SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ 455 ઈસ. 1274 સંત થોમસ એકિવનાનું અવસાન. 1347 કલા ડી રીનજીનેને પવિત્ર રમન પ્રજાસત્તાકની સ્થાપનાને વ્યર્થ પ્રયાસ. 1378 રોમન કેથેલિકોના ભેદ ભૂલીને બધા રોમન કૅથલિકેએ એક વડા પિપને સ્વીકાર કર્યો અને એમનું મુખ્ય સ્થાન રોમ રહ્યું. ઈ. સ. (1417 સુધી). 1453 કેન્સેન્ટીને પલ પર ઓટોમન તુને વિજ્ય. 1483 માર્ટિન લ્યુથરને જન્મ. 1491 સંત ઈગનેશિયસ લોયેલાને જન્મ. 1492 કોલંબસનું અમેરિકાગમન. ખ્રિસ્તી ધર્મને પ્રસાર. 1498 વાસ્કે–ડી–ગામાનું ભારતમાં આગમન. ખ્રિસ્તી ધર્મને પ્રચાર. 1517 પ્રોટેસ્ટંટ ધર્મસુધારણની શરૂઆત. ૧૫ર૬ એગ્લીકન ચર્ચની સ્થાપના. 154. “સોસાયટી ઓફ જિસસની ની સંત લેયેલાએ કરેલી સ્થાપના. 1542 સંત ઈગનેશિયસ, સંત ફ્રાંસિસ ઝેવિયેરને એશિયાના પરિભ્રમણે મેકલે છે. 1546 માર્ટિન લ્યુથરનું અવસાન. 1549 સંત ફ્રાંસિસ ઝેવિયરને ચીનમાં પ્રવેશ. 1600 ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના. 1620 મે ફલાવરમાં કેટલાક ખ્રિસ્તી પાદરીઓએ ઈગ્લેંડ છોડયું. ખ્રિસ્તી ધર્મને પ્રચાર. 1703 જેન વેસ્લેને જન્મ 1773 પિપ દ્વારા “સેસાયટી ઓફ જિસસ'નું દમન. 1791 જેન વેલેનું મૃત્યુ. ફ્રાંસમાં હિબ્રઓને ખ્રિસ્તીઓ જેવા સમાન હક્કની નવાજેશ. 1793 ફ્રાંસમાં કેથેલિકેની કનડગત.. 1809 નેલિયન પિપને કેદ કર્યા. રાજ્ય સૂત્રધારની સત્તાનું વિસ્તરણ રાજ્યસત્તાની ધર્મસત્તા પર સર્વોપરિતા. 185 પાપની કેદમુક્તિ. સાયટી ઓક્સિસની પુનઃસ્થાપના. 1829 કલિક મુક્તિ ચળવળ.
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy