176, 177, 192, 200, 22, 206, 207, 210, 227, 234, 235, 238, 239, 248, 254, 260, 279, 280, 282, 304, 305, 306, 307, 308, 312, 323, 324, 315, 316, 317, 318, 319, 320, 321, 322, 323, ૩ર૩, 324, 329, 330, 334, 342, 346, ૩૫ર, 323, 357, 365, 366, 370, 372, 373, 375, 376, 379, 380, 381, 384, 393, 394, 395, 396, 397, 400, 402, 404, 407, 415, 416, 417, 418, 419, 420, 420, 428, 436, -અનુભૂતિ (અનુભવ)-૨૨, 23, 229 -એકત્વ-૬૫, 110, 210, 229, 416 -કૃપા-૩૪૨, 347, 356, 367, 372, 35, 378, Page #499 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ 485 –સાક્ષાત્કાર–૨૨, 224 ઈશ્વરીતત્વ-૭૩, 327, 358 384, 385, 405 –ના અવતાર-૩૨૯ –ના આદેશ-૩૨, 70, 146 149, 154, 331, 332, 36 1, 372 -નિર્ગુણ-૧૭૧, 233, 282, 322, 356, 365, 372, 373, 378, 379, 384, 391, 416 -નું જ્ઞાન–૧૭૧, 329 –ને ખ્યાલ–૭૨, 128 –ને ન્યાય-૩ 6 1, 404 -પ્રાપ્તિ-૧૫, 23, 65, 76, 89, 92, 100, 175, 148, 229, 236, 247, 263, 317, ક? –પિતા-૭, 169, 170, 171 -પુત્ર–૧૭૧, 329, 384 -પ્રેરિત-૪૫, 46 -ભક્તિ-૬૭, 107, 109, 427 –ભાવના-૧૧૧, 168, 323, ૩૨૪-ર૭, 369, 397 -વચન-૪૪, 314 –વાદ–૧૪, 116, 174, 217, 370, ૪૦પ -વાણી-૪૪, 147 -વિદ્યા-૪૦, 4, –સગુણ–૧૬૮, 172, 233, 282, 290, ૩ર૩, ૩ર૩, 326, 341, 365, 369, 373, 378, 379, 385 -સામ્રાજ્ય ચળવળ-૨૦૧, 423, 448, 453 ઉચ્ચતમ અવસ્થા-૮, 102, 129 ઉચ્ચતર-૪, 8, 10, 89, 119, 253, 254, 314, 383, 391, 414, 416 ઉત્કર્ષ–૭૦, 347, 355, 358, 359, 431 ઉત્ક્રાંતિ–૪, 129, 396, 400, 408, 421, 422, 429 ઉત્થાન-૨૪, 299, 329, 333, 341, 342, 347, 357, 358, 359, 422 ઉત્પત્તિ (કાળ)-૫૩, 57, 165, 238, 282, 283, 298, 299, 310, 362, 422 ઉત્સવ–૨૫૬, 290 ઉદ્ભવ–૨૯૯, 300, 301, 302, 303, 324, 368, 375, 379, 385, 406, 403 ઉદ્ધારક–૭૩, 113, 158, 196, 26, 360, 362 –ને ખ્યાલ-૩૬૦-૬૬૨ ઊર્વ-૪૫, 75, 371, 419 –સ્વરૂપ-૪૧૭ ઊર્ધ્વગામી (માનવ)-૧૪, 47, 100, 3 17, 328, 410 ઉન્નતિ-૪૭, 57, ૪ર૭, 436 ઉપનિષદ-૫૯, 60, 65, 66, 8, 99, 107, 111, 112, 113, Page #500 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 185, 311, 420, 445, 448 ઉપવાસ-૨૧૧, 411 ઉબેરવેગ-૪૧, 71, 168, 171 ઉમર-૨૧૪, 216, 218, 456 166, 217, 298, 299, 300, 375, 456, 465 એટન-૨૪૦, 256 એસિરીયા-૧૪૯, 150, 183, 216, 450, 56, 463 એંગ્રામન્યુ-૧૮૭, 149, 190, 101, 342, 344 એક–૧૧૩, 266, 377, 407, 408, 410, 412, 417, 418, 419, 431 એકરાર-૮૨, 405, 406 એકેશ્વરવાદ-૪૭, 148, 66, 72, 145, 146, 148, 150, 153, 172, 181, 184, 190, 11, 198, 199, 203, 207, 213, 224, 229, 231, 233, 245, 246, 247, 323, 325, 326, 327, 348, 369, 375, 378, 379, 381, 382, 384, 390, 391-392, 429 એકાગ્રતા-૮૯, 316 એનાલેકટસ-૨૬૭, 270, 336 એગિલકન–૧૬૭, 455 એની બેસંટ-૩૫, 421 એરિસ્ટોટલ-ર૭૧ એલબરી-૪૦૩ એલિજા-૧૪૬, 148, 149, 205, 450 એલેકઝાંડર-ર૭૯ એલેકઝાંયિન ધર્મ-૧૬૩, 164 એલેકઝાંડ્રીયા-૪૨૦ એવલીને અંડરહિલ-૪૦૬ એશિયા-૪૨, 46, 50, 51, 164, ઐતિહાસિક–૧૯, 41, 45, 3, 57, 59, 98, 116, 162, 181, 186, 231, 267, 278, 299, 306, 350, 405 -પદ્ધતિ–૧૮-૧૯ અહિક-૬૪, 256, 389, 390, 412 એ ઓટો ડેફ-૪૧, ૪ર એથમાન-૨૧૬, 218, 219, 456 એમન-૧૦૬ કેટ, ર્નલ-૪૧૯ એલ્વે-૨૭૯ ઓ ઔદ્યોગિક-૩૧૬, 437, 438 ઔરંગઝેબ–૨૨૯, 458 અ અંગદે, ગુરુ-૨૨૬, 458 અંતર્યામી–૫, 73, 75, 9, 117 અંતિમ-૧૨૬, 210, 251, 340, 410 અંતઃ અનુભૂતિ–૧૯, 158, 249 અંતઃકરણ-૫, ૧૫ર, 335, 411 Page #501 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ અંધમાન્યતા-ર૭, 28, 31, 59 487 કગસે––૨૫૪ કર્તવ્ય-૬૧, 2, 335 કદ-૨૪૦ કફ્યુશિયસ–૧૫, 259, 26, 265, 266, 267, 283, 286, 290, 300, 305, 306, 325 કફ્યુશિયનધર્મ-૩૩, 46, 50, 51, પર, 58, 239, 257, 262, 263, 266, 267-278, 288, 289, 298, 299, 305, 306, 31, 323, 324, 325, 336, 337, 343, 344, 347, 369, 396, 445, 45, 452, 462 --ના ધર્મગ્રંથે-૨૬૮-ર૭૧ –ના મહત્ત્વના વિચાર-૨૭૧-૨૭૬ –પંથ-૨૪૬ કપિલવસ્તુ-૩૦૬ કબીર-૬૫, 66, 100, 1017, 110, 224, 449 કર્મ-૧૯, 24, 57, 70, 71, 73, 79, 80, 12, 118, 140, 141, 186, 195, 220, 317, 341, 342, 346, 349, 350, 351, ૩પર, 354, 356, 366, 367, 373, 374, 375, 378, 380, 381, 398, 39, 420, 422 –ને ખ્યાલ–૭૯, 130, 140 –ને સિદ્ધાંત-૮૦, 81, 82, 83, 84, 102, 130, 140, 350, 35, 366, 367, 375, 378, 381, 383, 399 -પરિણામ મરણોત્તર અવસ્થા૩૪૮-૩૫૪ -પ્રકાર-૭૯, 350 –ફળ (ભાવના)-૨૪, 79, 130, 285, 341, 398-399, 395 કર્મકાંડ-૧૮૬, 378, 380, 38, 384, 385 કર્મયગ-૭૦, 92, 319 કમાલપાશા-૨૧૮, 458 કર-૨૧૦, 216, 228 કરુણ–૧૬ 0, 375, ૪ર૭ કલકત્તા-૩૯, 424 કલા-૧૨, 13, 14, 271, 310, 316-318 કલાસિકસ-૨૬, 311 કલ્કિ-૩૨૮ કાબા-૧૯૮, 325 કાબુલ-૪૬૨ કામી-ને-મીચી-૭, 24, 244 કાર્ય–૧૩૯, 249, 333, 348, 432, 434 –પરિણામ-૮૪ કાર્યકારણ-૮૧, 82, 319 કાર્લ માર્કસ-૯૩, 158, 394, 447 કાવ્ય (કવિતા)-૯૯, 152, 187, 251, 269, 448 ક્રિયા-૨૦, 114, 117, 141, Page #502 -------------------------------------------------------------------------- ________________ 488 ધર્મોનું તુલનાત્મક અધ્યયન કાળો ડેસી-૨૪૯ ક્રોસ-૧૬૫ 175, 204, 283 ક્રિયાકાંડ-૫૭, 385 ક્રિલ-૨૬૪ કીગન-૨૪૮ કુબ્લાઈખાન-૪૬૫ કુરાન -202, 203, 205, 206, 210, 211, 22, 213, 214, 215, 216, 217, 333, 323, 381, 382, 403, 413, 429, કૃપ-૧૫, 73, 104, 108, 19, 129, 151, 171, 176, 182, 209, 224, 235, 241, 279, 308, 347, 356, 374 કૃષ્ણ-૧૦૭, 109, 328, 368 ઝઝુમી ક–૨૪૨, 246, ૪પર કૅન્ટ-૨૭૬, 338 કેથલિક–૪૧, 167, 311, 3 14, 455, 456 કેરસ-૨૭૯ કેરાલા-૩૯ કેરિયસ-૧૮ 1, 445 કેલર-૪૧ કૈવલ્ય-૯૧, 115 કે-છ-ક-૨૪૦, 25, 311, ૪૫ર કોર્ટ-૨૩૦ કૌતુક-૨૩૯ કનકે -242, 246, ૪પર કેન્સેન્ટાઈન-૧૬૫, ૪૪૬,૪૪૭,૪પ૩, 454, 455, 457, 465, 465 દેશી-૨૩૯ કોલંબસ-૪૪૭, 455, 465 ખલીફ-૨૧૫, 216, 218, 329, 381, 456, 457 ખાદીજા-૧૯૮, 199, 202, 2 15, 456 ખાલસા-૨૩૦, 237, 398 ખ્રિસ્તી-૧૦૧, 198, 360, 425 ખ્રિસ્તી ધર્મ-૭, 31, 32, 33, 45 46, 48, 50, 51, પર, પ૩, 58, 67, 72, 101, 146, 152, 154, 157-180, 195, 198, 203, 205, 213, 223, 243, 250, 298, 303, 307, 311, 315, 323, 324, 325, 329, 331, 332, 337, 343, 344, 345, 347, ૩પ૦, ૩પ૧, 352, 323, 356, 357, 360, 362, 373, 375, 376, 378, 384, 399, 400, 401, 402, 412, ૪ર૩, 420, 429, 433, 447, 453, 454, 455, 460, 46 1, 465, 463, 464, 465, 466, 467 –ના કેટલાક અગત્યના સિદ્ધાંત - 168-178 –નું આધુનિક સ્વરૂ૫–૧૬૭-૧૬૮ -નું નીતિશાસ્ત્ર૧૭૮-૧૭૯ - ઐતિહાસિક વિકાસ-૧૬૨૧૬૪ Page #503 -------------------------------------------------------------------------- ________________ 489 શબ્દ સૂચિ માં માનવનું સ્થાન–૧૭૬ ખુદા–૨૩૨, 233, 329, 382 ખુરશીદ-૪૦૮ ગ ગતિ૭૪, 89, 158, 288, 302, 226, 308 ગૃહસ્થાશ્રમ-૮૭, 88, 92, 96 ગૂઢ (વિદ્યા)-૨૫૬, 277, 290, 358, 378, 395 ગોવિંદસિંહ, ગુરુ-૨૨૯, 230, 237, 459, 467 ગોસપેલ–૧૬૮, 275, 307, 330 ગૌતમ (બુદ્ધ)-૧૫, 22, 64, 66, 133, 157, 271, 306, 307, 309, 310, 31, 326, 328, 330, 336, 356, 358, ૩૬પ, 366, 370, 371, 375, 376, 377, 393, 425, 428, 448, 449 ગતિશીલ-૧૪, 18, 21, 29, 35, 47, 68, 118, 119, 146, 167, 250, 266, 281, 301, 314, 328, 387, 399 ગ્રંથસાહેબ-૬૫, 227, 228, 229, 231, 311, 326, 378, 381, 382, ૪પ૮ ગાર્ડનર-૧૪ ગામી-૪૦૫, 406, ૪પ૭ ગાંધી, મહાત્મા-૬૮, 82, 94, 104, 251, 285, 337, 412, 423, 448, ૪૪૯,૪પ૦ –ની વિચારધારા-૪૦૧, ૪ર૭ 436 ગીતા (ભગવ૬)-૫૯, 61, 5, 81, 109, 110, 232, 311, 327, 328, 420, 448 - ગ્રીક-૩૯, 46, 101, 170, 266, 420, 446 ગુણ-૧૨૬, 342, 344, 409, - ગુરુ-૮૮, 95, 118, 119, 224, 226, 228, 230, 231, 232, 234, 235, 236, 249, 265, 303, 326, 360, 38 1, 459 - ગૃહસ્થ-૧૩૧, 167, 18, 193, ચતુરાર્થ સચ્ચ–૧૩૬-૧૩૮ ચમત્કાર-૧૧૭, 148, 307, 308, 309, 310 ચાઉ-૨૫૯, 26, 265, 270 ચારિત્ર્ય-૯૫, 138, 202, 215, 422 –પદ્ધતિ-૨૨ ચાલકબળ (તત્ત્વ)-૩૦, 35, 38, 69, 324, 325, 328, 368, 392, 395 ચાર્લ્સ, માટેલ-૪૪૬, ૪પ૭ ચિત્ત-૨૦૦, 103, 209 -શુદ્ધિ-૯૨ ચિંતન-૧૨, 134, 407 ચીન-ર૩૯, 240, 24, 248,249, 259, 288, 301, 306, 335, Page #504 -------------------------------------------------------------------------- ________________ 490 343, 360, 368, 397, 400, 446, 447, ૪પ૧, 46 0, 461, 462, 464 –ના ધર્મો–૨૫૯-૨૯૩ ચીની બૌદ્ધધર્મ-૨૬૬, 288-289 ચુત-ચીઉ-૨૭૦ ચેતન૬ 6, 74, 5, , 86, 117, 119, 167, 342, 367, 372, 402, 421 ચેતના-૯, 20, 21, 69, 89, 91, 97, 126, ૧ર૭, 141, 417 ચૈતન્ય-૬૫, 106, 107, 110, 448 ચોઉ–૨૭૯ ધર્મોનું તુલનાત્મક અધ્યયન જન્મ-૬૨, 80, 138, 141 304, 307, 308, ૩પ૧ જ૫-૨૨૪, 236, 380, 381, 383, 407 જર્મન-૧૬૬ જરથુરત–૧૮૧, 268, 305, 306, 307, 309, 310, 356, 429 જરથુરત ધર્મ-૪૬, 48, 50, 51, પર, 58, 181-196, 213, 298, 299, 300, 311, 32, 330, 335, 343, 344, 347, 350, ૩પર, 356, 357, 358, 36 0, 361, 362, 363, 367, 398, 399, 402, 445, 463 –નાં સ્વરૂપે-૧૮૨-૧૯૧ –નો નીતિધર્મ–૧૯૧-૧૯૪ –માં સ્વર્ગ અને નર્ક-૧૯૪–૧૯૫ જલાલુદ્દીન, રૂમી-૪૦૫, 406, 457 જાતિ-૧૪૭, 158, 242, 261, 302, 410, 411 –ધર્મ-૪૯ જાદુ–૨૦૯, 307 જાપાન–૨૩૮, 239, 240, 243, 244, 246, 248, 249, 250, 251, 255, 257, 26, 301, 323, 360, 400, 423, 446, 447, 448, ૪પ૧, 45, 453, 465, 463, 465 જાપાન બૌદ્ધધર્મ–૨૪૪, 248-250 જિબ્રાઈલ-૧૯૯, 211, 220 જિસસ (ક્રાઈસ્ટ)-૧૫, 22, 19, જગત-૯, 24, 33, 71, 72, 79, 85, 116, 117, 135, 154, 168, 169, 172, 174, 176, 179, 186, 149, 190, 191, 212, 219, 224, 225, 234, 241, 242, 245, 255, 26 1, 282, 283, 285, 287, 289, 298, 307, 308, 3 09, 321, 331, 341, 342, 351, 363, 366, 367, 370, 371, 373, 374, 378, 381, 383, 384, 399, 421, 432 જડ-૯૩, 117, 154, 263, 315, 331, 342, 343, 357, 367, 414 વાદ-૩૭, 262 Page #505 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ 41 ૧૫ર, 153, 154, 157, 159, 172, 176, 205, 213, 272, 275, 284, 305, 306, 307, 308, 309, 310, 325, 329, 337, ૩પ૩, ૩પ૯, 361, 362, 375, 376, 384, 393, 416, 417, 468, 420, 453 જિજ્ઞાસા-૧૪, 89, 387, 394 જીવ (જીવાત્મા)-૭, 24, 5, 70, 71,72, 73, 74, 75, 76, 78, છ૯, 80, 81, 85, 89, 92, 94 110, 11, 113, 114, 118, 126, 127, 129, 130, 146, 169, 176, 191, 219, 235, 304, 305, 322, 323, 329, 330, 33 1, 333, 341, 342, 345, ૩પ૧, 354, 355, 356, 36 1, 366, 363, 368, 370, 371, 372, 373, 374, 375, 378, 380, 38 1, 383, 384, 406, 406, 426, 430, 432 –ઈશ્વર જ્ય-૩૮૦ –ઈશ્વર સંબંધી–૯ -નું તાવિક સ્વરૂપ-૭૫-૭૬ –નું સ્વરૂપ-૩૩૧-૩૩૩ -ને ખ્યાલ-૭૩ –બ્રહ્મ-૯૨, ૩પ૦ જીવન-૮૪, 140, 257, 289, 356, 357, 408, ૪ર૦ –દષ્ટિ-૪૩૧ -ચેય-૩૭૧ -પ્રાપ્તિ-૩૭૧ -વ્યવસ્થા-૬૧, 87, 89, 368, 378, 402 -વ્યવહાર-૧૩૮, 139, 286, 312, 330, 418 જીવવાદ–૨૪૫, 288, 348 જૂને કરાર–૧૫ર, 178, 213, 311, 384, 445, 450 જેકબ–૨૦૫ જેન” 272, 274, 275, 277, 278, 323 જેનેસિસ-૧૭૪, 15 જેસ, સેથ–૧૦૧ જેરૂસલેમ-૧૪૮, 162, 163, 202, 226, 256, 420, 45, 54, 457, 460, 465, 465 જેહાદ–૧૯૩, 211, 219, 398 જેહેવા-૧૪૭, 148, 149, 150, 189, 256, 325, 36 1, 362, 376 જૈનધર્મ-૩૩, 45, 46, 48, 50, 51, પર, 53, 58,64, 109, ૧૨પ-૧૩૨, 133, 147, 161, 206, 225, 238, 260, 298, 300, 301, 305, 311, 324, 315, ૩ર૩, 324, 325, 329, 331, 333, 343, 344, 346, 347, 350, 351, 354, 356, 358, 362, 363, 365, 366, 36 7, 368, 369, 30, 371, 372, 379, 384, 385, 420, Page #506 -------------------------------------------------------------------------- ________________ જર ધર્મોનું તુલનાત્મક અધ્યયન ડાર્વિન-૪૪૮ ડેવ્યાશનિયન–૧૮૧ ડેવીડ-ર૦૫, 213 429, 431, 432, 445, -નું તત્વજ્ઞાન–૧૨૬ –ની આચારસંહિતા-૧૩૧ -બૌદ્ધધર્મ-૩૭૦-૩૭૨ ચિમ વાચ-૪૦,૪૧ જોર્ડન-૪૦, 158 જોડે શિશુ-૨૪૯ જોસેફ-૩૦૮ હેન માર્શલ–૧૧૧ ઢાકા-૨૩૦, 467 ઝનૂન-૨૪,૩૯૯ વાદ-૨૬૨, 39, ઝરસી–૧૮૨ ઝેક–૨૦૫ ઝેનબ-૨૦૨ ઝેન બૌદ્ધ-૨૪૯, 289, 451 ઝેદ–૧૯૯, 202, 214, 2015 ઝોસ્ટર-૧૮૦, 268 તર્ક-૪, 5, 27, 28, 29, 30, 42, 128, 138, 171, 217, 218, 280, 317, 326, 327, 377, 392, 398, તવ-૭૩, 136, 273, 175, 191, 254, 260, 271, 290, 309, 314, 317, 331, 339, 344, 346, 347, 367, 377, 383, 387, 390, 395, 401, 406, 411, 415, 433, 436, 438 તવજ્ઞાન-૧૨, 13, 14, 19, 20, 41, 48, 61, 69, 116, 118, 126, 134, 167, 262, 321, 322, 33, 366 તપ-૬૪, 110, 111, 130, 178 તપશ્ચર્યા–૧૧૦, 152, 178, 193, 33 1, 356, 357, 363, 366, 367, 368, 370, 371, 372, 38 0. તહેવાર–૭૧, 87, 96, 97, તંત્ર-૧૦૮, 115, 166, 118, 119 ટન-૪૦૩ ટયૂટન-૪૬ ટૂ૫–૨૨૫ ટિકે આના એસ-૧૪૬, 149, 150, 189, 445, 450 ટીલે-૪૦ ટેઈલ -40 ટેનરીકે-૨૪૨, 247, ૪પર ટેનીસન–૪૩૫ ટોયહીકે કાગાવા-૨૫૦, 423 –વાદ-૨૮૮ કહેઈમ-૪૦ ડહાપણુ–૨૬૭, 27, 284 –સંપ્રદાય-૧૧૮-૧૧૯ Page #507 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ તાઓ-૭, 33, 46, 48, 50, 239 241, 262, 263, 272, 277, 303, 323, 366, 358, 396 –ને અર્થ-ર૭૮–૨૮૨ તાઓધર્મ-૩૩, 46, 48, 50, 51, પર, 58, 241, 262, 263, 264, 266, ર૭૮-૨૮૮, 290, 298, 299, 300, 305, 311, 344, 346, 347, 357, 358, 368. 396, 445, 451, 462 –નું નીતિશાસ્ત્ર-૨૮૩-૨૮૭ તાઓ-તે-કિંગ-૨૭૯, 280, 281, 285, 311 તાર્કિક–૨૮, 31, 38, 42, 44, 69, 174, 324, ૩ર૬, 327, 330, 396 તાવિક–૬૧, 71, 76, 84,86, 93, 110, 111, 167, 172, 286, 26, 27, 280, 281, 289, 302, 306, 323, 321, 322, 323, 324, 35, 376, 413, 414, 429 -ચિંતન-૧૦ -પદ્ધતિ–૧૯ -વિચારણ-૪૦, 413 -સત્ય-૨૬૩ તાદાભ્ય-૬૯, 73, 78, 81, 82, 85, 21, 107, 172, 173, 175, 317, 326 ત્યાગ૧૧૪, 133, 134, 137, 159, 169, 178, 193, 228, 249, 257, 286, 290, 371, 403, 407 તાંત્રિક-૪૧, 119, 424, 437, 438 તિબેટ-૧૧૬, 249, 289, 446, 413 ત્રિપીટીકા-૩૧૧, 365, 447 ત્રિરવરૂપ સિદ્ધાંત-૭૨, 173, 174, 323, 373, 375, 376, 413 તીર્થ (ધામ, યાત્રા, સ્થળ, સ્થાન) 71, 87, 96, 97, 98, 104, 198, 201, 206, 227, 234, 255 તીર્થકર-૧૨૯, 130, 328, 365, 389 ત્રીમૂર્તિ-૭૨, 173, 174, 306. તૃષ્ણ-૭૮, 103, 137, 138, 141 ૧૬ર, 209, 266, 341, 346, 356, 365, 366, 370, 371, 407 તુર્કસ્તાન (કુકી)-૨૧૭, 348, 458, 465, 464 તુકારામ–૧૧૦, 449 તુલનાત્મક પદ્ધતિ–૨૪-૨૫ તુલસીદાસ-૬૬, 449 સુકી-મિ–૨૫૪ તે -79 –ને અર્થ-૨૮૨–૨૮૩ તેગ બહાદુર, ગુ–૨૨૯, 458, 467 સે-કંગ-૨૭૫ Page #508 -------------------------------------------------------------------------- ________________ તોરા-૧૫૩ થિયોસોફ-૩૫ 401, 402, 404, 405, 409-422, 448 –ના સિદ્ધાંતો-૨૧-૪૨૨ મમ વિનાસ-૧૧, 454, 455, ધર્મોનું તુલનાત્મક અધ્યયન 407, 12, 4, ૪ર 1, ૪ર૭, 433 દુરાચાર–૧૯૯ દિવ્ય-૯ 78, 127, 128, 251, ૨પર, 254, 332, 373, 804, –ચેતના-૯, 317 દીક્ષા-૧૧૮, 119 દેવ-૨૪, 103, 112, 183, 184, 186, 188, 190, 197, ર૩૯, 245, 247, ૨પર, 253, 254, 255, 256, 26, 280, 287, 288, 326, 391 -મંડળ-૩૬૯ –ભાવના-૨૪૧, ૨પર, 253, 254, 325, 36 0, 366, 377, 438, -સ્થાન–૧૨, 28, 290, 325, દયા (ળ)–૧૫, 94, 129, ૧પ, 159, 168, 70, 178, 182, 214, 235, 26, 283, 285, 287, 337, 339, 36 1, 370, 374, 375, 12, 417, 18, 426, 420, 432 દયાનંદ સરસ્વતી-૬૭-૬૮, 227, 424, 448, 450 દર્શન-૫૯, 116, 158, 163, 199, 211, 247, 356, 371, 307, 414, 415, 422, 424, 430, 437,438 દંતકથા-૪૦, 253, 254 દાદુ-૬૬, 449 દાન-૮૮, 89, 210 દુઃખ-૭, 24, 70, 80, 83, 84, 86, 91, 12, 116, 134, 135, 136, 137, 138, 141, 174, 15, 176, 178, 19, 19, 22, 235, 248, 258, ર૬૬, 285, 317, 331, 335, 336, 379, 341, 342, 343, 35, 354, 357, ૩બ, 377, દેવત્વ-૯૫, 176, 254, 255, 307, 329, 330 દેવદૂત–૧૮૭, 190, 185, 213, 20, 221 દેવળ-૧૬૪, 167, 324, 454 દેવજ્ઞાનવાદ-૪૦૨ દેસાઈ બી. .-432, 433 દેહ–19૬, 390, 392, 393 દેહ કષ્ટ-૧૯૩, 346 દત્ય (દાનવ)-૧૮૮, 36 1, 389 દૈવ (વી) તત્ત્વ-૭, 8, 11, 12, 13, 14, 15, 73, 70, 84, 173, 246, 304, 308, ૩ર, 323, 331, 339, 389, 301, Page #509 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ 393, 406, 420, 44, 417, 422, 465, 434 દેવવાદ-૮૩, 330 દૈવી-૪૫, 46, 69, 8, 84, 86, 109, 113, 115, 168, 173, 189, 208, 213, 224, 242, 244, 24, 252, 26 5, 304, 308, 3 17,410, 414, 417, 419, ૪ર૩, 426, 420, 438, 52, 453 -એક-૪૫૦-૪૦૭ –નું રૂપ-૪૦૭ દૈહિક-૭૦, 73, 72, 75, 76, 78, 85, 354, 371, 372, 377, 393, 400, 404, 411 દૈતવાદ-૩૬૭, 371, 391 45 207, 208, 209, 212, 214, 226, 227, 228, 230, 231, 233, 236, 237, 248, 265, 266, 267, 287, 289, 306, 309, 310, 312, 323, 324, 315, 316, 317, 323, 324, 326, 323, 329, 339, 344, 36, 362, 366, 371, 372, 376, 377, 385, 395, 399, 400, 402, 403, 412, 413, 428, 429 -અભિમુખ-૮૮, 94 -આચરણ-૩૧, 46, 94, 191, -એટલે-૬-૮ –ઉપદેશ-૨૯૭, 312, 316, –ગુરુ-૧૫૩, 166, 458 ચાલક બળ તરીક–૩૫, 38, 325 328, 368, 395 -જીવન-૧૦૧, 12, 103, 29, 210, 234 251, 304, 333, 334, 338, 386 –ના અધ્યયનની પતિઓ૧૮-૨૫ –નાં સમાન ત -15 –ની પલટાતી અવસ્થા-૩૦૧-૩૩૩ –ની સર્વશીલતા-ર૭ –નું પલટાતું સ્વરૂપ-૧૨-૧૭ –નું ભાવિ–૨૯૭, 376-434 -નું વગીકરણ–૨૯૯ -નું હાર્દ-૨૯, 62, 83, 99, 126, 167, 2017, 326, 360, ધમ્મપદ-૧૩૪ ધર્મ–૩, 4, 6, 21, 22, 29, 33, 35, 37, 39, 69, 91, 125, 134, 149, 238, 250, 260, 262, 277, 301, 305, 311, 325, 326, 331, 338, 343, 346, 357, 363, 371, 375, 401, 411, 415, 428, 436 -અને વિજ્ઞાન-૪૧૪, 415 –અનુયાયી–૧૭, 34, 36, 38, 49, 51, ૫ર, 106, 107, 117, 118, 154, 161, 178, 181, 182, 143, 199, 200, 201, 22, 203, 204, 206, Page #510 -------------------------------------------------------------------------- ________________ કટ્ટ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 369, 416 –ને રચનાત્મક વિકાસ-૩૬૨ -363 –પરિવર્તન--૪૦૦-૪૦૨ –પરિષદ (સભા)-૩૯, 165, 16 6, 445, 446, 458, 453, 456 -પથ-૬૫, 141, 201, 205, 217, 229, 236, 242, 243, 250, 26 0, 311 -પ્રકાર–૧૬ 1, 182 -પ્રચાર-૧૬૬, 225, 446, 461 -પ્રવર્તક-૩૨૯, 36 1 –પ્રવાહ-૧૦૫, 119, 163 -બોધ-૩૬૪, 387, 396 -બોધવિય તુલના-૩ર૧-૩ 66, 396, 400 –યુગલ તુલના-૩૬૪-૩૮૫ –યુદ્ધ-૨૦૩, 212, 447, 454, 457, 465 -વ્યવસ્થા–પ૭, 204, 459 -વ્યવહાર-૪૬, 50, 102 -વિકાસ-૩૦૧, 310 --વિધિ–૩૬૭, 380 –સમન્વયના પ્રયાસો-૪૦૧-૪૩૬, 437, 438 -સમભાવ-૩૧, 37, 38, 291, ૪ર૭, 430 –સંગઠન–૮૨૬, 461 –સંધ-૧૬૪, 165, 166, 167, 370 -સં(પ્ર) સ્થાપક-૩૦૩-૩૧૦, 314, 325, 326, 397 -સાહિત્ય-ર૬૯, 210 –સ્થાપક-૩૦૩-૩૦, 397 –સ્થાપના-૩૦૪ –સમય–૨૯૮-૩૦૩ -જ્ઞાન-૧૬૭, 308 સુધારક-૩૦૮, ૪પ૭ -સુધારણ-૬૮, 301, 302, 455 ધર્મગ્રંથ-૩૨,૩૩,૬૬,૯૩, 99,146, 149, 151, ૧૫ર, 165, 212, 214, 238, 240, 251, 268, : 326, 366, 367, 370, 378, ' 379, 384, ૪૫ર, 453, ૪પ૮ ધર્મશાસ્ત્ર-૧૦, 40, 63, 93, 98, 99, 100, 108, 12, 148, 178, 212, 251, 253, 256, 311-313, 326, 339, 365, 366, 379, 381, 382, 400, 412 ધર્મસંગઠક બળો-૯૭, 141, 164, 228, 30-318 ધર્મોનું વગીકરણ-૪૩–૫૩ ધાર્મિક-૯૪, 96, 109, 170, 260, 348, 36 6, 395, 396, 400, 40, 413, 437, 438 -અનુભવ-૨૨, 40, 41, 59, 316, 3 17, 322, 410 –અનુભૂતિ–૫, 22, 6 1 ચેતના-૯૬, 314, 315 -જીવન-૨૬, 197, 206, ર૦૭, Page #511 -------------------------------------------------------------------------- ________________ 497 224, 225, 226, 230, 231, 232, 233, 234, 235, 237, 303, 305, 366, 308, 326, 332, 379, 381, 392, 447, 449, 58 શબ્દ સૂચિ 226, 279, 334, 354, 388 -તાપર્ય-૯ -પરિવર્તન-૧૬૪ –પ્રથા-૧૫૩ -બોધ–૧૪૭, 231 –ભાવના-૯૮, 224, 279, 322, 325, 326, 339, 385, 395, 419 -માન્યતાઓ-૩૮૮ –લાગણી–૧૨, 148 -સત્ય-૯-૧૧, 386 - ઘવ-૩૧૧, 312 -જ્ઞાન-૧૦, 45 ધાર્મિકતા-૪૬, 100, 360 –ધ્યાન–૧૨૮, 141, 224, 249, 290, 317, 418-419 એવ-૭૯, 101, 13, 166, 176, 177, 235, 260, 263, ર૭૮, 420, ૪ર૭, 420, 435 નામદેવ-૧૧૦ ન્યાય-૫૭, 116, 149 151, 159, 16 1, 166, 169, 175, 177, 178, 182, 184, 185, 219, 225. 349, 350, 323, 354, 361, 395, 404, 434, 445 નવિનસ-૨૧૩, 350, ૩૫ર, 323, 354, 381, 383, 398 ન્યાયી-૩૮, 168, 170, 328, 330, 337, 339, 417 નારાયણ–૧૦૯ નાસ્તિક-૪૮, 134, 212 નિગમ-૧૧૮ નર્ક-૧૯, 24, 57, 7, 101, 103, 1941, 194, 195, 219, 220, 344, 352, 354, 404, 407, 412 નમાઝ-૨૦૫ નરસંહ-૩૨૮, 449 ન કરાર-૧૬૫, 169, 170, 363, 384 નાઈસિયા–૧૬૫ નાગાર્જુન-૨૮૮ નાનક–૧૫ 22, 65, 6, 100, નિત્ય-૯૨, 168, 331, 421 નિત્યે-૨૪૨, 243, 433 નિમ્ન-૮, 13, 45, 337, 433 નિર્ક–૧૦૬, 109 નિર્મલે-૨૩૭ નિમંળ-૮૬, 331 નિયમ-૧૩૦, 312, 333, 334 , 347, 351, 359, 374, 390, 422, 432 નિયતિવાદ-૮૩ નિરાશાવાદ-૮૫, 86, 134, 135, 175 મા ધર્મ 32 Page #512 -------------------------------------------------------------------------- ________________ 48 ધર્મોનું તુલનાત્મક અધ્યયન નિરીશ્વરવાદ-૩૫, 7, 8, 65, - 128 નિવૃત્તિ (માગ)-૮૭, 88, 89, 108, 119, 237, 279 નિર્વાણ–૧૩૫, 249, 356, 365, 366, 370, 375, 378, 420 નિહાનગી–૨૩૮, 239, 251, 253, - 257, 311 નિષ્કામ કર્મ-૮૧, 82, 89, 319 નિષ્ટા–૧૫૪, 268, 422 નિષ્ક્રિયતા-૧૯૩, 282, 290, 357, 433 નીકલ્સન-૪૦૯ નીતિ–૫૦, 57, 101, 189, 240, 251, 261, 262, 264, 277, 280, 328, 332, 334, 365, 370, 375, 395, 421 –આચરણ-૧૯૧૨, 192 -જીવન-૧૦૧, 333, 334, 335, 336, 337, 375 -ધર્મ-૧૩૦, 131, 192, 277, ર૭૮, 333 -નિયમ-૧૫, 103, 334 –વિચાર-૩૩૩-૩૩૯, 348 –શાસ્ત્ર-૨૩, 24, 7, 100, 130, 178, 256, 280, 283, 285, 339 શાસ્ત્રીય પદ્ધતિ-૨૩-૨૪ નીતાબે–૨૫૭ ન્યુયોર્ક-૪૯ નૃત્ય-ર૩, 30, 316, 327, 331 ન્યૂટન-૪૩૫ નેપોલિયન–૪૪૭, 455 નિતિક–૫, 10, 23, 24, 32, 59, 73, 75, 82, 88, 92, 94, 133, 145, 146, 147, 175, 179, 246, 260, 264, 265, 267, 272, 277, 280, 281, 289, 314, 330, 349, 374, 384, 385, 406, 428 -આદર્શા–૨૨૭, 280, 36 0 –આચરણ-૩૩૫, 337, 338, 339 –કાયદે-૭૯, 271, 328, 390, 392, 437 –જવાબદારી-૮૧, 380 -જીવન-૮૧, 88, 89, 183, 263, 285, 333, 334, 335, 336, 337, 358 -ધર્મ-૧૩૧, 133 –ન્યાય-૭૩, 349, ૩પર -નિયમ-૧૫, 79, ર૭૩, 330, 390, 428 –મૂલ્ય-૧૦, 83, 100, ૨૭ર, 374, 427 નતિક્તા-૧૦૦, 360, 392 નોટિંગહામ-૪૦૦ પતન–૧૫૧, 214, 254, 286, 292, 331, 351 Page #513 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ પદાર્થ-૪, 5, 126, 232 પયગંબર-૯, 10, 45, 5, 7, 145, 146, 148, 149, 150, 151, ૧૫ર, 161, 182, 198, (199, 201, 202, 203, 205, 206, 209, 210, 211, 212, 217, 219, 265, 304, 306, 326, 329, 333, 362, 376, 408, 410, 421, 424, 446, 456 પરબ્રહ્મ-૬૫, 119, 224, 232, 233, 304, 324, 326, 374, 378, 379 પરમ આનંદ-૩૯૦, 363, 394 પરમ તત્ત્વ-૧૪, 15, 42, 69, 70, 86, 99, 103, 11, ૧ર૭, 134, 231, 232, 233, 235, 236, 246, 247, 254, 280, 281, 282, 289, 20, 303, 304, 305, 321-324, 325, 326, 328, 373, 391, 392, * 393, 395, 396-397, 42, 408, 409, 416, 420, 421, 422. પરમ સત્ય-૧૧૬, 119, 234, 499 292, 299, 300, 301, 302, 309, 314, 325, 368, 371, 385, 396, 398, 399, 410, 414, 437 પ્રકૃતિ-૧૩, 23, 60, 77, 78, 82, 112, 176, 245, ૨પર, - 254, 26 3, 264, 279, 286, 342, 34, 358, 359, 374, 408 પ્રણાલી–૨૮, 413 પ્રભુ–૮૩, 98, 146, 149, 150, 158, 159, 175, 176, 179, 233, 234, 323, 315, 316, 317, 319, 337, 347, 356, 372, 406, 406, 407, 418, 412, 420, 42 6 –એકત્વ-૪૦૮ પ્રાકટય-૯૭ -પ્રાતિ (સાક્ષાત્કાર)–૧૯, 89, - 103, 107, 171, 233, 404, . 406, 407, 468, 427 - - -નાં સોપાને-૪૦૬-૪૧૦ –પ્રેમ - 374, 406 - 410, 411, 416 –સ્વરૂપ-૨૦ -સામ્રાજ્ય પંથ-૨૪૪, 250* 251, 453 -સાક્ષાત્કાર-૩૧૫ સેવા-૪૦૬, ૪ર૭ -જ્ઞાન-૬૬ પરમાત્મા–૮૯, 99, 103, 113, - 226, 27, 236, 279 પરમેશ્વર-૨૧૯, 224, 232 પર્વ-૯૬, 162 પ્રક્રિયા-૪૭, 13, 69,71, 161, 167, 217, 266, 287, 291, Page #514 -------------------------------------------------------------------------- ________________ 500 પ્રભુદર્શન (ઈશ્વર )-96, 16, 162, 215, 224 પ્રભુનું સામ્રાજ્ય (ઈશ્વર)-૧૫૦, 153, 158, 159, 160, 161, 162, 164, 205, 250, 347, 359, 369, 373, 374, 399, 423, 427 પ્રવર્તમાન ધર્મો,-૧૭, 19, 22, 46, 47, 51, 58, 164, 23, 244, 297, 299, 301, 303, 310, 332, 335, 339, 348, 349, 362, 386, 387, 390, 393, 394 –ની વિશિષ્ટતાઓ-૩૮૭–૩૯૪ પ્રત્તિ (માગ)-૮૭, 88, 108, 119, 237, 282, 283 પસી(યા)યન–૧૮૨, 188, 197, 216, 402, 405, 412 પરિવર્તન-૧૭, 21, 28, 35, 45, 46, 49, 52, 3, 66, 126, 127, 128, 135, 147, ૧૫ર, 158, 199, 217, 246, 26 6, 272, 274, 25, 312, 313, 324, 325, 325, 334, 390, 395, 396, 397, 18, 437, 438 પરિવર્તનશીલ–૧૭, 13, 69, 314 પરોપકાર–૧૭૮, 277, 374 પવિત્ર-૨૩, 24, 82, 88, 89, 110, 131, 134, 149, 157, 158, 159, 160, 168, 170, 171, 173, 176, 184, 186, 192, ધર્મોનું તુલનાત્મક અધ્યયન 192, 193, 195, 205, 208, 219, 227, 236, 237, 242, 243, 244, 249, 255, 289, 315, 333, 335, 354, 384, 403, 407, 411, 12, 430, 433, ૪૫ર પંજાબ–૨૨૬, 231, 476 પાર્કર-ર૭૯ પાકિસ્તાન–૪૫૮ પાદરી-૧૫૩, 465 પાપ (પાપી)-૧૯, 57, 82, 9, 101, 103, 151, 157, 158, 161, 169, 170, 172, 175, 191, 194, 195, 209, 219, 285, 314, 317, 331, 332, 333, 342, 345, 349, 350, - ૩પર, 323, 36 1, 366, 372, - 374, 375, 384, 385, 390, -વિમેચન૧૫૮, 176, પાયથાગોરસ-૪૨૦ પાંચ રાત્ર–૧૦૭, 108, 109, 112 પ્રાર્થના-૯૭, 99, 128, 133, 143, 148, 151, 152, 162, ' 185, 202, 20, 206, 207, 209, 210, 215, 219, 251, * 255, 256, 290, 316, 317, 320, 337, 38 1, 388, 389, 416, 418, 19, 421, 422, 425 -નું સ્થાન–૩૧૮–૩૨૦ -નું હાર્દ-૪૧૮ Page #515 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ પ્રાર્થનાસમાજ-૬૭, 68, 424, 449 પ્રાયશ્ચિત–૫૭, 61, 2, 151, 176, 202, 286, 325, ૩પ૩, 361, 371, 406, 428, પ્રારબ્ધ–૮૦, 81, 263, 287 પ્રારબ્ધવાદ-૮૩, 38 1, 383 પુણ્ય-૫૭, 161, 191, 194, 195, 219, 285, 349, 350, 351, 323, 366, 372 પુનર્જન્મ-૭૦, 71, 78, 79, 102, 186, 287, 350, ૩૫ર, 354, 356, 367, 368, 378, 381, 398, 421, 422, 430 -અને મોક્ષ-૪૨૧-૪૩૨) –નો ખ્યાલ-૭૮-૭૯ : પુનરુત્થાન–૬૮, 163, 172, 213, 243, 36 1, 453 પુનરુદ્ધાર–૧૬૪, 450 પુરાણ-૫૯, 66, 67, 100, 108, 116, 118, 253, 311, 412, 448 પુરુષાર્થ-૭, 87, 8-92, 358 પુરોહિત–૧૮૬, 204, 205, 223, 234, 265, 313 - 315, 368, 370, 413 પૂજા-૭૨, 128, 143, 147, 148, 153, 163, 143, 186, 187, 200, 204, 24, 227, 228, 236, 254, 255, 256, 27, 287, 290, 14, 357, 326, 404, ૪ર૭, 448, 445, 454 501 પૂજારી (વર્ગ)-(ગેર)-૬૪, 97 98, 239, 243, 265, 314, 424 પૂર્ણ–૧૭૯, 190, 214, 354, 404, 418, 436 પૂર્ણતા-૧૪, 32, 175, 404, 406, 414, 417, 421, 422 પૂર્ણયોગ-૭૦, 436, 449 પૂર્વગ્રહ-૩૦, 32, 34, 37, 44, 59, 116, 117 પૂર્વજન્મ-૭૯, 80, 100, 140, 341 પેરિસ-૪૦૩ પેરુ-૪૬ પ્રેમ-૧૭૨, 174, 176, 178, 179, 232, 249, 268, 285, 289, 335, 338, 359, 374, 375, 404, 406, 412, 415, 416, 418, 406, 432, 432, 433, 46 પ્રેમભાવ–૧૬૮, 193, 202, 337, 342, 347 પેલેસ્ટાઈન-૧૯૮ પ્લેટ-૩, 372, 392, 420 પિલ-૧૬૧, 163, 164, 165, 453 પિસ્કી-૪૦૩ પ્રોટેસ્ટંટ (પંથ) -41, 167, 455 ફરિદુદ્દીન અત્તર-૪૦૫, 406, 457 ફળ પ્રાપ્તિ-૮૧ ફાતીમા-૧૯૮ કાંસ–૧૫૮, 347, 455, 457, 463 Page #516 -------------------------------------------------------------------------- ________________ 502 ફ્રાંસિસ ઝેવિઅર-૪૬૫ ફિરસ્તા-૧૯૯, 209, 304, 424 ફેરર-૩૦૬ ફેક–૨૬૪ ફાઈડ, સીગમન-૨૦, 21, 74, 372 બકટ-૪૦૩ બગદાદ-૩૯, 447, 457 બર્ગમાં-૪૧ બર્ટ-૨૬૬, 281, 388, 396, બદલે-૧૯૯, 349, ૩પ૦ બળજબરી-૪૧, 411 બળવો–૫૩, 301, 455, 451 બહાઈમત-૨૧૯, 401, 410-49, 448, ૪પ૭, 458 બહાઉલ્લા-૪૧૯. બંગાળ-૨૩૦, 424 બંછરો-૨૪૬, 247, ૪૫ર બંધન–૧૯, 84, 85, 89, 91, 2, 100, 11, 12 6, 127, 234, 350, 357, 388, 393, 394 બ્રહ્મ-૭, 6, 70, 76, 70, 82, 85, 92, 99, 100, 104, 108, 119, 232, 233, 234, 282, 305, 323, 324, 325, 331, 343, 345, 350, 355, 365, 366, 367, 370, 372, 33, 378, 379, 380, 399, 412, 413, 427 -એકત્વ-૧૧૮, 224, 323, 365, 367, 372, 374, 378, 38, 382, 383, 399, 410 ' ધર્મોનું તુલનાત્મક અધ્યયન -તત્ત્વ-૧૧૭, 331, 373 -પ્રાપ્તિ-૯૪ –ભાવ–૧૧૭ –લેક–૧૩૭ -વાદ-૧૧૬, 341, 378, 379 –વિદ્યા-૪૧૯ -જ્ઞાન - 92, 100, 101, 119, 341, 346, 365, 366, 378, 380, 382 બ્રહ્મચર્ય-૧૩૧, 12, 167, 168 બ્રહ્મચર્યાશ્રમ-૮૭, 88, 89 પ્રેભા-૬૩, 77, 119, 169, 173, - 224, 255 બ્રહ્માંડ-૬ . બ્રહ્મોસમાજ-૬૭, 68, 380, 424, 436, 449 બ્લેસ્ક્રી-૧૯ બાઈબલ-૩૨, 33, 175, 311, 362, 429 બાર્થ-૪૧ બાબ– 2 બાલ્ફર–૨૭૯ બાહ્યાચાર-૬૦, 65, 91, 234, 278, 371, 448 બાંગલાદેશ-૪૫૮ બ્રાહ્મણધર્મ-૪૪૬, 448, 449 બ્રાહ્મણવર્ગ-૬૧, 125, 133, 310, 313-315 બ્રાહ્મણ-૫૯, 60, 67, 99, 445, 444 બિરાદરી-૨૩૩, 399 Page #517 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ બુદ્ધિ-૭૪, 75, 76, 78, 80, 220, 245, 249, 250, 27, 279, 280, 323, 319, 371, 377, 389, 393, 404, 465, 417 -વાદ (દી)-૪૨, 174 બુસીદ-૨૫૭ બેથલ–૧૪૯ બેટીસ્ટા, હેન-૧૫૭, 158, 205, 503 427, 28, 429, 431, 445, 446, 447, 451, ૪પર, 460, 461, 465, 463 -ખ્રિસ્તી ધર્મ-૩૭૫-૩૮૧ –ને ધમંપથી–૧૪૧ –ને પાયા-૧૩૫–૧૩૬ -નું સ્વરૂપ-૧૩૪–૧૩૫ બૌદ્ધિક-૯૮, 94, 175, 223, 231, 302, 420 " 350 બેબીલેન- 46, 150, 216, 360, 402, 450, 456, 460, 463 બેબીલેનિયા-૩૬૦ બેરલ-૩ર બેંગસ્કે-ર૭૧ બેક, એ. સી. 208 બેધિ ધર્મ–૨૮૮ બૌદ્ધધર્મ-૩૩, 45, 46, 48, 50, 51, પર, 53, 58, 64, 19, 115, 116, 118, 28, 133144, 161, 167, 168, 171, 176, 205, 206, 234, 239, 242, 243, 248, 249, 250, 257, 260, 263, 266, 272, 288, 290, 300, 301, 35, * 311, 312, 314, 315, 32, 324, 325, 328, 329, 333, 336, 343, 344, 346, 347, 350, 351, ૩૫ર, 356, 357, 358, 363, 365, 3 7, 369, 370, 371, 375, 378, 379, 384, 385, 396, 402, 420, ભક્ત-૬૨, 108, 190, 232, 316, 36 1, 418, 426 ભક્તિ-૬૨, 107, 108, 19, 110, 113, 172, 193, 208, 224, 226, 231, 233, 247, 248, 277, 288, 346, 356, 363, 378, 380, 418, 420, 425, 26, 420, 449 –ભાવના–૧૭૬, 291 –માગ–૧૦૯, 223, 346, 373, 374 –ગ-૭૦ ભાગવત-૧૦૭, 108, 109 ભાગ્યવાદ-૮૩ ભારત (હિન્દુસ્તાન)-૯૮, 99, 115, 182, 217, 223, 231, 239, 241, 246, 248, 249, 25, 263, 272, 300, 365, 368, 369, 375, 406, 403, 424, ૪ર૭, 430, 434, 445, 446, 447,453, 455, 45, 458, Page #518 -------------------------------------------------------------------------- ________________ 504 460, 465, 465, 463, 464, 465, 467 ભાળ્યો-૬૫, 98, 99 ભાષા (શાસ્ત્રીય)-૪૧, 63, 64, 66, 99, 125, 149, 151, 178, 184, 226, 233, 240, 249, ૨પર, 282, 323, 316, 370, 377, 388 337, 339, 359, 373, 374, 39, 413, 420, 423, 429 ભાંડારકર-૧૦૮, 112, 424 શ્રાંતિ-૨૩૪, 341, 345, 394 ભીમ-૧૦૮ ભૂગ-૯૯ ભોગ-૧૧૪, 117, 377, 381 ભૌગોલિક-૪૯, 50, 175, 291, 299, 300, 302, 368, 436 ભૌતિક–૭૪, 280, 331, 339, 342, 359, 377, 420, 414, 417, 468, 437 ધર્મોનું તુલનાત્મક અધ્યયન મધ્યમ માર્ગ–૨૭૦, 336 મધ્યસ્થી-૩૦૫, 306 મન-૭૪, 75, 6, 89, 131, 138, 158, 317 મનસ-૭૮ મનિચીયાનીઝમ-૪૦૧-૪૦૩, 446 મની–૪૦૨ મનુ-૯૯, 108 -સ્મૃતિ-૬૧, 100, 448 મને વિજ્ઞાન–૨૦, 40, 128, 209, 322, 325, 362, 363 મને વૈજ્ઞાનિક (પદ્ધતિ)-૨૦-૨૧, 41, 70, 137, 207, 310, 438 મબુચી-૨૪૦ મયીકાવા મીકી-૨૪૭, ૪૫ર મસિયાહ-૧૫૭, 158, 160, 16, 164, 195, 213, 36 1, 362, 384 મજિદ-૨૦૧, 204, 205, 207, 211, 315 મસુદી-૩૯ મહમદ-૧૫, 197, 213, 306, 308, 309, 30, 329, 333, 353, 381, 382, 403, 406, 429, 446, 456, 462 મહમદ કાસિમ-૪૬૩ મહમદ ગઝની-૪૬૩, 464, 465 મહાભારત-૬૬, 99, 100, 108, મક્કા-૧૯૭, 190, 199, 200, 201, 202, 206, 211, 212, 215, 216, 225, 456, 462 મઝદયરની–૧૮૮ મસુરી-૨૪૫ મદીના-૨૦૦, 201, 202, 203, 212, 213, 214, 215, 216, 456, 465, 463 412, મહાભિનિષ્ક્રમણ-૬૪, 377 ' મહાયાન–૧૧૫, 116, 118, 141, 250, 289, 311, 371, 446 Page #519 -------------------------------------------------------------------------- ________________ 505 શબ્દ સૂચિ મહાવિદ્યા-ર૭૧, 336 મહાવીર (વર્ધમાન)–૧૫, 63, 64, 66, 125, 13, 157, 305, 306, 307, 310, ૩ર૬, 329, 365, 36 6, 363, 368, 369, 370, 371, 393, 43, 449, 488 મહેતા, ન. દે-૧૧૪, 115 -મંત્ર-૧૧૩, 118, 119, 185, 186, 147, 192, 210, 358 -મંદિર-૬૧, 71, 87,97,141, 148, 16 1, 12, 165, 204, 227, 228, 234, 242, 243, 244, 255, 90, 310, 315-316, 368, 400, 414, 465, 446, 450, 451, 452, 453, 457, 458, 461 મંદીકરણ–૨૦૪ મંસૂર–૪૦૫ માઓ-૩૯૭ માઉમ ખલીફા-૩૯ માગુઓ-૧૮૩ માધ્વાચાર્ય– 9, 106, 107, 449 માનવ એટલે-૪-૬ માનવ ચેતના-૨૦, 74 માનવ પ્રેરિત-૪૫, 46 -માનવ-મન-૭૦ માનવ સ્વભાવ-૪૧૦-૧૮ માનસિક-૭૪, 75, 404 માયા-૭૨, 109 110, 116, 117, 365, 373 મિકાડે-૨૩૯, 240, 24, 242, 244, 245, ૨પર, 254, 256, 304, 305, 329, 423, 451, 452, 453 મિથ–૧૮૩, 188 મિથ્યા-૧૧૬, 234, 235, 241, 243, 244, 278 મિથેરિયન ધર્મ–૧૬૩-૧૬૪ મીથર-૪૬ મીરઝા અલિ મહમદ-૪૧૨,૪૫૮ મીરાંબાઈ-૪૪૯ મુક્ત (મુક્તાવસ્થા)-૭૦,૧૧૩, 127, 129, 176, 317, 341, 346, 408, 420 મુક્તિ–૧૯, 24, 57, 70, 84, 86, 89, 91, 92, 12, 111, 130, 133, 135, ૧૫ર, 175, 176, 178, 340, 345, 355-357, 366, 369, 370, 373, 374, 378, 395, 37-398, 412, 422 -નો ખ્યાલ-૮૪-૮૬ મૃત્યુ-૮, 24, 2, 79, 80, 84, 94, 96, 136, 138, 140, 141, 164, 165, 178, 143, 195, 202, 206, 214, 215, 216, 219, 226, 248, 264, 267, 287, 320, 417, 425 મુનિ-૯૯ મુનેટડા-૨૪૬, 247, ૪૫ર મુસ્લિમ (ધર્મ/મ) (જુઓ ઇસ્લામ) 7, 45, 224, 225, 233, 290, 29, 333, 345, 406, 406, 454, 457, 465, 464 1} Page #520 -------------------------------------------------------------------------- ________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 