SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ 384 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હિંદુધર્મ, શીખધર્મ અને ઇસ્લામધર્મ એ ત્રણેયને સર્વગ્રાહી વિચાર કરતાં એમ કહી શકાય કે આધ્યાત્મિક અનુભવની બાબતમાં શીખધર્મ હિંદુધર્મની વધુ સમીપ છે, જ્યારે અન્ય બાબતમાં શીખધર્મને ઇસ્લામ ધર્મ સાથે વધુ નિકટતા છે. 8. હિબ્રધર્મ-ખ્રિસ્તી ધર્મ : હિબ્રધર્મ ખ્રિસ્તી ધર્મ 1. સ્થાપક મેઝીઝ જિસસ 2. ધર્મ સ્વરૂપ : મૂળ ધર્મ સુધારકધર્મ 3. પ્રસાર : સ્થાનીય સર્વત્ર 4. ધર્મગ્રંથ : જૂને કરાર જૂને તથા ના કરાર 5. ઈશ્વર : એક પરમ પવિત્ર ઈશ્વર ત્રિસ્વરૂપ એકેશ્વરવાદ 6. જીવ : ઈશ્વર સર્જન ઈશ્વર પુત્ર 7. પાપ : ધાર્મિક ક્રિયાભંગ એ પાપ નૈતિક સિદ્ધાંતને ભંગ એ પાપ 8. પાપ-વિમોચન માર્ગ : ઈશ્વરકૃપા ઈશ્વરકૃપા, સ્વપ્રયત્ન 9. મોક્ષ : પવિત્ર જીવન માં પવિત્ર જીવન 10. મોક્ષપ્રાપ્તિ માર્ગ : ધર્મનિયમ આચરણ ઈશ્વરકૃપા સ્વપ્રયત્ન 11. કર્મકાંડ : વધારે પડતે ભાર એવું નહીં 12. જગત : સત્ય-ઈશ્વર સર્જન સત્ય-ઈશ્વર સર્જન જનધર્મ અને બૌદ્ધધર્મની જેમ ખ્રિસ્તી ધર્મ પણ હિબ્રધર્મમાંથી ઉદ્ભવ્ય છે, પરંતુ તેમની જેમ ખ્રિસ્તી ધર્મ એના મૂળ ધર્મની સાથે સંપૂર્ણ વિરોધી ન બનતા, વિચલક નહીં પરંતુ સુધારક ધર્મ તરીકે આગળ આવ્યો છે. હિધર્મના મુકાબલે ખ્રિસ્તી ધર્મને પ્રસાર અને વિસ્તરણ ખૂબ વ્યાપક રહ્યું છે. હિબ્રધર્મ ખ્રિસ્તી ધર્મના સ્થાપક જિસસને મસીયા તરીકે સ્વીકાર કરતે ન હોવા છતાં, ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથમાં હિબ્રુધર્મના “જૂના કરારને સમાવેશ થાય છે. હિબ્રધર્મની ઈશ્વર કલ્પના એકેશ્વરવાદની છે. આ એકેશ્વરવાદની કલ્પનાને વિકાસ હિબ્રધર્મમાં કેવી રીતે થયે એને વિચાર એ ધર્મની વિચારણા કરતી વખતે કરવામાં આવ્યું છે. ખ્રિસ્તી ધર્મમાં એવા નિર્ગુણ એક ઈશ્વરને નહીં પરંતુ ત્રિસ્વરૂપી એક ઈશ્વરને સ્વીકાર કરવામાં આવે છે અને એથી ધર્મ અનુયાયીની
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy