Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
प्रमेयबोधिनी टीका पद २२ सू. ३ कर्मबन्धहेतुक्रियानिविशेषरूपणम्
टीका-पूर्व जीवः प्राणातिपातेन सप्तविधमष्टविधं वा कर्मबध्नाति इत्युक्तम्, तत्र सजीवो ज्ञानावरणीयादिक कर्म बन्धन तमेव प्राणातिपतिं कतिभिःक्रियाभिः परिसमापयतीति प्ररूपयितुमाह-'जीवे णं भंते ! णाणावरणिज्ज कम्मं बंधमाणे कइ किरिए ?' हे भदन्त! जीवः खलु ज्ञानावरणीयं कर्म बध्नन् कतिक्रियो भवति? कतिभिः क्रियाभिः प्राणातिपातो निष्पाद्यते? इत्यर्थः, भगवानाह-'गोयमा!' हे गौतम! 'सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए' स्यात-कदाचित गिक्रियो भवति जीवो ज्ञानावरणीयं कर्म वघ्नन् तिमृभिःक्रियाभिः प्राणातिपातं निष्पादयतीत्यर्थः, स्यात्-कदाचित् चतुष्क्रियो भवति चतसृभिः क्रियाभिः निष्पादयति, स्यात् कदाचित्-पञ्चक्रियो भवति-पञ्चभिः क्रियाभिः निष्पादयतीत्यर्थः तत्र तिखः क्रियाः कायिक्याधिकरणिकी प्राद्वेषिकी रूपाः, तत्रापि कायिकी क्रिया करचरणादिव्यापाररूपा, आधिकरणिकी
टीकार्थ :-- इससे पूर्व यह प्रतिपादन किया गया है कि जीव सात अथवा आठ प्रकार के कर्म का बन्ध करता है।
अव यह निरूपण किया जाता है कि वह जीव ज्ञानावरणीय आदि कर्मों का बन्ध करता हुआ कितनी क्रियाओं से युक्त होता है ?
श्री गौतमस्वामी-हे भगवन् ! जीव ज्ञानावरणीय कर्म का बंध करता हुआ कितनी क्रिया वाला होता है ? अर्थात् कितनी क्रियाओं द्वारा ज्ञानावरण कम को उत्पन्न करता हैं ?
श्री भगवान्-हे गौतम ! जीव ज्ञानावरणीय कर्म का बन्ध करता हुआ कदाचित् तीन क्रियाओं द्वारा प्राणातिपात को उत्पन्न करता हैं, कदाचित् चार क्रियावाला होता है अर्थात् चार क्रियाओं द्वारा उसको निष्पन्न करता है, कदाचित् पांच क्रियाओंवाला होता है अर्थात, पांच क्रियाओं द्वारा निष्पन्न करता है। यहां तीन क्रियाएं कायिकी आधिकरणिकी और प्राद्वेषिकी समझनी चाहिए। उनमें से कायिकी क्रिया हाथों, परों आदि का व्यापार रूप हैं अर्थात शरीरसे
ટીકાર્થ –આનાથી પૂર્વ એ પ્રતિપાદન કરેલ છે કે જીવાત્માઓ સાત અથવા આઠ પ્રકારના કર્મ બન્ધ કરે છે. હવે એ નિરૂપણ કરાય છે કે તે જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોના બન્ધ કરીને કેટલી કિયાઓથી યુક્ત બને છે ? - શ્રી ગૌતમસ્વામી–હે ભગવન! જીવ જ્ઞાનાવરણીય આદિ આઠ કમને બન્ધ કરીને કેટલી કિયાવાળા બને છે ? અર્થાત કેટલી ક્રિયાઓ દ્વારા જ્ઞાનાવરણ કર્મને ઉત્પન્ન કરે છે?
શ્રી ભગવાન-હે ગીતમ! જીવ જ્ઞાનાવરણીય કર્મને બન્ધ કરીને કદાચિત ત્રણ કિયા ઓ દ્વારા પ્રાણાતિપાતને ઉત્પન્ન કરે છે, કદાચિત ચાર કિયાવાળા બને છે. અર્થાત ચાર ક્રિયાઓ દ્વારા તેને નિષ્પન્ન કરે છે, કદાચિત પાંચ કિયાવાળા થાય છે, અર્થાત્ પાંચ ક્રિયાઓ દ્વારા નિષ્પન્ન કરે છે. અહીં ત્રણ ક્રિયાઓ કાયિકી અધિકરણિકી અને પ્રાપ્લેષિકી સમજવી જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