384, 406, 420, 422 -પ્રાપ્તિ-૯૨, 124, 232, 235, 370, 378, 381, 420 પ૦૬ મૂર્તિપૂજા-૬૧, 67, 68, 108, 110, 183, 197, 199, 20, 205, 223, 226, 227, 233, 236, 290, 315, 317, 368, 369, 370, 381 મૂલ્ય-૬, 10, 41, 42, 92, 100, 263, 272, 312, 314, 332, 358, 374, 24, 426, 427, 436, 437 મૂલ્યાંકન–૫૩, 57 મેઈન્સ-૪૪૬ મેકસમૂલર -39, છર મેગેસ્થનિસ-૧૦૯ મેની-૪૬, મેનીઓ-શીઓ-૨૫૧ મેશિયસ-૨૬, 271, 275 મેરી-૩૦૮ મેસોડેનિયા-૧૭ મેસોપેટેમિયા-૨૧૬, 463 મૈઝ-૨૪૩ મોએ લાઈ-૧૪૮ મેઝિઝ-૧૪૬, 147, 151, 205, 213, 303, 305, 306, 384, ' 450, 451, 461 મેસે-ર૬૦ મંત્રી-૨૪૦-૨૧, 242, ૨પર મૌન-૧૩૪, 162, 178, 225 મેલન–૧૪૮ મોક્ષ-૧, 92, 114, 15, 117, 175, 26, 23, 234, 235, 236, 249, 361, 366, 367, 375, 378, 380, 381, 382, યશ્ન–૧૮૫, 187 યહૂદી-૧૦૧, 162, 165, 200, 202, 205, 212, 213, 451, 460, 465, 466 યજ્ઞ-પ૭, 61, 63, 64, 7, 89, 99, 103-105, 108, 116 118, 123, 125, 133, 153, 184, 148, 226, 236, 368, 445 યાત્રા-૨૦૦, 211, 256 યામ્બલીકસ-૪૨૦ યાજ્ઞવલ્કય-૯૯ -સ્મૃતિ-૧૦૦ યિન–હી-ર૭૯ યુધિષ્ઠિર-૧૦૮ યુરોપ-૪૨, 46, 164, 166, 223, 244, 250, 259, 330, 348, 427, 28, 451, 460, 462 464, 465, 466 ફેંગ અને યીન-૨૬૧ એંગ-યુ-૨૬૦ ગ-૭૫, 110, 115, 114, 2, 402 યોગી–૬૨ ગમત–૨૮૮ યેગાચાર૨૮૮ Page #521 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ રણજિતસિંહ-૪૫૯ રબિયા-૪૦૪, 406 રમજાન-૨૦૨, 211, 381 રમણ મહર્ષિ–૭૪ રશિયા-૪૦૦, 454, 457, 465 રશિયન-૨૪૨, 419 રસમીમાંસા પદ્ધતિ-૨૨ રહસ્યવાદ–૬૫, 17, 225, 247, 264, 377, 380, 403, 404, 405, 406, 420, 419, 437 રાજકીય-૬૮, 75, 93, 267, 345, 348, 307, 398, 438 રાજ્ય-૯૪, 394, 459 રાજ્યધર્મ-૧૬૫, 182, 189, 245 રાજાનું દૈવીપણું-૨૬૫ રાધાકૃષ્ણન–૬૪, 161 રાધાવલ્લભ-૧૦૬ રાનડે-૪૨૪ રામ-૬૬, 107, 110, 203, 232, 328, 338, 368 રામકૃષ્ણ-૪૦૧, 424, 425, 26, 429, 448, 449, 450 -વિચારધારા-૨૩-૪ર૭ રામદાસ, ગુરુ-૨૭, 228, 449, ૪પ૮ રામમોહન રેય-૬૬-૬૭, 380, 449 રામાનુજ-૬૫, 99, 100, 106, 107, 19, 13, 223, 224, 449 રામાનંદ–૧૦૦, 107, 108, 110 224, 449, , ; 507 રામાયણ-૬૫, 99, 100, 412 ૪૪૯રાષ્ટ્રીય-૬૭, 96, 150, 320 -ધર્મ-૧૬, 17, 49 રિબુ-૨૩૯ રિસુ–૨૪૮ રીચાર્ડ, બેલ–૨૧૩, 214 રૂઢિ (વાદી-ર૭, 28, . 29, 31, 53, 60, 65, 67, 213, 229,. 245, 246, 260, 267, 268, 272, 273, 24, 275, 287, 288, 312, 323, 324, 327, 334, 424, 425 રૂમી-૩૩૨, 457 ઋગ્વદ૭૨, 108, 111, 445, 448 ઋષિ-૯૯, 108, 351, 42, 432 રેનાફ-૨૬ રેમી-૪૧૦ રોડવેલ–૨૧૩, 214 , રેમ-૪૬, 166, 197, 453, ' 454, 455, 461 રોમન–૧૫૭, 165, 244, 3 4, 456 -રાજ્ય અને ખ્રિસ્તી ધર્મ-૧૬૫ લહીન-૨૨૬ લક્ષ્મીદાસ-૨૨૬ લક્ષ્મ–૫૭, 89, 98 લાઓએં-૭, 24, 267, 263, 26 6, 267, 28, 278, 279,280, 281, 242, 283, 284, 285, 287, 288, 303, 305, 306, 325, 359 લાહોર૨૨૪ Page #522 -------------------------------------------------------------------------- ________________ 508 લી-૨૨, 273, 274, 275, 276, 278, 323 લીકી-૨૬૪, 269, 336 લીન યુટાંગ-ર૬૮, 273, 274, 280 લીહઝે-કવાન-છે-૨૮૮ - લ્યુથર, માર્ટિન-૧૬ 6, 167, 225, 249, 308, 314, 393, 451, 455 લૂન-૨૬૭ લેટેરેટ-૨૬૦ લેયેલા-૪૫૫ લૌકિક-૧૦, 263, 308, 3 19 વર્ગ–૯૩ -વ્યવસ્થા–૨૬૩ વર્તણૂક–૧૪૯, 253, 335, 336 વર્ણ-૯૩, 358 -વર્ણવ્યવસ્થા-૬૪, 68, 71, 87, ૯ર-૯૪, 125, 34, 347, 368, 369, 370, 374, 380, - વર્ણાશ્રમ-૬૫, 67, 133, 368, 372, 378, 430 વન્ડ-૪૦ વલ્લભાચાર્ય-૯૯, 106, 17, 110, 449 વહેમ-૨૭, 414 વ્યક્તિ (ગત)-૬૮, 103, 140, 175, 267, 286, 328, 345, 352, 323, 357, 358, 359, 400, 406 ધર્મોનું તુલનાત્મક અધ્યયન –જીવન–૧૪, 38, 105, 22, 28, 340, 345, 348, 350, 359, 391, 437 - વ્યવસ્થા-પ૭, 71, 228, 234, 255, 358, 368 વ્યવહાર-૧૦, 21, 28, 4, 50, પર, પ૭, 6, 89, 92, 101, 103, 149, 193, 24, 234, 236, 251, 262, 274, 275, 277, 284, 286, 288, 28, 308, 322, 374, 378, 388, 389, 30, 391, 392, ૪ર૭, 433 વ્યવહારિક-૧૧૮, 172, 276, 278, 365, 420, 432 વાસના-૧૩, 178, 331, 341, 354, 356, 370, 371, 372, 411 વિકલફ-૧૬૬ વહાઈટ, આર. ઈ–૪૧૯ વહાઈટહેડ-૪૧૪ વ્રજબધી-૨૮૮ વ્રત -96, 131 વંદીદાદ-૧૮૬ વાસ્કેડી ગામા-૪૪૭, 454, 465 વાચ-૪૧ વાનપ્રસ્થાશ્રમ-૮૭, 88, 89 વિચારક (ન)-૩૦૫, 365, 367, 375, 376, 379, 384 વિચાર–૨૦, 27, 432 –ભાવના-૩૯૯-૪૦૦ વિડ જેરી, એ. જી.-૩૩૩, 354 . Page #523 -------------------------------------------------------------------------- ________________ પce શબ્દ સૂચિ વિધિ-૮૯, 119, 167, 183, 204, 207, 210, 228, 229, 234, 236, 243, 245, 249, 253, 261, 266, 269, 271, 273, 323, 324, 368, 385, 395, 413 વિનોબા ભાવે-૧૦૩ વિરુદ્ધ-૧૦૧, 18, 390 વિરોધ–૩૦૨, 305, 322, 365, 366, 367, 370, 375, 376, 379, 384, 389, 392, 394, 396, 403, 430, 432, 434, 448, 449 વિલિયમ, જેમ્સ-૪૧ વિલિયમ, મેનીઅર-૨૨૧ વિલિયમ્સ, એ. વી.–૧૮૧ વિવેક-૩૮, 92, 11, 170, 336, 337 વિવેકાનંદ, સ્વામી-૪૨૬, 450 વિશ્વતત્ત્વ-૪૯,૪૦૮, 409, 410 વિશ્વાસ–૧૭૬, 177, 178, 206, 247, 309, 357, 361, 372, 404, 406, 424 વિષ્ણુ-૬૩, 72, 107, 108, 109, 116, 117, 119, 173, 174, 368 –માર્ગ-૫૩, 63 વિજ્ઞાન–૧૧, 13, 19, 27, 88, 117, 414, 434, 437 –વાદ–૧૧૬ વૃ-૨૮૨ વેદ-૫૯, 60, 67, 69, 89, 94. 95, 98, 9, 103, 104, 114, 116, 184, 148, 224,. 308, 311, 365, 366, 370,. 378 428, 420, 445, 448 -શાસ્ત્ર-૩૦૪ વેદાંત-૧૦૦, 116, 117 વેદિક ધર્મ–૫૯, 67, 118, 182, 188 વેબ-જર વેલિંગ્ટન-૪૩૫ લેડીમેર-૪૪૭, 465 વૈરાગ્ય-૯૨, 114, 237, 246, 406, 426 વૈષ્ણવ (મત, ધર્મ)-૬૩, 107, 108, 109, 110, 111, 204, 311, 45, 449 વૈજ્ઞાનિક–૨૮, 32, 36, 43, 44, 80, 87, 314, 398, 438 –વગીકરણ-૪૬-૫૩ દૂમનહ-૧૮૫, 149, 195 શક્તિ-૧૧૫, 116, 117, 118, 368 શરણ-૭૩, 207, 235, 325, 346,. 353, 354, 357, 358, 380,. 381, 382, 383 શહીદ-અલ-હલજ-૪૦૬ શંકરાચાર્ય–૬૫, 99, 100, 101, 106, 109, 113, 447, 449 શાક્ત સંપ્રદાય–૧૦૭, 114-118 ઈ-૨૮૮ Page #524 -------------------------------------------------------------------------- ________________ પ૧૦ ધર્મોનું તુલનાત્મક અધ્યયન -શાત્ર-૬૪, , 89, 108, 16 1, 284, 290, 302, 3, 32, 323, 324, 336, 362, 375, 376, 412 -વચન-૬૩, 105 -જ્ઞાન-૧૧૯, 236, 313 શાવત(તા)-૩-૮, 69, 86, 101, 312, 323, 386, 436 -શાંગ-૨૫૯ શાંગ–તિ-૨૮૨ શાંતિ-૭, 134, 160, 162, 175, 256, 315, 316, 325, 371, 395, 418, 429, 432 શિકાગો-૩૦ શિકિંગ-૨૬૯ શિત ધર્મ-૭, 2, 33, 46, 48, 50, 51, પર, 58, 238-258, 261, 280, 298, 299, 300, 304, 305, 311, 323, 329, 400, 423, 445, 45, ૪પર, 463 - શાસ્ત્રો-૨૫૧-૨પર –ની દેવભાવના-પર-૨૫૫ -નું નીતિશાસ્ત્ર-૨૫૬–૨૫૭ –ને વિકાસ–૨૩૯-૨૪૪ –પ્રકાર-૨૪૪-૨૫૧ -પંથ ધર્મ-૨૪૪, 245-248 -રાજ ધર્મ-૨૪૩, 244-245 શિયા-૨૧૮, 12 શિવ-૭૨, 84, 111, 122, 113, 116, 117, 18, 11, 173, * 174, 368, 406, 407, ": 408, 26 મારું—પ૩, 6-3, ૧ર૦ શિક્ષા-પ૭, 148, ૧૫ર, 170, 181, - 19, 286, 335, 349, ૩૫ર, 323, 398, 399, 445, 450 શીખધર્મ-૪૬, 50, 51, 58, 65, 223-237, 291, 298, 303, 305, 311, 315, 324, 326, 332, 333, 35, 379, 380, 381, 382, 384, 385, 398, 447, 449 ૪પ૮, ૪પ૯, 466, 467 –ના ધર્મપંથ-૨૩૬-૨૩9 –નો બોધ-૨૩૧-૨૩૬ –નો વિકાસ–૨૨૬-૨૩૧ શીલ- 139 શી રોન-૨૪૯ શુકિંગ–૨૬૯ શુદ્ધ-૧૩૦, 230 -કરણ-૨૪૩, 24, 258, ૪૫ર શુભ-૨૨, 111, 12, 134, 175, 176, 186, 148, 149, 190, 191, 192, 194, 319, 330, * 358, 390, 429 શિન્ય-૭૭, 14, 370, 396 –વાદ-૩૬૬, 371, 378, 396, શેક્સપિયર-૩૮૨ શેખ સાદિક-૪૦૫, 457 શિવ સંપ્રદાય-૬૩, 107, 11, 11, 112, 113, 114, 116, 2323, 31 સચ્ચિદાનંદ-૮, 76 સર્જક-૧૧, 12, 171, 183, 231, 260, 328, 395 Page #525 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ 511 સર્જન-૭૭, 79, 147, 14, ર૭૧, 384, 328, 330, 343, 345, 357, 365, 372, 374, 383, 384, 391, 402, 405, 416 –હાર–૧૪૦, 173, 225 સત (નામ) (સત્ય)-૨૯, 232, 233, 235, 308, 320, 332, 38 સત્તા-૯૩, 312, 324, 332, 381, 389, 416, 428 -ભાવના-૩૭૪ સત્ય-૭, 8, 9, 19, 24, 45, 46, 69, 70, 76, 78, 70, 80, 93, 102, 116, 126, 127, 131, 33, 136, 137, 139, 173, 176, 182, 184, 201, 213, 225, 231, 232, 233, 234, 257, 280, 286, 287, . 313, 325, 320, 322, 331, 332, 337, 341, 343, 356, 357, 365, 366, 367, - 370, 372, 374, 375, 399, 380, 381, 383, 384, 395, 402, 404, 45, 421, 430, - 431, 432, 433, 434, 435 * 436 સત્યાગ્રહ-૩૩૮, 43, 432, 433, 434, 435 સવ-૭, 161 સ્થગિંત(તા)-૨૪, 29,45, 156, 328 સગુણ-19૫, 78, 88, 10, 192, 26 1, 264, 271, 275, 26, 277, 278, 279, 28, 289, 290, 375 સદાનંદ-૧૦૧ સનાતન–૧૭, 108, 116, 313, ૪ર૧, 436 સમન્વય-૧૨૮, 138, 205, 241, 263, 291, 325, 361, 377, 387, 406, 420, 414, 415, 419, 422, 423, 465, 427, 428, 435, 436, 437, 438 - કારી -168, 378, 379, 385, 420, 430, ૪૫ર સમન્વયીકરણ-૪૩૭, 438 સમષ્ટિ-૮૫, 86, 407, 408, 419 સમાજ-૮૪, 94, 260, 267, 264, 267, 272, 275, 277, 286, 291, 328, 330, 333, 334, 339, 341, 342, 345, 347, * 348, ૩પર, 357, 354, 359, 36 0, 372, 377, 388, 392, 393, 395, 399, 400, 413, 421, 422, ૪ર૩, 424, 435, 436, 437, 438 -જીવન–૧૪, 38, 96, 105, 272, 273, 278, 312, 340, 346, 358, 359, 437, 38 –પરિવર્તન-૩૧૨ -સેવા-૬૭, 342, 347 -(જીવન) વ્યવસ્થા–૨૧, 57, 72, 87, 92, 263, 358, 368, 372, 374, 378 Page #526 -------------------------------------------------------------------------- ________________ 512 સમાજશાત્ર-૩૪, 40 સમાજશાસ્ત્રીય-૪૧ -પદ્ધતિ-૨૧ સમાધિ-ઉ૬, 134, 139, 210, 248, 249, 263, 404, 416, સમીપત્વ-૪૦૫–૪૦૮ શ્રદ્ધા- 19, 29, 30, 82, 92, 93, 133, 146, 177, 178, 206, 215, 2 19, 249, 290, 309, 320, 405 સ્વર્ગ–૧૯, 24, 57, 62, 71, 77, 101, 103, 143, 170, 172, 191, 194, 195, 206, 219, 220, 238, 249, 354, 404, 407, 411, 12, 421 -અને નર્ક-૧૦૨, 103 સર્વજીવ (વાદ)-૧૦૯, 197, 252, 325, 348, 398 સર્વદૃષ્ટા-૧૬૯, 184, 204 સર્વનિયામક-૧૦૧, 254 સર્વવ્યાપક-૧૫, 150, 16 1, 169, 182, 234, 343, 344, 421 સર્વશક્તિમાન–૧૬૯, 171, 341 સર્વસત્તાધીશ-૧૩, 79, 171, 182 સર્વજ્ઞ-૧૧૩, 168, 17, 182, 185, 189, 204 સવિનય અવજ્ઞા-૩૪૫ -અસહકાર-૪૩૩ -કાનૂનભંગ-૪૩૩ સર્વેશ્વરવાદ– 247, 326, 327, 392, 406, 449 સર્વોદય-૨૫૦, 251 ધર્માનું તુલનાત્મક અધ્યયન સર્વોપરી-૧૫, 166, 167, 169, 182, 254, 323, 324, 325, 333, 339, 349, 381, 383, 35 સહજાનંદ સ્વામી-૧૧૦, 424, 449 (સહૃદયી) સમભાવ-૩૭, 356, 430 સહિષ્ણુતા-૩૦, 48, 430, 436 સંકલ્પ સ્વાત વ્ય-૮૧, ૧૫ર –શકિત-૭૮, 117 સંકેલી (કરણ)-૭૭, 113 સંગઠન-૨૨૮, 230, 242, 3 10, 381, 386 સંગીત-ર૩, 30, ર૭૦, 271, 316, 317 સંઘ (શક્તિ)-૨૨૬, 227, 35, ૩પ૮, 399 સંઘર્ષ (ઘર્ષણ, કંઠ)-૧૦૦, 153, 190, 194, 239, 251, 253, 271, 315, 330, 343, 358, 362, 363, 389, 392, 393, 413, 428, 433, 437, 447, ૪પર, 456, 465 સંચાલક–૧૧૩, 119, 173, 182, 259, 261, 328, 391, 395, ૪ર૧, 422 સંત-૫૯, 97, 166, 188, 228, 248, 262, 263, 265, 309, 318, 360, 406, 420, 416, 421, 424, ૪૩ર –વાણ-૯૮, 9, 100 સંન્યાસ–૧૭૮, 193 સંન્યાસાશ્રમ-૮૭, 88, 99 : Page #527 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ સંપ્રદાય-૧૯, 29, 30, 33, 34, 53, 57, 62, 68, 69, 71, 105, 107, 166, 302, 391, 401, 412, 424 -ઈરલામધર્મના–૨૧૮-૨૧૯ -ખ્રિસ્તી ધર્મના-૧૬૬-૧૬૭ –બૌદ્ધધર્મના-૧૪૧ –શીખધર્મના-૨૩૬-૨૩૭ -હિબ્રધર્મના-૧પ૩-૧૫૪ -હિંદુધર્મના-૧૦૫-૧૧૯ સંયમ-૮૮, 9, 130, 134 સંચય–૧૩૯ સંસ્કૃતિ–૪, 13, 35, 50, 259, 260, 261, 263, 27, ૨૭ર, ર૭૬, 279, 299, 300, 301, 316, 357, 388, 391,402, 414, 424, 436 સંસ્કાર-૭૧, 87, 94-96, 243, 245, 445, 452, 454 સંસાર–૧૨૭, 350, ૩૫ર સંહારક–૧૭૩, 395, 421 સ્વતંત્ર-૮૬, 113, 328, 330, 332, 333, 345, 365, 369, 372, 383, 429, 451, 467 વાત –પ૭, 164, 168, 331, 342, 399, 404 સ્વિામીનારાયણ-૬૮, 106, 110, - 166, 424, 49 સુષ્ટિ-૫૭, 60, 70, 72, 73, 6, 77, 9, 80, 92, 101, 13, 112, 126, 134, 137, 149, 513 145, 146, 150, ૧૫ર, 159, 172, 174, 175, 149, 191, 233, 246, 247, 260, 26 1, 264, 265, 271, 280, 281, 282, 283, 304, 319, 320, ૩ર૧, 323, 325, 327, 328, 329, 331, 333, 339, 343, 347, 357, 358, 359, 365, 382, 389, 391, 393, 405, 414, 45, 416,418, 420, 421, 420, 431, 432, 437 –સર્જક-૧૦૩,૧૧૩, 173, 182 સાતત્ય-૧૨૬, 127, 135, 16, 171, 266 સ્થાપત્ય-૨૩, 316 સાધન-૧૧૪, 176, 245, 317, 318, 332, 355, 356, 358 –ચતુષ્ટય-૭૧, 87, 92, 94 સાધના-૧૧૯, 178, 354, 407, 45, 427, 435 સાધ્ય-૦૯, 94, 317 સાધુ–૨૯, 130, 132, 18, 225, 237, 267, 265, 39, 36, 363, 363, 420, 446, 461, સાન ચી આઉ–૨૮૯ સામાજિક-૬૪, 84, 177, 250, 261, 265, 277, 286, 291, 357, 377, 30, 395, 37, 398, 418, 423, 431, 37, 438 Page #528 -------------------------------------------------------------------------- ________________ 514 –ઉત્ક્રાંતિ-૩૯૬ –ઉત્થાન–૩૪૨, ૩પ૭–૩૬૦,૪૩૮ -વ્યવસ્થા-૬૧, 'કરે. સામ્યવાદ–૧૫૮, 250, 387, 394, 423, 428, 438 -ધર્મ છે ?-394-401 સાયરસ-૩૬૨ સાર્વત્રિક-૧૭, 212, 390, 437 નૈતિક નિયમ-૩૯૦–૩૯૧ સાહિત્ય-૨૩, 59, 115, ૧૫ર, 165, 181, 182, 184, 186, - 187, 191, 262, 268, 418 સાંઈબાબા-૪૧૬, 449 સાંઈસમાજ-૪૩૬ સાંખ્ય-૭૭, 116, 117 સિઝર-૧૫૭ સિદ્ધ-૧૬૬, 318, 338, 357, 419, 42, 438 સિદ્ધિ-૧૧૮, 19, 131, 134, 138, 236, 308, 312, 326, 372, 395, 40, 408, 414, 416, 419, 420, 422, ૪ર૬, 431, 438 સિરિયા–૧૯૮, 215, 26, 446, 456, 46 3, ' . સિલેમ–૨૨૫, 229, 448, 467 સ્ક્રીન-૪૧૩ સ્ત્રી–૧૧૪, 118, 136, 164, , , 202, 203, 209, 219, 220, 247, 308, 309, 351, 354, 424' ધર્મોનું તુલનાત્મક અધ્યયન સુને-૨૩૭ સુધારક-૫૯, 384, 424, 457 સુધારાવાદી-૬૩, 66, 69, 167 315, 451, 457, 458 સુન્ના-૨૧૭ સુન્ની-૨૧૮, 219, 457 સ્મૃતિ–૫૯, 61, 67, 98, 99, 446, 448 શ્રુતિ-૯૮, 99, 446, 448. સૃષ્ટિ–૫૭, 60, 70, 72, 73, 76, 77, 79 80, 92, 101, 103, 112, 26, 134, 137 140, 145, 146, ૧પ૦, ૧૫ર, 159, 172, 174, 175, 189, 191, 233, 246, 247, 260, 261, 264, 265, 27, 280, 281, 282, 283, 304, 319, 320, 323, 323, 325, 327, 328, 329, 331, 333, 339, 343, 347, 357, 358, ૩પ૯, 365, 382, 389, 391, 393, 405, 414, 415, 46, 418, , 420, 421, 28, 471, 432, 437 -સક-૧૦૩, 113, 173, 182 સુસને-૨૫૩ (સુ) સંસ્કૃત (માનવી ધર્મ-૧૩, 14, 15, 17, 39, 63, 64, 66, 99, 263, 301, 325, 358, 362, 367, 378, 388, 390, 391, 392, 40, 413 સૂ-ર૦૫, 213, 214, 265 સૂફી મત–૨૧૯,૪૦૬, 403 -4, 447, 457 –ના પ્રભુપ્રાપ્તિનાં સોપાન૪૦૬-૪૧૦ : તે , શ્રીચંદ સુખ-૮૦, 02, 178, 143, 194, 235, 26, 25, 285, ૩પ૬, 375, 390, 363, 394, 404 -પ્રાતિ-૧૩૫ Page #529 -------------------------------------------------------------------------- ________________ પપ શબ્દ સૂચિ –ની વિશિષ્ટતાઓ-૪૦૪-૪૦૫ –નો અતિહાસિક વિકાસ 405-406 સૂક્ષ્મ-૭૪ સ્પેન-૩૪૮, 446, 453, 456,461 સ્પેનામેન્યુ-૧૮૭, 148, 19, 191 શ્રેષ્ઠ-૧૮૬, 253, 273, 290, 326, 342, 344, 468, 436 સેવાને (આદર્શ) - 406, 420, 422, 42 6, ૪ર૭ સેક્રેટિસ-૧૦૧ સેડરલેમ-૪૧, 362 સોન્ડર્સ-૩૬૦ સોફિસ્ટ-૩૩૮ સોમન–૧૦૮, 148, 205, 450 સોહરાબ-૪૧૧ સૌંદર્ય-૧૫, 40, 405 હિટલર-૨૪૨ હિનયાન–૧૪૧, 311, 362, 37, 446 હિપે-૪૦૦ હિબ્રૂ-૧૦૧, 157, 160, 198, 199, 300, 311, 332, 360 હિબ્રધર્મ (યહૂદી)-૩૨, 33, 45, 46, 50, 51, પર, 53, 58, ૧૪પ-૧૫૬, 160, 161, 168, 169, 172, 189, 203, 205, 233, 247, 256, 298, 300, 302, 303, ૩ર૩, 324, 325, 332, 336, 337, 36 0, 36 1, 362, 376, 384, 445, 450, ૪પ૧ -ખ્રિસ્તી ધર્મ-૩૮૪-૩૮૫ –નું સાહિત્ય-૧૫૧–૧૫ર -ને વિકાસ–૧૪૫–૧૫૧ હિરત-૨૮૧-૨૪૨ હિંદુધર્મ-૭, 22, 28, 33, 46, 48, 50, 51, પર, 53, 58, 59-124, 125, 136, 141, 157, 161, 167, 168, 169, 171, 172, 173, 174, 17, 178, 185, 210, 223, ૨૩ર, 233, 234, 235, 238, 266, 282, 291, 300, 302, 304, 311, 315, 318, 323, 323, 324, 326, 328, 329, 331, 335, 363, 344, 345, ૩પ૦, 355, 357, 358, 359, 360, 365, 366, 363, 368, 369, 373, હજ-૨૧૧, 256 - હજ ફેલ્ડ-૧૮૧ હનીફ-૧૯૮ હરકિશન, ગુરુ-૨૨૮, 458 હરગોવિંદે, ગુરુ-૨૨૮, 458 હરરાય, ગુરુ-૨૨૮, 2458 હરહ-૨૦૫ * હસ-૧૬૬ હસીયા કિંગ-૨૭૦ હ્યુ-એન-સાંગ-૪૪૬ હ્યુસ-ર૭૪ હ્યુમ, આર. ઈ–૫૧, 175, 284 હાફીજ-૪૦૬ Page #530 -------------------------------------------------------------------------- ________________ 516 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હેલ્ટન-૨પર * હસીયા-૧૪૬, 150, 450 ક્ષમા-૯૩, 151, 177, 206, 29, 220, 236, 325, 337, ૩પ૩ ક્ષણિક–૧૧૬, 234, 235, 375, 378 -વાદ-૩૬૬, 378 , 374, 379, 380, 381, 382, 384, 385, 399, 402, 408, 412, 468, 420, 428, 430, 445, 446, 449, 461 -ખ્રિસ્તી ધર્મ-૩૭ર-૩૭૫ –જનધર્મ-૩૬૭–૩૭૦ –જૈનધર્મ, બૌદ્ધધર્મ-૩૬૫-૩૬૭ –ના કેટલાક સિદ્ધાંતે-૭૦-૯૮ –નાં શાસ્ત્રો-૯૮-૧૦૦ " –ના સુધારાવાદી પ્રયા-૬૩-૬૯ –ના સંપ્રદાયે-૧૦૫-૧૧૯ -નું નીતિશાસ્ત્ર-૧૦૦-૧૦૨ -નું હાઈ–૬૯-૭૦, 304 –માં વ્યવસ્થા બોધ૮૬–૯૨ –માં સ્વર્ગ અને નર્ક-૧૦૨-૧૦૩ -શીખધર્મ-૩૭૮-૩૮૧ હિંસા-૧૨૫, 131, 133, 193, 22, 211, 22, 216, 243, 318, 350, 398, 410, 428, 432, 434, 435, ૪૫ર હીરોડ -39, 183 હેગલ–૧૬૮ હેડ૪૧૩ હેનરી રાજા–૧૬૭ હેવન–૨૬૧, 264, ર૭૮, 396 હોનેન–૨૪૯ હોલી-૪૧૩, 414, 415 જ્ઞાન-૯, 19, 29, 30, 33, 44, 50, 5, 6, 7, 75, 76, 84, 93, 95, 98, 99, 100, 102, 103, 114, 118, 119, 127, 171, 175, 184, 226, ર૩પ, 236, 251, 299, 304, 319, 341, 346, 356, 365, 373, 374, 378, 380, 391, 393, 401, 403, 45, 406, 413, 419, 420, 42, 425, 449 -પ્રાપ્તિ-૮૮, 92, 100, 101, 225, 249, 346, 357, 407, 416, 420. -મીમાંસા-૨૯,૪૧, 322, 363 જ્ઞાની-૮૫, 93, 101 જ્ઞાનયોગ-૭૦ જ્ઞાનેશ્વર-૪૪૯ Page #531 -------------------------------------------------------------------------- ________________ લેખક પરિચય ડ ભાસ્કર ગોપાલજી દેસાઈનો જન્મ ૧૯૨૦ની ૨૮મી નવેમ્બરે સુરત જિલ્લામાં થયો. સુરતમાં અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષણ માટે એઓ પૂનાની વાડિયા કૅલેજમાં ગયા. ૧૯૪૬માં પેટલાદ કલેજમાં અને 1947 થી ૧૯૫૧માં એલ. ડી. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં એમણે અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૫૧થી તેઓ વડોદરા યુનિવર્સિટીમાં અધ્યાપન, સંશોધન અને વહીવટી કાર્ય કરી રહ્યા છે. યુનિવર્સિટીની અનેક સમિતિઓમાં તેઓ સક્રિય ફાળો આપે છે. એમનાં પ્રસિદ્ધ પુસ્તકોમાં અંગ્રેજીમાં An Introduction to Deductive Logic, An Introduction to Inductive Logic, Exercises in Logic, Student Services at M. S. University, Baroda તથા Ethics of the Shikshapatri zya The Emerging Youthal સમાવેશ થાય છે. એમના ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકમાં પ્રમાણશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, નીતિશાસ્ત્ર પ્રવેશ, વૈજ્ઞાનિક વિચાર પદ્ધતિ, માધ્યમિક શિક્ષણ વિદ્યાલયના સર્વાગી વિકાસની યોજના, નો સમાવેશ થાય છે. Page #532 -------------------------------------------------------------------------- ________________ અધ્યાપનનો લાંબો અનુભવ ધરાવનાર એક પ્રાધ્યાપકના હાથે આ પુસ્તક લખાયું છે અને તે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમની સઘળી આવશ્યકતાઓને સંતોષે તેવું છે. ઊંડો અભ્યાસ અને સરળ અભિવ્યક્તિ એમ બંને રીતે પુસ્તકને ગુણયુક્ત હોઈ તુલનાત્મક ધર્મોના અધ્યયન અને અધ્યાપનના ઉચ્ચ અભ્યાસને હેતુ પાર પાડે તેમ છે. લેખકે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે જે આ ક્ષેત્રમાં વધુ ખેડાણને વિસ્તાર સૂચવે છે. લેખકે મૌલિક રીતે જે વિવિધ કોઠા અને આલેખનો આપ્યાં છે તે આ પુસ્તકને આકર્ષક અને ઉપયોગી બનાવે છે. આ પુસ્તક અભ્યાસની દૃષ્ટિએ ગહન અને સામગ્રીની દ્રષ્ટિએ સર્વગ્રાહી છે. તુલનાત્મક ધર્મોના અનુસ્નાતક વિદ્યાથીઓ માટે તે લખાયેલું હોવા છતાં, જે કોઈ ધર્મ અને તેના પ્રશ્નોને અભ્યાસ કરવા માગતા હશે તે સૌને તે ખૂબ મદદરૂપ નીવડશે. જે રીતે પુસ્તક રજૂ કરવામાં આવ્યું છે તે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડના પ્રકાશન માટે સર્વાગ સુયોગ્ય છે અને તેમ કરવાની ભલામણ કરતા મને ખુશી ઊપજે છે. આઈ. વી. ત્રિવેદી