Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008521/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir iSir, BA% થી મીર, વડી (((iii)1/1/III))))) 2 {\dylli ભાગ ચૌથી છે લેખક છે આચાર્ય ભગવંત શ્રીમતી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય પ્રકાશન ગ્રન્થમા પુષ્ય નવમું આંતર જ્યોતિ ભાગ ચોથો રચયિતા : પરમ પૂજ્ય, શાન્તમૂર્તિ આચાર્ય ભગવન્ત શ્રીમત્ કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય પ્રકાશન ગ્રન્થમાળા વતી શાહ ચીમનલાલ જેચંદભાઈ મનસુખભાઈ શેઠની પોળ કાળુપુર, અમદાવાદ વીર સંવત ૨૪૯ વિ. સં. ૨૦૨૩ સને. ૧૯૬૭ પ્રાપ્તિ સ્થાન? શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાન મંદિર વિજાપુર (ગુજરાત) તથા પ્રકાશક પાસેથી કિંમત ૨૩૨૫ મુદ્રક : મણલાલ છગનલાલ શાહ નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાનદિવાકર સ્વ-પ૨ શાસ્ત્ર વિશારદ થૉગનિષ્ઠ આચાર્ય ભગવંતો શ્રીમદ બુદિધસાગરસૂરીશ્વરજી || - For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ધાંજલી મારી જીવન નૌકાના સુકાની મારી મદોન્મત્ત યુવાનીના સારથી મારી સુસુપ્તદશાને અમૃત આવી મારા અજ્ઞાની આત્માના સંસ્કાર શિલ્પી અને મારા મસ્ત ક ના મુગુ ટ મણિ પરમ પૂજ્ય, પ મ આ રા ધ્ય, પૂજ્ય પા દ ગુરૂવર્ય ના પા વ ન ચ ર ો માં............ આપને ચ ર ણ રજ કીતિસાગર For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવિષ્યવાણું એક દિન એ આવશે, એક દિન એ આવશે, મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે. એક દિન. ૧ સહુ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ દિવ્ય વાદ્ય વાગશે, બહુ જ્ઞાનવીર કર્મવીરે, જાગી અન્ય જગાવશે. .એક દિન ૨ અવતારી વીરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે; અણુ લુહી સૌ જીવનાં, શાન્તિ ભલી પ્રસરાવશે. એક દિન. ૩ સહ દેશમાં સૌ વર્ણમાં, જ્ઞાનીજને બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુઃખીને, કરૂણ ઘણું મન લાવશે. એક દિન. ૪ સાયન્સની વિદ્યા વડે, શોધે ઘણી જ ચલાવશે, જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. .એક દિન૫ રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે; હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લેક ધરાવશે. ..એક દિન. ૬ એક ખંડ બીજા ખંડની, ખબર ઘડીમાં આવશે, ઘરમાં રહ્યાં વાતે થશે, પર ખંડ ઘર સમ થાવશે. એક ન્યાય સવે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે બુધ્ય પ્રભુ મહાવીરનાં, તો જગમાં વ્યાપશે. એક દિન ૮ (સં. ૧૯૬૭માં લખાયું) For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 22 કી . ' આત્મગુણદૃષ્ટા પૂજ્યપાદુ પ્રશાન્તમૂર્તિ શ્રીમત્ કીર્તિસાગરસૂરીશ્વરજી For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ. અનુયોગાચાર્ય પયાસપ્રવર શ્રી મહોદયસાગરજી ગણિવર્ય For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમુદ્રમાં દીવાદાંડી [ પ્રકાશકીય ] * શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય પ્રકાશન ગ્રન્થમાળા ’ આજે આપના કરકમળમાં નવમું પુષ્પ મુકતાં અત્યંત આનંદ સહુ ઉત્સવ અનુભવે છે. એક મહાન લેખક લખે છે કે-સાહિત્યથી માનવ સમાજનું ઉત્થાન થાય છે અને અધ:પતન પણ સાહિત્યથી જ થાય છે. અધઃપતન શાથી ? મનને મહેકાવે, ઈન્દ્રિયાને ઉત્તેજિત કરે અને રંગરાગ મહેફિલ તરફ વૃત્તિઓને ખેંચી જાય, તેવુ' વિકૃત અને અશ્લિલ સાહિત્ય જ્યારે પ્રચુર પ્રમાણમાં થાકના થેાકબંધ રાત અને વિસ પ્રચાર પામે અને સભ્ય સમાજ તેને જ જીવનના એક સાચા સાથી માની તેની પાછળ બેલા ધેલા બની હૅવંશે હાંશે હરણફાળે આંધળીયા કરી દોટ મૂકે છે, ત્યારે માનવ સમાજ અધઃપતનની ઊંડી ગર્તામાં ઉતરી પડે છે. અને તેથી તેની આંધીમાં અટવાવું પડે છે. અને તેનાં માઠાં ભયંકર પરિણામ તેને અવશ્ય ભાગવવા જ પડે છે. આવું અશ્લિલ અને વિકૃત સાહિત્ય થાકબંધ વધતું જવાથી તેના ભય'કર ખરાબ પરિણામાને આજે આપણે ભાગવી રહ્યા છીએ, તે કાઈ નેય સમજાવવું પડે તેમ નથી. પાનના પથ: પરમ ઉપકારી, ગાન્ધુ, પરમ તારક, દેવાધિદેવ, તીથ કર પરમાત્માએ સમવસરણુમાં આપેલી દેશના-ધર્માંપદેશરૂપ વચનામૃતનું For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાન કરીને અને ગણધર ભગવન્તાએ રચેલા આગમ સુત્રાનુસારે પૂના આયાય ભગવન્તાએ ઉપકાર કરીને મહાન ગ્રન્થાની રચના કરી છે. આ પરમ તારક ગ્રન્થા દ્વારા જ માનવ માત્રના ઉત્થાનનું, ઉલ્હારનુ તથા સુખ અને શાંતિનું સમણું સિદ્ધ થશે તે વિના અન્યથા નહિ જ. જીવન પંથ ભૂલેલા માનવાનુ` કલ્યાણુ કેમ થાય? કઈ રીતે ચાય ? એ જ એક ઉદાત્ત અને ઉજ્જવલ ભાવનાથી આ ગ્રન્થના કર્યાં, પરમ પૂજ્ય, પરમેાપકારી આચાર્ય ભગવન્ત શ્રીમત્ કીર્તિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે અનેક ગ્રન્થાની રચના કરી મહાન ઉપકાર કર્યાં છે. તેઓશ્રીએ ભજનપદ ભાવાર્થ ભા. ૧-૨. તથા આંતર ન્યાતિ ભા. ૧-૨-૩ વગેરે ગ્રન્થા લખ્યા છે. અને આજે પણ ૭૮ વર્ષની અતિવૃદ્ધ ઉંમરે પણ તેઓશ્રીને જયારે પણ જુએ ત્યારે તેઓશ્રીનુ લેખન, વાંચન, મનન અને ધ્યાનનું આત્મકલ્યાણકારી કાય` સતત અવિરતપણે ચાલુને ચાલુ જ હાય છે. તેઓશ્રીની આ અપ્રમત્તદશા જોઈને આપણું હૈયું નમ્રભાવે તેઓશ્રીના ચરણારવિન્દમાં ઝૂકી પડે છે. તેઓશ્રી આપણા જીવન પથને પ્રકાશિત કરવા વધુને વધુ સાહિત્યિક પ્રસાદી પ્રસાદ કરે અને આપણે સહુ તેઓશ્રીના સાહિત્ય પ્રસાદના સુંદર લાભ ઉઠાવી જીવન પથને ઉજજવલ બનાવીએ અને સહુના સુખના શિલ્પી તથા સાથી બની સ્વગીય આનંદ અનુભવીએ. આ ગ્રન્થની મનનીય પ્રસ્તાવના ‘જ્યાતિષ્ટામ'ના લેખક પૂ. મુનિવર્ય શ્રી ક્ષમાસાગરજી મ.સા. સ્નેહ રશ્મિ' શ્રીને આભાર માનવા સહુ નમ્ર ભાવે વન્દના કરીએ છીએ. તદુપરાંત આ ગ્રન્થના પ્રકાશન કાર્યમાં સુંદર સહકાર આપી જે જ્ઞાન ભક્તિના આત્મકલ્યાણકારી મહાન લાભ પ્રાપ્ત કર્યાં છે તે મહાનુભાવાને હાર્દિક આભાર માનવા સાથે તેઓશ્રીની ઉદાર ભાવ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાની અનુમોદના કરીએ છીએ. તેની અન્યત્ર સાભાર સ્વિકાર નેંધ લેવામાં આવી છે. વિશેષ આ ગ્રન્થના પ્રકાશન કાર્યની કાળજીપૂર્વક સાંગોપાંગ સુંદર વ્યવસ્થા અને અન્ય કાર્ય કરનાર મુનિવર્ય શ્રી મનહરસાગરજી મ.સા. તથા સંપાદન કાર્ય કરનાર ભાઈશ્રી ગુણવન્ત શાહના તથા ગ્રન્થનું મુદ્રણ કાર્ય શીઘ્રતાપૂર્વક સુંદર કરવા માટે શ્રીયુત મણિલાલ લ્મનલાલ શાહના તથા જશવંતલાલ ગીરધરલાલ શાહને અમે આભારી છીએ. અન્તમાં આશા છે કે જીવન પથ ભૂલેલે માનવ સમાજ સમુદ્રની દીવાદાંડી સમા આ ગ્રન્થના વાંચન, મનન અને આન્તર નિરીક્ષણથી પુનઃ સન્માર્ગે આવી સુખ, શાંતિ અને સમાધિથી જીવન પથને ભર્યો ભર્યો અનુભવે એજ શુભાભિલાષા. --પ્રકાશક For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યોતિબ્દોમ " एतच्च केवलं तज्झानं, यत्तत्परं ज्योतिः॥ ज्योतिः परं परस्तात्तमसो यद्वीयते महामुनिभिः॥" –ષોડષક મુખ્યવાદો : વિવિધ વિવિધતાઓથી ઉભરાતા આ વિશ્વમાં વાદો અને પ્રતિવાદે અગમ્ય છે. છતાં એ બધા વાદોને બે વાદમાં સમાવી શકાય છે. અવાંતર પ્રકાર ભલે ગમે તેટલા હેય પણ મુખ્ય માન્યતાને અનુસરી વિચાર કરતાં બે વાદમાં વિશ્વના સર્વવાદ સમાવેશ પામી શકે છે. ૧ અધ્યાત્મવાદ: ૨ ભૌતિકવાદ: અધ્યાત્મવાદ: આત્માનું અસ્તિત્વ, પુનર્જન્મ, પુનર્જન્મના કારણભૂત કર્મ, મોક્ષ, કર્મબંધના કારણે, મેક્ષના ઉપાય. આ છે વાતનો એક યા બીજા રૂપે સ્વીકાર કરે, તે વાદો અધ્યાત્મવાદના માનનારા ગણાય. ભૌતિવાદ: આત્માના અસ્તિત્વને અને એને લગતા પુનજન્માદિ કારણેને અસ્વીકાર કરનારા અને દૃશ્યમાન સુંદર જડ પદાર્થોમાં સુખની માન્યતા ધરાવનારા વા, તે ભૌતિકવાદ ભણું ઢળતા ગણાય. ભૌતિકવાદની અસર : આત્મા એ “આંતર તિ” સ્વરૂપ છે. પણ ભૌતિક કર્મ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 39 અણુઓએ આત્માની “ આંતર જ્યંતિ ” ઉપર આવરણુ લાદી દીધુ છે. એ આવરણની અસરના લીધે આત્મા પાતાના મૂળસ્વરૂપને પ ભૂલી ગયા છે. એને પેાતાની શક્તિનું જ્ઞાન અને ભાન રહ્યું નથી. ધૃતના દીપકાની જ્યોતિથી ધર શીતળ પ્રકાશમય હાય પણ ત્યાં આગળ લીમડાદિ કાષ્ટને ધૂવાડે કરવામાં આવે તે યેાતિને પ્રકાશ ઢંકાઈ જાય છે અને શ્યામ અંધકાર વ્યાપક બની જાય છે. ત્યાં યાતિને અભાવ છે એવુ નથી પણ એના ઉપર આવરણા આવી ગયેલા છે. એમ આત્મજ્યેાતિ ઉપર કર્માંની આવારિત અસર સમજવી. એ કારણે જે વસ્તુએ પાતાની હતી તે પરાઈ મનાવા લાગી અને પરાઈ વરતુએ પેાતાની મનાવા લાગી. આત્મા કર્માંણુએની અસરથી બાહ્ય રગરાગને પૂજારી બની ગયા છે. એને ધર્મો નથી જોઈ તેા પણ ધન જોઈ એ છે, રામ નથી ગમતા, કામ ગમે છે. એ મનને દાસ હોય છે, તનના પૂજારી હાય છે, વૈભવ ભણી જીવે છે, પણ ભવ તરફ જોતેા નથી. આત્મા વિરાટ શક્તિને ધણી છે. પણ કર્માંણુની અસરથી વામણા બની ગયા છે. એ સુખની શેાધ માટે ભગીરથ પ્રયાસ કરે છે, છતાં સુખ મળતું નથી અને દુ:ખ ટળતુ નથી. કારણમાં ચેાગ્ય પુરૂષાની ખામી માનવી જોઈએ. આધુનીક વિજ્ઞાને ખાદ્ય સુખના સાધને અપાર બનાવી આપ્યા પણ એથી સુખ વધ્યુ છે એમ કાઈ હુંધ્ય પૂર્વક કહી શકે તેમ છે ? કે પછી દુઃખનું પલ્લું જ નમતુ ચાલ્યું છે ? સુખ દુઃખના કારણા : સુખ અને દુઃખનું કારણ માનવીનું મન હોય છે. એજ રીતે અંધન અને મુક્તિનું કારણુ પશુ મન હોય છે. ત્યાસી જે પદાર્થાને For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુઃખના સાધને માને છે, રાગી એ જ પદાર્થોને સુખના સાધન માને છે. પદાર્થો એજ છે, છતાં વ્યક્તિ પરત્વે એજ પદાર્થો સુખ દુઃખના સાધન બને છે. અલિપ્ત માનવી પાસે ભોગ સુખોને સાધને અઢળક ઢળતા હોય તે વખતે પણ એ સુખી હોય છે અને બીજે જ ક્ષણે ભોગ સુખના અઢળક સાધનો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય તે પણ એ એટલો જ આનંદિત હોય છે કે જેટલે ભેગ સુખને અઢળક સાધનોની વચ્ચે વસતે હતે. પરંતુ જે આસક્ત છે, એ મનગમતા સાધનોની વિદ્યમાનતામાં પિતાને સર્વ રીતે સુખી માનતે હેય છે, પણ પિતાની સાહ્યબીમાંથી એકાદ વિભાગ ઘટવા લાગે કે નષ્ટ વિનષ્ટ થાય ત્યારે એ આસક્ત માનવી પોતાને સર્વથી વધુ દુઃખી માનવા લાગે છે. બધાના બધા દુઃખ જાણે એના ત્યાં જ આવી ભરાણું ન હોય, એમ એનું વામણું મન માનવા લાગે છે. જે બધી જ બાહ્ય સંપત્તિનો સરંજામ સર્વથા નષ્ટ થઈ જાય તો એની દશા કરૂણું જનક બની જાય છે. સુખ કયાં? : બાહ્ય જગતમાં આપણે સાવધાની પૂર્વક નિહાળીશું તે પણ સુખ કયાંયથી મેળવી શકીશું નહિ. કારણ કે બાહ્ય જગતમાં સુખ કર્યા છે? એટલે બાહ્ય દષ્ટિને સંકેલી લઈ આપણે આંતર તરફ વળીએ. તનને સ્વસ્થ બનાવીએ, મનને સ્વચ્છ બનાવીએ. નીરવ બની અંતરમાં ઉંડાને ઉંડા ઉતરતાં જઈએ. જ્યાં સુધી જવાય ત્યાં સુધી ચાલ્યા જઈએ. એક દિવસના પ્રયત્નથી આ કાય નહિ સરે. અલ્પ પણ સતત પ્રયત્ન કરવો જોઈશે. એમ કરતાં અંતરના ઉંડાણમાં હળવી છાયા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ જણાશે. એ છાયાનું નામ જ્યોતિ. એનુ નામ જ્ઞાનના પ્રકાશ. એનુ નામ સુખ. જ્યેાતિના પૂર્ણ વિકાસ એટલે સુખને વિકાસ. જ્યેાતિની પ્રાપ્તિ એટલે સુખની પ્રાપ્તિ. ન્યાતિ એટલે શુ? : <" 'एतच्च केवलं तज्ज्ञानं यत्तत्परं ज्योतिः આ પરમ તત્વનુ' દ્દન એ કેવળ જ્ઞાન છે. જે કેવળ જ્ઞાન તે પર ચૈાતિ છે. "" " ज्योतिः परं परस्तात्तमसो यद्गीयते महामुनिभिः ॥ ' "" દ્રવ્ય અને ભાવ અંધકારથી રહિત પર જ્યેાતિ છે. એમ મહામુનિઓનું કથન છે. " तद् दृष्ट्वा तत्त्वं परममनेन समरसापत्तिः " પર જ્યોતિ રૂપ તત્ત્વદર્શન થયા પછી સમરસની પ્રાપ્તિ થાય છે. આનંદની પ્રાપ્તિ થાય છે. આ આનંદને પરમાનંદ કહેવાય છે. મહાન કહેવાય છે. “ જ્યાતિસુ જ્યાત મિલત જન્મ ધ્યાવે, હાવત નહી તમ ત્યારા......... ' For Private And Personal Use Only —પાડષક પૂ. ૩. શ્રી યોવિજયજી પ્રભુના કેવળજ્ઞાનની જ્યંતિ અને આપણા જ્ઞાનની જ્યેાતિને એકાકારે ધ્યાન કરતાં એવા અનુભવ થઈ શકે છે કે પ્રભુ અને આપણે એક છીએ. પણ તમસ જ્યારે જ્યેાતિ ઉપર આવરણ પાથરે છે ત્યારે આપણે અને પરમાત્મા જુદા છીએ એવું લાગે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂધ જ્યોતિમાં સંયમ કરવાથી (ધ્યાન સિદ્ધિ) કરવાથી સિદ્ધાત્માના દર્શન થઈ શકે છે. –ગદર્શન શ્રી જિનેશ્વર પરમાત્માની અષ્ટ પ્રકારી પૂજામાં દીપક પૂજાનું વિધાન છે. એ શીતળ તિ પ્રભુ આગળ ધરવા દ્વારા “આત્મા પર અડ્ડો જમાવી બેઠેલા અજ્ઞાન અન્ધકારને દૂર કરી અમને આંતર જ્યોતિ પ્રાપ્ત થાઓ” એવી અભીપ્સા કરવાની હોય છે. વેદાન્ત અનુયાયી ધર્મોમાં “તિષ્ઠોમ” નામનો યજ્ઞ કરવામાં આવે છે. તિમ શબ્દના અનેક અર્થ થઈ શકતા હોય છે. ૧ તિક્ટોમ- અગ્નિજવાળાઓને સમુહ, જે યજ્ઞમાં વધુ પ્રમાણમાં હોય તે. ૨ જ્યોતિની પ્રાપ્તિ માટે કરવામાં આવતી સ્તુતિઓ. ૩ જ્યોતિ - અગ્નિદેવતાને પ્રસન્ન કરવા માટેને યસ. ૪ જ્યોતિ – આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે યજ્ઞ. આ પ્રમાણે જાતિ એટલે આત્મજ્ઞાન એ મુખ્ય અર્થ છે. સારાંશ એટલું જ કે જેટલું “આંતર તિ” ભણુ લક્ષ એટલું સુખ. ભૌતિક જગતમાં પણ પતિનું મહત્વ ઘણું છે. પણ એ બાળ તિ છે. આંખની કીકીયે ભલે સારી દેખાતી હોય, પણ અંદરની તિ જે ચાલી જાય છે એ કોઈ પદાર્થને નિહાળી શકતો નથી. જોતિ વિદૂણે માનવી માનવ જગતમાં એક અભિશાપિત વ્યક્તિ ગણાય છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ જગતમાં “આંતર જોતિ” વિનાને આત્મા અંધની તુલનામાં આવે છે. દેખતે છતાં અંધાપે એના લલાટે લખાયે હોય છે. અજ્ઞાન અંધ એ કહેવાય છે. ગ્રંથનું નામાભિધાન : આ ગ્રંથનું નામ “આંતર તિ” છે. ગ્રંથ કાગળ ઉપર છપાયે છે, દેરાથી બંધાય છે, પૂઠાથી મઢાયે છે. આમાં કયાંય આંતર જ્યોતિ” જણાય છે? તે શું આ ગ્રંથનું નામ નિરર્થક છે? ના, એવું નથી. વ્યવહારમાં ઘણીવાર કારણ વિગેરેમાં કાર્ય વિગેરેનો ઉપચાર થતો હોય છે. એવી ભાષાને શાસ્ત્રીય પરિભાષામાં વ્યવહાર સત્ય કહેવામાં આવે છે. આપણે બોલીએ છીએ કે વાદળાં વરસે છે. પણ કેઈએ કદી વાદળાંને વરસતાં જોયા છે? પાણી વરસતું હોય છે અને કહેવાય છે કે વાદળી વરસે છે. પરંતુ પાણી વરસવાનું કારણ વાદળામાં છે અને એથી વ્યવહાર બગડતો પણ નથી, માટે આ ભાષાને વ્યવહાર સત્ય ભાષા ગણી શકાય. એ પદ્ધતિએ આ ગ્રંથમાં “આંતર તિ” નથી પણ આત્મા ઉપર લાગેલા શ્યામલતા જેવા આવરણે દૂર કરવામાં નિમિત્તભૂત બને છે. આ ગ્રંથ આત્માની “આંતર તિ” ખોલવાનું એક શ્રેષ્ઠ સાધન છે. તેથી એને “આંતર જાતિ” નામ આપવું સાર્થક છે. તે જોઈતું હોય છે પાણુ અને ખેદાય છે માટી. એમ ખેદતાં ખેતાં અમૂક ઉંડાણમાં ગયા એટલે નિર્મળ જળને કુવો બની બની જાય છે. - એમ આ ગ્રંથ વાંચીએ પણ એની અસર ચેતના ઉપર થશે અને આત્માની આંતર જ્યોતિ પ્રગટી ઉઠશે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથકાર મહાત્મા : આ ગ્રંથના સર્જનહાર વાત્સલ્યસિંધુ પૂજ્યવાર આચાર્ય ભગવંત શ્રી કીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજા છે. ભાષા ઘણું જ સૌમ્ય છે. પ્રાથમિક કક્ષાના આત્માઓને ધમની અભિરૂચિ અને શ્રદ્ધા કરાવે તેવી છે. એ કરૂણવંત મહામના ગ્રંથકારશ્રીનું જીવન આન્તર તિથી જળહળતું છે. એમની પાસે પાંડિત્યને મિથ્યા આટોપ નથી, તેમ મૃતકેને ફટાટોપ નથી. પણ એમની સાનિધ્યમાં જતાં ભલભલાને દિવ્ય અનુભૂતિને કઈક આભાસ થતું હોય છે. આવા દિવ્ય આભાસને અનુભવ એમની સાનિધ્યમાં મને પણ થયો છે. સુગંધ, વાયુ, ઉષ્ણુતા, શીતળતા વિગેરે આ આંખે જોઈ શકાતા નથી છતાં માન્યા વિના ચાલી શકે નહિ. એમ આપણે આંતર જ્યોતિને ” ભલે ન જોઈ શકતા હોઈએ તો પણ માન્યા વિના નહિ જ ચાલે. મહાપુરૂષના શરીરે કાંઈ અલમસ્ત હોતા નથી, છતાં ઘણાના અંતરમાં પિતાનું સુદઢ સ્થાન જમાવી દેતા હોય છે અને એવો અનુભવ આપણે પણ કરીએ છીએ. આમાં કોઈ કારણ હેય તે એમની “આંતર તિ” બલવતી બનેલી હોય છે, તે છે. ઉપસંહાર : પતિત પાવન ગ્રંથકાર શ્રી ભારા પ્રદાદા ગુરૂ થાય છે. એમની વંશલતાને હું બાળક છું. પૂજ્યશ્રીના ગ્રંથ ઉપર “તિષ્ઠોમ” લખતાં હું સંકોચ અનુભવું છું. એમના અને મારા જીવનમાં ઘણું મેટું અંતર છે. એ પવિત્રતાના સિધુ છે, ત્યારે હું પવિત્રતાના બિંદુને પામે નથી. એમના જીવનની નિમળતા અને ગુણગણુની For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગરિમા ગણી શકાય તેમ નથી. મારા જીવનમાં કોઈ રૂડું તત્ત્વ નથી. છતાં ના કહેવાની અશક્તિના લીધે લખું છું. હું એ પવિત્રતાના સિધુ પાસે પ્રાર્થના કરું છું કે મુજ જેવાને પણુ પવિત્ર બનાવજે. મને પણ સિધુમાંથી બિંદુ આપજે. આપના ઉદાત્ત ગુણાના કણે પણ અમ જીવનમાં અડશે તેય ભાગ્યશાળી. બનીશું. પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તે ક્ષમા ઈચ્છું છું.. આ ગ્રંથના વાંચન દ્વારા સૌ કઈ “આંતર જ્યોતિ” ના પ્રાપ્ત કરનારા થાઓ એજ મંગલ કામના. વિ. સં. ૨૦૨૩ પિોષ વદ ૧૨. સ્નેહરશ્મિ સિદ્ધક્ષેત્ર For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂજ્યપાદુ પ્રશાતમૂતિ અનુગાચાર્ય પન્યાસપ્રવરશ્રી મહેદયસાગરજી ગણિવર્ય મહારાજશ્રીની જીવન ઝરમર જન્મસ્થાન : અનેકાનેક તારક તીર્થોથી પવિત્ર ગરવા ગુજરાત દેશમાં ગિનિક આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની પાવનકારી જન્મભૂમિથી વિશેષ વિખ્યાત થએલા વિજાપુર શહેરની સમીપમાં સમી નામે નગર છે. ન્યાય, નીતિ, પોપકાર અને સદાચારમાં પ્રવિણ જનકેમમાં રવચંદભાઈ નામે ધર્મિષ્ઠ આગેવાન શેઠ છે. ગુણ અને શીલથી અધિક શેભતી સમરથ બેન નામની તેમની ધર્મપત્નીની કુક્ષીથી વિ.સં. ૧૫૪ આ સુદ પ ના શુભ દિવસે એક પુત્રરત્નને જન્મ થયે. પ્રભાવશાળી પુત્રરત્નના જન્મથી આખા કુટુંબમાં આનંદ આનંદ છવાઈ ગયો. માતા-પિતાએ તે પુત્રનું શુભ નામ મંગળદાસ પાડયું. બીજના ચંદ્રની પેઠે સહુના મનનું હરણ કરતો અને હૃદયમાં આનંદ પમાડતો માતા પિતાના શુભ મનોરથની સાથે વૃદ્ધિ પામવા લાગે. હંમેશા વક્રસ્વભાવી વિધિએ આનંદ અને કર્લોલ કરતાં કુટુબમાં અચાનક ભંગ પડે. અને નાના બાળકને આધાર એકદમ તુટી પડે. બાળકને માતા-પિતા ટુંક સમયની બીમારીમાં સ્વર્ગવાસી થયા. બાળકના કાકા મગનભાઈ તથા યાચંદભાઈ વગેરે સ્નેહાળુ અને માયાળુ કુટુંબીજનોના સૌજન્યશીલ સાર સંભાળ અને For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખરેખ નીચે બાળકે સુંદર શિક્ષણ લીધું અને ઉમરલાયક થતાં ગેરીતા. ગામમાં ધર્મિષ્ઠ શેઠ શ્રી ગૌતમદાસ સ્વરૂપચંદભાઈને ધર્મપત્ની પારવતી બેનની સુશીલપુત્રી હીરાકેરબેનની સાથે લગ્નગ્રન્થીથી જોડાયા. ત્યાર. બાદ આજીવિકાળે મંગળદાસભાઈ મુંબઈ ગયા. પત્ની પરલોકને પશે : અનેક પ્રકારની વિચિત્રતાથી ભરેલા આ સંસારમાં યમરાજાના કુર ઝપાટામાં કેણુ કયારે ચઢી જશે? અને કાળની એક પલકની ભયંકર, આંધીમાં સઘળી બાજી પલટાતા કયારે આંખ મીંચાઈ જશે તેની જરાપણું ખબર પડતી નથી. ધર્મશીલા હીરાકેર બેને સ્વજન સંબંધી અને સ્નેહી કુટુંબી જનોના માયાળુ સંબંધને ત્યાગ કરી એક અણધારી પળે પરલોકમાં પ્રણય કર્યું. સદ્દગુરૂના ચરણે : આ સંસારમાં ડગલેને પગલે, ક્ષણે ક્ષણે, ઘડીએ ઘડીએ, અરે ! આંખના એક માત્ર પલકારામાં એવા હૃદયદ્રાવક પ્રસંગે બને છે કે જેથી, મુમુક્ષુ ભવ્યાત્માઓને ક્ષણે ભંગુર સંસારની અનિત્યતાનું ભાન થયા વિના રહેતું નથી. સુશીલ ધર્મપત્નીને આઘાતજનક મૃત્યુથી ધર્મશીલ મંગલદાસભાઈનું અંતર અસાર સંસાર પરથી ઉઠી ગયું.. સંસારનો ભ્રમકારી આનંદ ક્ષણજીવી છે, અજ્ઞાની આત્માઓજ સાંસારિક વિષયમાં આનંદ અનુભવે છે અને વૈષયિક સુખ પ્રાપ્ત કરવા અહેનિશ પ્રયત્નશીલ રહે છે. સહરાના રણમાં ભૂલા પડેલા તૃષાતુર મુસાફરે તૃષાની પીડા દૂર કરવા માટે ઝાંઝવાનું જળ મેળવવાનો કરેલે પ્રયત્ન અધિક અધિક કષ્ટ દાયક થાય છે તેમ સંસારના. વૈષયિક સુખ અને આનંદ મેળવવા પ્રયત્ન નિષ્ફળ જ છે એટલું જ નહીં પરંતુ અનંત દુઃખ અને વિપત્તિ દાયક છે. ધર્માત્મા મંગલદાસભાઈને સંસારના આનંદ જનક સુખો મહામ સમાન For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ લાગ્યા. શાશ્વત સુખ શાંતિ અને સમાધિ પ્રાપ્ત કરવા માટે તેમણે શ્રી સજ્ઞ પરમાત્માએ અતાવેલા શ્રી પારમેશ્વરી ભાગવતી પ્રત્રજયાના માગે` જવાને મહામોંગલકારી શુભ્ર નિય કર્યો. પ્રત્રજ્યાના પુનિત પંચે : પરમ પૂજ્ય, પરમેાપકારી, પરમારાધ્ય સુવિહિત શિામણિ, અધ્યાત્મજ્ઞાન દિવાકર, સાૠતક ગ્રંથ રત્ન પ્રણેતા, યાગનિષ્ઠ આચાય' ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ્રશાન્તમૂર્તિ પન્યાસ પ્રવર શ્રીમત ીતી સાગર ગણિવય ( હાલ આચાય ભગવંત શ્રીમત્ કીર્તિસાગર સૂરીશ્વરજી મ. સા.) ની પાસે સમૌ ગામમાં વિ. સં. ૧૯૯૪ વૈશાખ સુદ ૬ના શુભ દિવસે મંગલમય મુક્તે ભાગ્યશાળી મુમુક્ષુ ભવ્યાત્મા માંગળદાસભાઈ એ અધ્યાહ્નિકા જિનભક્તિ મહાત્સવ પૂર્વક પારમેશ્વરી ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી અને સંવિરતિધર બન્યા અને તેમનું મુનિરાજ શ્રી મહાદયસાગરજી મ. નામ સ્થાપન કરવામાં આવ્યું. ત્યાર બાદ ગુરૂદેવની સાથે વિહાર કરતા પ્રાંતિજ પધાર્યાં. અને અષાડ સુદ ૧૦ ના દિવસે ઉપસ્થાપના વડી દીક્ષા કરવામાં આવી. અને અત્રે જ પ્રથમ ચાતુર્માંસ કર્યું. જ્ઞાન-ધ્યાનમાં અને તપ-ત્યાગમાં આગળ વધતા તથા પરમ તારક ગુરૂદેવની અનન્ય ભાવાલ્લાસપૂર્વક વૈયાવચ્ચ કરતા અને ગુરૂદેવની નિશ્રામાંજ ચાતુર્માંસ કરતાં અનેક ભાવિક ભક્ત શ્રાવક શ્રાવિકાઓને ધમની આરાધનામાંજ જોતા હતા. અધ્યાત્મ મડળના પુનરુદ્ધાર : પ. પૂ. અધ્યાત્મજ્ઞાન દિવાકર યાગનિષ્ઠ ગુરૂદેવ આચાય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ વિરચિત સા ક્ષતકાધિક ગ્રન્થાનું પ્રકાશન કાય` વિ. સં. ૧૯૬૭માં સ્થાપેલ શ્રી અધ્યાત્મજ્ઞાન For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ પ્રસારક મંડળ કરતુ હતુ. પરંતુ આર્થિક તેમ જ અન્ય સંજોગોના કારણે મંડળની પ્રવૃત્તિ બંધ પડી ગઈ હતી. આ શુભ કાર્યને વેગવાન બનાવવા માટે વિ.સ. ૨૦૦૨ ના મુંબઈના (ગોડીજીના ઉપાશ્રય) ચાતુર્માસમાં શુભ નિÖય કરવામાં આવ્યા. નવી સમિતિની રચના કરી મંડળને પુનર્જીવિત કરવામાં આવ્યું અને પુસ્તકાના પ્રકાશન માટે ફ્ડ કરવાના શુભ કાર્યમાં પરમ પૂજ્ય આચાય ભગવન્ત શ્રી તિસાગર સૂરીશ્વરજી મ. સા. ના શુભ આશિર્વાદથી સરળ સ્વભાવી પ. પૂ. મુનિવય શ્રી (હાલ–પંન્યાસ પ્રવરશ્રી) મહેાદય સાગરજી મહારાજ સાહેબના સહૃદયી સદુપદેશ, શુભ પ્રેરણા અને સતત પ્રયત્નથી જ ટુંક સમયમાં જ રૂા. ૭૦૦૦૦] જેવી મેાટી રકમ ભેગી થઈ હતી. અને ઝાંખી થયેલી ન્યાત અધિક પ્રકાશિત થઈ મંડળ કાય`શીલ બન્યું. ત્યારબાદ મુંબઈથી વિહાર કરી પુના ગયા. અને ચાતુર્માંસ પુનામાંજ કર્યુ. ચાતુર્માસ બાદ વિ. સં. ૨૦૦૪ માગશર માસમાં એક મુમુક્ષુ, ભાઈ ને ભાગવતી પ્રવ્રજ્યા દીક્ષા આપી વૈયાવચ્ચી મુનિરાજશ્રી મહાદયસાગરજી મ. સા. ના શિષ્ય તરીકે મુનિરાજશ્રી ગુલાબસાગરજી મ. નામ સ્થાપન કરવામાં આવ્યુ. જેમને દેહેાત્સગ વિ. સ. ૨૦૧૧ વિજાપુરમાં થયા હતા. ત્યાર બાદ આચાર્ય ભગવાનશ્રી પુનાથી મુંબઈ તરફ વિહાર કરી ગાડીજીના ઉપાશ્રયે ચાતુર્માસ પધાર્યાં. વિ. સં ૨૦૦૪ ના જેઠ વદ અષ્ટમીના શુભ દિવસે થેારડી નિવાસી ભાવનગરવાળા સુશ્રાવક છેટાલાલ દુર્લભદાસ ને દીક્ષા આપી મુનિરાજશ્રી મહેાદયસાગરજી સ. સા.ના શિષ્ય તરીકે મુનિરાજશ્રી દુલ ભસાગરજી મ. નામ સ્થાપન કરવામાં આવ્યું. ગુરુવરની શુભસ્મૃતિ : સરળ સ્વભાવી મુનિ પ્રવરશ્રી મહેાદયસાગરજી મહારાજ સાહેબના અંતરમાં ૫. પૂ. ઉપકારી ગુરૂદેવ આચાય ભગવન્તશ્રી કીર્તિ સાગર For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ સૂરીશ્વરજી મ. સા. ના શુભનામથી અંકીત શુભ સ્મૃતિરૂપ એક જ્ઞાનમંદિર કરવાની ભાવના હતી આ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે તેમણે સહદયી ઉદારતાઓને સદુપદેશ આપી કિંમતી પુસ્તકો તથા પ્રતાને સુરક્ષીત રીતે સાચવવા માટે સ્ટીલના ગેરેજના અઢાર કબાટો મેળવ્યા જે “શ્રીમદ્ બુદ્ધિ-કીર્તિ સાગરગચ્છ જૈન જ્ઞાન ભંડાર(સાણંદ) ને અર્પણ કરવામાં આવ્યા. મુંબઈ થી ગુજરાત તરફ વિહાર કરી વિ. સ. ૨૦૦૫નું ચાતુમસ પાદરા કર્યું. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ કીતિસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે સરળ સ્વભાવી મુનિવર્યશ્રી મહોદયસાગરજી મ. ની યોગ્યતા જોઈને શ્રી ભગવતી સૂત્રના ગર્વહનમાં શુભ મુદ્દતે પ્રવેશ કરાવ્યો અને વિ.સં. ૨૦૦૬ માગશર વદ ૭ ના શુભ દિવસે અમદાવાદ મુકામે આંબલીપળ ઉપાશ્રયના આગેવાન શેઠ શ્રી માણેકલાલ ચુનીલાલ ઝવેરી તરફથી ઉજવાયેલ શાંતિસ્નાત્ર સહ અષ્ટાહ્નિકા મહત્સવપૂર્વક નગરશેઠના વંડામાં ભવ્ય મંડપમાં ચતુર્વિધ સંધ સમક્ષ શ્રી વર્ધમાનવિદ્યાથી અભિમન્નિત વાસ–ચૂર્ણ નિક્ષેપપૂર્વક શ્રી પંચમાંગ ભગવતીજી સૂત્રની અનુજ્ઞા પ્રદાનરૂપ શ્રી ગણિપદ તથા પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. શાસન પ્રભાવનાના કાર્યો : તેમની શુભ પ્રેરણાથી શાસનના અનેક શુભ કાર્યો થયેલ હતા. ધોલેરા મુકામે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગુરૂમંદિર તથા શાસન રક્ષક પ્રગટ પ્રભાવી શ્રી ઘંટાકર્ણ મહાવીર યક્ષમંદિર એમ બન્ને નૂતન ભવ્ય મંદિરે તેમના સુપ્રયત્ન, સદુપદેશ અને શુભ પ્રેરણાથી થયા હતા. તથા શ્રી કેલવાડાના જૈનસંધમાં અંદર અંદરના વર્ષો જુના અસંતોષના કારણે કેટલાય વર્ષોથી પ્રભુજીની પ્રતિષ્ઠાનું મંગલકારી શુભકાર્ય અટકી પડયું હતું. તે પ્રતિષ્ઠાનું મહામંગલકારી કાર્ય તેમના અસરકારક સતત સુપ્રયત્નથી સંધના અસંતોષના કારણે દૂર કરાવી For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ અને ઐકયતાપૂર્ણાંકનું સુસંગઠન અને સ ંપ કરાવી વર્ષોંથી પરાણાગત ખીરાજતા દેવાધિદેવ શ્રી ઋષભદેવ પરમાત્માની અષ્ટાત્તરી સ્નાત્ર સહ ભવ્ય અષ્ટાહ્નિકા મહેાત્સવપૂર્વક પરમપૂજ્ય આચાય દેવેશશ્રીમત કીતિ સાગરસૂરીશ્વરજી મ. સા.ના વરદ્ હસ્તે વિ. સ. ૨૦૧૧ વૈશાખ વદ ૬ ના શુભ દિવસે મગલમય મુતૅ પ્રતિષ્ઠા કરવામાં આવી આ સઘળાય યશ તેમને છે. તદુપરાંત હરસાલમાં પંન્યાસપ્રવરશ્રી મહાદયસાગરજી ગણિવયંશ્રીના શુભ હસ્તે વિ. સ. ૨૦૧૪માં પ્રભુજીની પ્રતિષ્ઠા ભવ્ય અષ્ટાત્તરી સ્નાત્રસહ અષ્ટાહ્નિકા મહેાત્સવપૂર્વક થઈ હતી. તેમજ દીક્ષા મહેાત્સવવડીદીક્ષા મહોત્સવ તથા બીજા અનેક શાશન પ્રભાવનાના શુભ કાર્યોં તથા સાધુ સાધ્વીજી મહારાજોને યાગાહનની શુભ ક્રિયા વગેરે તેમના હસ્તે થયા હતા. પ્રકાશન-પ્રવૃત્તિ: ૫. પૂ. આચાય દેવેશ શ્રીમત્ કતિ સાગર સૂરીશ્વરજી મ. સા. વિરચિત આંતરજ્યે તિ ભા. ૧-૨-૩ તથા ભજનપદ ભાવાર્થ સંગ્રહ ભા. ૧ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી સાહિત્ય પ્રકાશન સંસ્થા ( માનદ્ મંત્રી ચીમનલાલ જેચંદભાઈ ) તરફથી પ્રકાશિત થયેલ પુષ્પા જૈનેપનિષદ્, શિષ્યોપનિષદ્, રત્નદીપ, આન્તરજ્યાતિ ભા. ૪, સંસ્કૃત મહાવીર્ ગીતા, બાળકોના મુદ્ધિસાગર તથા બુદ્ધિ પ્રભા માસિક વગેરે અનેક સુંદર સુવાચ્ય પ્રકાશને, તેમના સતત સદુપદેશ અને સન્નિષ્ઠાપૂર્વકના સુપ્રયત્નને આભારી છે tr " અલ્લુ' ચામાસુ ? આજે ઘેર ઘેર આનંદ છવાયા છે. શું નાના, નાના ભુલકાએ અને બાળકા ? શું કીશોરા અને કીશોરીએ? શું યુવા અને યુવતીએ ? શુ' વૃદ્ધો અને પ્રૌઢા ? અરે શું જૈન અને જૈનેતરાષ્ટ્ર ર For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સા. ની ખસ આજે તે સહુના મનમાં આનંદ, આનંદ તે આનંદ. કારણ કે ખરા અંતરની ભાવના અને સાચા હૃદયની પ્રાના ફળીભૂત થાય છે. કેટકેટલાય વર્ષાના વ્હાણા વીતી ગયા બાદ વિ. સં. ૨૦૨૨ના વર્ષમાં પરમ શાશન ધુરન્ધર દોઢસા આકારી મહાગ્રન્યરત્નના પ્રણેતા પરમાદરણીય મહામહેાપાધ્યાય શ્રીમદ્ યશેવિજયજી મ. જન્મભૂમિ કુણઘેર (પાટણ) ગામમાં પરમ પૂજ્ય, સુવિહિત શિાર્માણ પરમશાસન પ્રભાવક, યાગનિષ્ઠ આચાય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પ્રશાન્તમૃતિ આચાર્ય. ભગવન્ત શ્રીમત્ કીર્તિ સાગરસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન પન્યાસ પ્રવર શ્રી મહોદય સાગરજી ગણિવર્યાં મહારાજ સાહેબ પોતાના શિષ્યરત્ન સૌજન્યમૂતિ મુનિવર્ય શ્રી દુર્લભસાગરજી મ. સા.ના ચાતુર્માંસના પ્રવેશને અષાડ સુદ ૬ના શુભ મહા ભગલકારીદિવસ છે. પ્રવેશ સ્વાગત અને આરાધનાઓ : શ્રી સંઘે સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી વાજતે ગાજતે પૂજ્ય ગુરૂદેવનું ભવ્ય સ્વાગતસહ સામૈયુ કર્યુ.. આખું ગામ ઉત્સાહઘેલુ અની ગયું. ઠેર ઠેર ગહુલીએ કરી ગુરૂદેવાના શુભ આગમનને ઉત્સાહ પ્રદર્શીત કરી અક્ષત વડે સહુએ ગુરૂદેવાને વધાવ્યા, જિનાલયમાં પ્રભુજીના દર્શન-સ્તવન કરી ઉપાશ્રયમાં આવી મોંગલાચરણુ સંભળાવી ગુરૂ-શિષ્યની મેલડીએ સતત ધારાબહૂ સુરીલા કંઠથી એવી તે। મધુરી દેશના આપી, અરે! તેમની વાણીએ જનતા ઉપર જબરૂ કામણુ કયુ કે, રાજેરાજ તેમની વાણી સુધાનું પાન કરવા ઉપાશ્રયમાં ઠંડ જામવા લાગી. યુગાદિ દેશના તથા પાંડવ ચરીત્રનાવ્યાખ્યાના સાંભળવા જૈનજૈનેતર, આબાલ વૃદ્ધો બધાય કામ પડતા મૂકીને સવારે નવ વાગ્યા પહેલા હાજર થઈ જતા અને ઉત્કંઠાપૂર્ણાંક વાણી સુધાનું પાન કરી, અનાદિ કાળના વૈયિક વિષનું પરિમાર્જન કરી, અજ્ઞાનના ઘેરા તિમિર For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २३ પડલાને દૂર કરવા જ્ઞાન જ્યાતિ જન્નાવીને અસાર સંસારમાં એકમાત્ર સાર રૂપ ધમ આરાધનાં કરવા સહુ ઉત્સાહિત થયા. શ્રી સીમંધર સ્વામિ ભગવાનના અદ્ભૂમ, તથા ચંદનબાળાના અટ્ઠમ તપની આરાધના સુ ંદર રીતે થઈ ગયા બાદ અષ્ટ કમ સુદન તપની આરાધન શરૂ થઈ. સાતમા દિવસે એટલે કે પ્રથમ શ્રાવણ વદ ૫ શુક્રવાર તા. ૭-૮-’૬૭ ના દિવસે સંધ્યા સમયે પ્રતિક્રમણની ક્રિયા બાદ સુશ્રાવક પ્રેમચંદભાઈ, જગજીવનદાસ, ચીમનભાઈ, નાથાલાલભાઈ, હરગોવનદાસ, બાબુભાઈ, શાંતિભાઈ, ખાડીદાસ, કચરાભાઈ, અંબાલાલ, ભુવરદાસ, જયંતિભાઈ, શ્વિરલાલભાઈ, ચીમનલાલભાઈ માસ્તર તથા ઉમેદકુમાર વગેરે શ્રી સધના દરેક આગેવાન સુશ્રાવકે। મહારાજ સાહેબ પાસે આવ્યા. અને અત્રેના જિનાલયની પ્રતિષ્ઠા થયાને ૧૦૦ વર્ષ પુરા થતા હેાવાથી તે નિમિત્તે ઉત્સવ ઉજવવાની તથા ઉપધાન તપની મોંગલમય આરાધના કરાવવા સંબંધી વિચારણા કરવા માટે સહુ ભેગા થયા અને તે સબંધી મહારાજ સાહેબની સલાહ સુચના વગેરે લઈ ને યેાગ્ય વિચારણા કર્યાં બાદ લગભગ ૧૦ વાગે સહુ છુટા પડયા. ત્યારબાદ પાંચ કિશારા કે જેમણે રાત્રી પૌષધ હતા તેમણે અને મહારાજ સાહેબે સંથારા પેરિસિની વિધિ કર્યા બાદ સંથારા કર્યાં. અધુરાં સાનેરી સાલાં : આજે વ્યાખ્યાન બાદ જીવનની સ ંધ્યાએ પહોંચેલા ભદ્રાત્મા પૂ. ગુરૂદેવ પંન્યાસજીએ વિનેય મુનિવય શ્રી દુલ ભસાગરજી મ.ને કહ્યું કે કાલથી વ્યાખ્યાન દરરાજ તારે જ વાંચવાનું છે હું નિવૃત્તિ લઉ છું, બીજું હવે હું અહિં જ સ્થિરતા કરીશ. એમ એ વચને કહ્યાં શું આજના આ શબ્દો માર્મિક હશે કે સ્વાભાવિક ! હા, હા, એ શબ્દો આજે પણ એવાં જ સ્વરૂપે સંભળાય છે. રાત્રિની નિરવ શાંતિમાં ચરાચર જગતના ત્રસ્ત આત્માઓ નિદ્રાધિન મની સુખની શ્વાસ લઈ શાંતિને અનુભવતા હતા. દિવસભરની For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ ધાંધલ અને ધમાલમાંથી નિવૃત્ત થઈ રાત્રીના સમયે આરામ કરે છે તે રાત્રિની નિરવ શાંતિમાં ત્યાગી મહાત્મા પુરૂષો આત્મચિંતન, ધ્યાન તથા નમસ્કાર મહામંત્રને જાપ વગેરે આત્મકલ્યાણકારી આરાધના કરી સંસાર સાગરને પાર પામે છે. દેહત્સર્ગ: પૂજ્યવર પંન્યાસ પ્રવરશ્રી મહદયસાગરજી મ.સા. રાત્રિના ૧૫ વાગે ઉઠયા, નમસ્કાર મહામંત્રને ૩ વાગ્યા સુધી અખંડ જાપ કરીને પાછા સંથારામાં સુઈ ગયા અને સવારે ૪ વાગે તેમનો ઉત્તમ આરાધક આત્મા જીણું દેહ વસ્ત્રને ત્યાગ કરી પરલોકમાં પ્રયાણ કરી ગયે. જૈન શાસનને એક તેજસ્વી તારે ખરી પડે. પૂજ્યવર પરમોપકારી ગુરૂદેવશ્રી કાળધર્મ પામ્યાના આઘાતજનક સમાચાર આખા ગામમાં વીજળી વેગે ફેલાઈ જતા શોકને કાળો કારમો અંધકાર છવાઈ ગયો. અને બધે ગમગીની ફેલાઈ ગઈ તરત જ પાટણ સમાચાર મોકલવામાં આવતા ત્યાંથી મુનિવર્યશ્રી ઐકય સાગરજી મ.સા. તથા સાધ્વીજી ચન્દ્રપ્રભાશ્રીજી મવગેરે સાધ્વીજી ભ૦ તથા સાગરગછ ઉપાશ્રયના આગેવાન સુશ્રાવકે વગેરે આવી પહોંચ્યા. તેમના પાવનકારી દેહના ચંદનથી વિલેપન કર્યું અને વાસ ચૂર્ણથી પૂજન કર્યુ. સ્મશાનયાત્રા : ત્યાર બાદ લગભગ ૧૧ વાગે તેમના દેહને પાલખીમાં પધરાવવામાં આવ્યું. તે વખતે તેમનું તેજસ્વી મુખારવિન્દ તથા ભવ્ય લલાટ તેજ વેરતું હતું. પાલખી ઉપાડવાની વગેરે અન્ય ઉછામણીએ બોલતા ઘણું જ સારી રકમની ઉપજ થઈ હતી. તથા જીવદયાની ટીપમાં પણ ઘણી જ સારી રકમ ભરાઈ હતી. સ્મશાનયાત્રામાં જનજેતર અઢારે આલમના હજારે લેકે જોડાયા હતા. પાટણથી મંગાવેલ બેન્ડ તથા ઢોલ-નગારા-ત્રાંસા અને શરણાઈના ગગનભેદી સુરે અને For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિર- શાન્તિ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ જય જય નંદા, જય જય ભદ્દાના બુલંદ અવાજે સહિત પાલખી ઉપાડીને ચાર માઈલ દૂર વાવડી ગામ નજીક આવતા ગામના લોકો કહેવા લાગ્યા કે શું આજે–મહાત્માને નદી સ્નાન કરાવવા લઈ જાઓ છો? પછી જ્યારે ખબર પડી ત્યારે તેઓ પણ સ્મશાનયાત્રામાં સાથે જોડાયા. પવિત્ર સરસ્વતિ નદીના જે કાંઠે આજથી લગભગ ચાર સે વર્ષ પહેલા શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ.સા.ના ગુરૂવર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.સા.ના દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે જગ્યાએ શા. પ્રેમચંદભાઈ રવચંદભાઈના વરદહસ્તે તેમના દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું હતું. અને શ્રી સંઘ સમસ્ત દેવવંદનની ક્રિયા કરવામાં આવી હતી. શેક પ્રદશક સંદેશા સદ્ગત આત્મા કાલધર્મ પામ્યાના સમાચાર તારથી, પત્રથી તેમજ જાહેર દૈનિકપત્ર મુંબઈ સમાચાર, જનસત્તા–સંદેશ–ગુજરાત સમાચાર વગેરે છાપાઓમાં મોકલવામાં આવતા અનેક સ્થળોએથી તાર તથા પત્ર દ્વારા શોક પ્રદર્શક સમાચાર આવ્યા હતા. સદ્ગત આત્માને શ્રેયાર્થે કુણઘેરમાં અઠાઈ મહોત્સવ તથા અમદાવાદ, ભાણસા, વિજાપુર, ચાણસ્મા, સાણંદ, સમી, પ્રાંતિજ, મહેસાણુ, આંજેલ, પુંધરા, મહુડી, ગવાડા, પુના વગેરે અનેક સ્થળોએ પાંચ દિવસ, ત્રણ દિવસ, એક દિવસની પૂજાઓ, ભણવવામાં આવેલ તથા પ્રભુજીની અંગરચનાઓ કરવામાં આવેલ હતી. અને પાણી પાળવામાં આવેલ હતી. સદ્ગત આત્માને ચિરસ્થાયી શાંતિ ઈચ્છી આપણે તેમના આદર્શવન્ત આદરણીય જીવનમાંથી કંઈક અંશે ગુણધ પ્રાપ્ત કરી આપણું પામર જીવનને ઉર્ધ્વગામી બનાવી પરમપદની કામના સિદ્ધ કરવા પ્રયત્નશીલ રહીએ એજ અંતિમ મંગલકારી ભાવના ઉ શાંતિ. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મ પરાગ ૫ ૫. પરમ ત્યાગી, ક્રિયારૂચી, શાસન પ્રભાવક, સાગરગચ્છાધીશ્વર, મુનીશ્વર શ્રીમદ્ રવિસાગરજી મ. સા. તથા નૈયાયિક શિરેમણિ મુનિવર્યશ્રી દાનવિજયજી મ. સા. ને સદુપદેશથી ગરવા ગુજરાતમાં સ્થપાયેલી “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા” ની દિગંત યશ-કીતિથી ભારતભરમાં સુપ્રસિદ્ધ થયેલું, નવ-નવ ગગનચુંબી, ઉત્તુંગ ભવ્ય જિનાલય તથા અનેક ભવ્યાતિભવ્ય ધર્મસ્થાનોથી મહિમાવન્ત મહેસાણા શહેરમાં જેમાં અગ્રગણ્ય દોશી કુટુંબમાં સુશીલ અને સંસ્કારી મોકમચંદ શ્રેષ્ઠિ હતા. તેમના પુત્રનું નામ નાનુ ભાઈ નામે નાનું છતાં કામે ભાનુ હતો. નાનુભાઈના ધર્મપત્નીનું નામ નાથીબાઈ હતું. તેમને ત્રણ પુત્ર તથા ત્રણ પુત્રીઓ હતા. પરંતુ તેમાં બે પુત્ર અને બે પુત્રીઓ આયુષ્ય અલ્પ હેવાથી નાની ઉંમરમાં જ પરલોકે વહેલી મુસાફરીએ ઉપડી ગયા હતા. પિતાની આશાના દીવડા અને વહાલસોઈ માતાના મનડાના મેર સમા પુત્ર પુત્રીમાં તેમના દલડાને શાંતિ લાધી. પુત્રનું નામ શાંતિલાલ અને પુત્રીનું નામ બબુબેન નાનુભાઈને દિલની પરમશાંતિને વિધાતા શાંખી ના શકયે. અને માત્ર અઢાર વર્ષની ખીલતી યુવાનીમાં જ જગતને સંસારની ભયાનક અનિત્યતાનું દિગદર્શન કરાવતે માતાપિતા તથા બેનીને ચોધાર આંસુએ રડાવત અને પિતે હસતે મુખડે નમસ્કાર મહામંત્રનું રટણ કરતો આરાધક ભવ્યાત્મા શાંતિલાલ શાંતિની શોધમાં અનંતની મુસાફરીએ ઉપડી ગ. પુષ્પ વિકસે તે પહેલાં જ પમરાટ પ્રસરાવીને ખરી પડ્યું. એક કવિએ કહ્યું છે કે : For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જબ તુમ આ જગતમેં, જગ હસે તુમ રોય, અબ કરણી ઐસી કર ચલે, તુમ હસે જગ રેય, સંસ્કારી માતાપિતાના અનેક સુસંસ્કાર અને શિક્ષણના પ્રતાપે શાંતિલાલે ખૂબ જ નાની વયમાં શૌર્યવતુ શિયલવ્રત અંગીકાર કર્યું હતું અને નાના મોટા સુકામાં આશરે રૂ. ૫૦૦૦ વાપર્યા હતા. નાની વયમાં સત્કાર્યો કરનારા આત્માઓ અત્યંત અલ્પ પ્રમાણમાં જ હેય છે. આ પ્રમાણે જગતને પિવડાવતા અને પિતે હસતે હસતે શાંતિ સૌની વચ્ચેથી હંમેશને માટે ચાલ્યો ગયો. ધન્ય છે, શાંતિભાઈ! તમારા ભવ્ય આરાધક ભાવને અને ધન્ય છે તમારી સંસ્કારી જનેતાને! પતન અને પુનરૂત્થાન, ઉદય અને અસ્ત, જન્મ અને મૃત્યુ, હર્ષ અને વિષાદ, આ ત્રિકાલાબાધિત અચળ તોથી પર થવા માટે જ જિનેશ્વર પરમાત્મા શ્રી તીર્થકર ભગવન્ત પ્રણિત સિદ્ધાન્તનું શ્રવણ, શ્રદ્ધાન અને જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. ત્યાર પછી ધર્મ સંસ્કારથી સુવાસિત ધર્માત્મા સુશ્રાવક નાનુભાઈ તથા નાથીબેને સંસારની માયા જંજાળ છેડીને જીવનને ધર્મની આરાધનામાં જ જોડી દીધું અને પુત્રીમાં પણ ધર્મના સુસંસ્કારોનું સિંચન કરવા માંડયું. તીર્થભૂમિ : - મહેસાણાના શ્રી જેન સંધ ઉપર છેલ્લામાં છેલ્લે મહાન ઉપકાર પ. પૂ. પરમ ત્યાગી, પરમ તપસ્વી, ક્રીયારૂચિ સાગરગચ્છાધીશ્વર પરમ પૂજ્ય મુનીશ્વર શ્રી રવિસાગરજી મ. સા. ને છે. તેઓશ્રીના સદુપદેશથી સુધારા ખાતાની પેઢી સ્થાપવામાં આવી અને સંધના દરેકે દરેક ધાર્મિક તથા અન્ય ખાતાઓ અને સંસ્થાઓની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ મહેસાણું શ્રી જન સંધના અનન્ય ઉપકારી અને હિતકારી પૂજ્ય મહારાજ સાહેબશ્રી રવિસાગરજી મહારાજ સાહેબે વૃદ્ધાવસ્થાના કારણે મહેસાણામાં જ સ્થિરતા કરી હતી. અને ગુરૂભક્ત શ્રી સંઘે ખૂબ જ સુંદર વૈયાવચ્ચનો લાભ લીધો હતો. વિ. સં. ૧૯૫૪ ના જેઠ વદ ૧૧ ના દિવસે પૂ. મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા હતા. પૂ. ઉપકારી ગુરૂદેવશ્રીના નિર્મળ અને વિશુદ્ધ કેટીના પ્રભાવક ચારિત્રના પ્રતાપે અને તેઓશ્રીના અનન્ય ઉપકારનું ઋણ અદા કરવા માટે તથા ચિર સ્મરણીય કાર્ય કરવા માટે મહેસાણાના શ્રી જૈન સંઘે ગામની બહાર (અત્યારે તે ગામ વચ્ચે આવી ગયું છે) એક મોટું ખેતર વેચાતું લઈને ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો અને તે સ્થાનમાં તેઓશ્રીના શિષ્ય રત્ન પ. પૂ. ગુરૂવર્ય, પરમ ત્યાગી, પરમ તપસ્વી મુનીશ્વર શ્રીમાન સુખસાગરજી મ. સા. ના સદુપદેશથી ગુરૂ મંદિર બાંધવામાં આવ્યું અને વાડીની રચના કરવામાં આવી હતી. આજે આ સ્થાન એક ભવ્ય તીર્થ સમાન શોભી રહ્યું છે. મેઘેરૂ પુષ્પ શાસન ચરણે : સંસ્કારી આત્માઓ ધમની આરાધનામાં જ માનવજીવનની સફળતા સમજે છે. આરાધક ભવ્યાત્માઓ સંસારના બંધનોની જંજીરોને તેડવા માટે જિનેશ્વર શ્રી તીર્થંકર પરમાત્મા પ્રણિત પ્રત્રજ્યાના માર્ગનું આલંબન લઈને સંસારથી સદા માટે મુક્ત થાય છે. નાનુભાઈ નાથીબેન તથા બાળબ્રહ્મચારીણું બબુબેને પરમેશ્વરી ભાગવતી પ્રવજ્યાના માર્ગે જવા માટે નિર્ણય કર્યો અને ભવ્ય ઉદ્યાપન સહ અઠ્ઠાઈ મહેત્સવનો પ્રારંભ કર્યો. સાગરગછ આદ્ય મહાન શાસન પ્રભાવક આચાર્ય, અધ્યાત્મજ્ઞાન દિવાકર, શ્રીમદ્દ યશોવિજય જૈન ગુરકલ (પાલીતાણા) ઉદ્ધારક, સાર્ધશતક મહાન ગ્રન્થરત્ન પ્રણેતા પ. પૂ. ગનિષ્ઠ આચાર્ય For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મ. સા. ના પદધર પ. પૂ શાનમૂર્તિ આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પરમ પાવનીય વરદ્દ હસ્તે તપસ્વી રત્ના, પ્રવત્તિની સાધ્વીજી મનેહરશ્રીજી મ. સા. ના પ્રથમ શિષ્યા સાધ્વીજી હિંમતશ્રીજી મ.ના શિષ્યા તરીકે નાથીબેનનું નામ સાધ્વીજી નિર્મળાશ્રીજી મરાખવામાં આવ્યું અને બબુબેનનું નામ સાધ્વીજી હિંમતશ્રીજી મ. ના શિષ્યા સાધ્વીજી પ્રમાદશ્રી મ. ના શિષ્યા સાધ્વીજી ઉમંગશ્રીજી મ. નામ રાખવામાં આવ્યું હતું. સા. નિર્મળાશ્રીજી મ. ૧૪ વર્ષને ઉજજવલ સંયમ પાળી વિ. સં. ૨૦૧૧ વૈશાખ વદ ૧૪ સવારે ૯ વાગે નમસ્કાર મહામત્રનું ધ્યાન અને જાપ કરતાં કામધર્મ પામ્યા હતા. તેઓશ્રીના શ્રેયાર્થે નાનુભાઈએ અઠ્ઠાઈ મહોત્સવ વગેરે ધાર્મિક કાર્યો કર્યા હતા. આ પ્રમાણે સુશીલા પત્ની તથા પુત્રી બન્નેએ જિનેશ્વરશ્રી તીર્થંકર પરમાત્માના પરમેશ્વરી ભાગવતી પ્રવજ્યાના માર્ગે પ્રયાણ કર્યું અને નાનુભાઈની પણ આન્તરિક ઉત્કટ ભાવના પવિત્ર માગે પ્રયાણ કરવાની હતી. બબ્બે, ત્રણ-ત્રણ વખત અંત્યંત ઉલ્લાસ પૂર્વક મુહૂર્ત વગેરેની તૈયારીઓ કરી હતી. પરન્ત “શાંતિ દુિ વિનાનિ કલ્યાણકારી હિતકારી કાર્યોમાં બહુ વિને ઉભા થાય છે. આન્તરિક ઉત્કટ ભાવના હોવા છતાં પરમ ત્યાગને માર્ગ નાનુભાઈ પ્રાપ્ત ન કરી શકયા અને છેવટે અતિ વૃદ્ધાવસ્થાના કારણે તેમના અંતરના અરમાને અધુરાને અધુરા જ રહ્યા. હવે નાનુભાઈએ શુદ્ધ શ્રાવક ધર્મનું આરાધન શરૂ કર્યું. પુણ્યયોગે પ્રાપ્ત થયેલી લમીને સાત ક્ષેત્રમાં સુવિનિયોગ કર્યો. સિદ્ધક્ષેત્ર ગીરનારજી, સમેતશિખરજી વગેરે અનેક તીર્થોની યાત્રાઓ કરી હતી. તીર્થક્ષેત્રમાં પરમતારક પરમાત્માની પ્રતિમાઓ સ્થાપના કરી હતી. અનેક ધાર્મિક ક્ષેત્રમાં સારી રકમ આપીને તે તે ક્ષેત્રે અને ધર્મ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ સ્થાનેને સદ્ધર કર્યા હતા. ઉપધાન તપની આરાધનામાં સારી રકમને ફાળો આપ્યો હતે. ઉજમણું ઉત્સમાં આગેવાની ભર્યો ભાગ લીધું હતું. વધમાન તપની ૫૫ મી ઓળીની આરાધના કરી હતી. નવપદજી, જ્ઞાનપંચમી વગેરે તપની પણ આરાધનાઓ કરી હતી તથા આરાધનાઓ કરાવી હતી. નાનુભાઈની દિનપ્રતિદિન ઉંમર વધતાં ૭૮ વર્ષની ઉંમરે વિ. સં. ૨૦૧૮ અષાડ વદ ૧૩ ના દિવસે નમસ્કાર મહામત્રને જાપ કરતાં બપોરે ત્રણ વાગે તેમનો આત્મા અનંતની મુસાફરીએ પરલોક પ્રયાણ કરી ગયો. એક વિકસિત પુષ્પ પરાગ પ્રસરાવીને સંધ્યા ટાણે ખરી પડ્યું. તેમની પાછળ સા. ઉમંગશ્રીજી મ ના સદુપદેશથી તેમની મિકતના કરેલા ટ્રસ્ટમાંથી દોશી છનાભાઈ અમચંદ તથા વકીલ ચીમનલાલ અમરતલાલભાઈએ સાત ક્ષેત્રમાં તથા અન્ય ધાર્મિક પ્રસંગમાં રૂા. ૪૦૦૦૦] ને સવ્યય કર્યો હતો. તેમની લક્ષ્મી સુકૃતની હોવાથી સન્માર્ગમાંજ વપરાઈ હતી. ધન્ય છે એ ઉત્તમ આરાધક આત્માને! અને આ પુસ્તકના પ્રકાશનમાં તેઓશ્રીના શ્રેયાથે સા. ઉમંગશ્રીજી મ. ના સદુપદેશથી રૂ. ૫૦૧ અર્પણ કરવામાં આવ્યા છે, તેની અમો સ્વિકારવા સહ શુભ અનુમોદના કરીએ છીએ. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર સ્વીકાર આ પુસ્તકના પ્રકાશન કાર્યમાં ઉદાર દિલથી સારી રકમ આપી સુંદર સહકાર આપનાર ઉદાર ચરિત મહાનુભાવોની શુભ નામાવલી. ૧૦૦૦] જ્ઞાનખાતામાંથી સાગર ગચ્છ જૈન સંઘ, સાણંદ ૩૭ પ. પૂ. અનુગાચાર્ય—પન્યાસ પ્રવરશ્રી મહેદયસાગરજી ગણિવર્યશ્રીના સદુપદેશથી શ્રી જૈન સંઘ સમી. પ• સાધ્વીજી ઉમંગશ્રીજી મ. ના સદુપદેશથી નાનુભાઈ મકમચંદ દોશીના શ્રેયાર્થે ૨૫ મુનિરાજશ્રી ચંદ્રપ્રભવિજયજી મ.ના સદુપદેશથી જ્ઞાનખાતેથી દશાવડા. ૫ શ્રી પરસોતમદાસ ચેલજીભાઈ પરીખ, કુંભાસણું -પ્રકાશક For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અધ્યાત્મ ગીતા શાન્તિ સાર મહાવીર ભજન ,, ,, પ. પૂ. ચાગનિષ્ઠ આચાય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા.ની સાહિત્ય સર્જના ,, 23 ,, વ્યાખ્યાનમાળા અનુભવ પચ્ચીસી આત્મ પ્રદીપ "" "" ,, "" પ્રકાશ ,, → સ્વરૂપ શક્તિ પ્રકાશ દન ગીતા 37 સમાધિ શતક શિક્ષા ભાવના પ્રકાશ આત્માનુશાસન www.kobatirth.org આગમસાર આનધનપદ ભાવાથ કક્કાવલી સુધ સમયાગ Acharya Shri Kailassagarsuri Gyanmandir કન્યાવિક્રય નિષેધ કૃષ્ણગીતા કાવ્ય સંગ્રહ ભા-૭ ગુણાનુરાગ કુલક ગુર માધ ગહુલી સંગ્રહે ભા. ૧-૨ ગુરૂ ગીત ગહુલી સંગ્રહ ઘંટાકણુ મહાવીર ચેટક ખેાધ ચિન્તામણી જૈન ધર્માંની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ જૈન ધાતુ પ્રતિમા લેખ સ ંગ્રહ ભા. ૧-૨ જૈતાપનિષદ્ જૈન ગીતા જૈન દૃષ્ટિએ ઇશાવાસ્યાપનિષદ્ જૈન સૂત્રમાં મૂર્તિ પૂજા જૈન ધમ અને પ્રીસ્તિ ધમના મુકાબલા For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ જૈન પ્રીસ્તી સંવાદ , ધામિક શંકા સમાધાન જીવક બંધ તીર્થયાત્રાનું વિમાન તત્ત્વ વિચાર તત્ત્વજ્ઞાન દીપીકા તત્ત્વબિંદુ યાગ્રન્થ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ ધાર્મિક ગદ્યપદ્ય સંગ્રહ ધ્યાન વિચાર નેમિસાગર ચરિત્ર પ્રતિજ્ઞા પાલન પત્ર સદુપદેશ ભા. ૧-૨-૩ પરમાત્મ દર્શન ,, જ્યોતિ પ્રજા સમાજ કર્તવ્ય પૂજા સંગ્રહ ભા. ૧-૨ પ્રેમ ગીતા સંસ્કૃત ભજન પદ સંગ્રહ ભા. ૧ થી ૧૧ ભારત સહકાર શિક્ષણ કાવ્ય મિત્ર મૈત્રી મયાસાગર ચરિત્ર મહાવીર ગીતા મુકિત જૈન - ગ્રન્થ ગાઈડ યોગ દીપક યશેવિ, નિબંધ રવિસાગર ચરિત્ર લાલા લજપતરાય અને જૈનધર્મ વિજાપુર વૃતાંત નાનું તથા મોટું વચનામૃત શિષ્યોપનિષદ્દ શોક વિનાશક શુદ્ધોપયોગ શ્રાવક ધર્મ સ્વરૂપ ભા. ૧-૨ શ્રેણિક સુબોધ ષ દ્રવ્ય વિચાર સમાધિ શતક સુખસાગર ગુરૂગીતા સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય સંઘ પ્રગતિ સામ્ય શતક સુદર્શના સુબોધ સુખસાગર ચરિત્ર સ્નાત્ર પૂજા સંધ કર્તવ્ય સત્ય સ્વરૂપ સાંવત્સરિક ક્ષમાપના સ્તવન સંગ્રહ દેવવંદન સહિત જ્ઞાન દીપિકા For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરીત તેમજ સંધીત કમ પ્રકૃતિ જૈન ઐતિહાસિક દેવવિલાસ રાસમાળા દેવચંદ ભા. ૧-૨ દેવચંદ્ર ગુર્જર સાહિત્ય નિબંધ સાતક્ષેત્રને રાસ અન્ય પ્રકાશિત ગ્રંથ ભજન પદ ભાવાર્થ ભા. ૧-૨ પાથેય આંતર જ્યોતિ ભા. ૧-૨-૩-૪ રત્નદ્વીપ તત્ત્વ અને દ્રવ્ય સ્વાધ્યાય સાગર મંગળ પૂજા For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ ૦ ૦ ૦ ૦ અનુક્રમણિકા વિષય પત્રાંક વિષય પત્રાંક અર્ધાજલી ૩ જીવન ઝરમર ભવિષ્યવાણી ૪ પદ્મ પરાગ પ્રકાશકીય પ પ. પૂ. યોગનિષ્ઠ આચાર્યદેવશ્રીમદ્ જ્યોતિષ્ટોમાં ૮ બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સાહિત્યસર્જના ૩૨ વિષય પષ્ટ વિષય પૃષ્ઠ ત્રણ મંગળ સ્વાર્થ અને પરમાર્થ સુખની ચાવી આત્મ સુધાર હૈયા હોળી ધર્મ નહિ, ધંધો ધંધો-ધર્મ=૦ શૂન્ય ખાડો ખોદે તે પડે પ્રેમનું પ્રજનન પતનના પંથે ઝાંઝવાના જળ નાગ અને નાગણ શું કરશો ? બોટનો ધંધો અનાદિને બિમાર વાણીને જાદુ ભળતું સળતું પડદાં પાછળ નજરની ભૂલ સંગમ સાધ સુખની મેજ એવું જ કર ૧૩ પરાજય અને પરિભ્રમણ કમર કસે ૧૩ બકરીના આંચળ આપણા દુશ્મન ધમની ટ્રીય નકામું દાન જે મળ્યું તે વાવો તેવું પામો અમરપટો નથી ઝાડ અને મુસાફર કૌરવો કેમ હાર્યા? સરીતાને સંદેશ આબાદી અને બરબાદી ૮ સાગર ખારે અને લહેરમીઠી ૧૭ કુદરત અને કાર્ય વિચાર કરજે " ૦ ૦ ૧૨ ૦ ૧૩ ૧૪ ૮ ૦ ૧૮ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ જ. છે < - ૩ ૨૧ ૨૧ ૨. G વિષય ભેદ રેખા લાડુ અને લલના સમતા અને સ્વછંદતા ૧૯ કેને ખબર ? અંધાપ કયાંથી મળે ? મત કર ગુમાન ૨૧ સર્વ નાશ થાય મુગ્ધ મા બન પંથના પથરા સહન કર તોડ દે બંધન નમે તે ગમે અધ્યવસાય જાણે લગન લગાડ અનુકરણ એટલે મરણ ૨૬ પુણ્ય સરખું નથી પહેલી પવિત્રતા એક જ ઉપાય २७ બે બે આપ મુવા વિના ૨૯ ખુમારીને બદલે ખુવારી ૩૦ શરમ શા માટે પ્રથમ ધર્મ દુઃખના મૂળ ૩૧ આત્માને જાણ २३ વિષય પૃષ્ઠ ઘેરાયેલા વાદળા અંધકારની અથડામણ દીવો ઝગમગ થાય કલ્પનાનાં કાંટા મૂર્ખ શ્રીમતે જીવતાં મડદાં આંખ ખેલે મુક્તિનો માર્ગ ૩૪ હોય તો આપ એ નહિ બને બુદ્ધિનાં દેવાળીયાં ભૂલ્યાં ત્યાંથી ફરી ગણે ૩૭ તમે ભોટ નથી એકમાંથી અનંત મુકાબલો કર, વિકારને બાપ એકના પાપે અવળે રસ્તે દર્દ અને દવા ઓળખાણ કર સાધન ખોટું નથી સગ-વિયોગ ૪૩ ગરીબ શ્રીમંત ४४ શ્રીમતેને ચીમકી માંગ્યા વિના આપ વિયોગ અને વિકાસ ૪૬ X' ૨૫ ૪૦ २७ ૨ ૮ ૩૧ ४४ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ܦ ४७ ४७ ૪૮ ૪૯ ૬૪ ૫૦ ૬૨ ૫૧ પ૧ ૫૧ ૬૮ વિષય સાપ ન બનશે વિના મહેનતે તુંડે તુંડે.... પહેલાં જાત જે ભૂલી જાવ ખુશી અને ખુરસી રીસ કર મા સંતેના પ્રતાપે ખાના ખરાખી તફાવત સહારે નહી મળે પ્રમાદ અને પ્રદ દુશ્મન જાણુ ભક્તની ભૂગોળ ન્યાયેના ત્રાજવે જેવી જેની નજર ભાવના કળશે વિષયના કીડા એવા ય માણસે છે સુખની શોધ જાગતા રહેજો નિમિતેને ચાહો આલંબન આ ભવમાં જ પ્રતિમા નહી, પ્રભુ એ ભ્રમણ છે 3 વિષય અસ્તે એના એ વિવેકની તાકાત પાસે છતાં દૂર આત્મા તે પરમાત્મા એ કેણ કરી શકે સુખ સૌને વહાલું સુખને ત્રિકોણ છુટકો જ નથી રામબાણ ઈલાજ શ્રીમંત ધ્યાન રાખે પ્રેક્ષક બને ભાગમાં તુચ્છતા શોકનો ઈલાજ હિતની બાદબાકી એકડા વિના શૂન્ય ગંદકી દૂર કરે વિષ્ટાના કીડા કાલે શું થશે ? પ્રેમથી કરે સાવધાન લૂંટારા આવે છે સાધના શુદ્ધિ રસ્તામાં પથ્થર નશામાં મદહેશ સાદો સવાલ જવાબ રેગની દવા પચ્ચે પાળે છે જ ૫૪ ૫૫ ૫૫ ७२ ૫૫ ૫૬ ૭૪ ૧૭ ૫૭ ૭૪ ૫૭ ૫૮ પહ 19 For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ 199 ૧૭૮ ७८ 98 - ૯ ૮૪ વિષય પૃષ્ઠ ઝાંઝવાના જળ એ અશકય છે પાછા હઠા મેહ છેડે સંધી કરે ચેતતા રહેજો અનિવાર્ય અને આવશ્યક ૮૦ ભલા કરને વાલે, ભલાઈ કીજા ૮૧ લાગ મળતાં જ કેઈ ઉપાય નથી લાજ છેડે સુખની ભ્રમણ મમતાને મધુર ભાર ૮૬. મમતાને ભારે ૮૭ શાણુ માણસે તે છે ( ૮૭ મત કર ગુમાન ૮૮ કામનો રેટ કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય ૯૦ સાચું સુખ જોઈએ છે ૯૧ ઉપાય છે જ વિચારની તાકાત મુમુક્ષની ઈચ્છા બુદ્ધિની સફળતા હે આત્મન વિષષ સ્વાદનો સંગ દેશવટે દો હિસાબ કાઢો તમે જ કહે પરમાણુ ને પંડિત સાક્ષર કે રાક્ષસ સેવકની વ્યાખ્યા દગો સગે નથી તેવું બનતું નથી ભૂલેનું શું કરશો? ૯૮ કાલનું ભાવી કશું જ આશ્ચર્ય નથી ૯૯ પત્તાનો ખેલ સત્યાનંદ ૧૦૧ શાણી સલાહ ૧૦૧ મારાપણું દૂર કરો ૧૦૧ કયાં સુધી આ શરીર ૧૦૨ છુપા દુશ્મને ૧૦૨ બ્રમણનું પરિભ્રમણ ૧૦૩ કાચુ પણ વજ બંધન ૧૦૩ : આલંબન લે ૧૦૩ ગુલામીની જિંજિર તેડે ૧૦૪ અભિનંદનના અધિકારી ૧૦૪ તમારે શ્રીમંત બનવું છે? ૧૦૫ અનતે તો હાર જ છે ૧૬ ભવોભવની અથડામણ ૧૦૬ ૮૫ જ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ વિષય ૧૦૭ સાવધ રહો વિષય તું નિર્જરા કર પ્રગતિનાં સોપાન ૧૦૭ કોક વિરલા જ પેલે પાર ૧૦૮ વર્તનને નકશો ૧૦૮ જાગૃતિનું પરોઢ ૧૦૮ જાગતે રહે ૧૦૯ ૧૦૯ સડો દૂર કર ૧૧૦ આશય સમજે ૧૧૦ અપેક્ષા અને અનેકાન્ત ૧૧૧ જુગજુગ જુને નાતે ૧૧૧ સાથે નહિ આવે ૧૧૨ કલ્યાણની કેડી ૧૧૩ સાચું મંગળ ૧૧૩ ધર્મના શરણે જા ૧૧૪ શા માટે ? ૧૧૪ સ્વાધિનતા માટે ૧૧૫ એમ બને તો જ ૧૧૫ હૈયાનો દાવાનળ ૧૧૬ સત્સમાગમ સુખને પડદે રસ્તો સુઝે છે ૧૧૭ તે જ્ઞાની છે ૧૧૭ બાયલા અને બહાદુર ૧૧૭ મંગલની સાર્થકતા ૧૧૮ પૃષ્ઠ સંસ્કાર ધારા ૧૧૮ સુખ કાયમી નથી ૧૧૯ ધાત, વિશ્વાસઘાત અને આત્મઘાત ૧ર વિચાર આચારને સદાચાર ૧૨૧ માત્ર માનવી જ ૧૨૨ ગુસ્સાની ગરબડ ૧૨૩ બીચારો માનવી ૧૨૩ એક પ્રશ્ન ૧૨૪ સત્યને જાણ ૧૨૪ રંગમાં ભંગ ૧૨૫ બધું જ કર્માધીન ૧૨૫ કર્મની ઘટમાળ ૧૨૬ આળસુનો પીર ૧૨૭ બનાવટથી ચેતતા રહેજો ૧૨૭ ખાટલે મોટી ખેડ ૧૨૮ સંગને રંગ ૧૨૮ કાર્યસિદ્ધિનાં પાન ૧૨૯ આપ મુવા વિના ૧૨૯ ખરીદેલી પ્રતિષ્ઠા ૧૦ નામના અને કામના ૧૩૧ એવા વીરલા કેટલા? ૧૦૧ રૂપાળી જાળ ૧૨ તમારું ઘર લુંટાય છે ૧૩૩. ભવભવનો રઝળપાટ ૧૩૪ સુખી થવાની સાદી રીત ૧૩૪ ૧૧૬ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ વિષય ૧૪૭ ભેદ જાણ ૧૫ર વિષય પ્રમાદ અને પરમાનંદ ૧૩૫ અમરતા ૧૩૫ અપકાર, ઉપકાર અને પસ્તા ૧૩૬ દુઃખની નિશાની ૧૩૬ ગંદવાડો દૂર કર ૧૨૭ ૧૩૮ સેવાના બદલામાં શું ? ૧૩૮ ખાસ જરૂરી ૧૩૯ અધિકારીઓને સવાલ ૧૩૯ માનવતા મેળવ ૧૪૦ નકામી લમણુઝીક છે ૧૪૦ મારખાધા પછી ૧૪૦ જીવનનું સાફલ્ય ૧૪૦ મધુરે ભાર ૧૪૧ એકાન્ત, અનેકાંત અને અપેક્ષા ૧૪૧ દૂર રહો ૧૪૧ ક્ષણજીવી આનંદ ૧૪૨ સુખને બદલે દુઃખ ૧૪૩ એ પ્રવૃત્તિ નિ ઘ છે ૧૪૩ સ્વાર્થ અને પરમાર્થ ૧૪૩ મહેનત નકામી જાય છે ૧૪૪ જ્ઞાનોદય. - ૧૪૪ વિલાસી જીવડાં ૧૪૫ આપત્તિ વિપત્તિ ૧૪૬ પૃષ્ઠ સપુરૂષ જરૂર છે ૧૪૭ લોકરંજન કે આત્મરંજન ૧૪૭ બળદીયાને લીલેચારો ૧૪૮ ચિંતામણિ १४८ સાચું શું ? ખોટું શું? ૧૪૮ પીડા પિતાની અને પારકી ૧૪૮ લાજ શરમ છે ? ૨૪૯ ખુશામત ૧૫૦ સદાચાર સંહિતા ૧૫૧ ઈશ્વર બેલે છે ૧૫ર દોષ કોને તમારે સુખી થવું છે ૧૫૩ હજી કામ બાકી છે ૧૫૩ છોટા મોટા અને ગોટા ૧૫૪ શંકાના મૂળ જુ ૧૫૫ સજજનાની ભાવના ૧૫૫ તરણા ઓથે ડુંગર ૧૫૬ જે કરે તે ભગવે ૧૭ સાથે નહિ આવે ૧૫૮ દેહ નહિ, દેહની મમતા છોડો - ૧૫ ઘર બળે છે ૧૬૦ સાચો પરોપકારી કોણઃ ૧૬૧ દેષ દશકને, મિત્રો માને ૧૬૧ રાગને ત્યાગ કર ૧૬૨ For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ ૧૮૬ ૧૮ ૧૦ ૧૯૨ ૧૯૩ વિષય ભવને ભવાડ ૧૬૩ બિચારા બાપડા ૧૬૪ નજરના ઝેર ૧૬૫ વિશ્વાસ કેન કરશે? ૧૬૬ બુદ્ધિ કયાં વાપરશે ૧૬૬ પિટની પરાધીનતા ૧૬૭ આઝાદીનું નવપ્રભાત ન૬૮ બળ અને બુદ્ધિ ૧૬૯ સતત ચોકી રાખો ૧૭૦ ઘડીને ય વિશ્વાસ નહિ ૧૭૦ આત્માના આવરણ ૧૭૧ આત્માને સ્વભાવ ૧૭૩ ચક્રાવો १७४ એમાં વાંક કોનો? ૧૭૫ ભારણનું નિવારણું ૧૭૬ કાયા નેતરની સેટી ૧૭૭ કશું સાથે નહિ આવે ૧૭૭ ભૂલ્યા ત્યાંથી ફરી ગણે ૧૭૮ ગુણોનું સ્મરણ કર ૧૭૯ પાણીનો પરપોટો ૧૭૯ બેન્કમાં જમા કરાવો ૧૮૦ દાન કેમ કરશે ? ૧૮૧ સોય અને કાતર ૧૮૨ આત્માનું એકાન્ત ૧૮૨ હસી લેતાં શીખ ૧૮૪ વિષય પૃષ્ઠ જીવન મે જમજા=દુઃખ ૧૮૫ જીવનનું ધ્યેય ૧૮૫ આત્માની ઓળખ ૧૮૬ સૌને વહાલું સુખ નિરાશ ન બને ૧૮૭ તું માનવ બન ૧૮૮ સાધન શુદ્ધ રાખો મન ભેદ ન રાખો ઉત્થાન અને પતન ૧૯૧ બુદ્ધ-ઈશુમહંમદ જિત મેળવી પક્ષપાત ત્યાં નહિ પરમેશ્વર ૧૯૪ ડગલે ને પગલે ૧૫ દુઃખ દૂર થઈ શકે છે ૧૯૬ ૧૯૭ સુગંધ વિનાનું પુષ્પ ૨૦૧ ૨૦૨ ફરી ફરીને વિચાર કર ૨૦૫ દૃષ્ટાંત શલ્ય હઠા ૨૦૮ રહસ્ય મેળવે २०८ ઓળખ અને સુખી થાઓ. તો પતન થશે ૨૦૯ વાર્તા વાર્તા २०६ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય દાન + બદલ = ૦ ૨૯ ઉપયોગ રાખ ૨૦૯ આપણું જ વાંકે ૨૧૦ આફતને આમંત્રણ ૨૧૧ બે વાણિયા ૨૧૧ હાથના કર્યા હૈયે વાગ્યાં ૨૧૨ ચિંતા, ચિતા સમાન ૨૧૨ સુખ વહાલું હેય તે ૨૧૩ શક્તિ વેડફે નહી ૨૧૩. દિશા બદલાતી નથી ૨૧૩ આકાશ કુસુમ વિષય સેગનની જરૂર નથી ૨૧૫ જ્ઞાનીઓનું કર્તવ્ય ૨૧૬ ચિંતાનું ચુરણ ૨૧૭ ઝેરનાં એસિડ ૨૧૮ અમૃતના આસવ ૨૧૮ તેઓ મુંઝાતા નથી ૨૨૦ હાથીનું પૂછડું ૨૨૦ પરણ્યા પછી ખલાસ ૨૨૧ પળની ખબર નથી રરર સર્વથા સુખી થાઓ ૨૨૩ સુબોધ સુધા ૨૧૪ ૨૨૪ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માં ઘર જ્યોતિ ભાગ ચોથો For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં શ્રીં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીસગુલ્યો નમેન આંતર જ્યોતિ ભાગ ૪ ત્રણ મંગળ જેનાથી કલ્યાણ સધાય, દુઃખે અને સંકટ દૂર જાય તેમજ જેનાથી સત્ય સ્વાધિનતા પ્રાપ્ત થાય, તેને મંગળ કહેવાય છે. આવું હિતકારક અને શ્રેયસ્કર મંગળ ત્યારે જ સાધ્ય થાય કે જ્યારે મેહનીય કર્મથી જનમેલાં મમતા-અહંકારઈષ્ય વગેરે દોષને હેય તરીકે માનીને સમ્યગ દર્શન–જ્ઞાન અને ચારિત્રની રૂડી રીતે આરાધના કરવામાં આવે. આ ત્રણેયની આરાધના કરવાથી એશીયાળાપણું રહેતું નથી અને પરાધીનતાને નાશ થાય છે. માટે આત્મ કલ્યાણ કરવા માટે મોહ-મમતા-અહંકાર-ઈષ્ય વગેરેને ત્યાગ કરે જોઈએ સુખની ચાવી આજે સૌને સાચા સુખ અને શાંતિ નથી મળતાં તેનું કારણ દરેકે સત્ય મંગળ નથી કર્યું તે છે. લેક બાહ્ય મંગળ કરે છે. ગેળ-દહીં અક્ષત વગેરેને દરેક મંગળ માને છે. પરંતુ બાહ્ય મંગળથી પાપ નાશ પામતા નથી. પાપ તે કલેશ કંકાસ-અદેખાઈ વગેરે દોષને ત્યાગ કરવાથી જ ખસે છે. અને મન-વચન અને કાયા જ્યારે શુદ્ધ થાય છે ત્યારે જ સત્ય સ્વાધિનતા પ્રાપ્ત થાય છે અને માનવીને સાચા સુખ અને શાંતિ મળે છે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ હૈયા હોળી તમે એ જાણતા હશે ને અનુભવ્યું પણ હશે કે કષાય જન્ય કલેશ અને કંકાસથી હૈયા હેળી શાંત બનતી નથી. તેમ જ ધારેલી ગુણ સમૃદ્ધિ પણ મળતી નથી. આ માટે યાદ રાખવું જોઈએ કે સંસારનું સુખ અને આત્મિક સુખ પણ વ્યાવહારિક કાર્યોમાંથી વિષય કષાયના વિચારે અને વિકાશને ત્યાગ કરવાથી જ મળે છે. ધંધે-ધર્મ = ૦ શૂન્ય આત્મધર્મને ઉપગ રાખ્યા વિના બંધ કરવાથી ધન મળે છે પરંતુ ધર્મ મળતું નથી. અને ધર્મ વિના આધિ-વ્યાધિ અને ઉપાધિ નષ્ટ થતી નથી. માટે ધંધા સાથે ધર્મને મેળ રાખે. તેથી તમને પૈસા સાથે પુણ્ય પણ મળશે. અને જે ધમની આરાધના બરાબર નહિ કરેલી હોય તે ધનની સાથે મદ-માન-ક્રોધ વગેરે આવશે. અને આ કષાએ આપણું હંમેશ ખરાબ જ કર્યું છે. તેઓએ અનેકવાર આપણી આબરૂ પ્રતિષ્ઠાને નુકશાન કર્યું છે. માટે ધંધા સાથે ધર્મની પણ આરાધના કરતા રહે. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ પ્રેમનું પ્રજનન સંસારને પ્રેમ પ્રમાદને પિદા કરે છે. અને પ્રમોદ તેમજ સત્યાનંદમાં વારે ઘડીએ વિને નાખીને ધાર્મિક કાને બગાડે છે. જ્યારે આત્મિક પ્રેમ, પ્રમાદને ત્યાગ કરાવીને પ્રદ અને સત્યાનંદને હાજર કરે છે. ઝાંઝવાના જળ સંસારિક સુખેને સાચું માને છે તે ભ્રમ છે. મિથ્યાત્વ છે. રાયણને બદલે તમે લીંબડી લે તે કડવાશ જ મળશે. સાચા મિતીને બદલે કલ્ચરના મોતી લે તે તમે ઠગાવાના જ છે. આ બધું ભ્રમણ વિના-મિથ્યાત્વ વિના બને નહિ. પરિણામે સુખ ક્યાંથી મળે? એવા ખોટા સુખને ત્યાગ કરવાથી તેમજ તેના વિષે વારંવાર વિચાર વિવેક કરવાથી બ્રાંતિ અને મિથ્યાત્વ નાશ પામે છે. શું કરશે? શરીર પર ખરજ થઈ હોય તે તેને સુખ કેણ માનશે? અજ્ઞાની જ તેને સુખ માને પરંતુ સમજણ કે તે તેને રેગ જ જાણશે. અને તેની દવા કરશે. પરંતુ તેને વારંવાર ખણ્યા કરશે નહિ તે જ પ્રમાણે વિષય સુખે પણ રેગ સમાન છે, તેની દવા કરવાની હોય કે તે રેગ વધે તેવું કરવાનું હોય? For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ અનાદિને બિમાર ભવ રેગ અનાદિ કાળને છે. તેને સારે ને ઉમદા તે ભ્રમણમાં પડેલે જ માને. જ્ઞાનીઓ તે તેવા રંગને હઠાવવા તેમજ તેને મૂળમાંથી દૂર કરવાના જ ઉપાયે લેતા હોય છે અને તેમ કરીને સર્વથા દુઃખથી તેઓ મુક્ત બને છે. ભળતુ–સળતું ભવાનંદી અને પુદ્ગલાનંદી આત્માઓ સાચા સુખની ભ્રમણમાં ભૂલા પડેલા હોવાથી દુઃખના સાધનને સુખના સાધને માનીને એકઠા કરતા રહે છે. પરંતુ તેથી તેઓને સાચુ સુખ મળતું નથી. નજરની ભૂલ માનવીની નજર માત્ર શરીર પર પડતી હોવાથી તેને રાગ દ્વેષ થાય છે. શરીર જે રૂપાળું હોય છે તે તેના પર રાગ થાય છે અને એ જ શરીર જે કદરૂપુ અને કાળુ હોય છે તે તે તરફ અણગમો થાય છે, પરંતુ માનવી જે તેની નજર શરીરની અંદર રહેલા આત્મા તરફ કરે અને તેના ગુણને જુવે તે તેને કદી અણગમે થાય નહિ. આપણે જાણીએ છીએ કે જે શરીરમાંથી આત્મા ચાલ્યા ગયે હોય છે તેના તરફ કઈ રાગ રાખતું નથી. તેના શરીરને બાળીને ર્ભસ્મ જ કરવામાં આવે છે. માટે માનવીએ હશેશા આત્માના ગુણે તરફ જ નજર રાખવી જોઈએ. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર ન્યાતિ સુખની મોજ છ દ્રવ્યમાં આત્મા જ્ઞાન-દર્શન અને ચારિત્ર્યાય છે. તેમજ તે ચેતનમય છે. જ્યારે બીજા દ્રવ્ય ચેતનમય છે જ નહિ. ચાર અનુગમાં દ્રવ્યાનુગ શ્રી સર્વ પ્રધાનપદે ફરમાવ્યું છે. ચરિત્રાનુગ, રાગ-દ્વેષ-મેહ-મમતા–અહંકાર –આદિથી મલિન થએલ આત્માની મલિનતા દૂર કરવા અનન્ય કારણ રૂપ છે અને તે કિયા રૂપે છે. આ ચરણકરણનુએગમાં જે પ્રેમ ધારણ કરે છે અને તે માટે પ્રયત્નશીલ બને છે. તેને આત્મા જરૂરથી સર્વથા નિર્મલ બની અનંત શક્તિને સ્વામી બને છે અને અનંત સુખની તે જ માણે છે. તેમજ છેવટે તે જન્મ-જરા અને મરણના દુઃખમાંથી સદાય માટે છૂટી જાય છે. પરાજ્ય અને પરિભ્રમણ “જીતે શક્તિ મંત, જગતમાં જીતે શક્તિ મંત” આમ કહી સદ્ગત આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ફરમાવે છે કે માનવી દુન્યવી સત્તા તેમજ બળના આધારે નહિ પણ જેણે જ્ઞાન-કિયાના વેગથી પિતાના આત્માને નિર્મળ કરેલ હોય તેમજ તેમ કરવા માટે જે પ્રયત્નશીલ રહેતે હેય તે જ જગતને જીતી શકે. જ્યારે બીજા તે સંસારની સંપત્તિ, સત્તા અને બળ હોવા છતાં પણ પરાજ્ય "પામે છે ને ભાભવનું પરિભ્રમણ કરે છે. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ બકરીના આંચળ અર્થ અને કામ પુરુષાર્થ કહેવાય છે તે ધર્મની આરાધનાને લીધે જ. ધર્મ વિના તે બેની–અર્થ અને કામની -માયા ઘટતી નથી પરંતુ તેમાં વધારે થતે જ જાય છે. એવા ધર્મ વિનાના અર્થ અને કામને ત્યાગ જ કરે ગ્ય છે. બકરીના ગળામાં રહેલા આંચળમાંથી દુધ મળતું નથી. અને તેમ કરવા કેઈ પ્રયત્ન કરે, તે તેને તે પ્રયત્ન નિષ્ફળ જાય છે. તે પ્રમાણે જે ગાયના આંચળને દેહવામાં આવે તે દૂધ જરૂર મળે છે. અર્થ અને કામ બકરીના આંચળ જેવા છે. તેમાંથી સુખ રૂપી દૂધ મળતું નથી. માટે ધર્મની નિષ્કામભાવે રૂડી રીતે આરાધના કરી આત્મિક ગુણો રૂપી દૂધ મેળવે અને સુખી થાવ. ધર્મની ટ્રિીય ધર્મને ત્યાગ કરી અર્થ અને કામ ખાતર ચારે દીશાએ પરિભ્રમણ કરવામાં આવે તે પણ શાંતિ મળતી નથી. આ શાંતિ તે વિચાર અને વિવેકપૂર્વક ધર્મની આરાધના કરવાથી જ મળે છે. ગનિષ્ઠ સદ્દગુરુ આચાર્ય શ્રી ફરમાવે છે કે વિચાર ઉચ્ચાર અને આચાર-ધર્મ વિના સાચા સુખ અને શાંતિ મળશે. નહિ. માટે વિચાર, ઉચ્ચાર અને આચારની શુદ્ધિ કરવા ધર્મની ખાસ જરૂર છે. વિચાર–આચાર ને ઉચ્ચારને નિર્મળ કરવા તે પણ ધર્મ છે. તેના વેગે આત્મિક ગુણોને આવિર્ભાવ થાય છે. અને આવરણ દૂર ખસવાથી આત્મા પ્રકાશમાન થતું જાય છે. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ સંસારમાં મહત્તા અને પ્રસિદ્ધિ મેળવવા માટે કેટલાક ઉચ્ચાર અને આચારનું પાલન કરતાં જણાય છે પરંતુ પ્રસંગે તેમના તે ઉચ્ચાર અને આચાર ખાસ જોવા અને જાણવા જોઈએ. ગુસ્સાના પ્રસંગે જે તેઓ ભાન ભૂલી ગમે તેમ બેલે અને વર્તે તે તેમની કઈ જ મહત્તા નથી. માટે શ્રી સદ્દગુરુ કહે છે તે સાચું કહે છે કે“પ્રસંગ પડે પરખાય, ભૂલ્યાં કાં ભમે છે?” જે મળ્યું તે કર્મોદયે તમને ગમતાં કે અણગમતા જે તન અને મન મળ્યાં હોય તેને આનંદપૂર્વક સ્વીકાર કરી લે. કમને તે સ્વભાવ જ એ છે એ દુઃખ પણ આપશે અને સુખ પણ આપશે માટે સુખમાં અભિમાન કરવું નહિ અને દુખમાં ગભરાઈ જવું નહિ, પરંતુ સહનશીલ બની મળેલું જીવન પસાર કરવું. અમરપટ નથી તમને બધી જાતને અનુકૂળ સાધને મળ્યાં હોય તે બીજાઓની અવગણના કરશો નહિ. કારણ કે મન અને તન સદાય એક સરખા રહેતા નથી. અને જ્યારે તે ખસી જશે ત્યારે બીજાએ તમારી જ અવગણના કરશે માટે કોઈની અવગણના કરશે નહિ. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર યાતિ કૌરવ કેમ હાર્યા ? તુ અને શેખને સમભાવે સહન કરવામાં આવે ત કોઈ વૈરી મને નહિ. અને આંતશત્રુઓને હાથવાની શક્તિ હાજર થાય, સહનશીલતા રાખવાથી જ આંતરિક શક્તિયેના વિકાસ થાય છે. જ્યારે અસહિષ્ણુ બનવાથી મદ અને માનથી મન–તન અને આત્માની શક્તિ ધવાય છે. કૌરવાએ પાંડવાની સાથે વૈર મધી માટી લડાઈ આરભી તેમાં તેઓની આત્મિક શક્તિયા ઘવાયેલી હાવાથી કૌરવાના નાશ થયે અને અંતે સૌને દુતિમાં જવું પડ્યું. સહિષ્ણુ બની તેએએ જો પાંડવાને પાંચ ગામ આપ્યા હાત તો એવું અનત નહિ. અભિમાન અને અસહિષ્ણુતા કેવા કેવા કામ કરાવે છે તે આ દૃષ્ટાંત બતાવે છે. આખાદી અને અખાદી મારા જેવા કાણુ છે, હું એટલે કેણુ ? આવા અભિમાનનાં તારમાં માનવગણુ પેાતાનું ભાન ભૂલે છે અને અ ંતે તન–મન અને ધનની બરબાદી કરી નાંખે છે. માટે આખાદી અને આઝાદી મેળવવી હાય તા અભિમાનના ત્યાગ કરવાની જરૂર છે. કુદરત અને કાય સ્પૃહા રહિત અને સત્ય શ્રદ્ધાથી કરેલાં કાર્યાની કદર કઈ ભલે ન કરે પરંતુ કુદરત તે। તેને મલા જરૂર આપી રહે છે. અને તેવી ભાવનાથી કરેલાં કામેા કદી નકામાં જતાં નથી. ઉલ્ટુ. તેનાથી ઘણાં જ લાભ નિઃસ્પૃહભાવે કામ કરો. મળી રહે છે માટે * For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ સ્વાર્થ અને પરમાર્થ જે કાંઈ કામ કરે તેમાં પરમાર્થની પ્રધાનતા રાખવી જોઈએ. તેનાથી સત્ય સ્વાર્થ સધાય છે અને આસક્તિ નાશ પામતી જાય છે. પરમાર્થમાં સ્વાર્થ સમાયેલ છે. પરંતુ અહીં સ્વાર્થ અને પરમાર્થનું જ્ઞાન ન હોવાથી અને સાંસારિક જ શેખને તેઓ સ્વાર્થ માનતા હોય છે. આ સ્વાર્થ અનર્થને કરનારે છે અને તેનાથી આધિ વ્યાધિ અને ઉપાધિ ઉભી થાય છે. આત્મસુધાર બીજાઓને સુધારવા માટે ઘણાં પંડિતે ભાષણ કરતા હોય છે પરંતુ પિતે જાતે જે સુધરેલા ન હોય તે તે ભાષણની અસર બીજા પર બરાબર થતી નથી. માટે પહેલાં જાતે સુધરવાની જરૂર છે. ધર્મ નહિ, ધંધો પુસ્તક વાંચવા, તેને ઉપદેશ આપે તે સરળ છે પરંતુ પાંચ ઈન્દ્રિયે તેમજ મનને વશ કરી વાસનાઓને નષ્ટ કરવી તે મુશ્કેલ છે. કામાદિ વાસના જે નષ્ટ થાય તે વાંચન અને પ્રવચન કર્યું સફળ થાય. નહિ તે તેમ કરવુ એ ધધ જ ગણાય. તેનાથી કંઈ ધર્મની આરાધના કરી કહેવાય નહિ. કેટલાક આજીવિકા ખાતર તે કેટલાક મહત્તા મેળવવા ખાતર ઉપદેશ આપે છે, બીજાઓને ભણાવે છે, પરંતુ તેમનામાં જે તે પ્રમાણે વર્તનને અભાવ હોય તો તે તેમને ધ ગણાય, ધર્મ નહિ.. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ ખાડા ખેાદે તે પડે સત્ય ધાર્મિક અને સજ્જનાને અદેખાઈથી જેએ હલકા પાડે છે તેમજ પેપરેામાં હલકા ચીતરે છે તેઓ જ આખરે હલકા પડે છે અને નીચ અને છે. સાચા ધામિ કોની તે પ્રશંસા કરવી જોઈએ અને તેમના શુભ કાર્યોંની અનુમાદના કરવી જોઈએ. ખરેખર કોઈની અદેખાઈ કરી તેમને હલકા પાડવા તે અધમ અને નીચ કામ છે. દૃષ્ટ બુદ્ધિવાળા માણસે જ આવું કામ કરી શકે છે. તેમનુ કામ જ એ હાય છે કે કોઈ આગળ વધ્યે કે તેની પ્રશ ંસા થઈ એટલે તુરત જ તેને નીચે પછાડવા આ પ્રવૃત્તિમાં જ તેઓ ડૂબેલાં રહે. પરંતુ સત્ય ધાર્મિક પુણ્યવાન અને પવિત્ર હાવાથી તેમનુ કંઈ ચાલતું નથી અને અંતે તેમની ગડમથલા બધી ફાગઢ જાય છે. પતનના પચ્ લાભરૂપી વિષવૃક્ષથી પ્રાણીઓને ઝેરીલા ફળેા પ્રાપ્ત થયા છે. ક્રોધથી અને તેના વિકારાને લીધે માણસા સ્વભાન ભૂલીને મેલામાલી તેમજ કયારેક મારામારી કરીને પેાતાની શક્તિ અને સંપત્તિને ખુવાર કરી બેસે છે. અને તેથી તે દુર્ગાંતિમાં જાય છે. કેટલાક માણસો સત્તા અને સંપત્તિના જોરે અભિસાની મનીને ખીજાઓને હેરાન કરવામાં ખાકી રાખતાં નથી તેવા માણસે પણ દુગતિમાં જાય છે. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ૧૧. નાગ અને નાગણ માયારૂપી નાગણથી કરડાયેલાએ દગા-પ્રપંચ કરીને પિતાના પરિવારનું પિષણ કરવાને ઘણે પ્રયાસ કરે છે છતાં પણ તેમના શેક અને સંતાપ, ચિંતા, અને ઉદ્વેગ જરા પણ ઓછાં થતાં નથી. તે પછી ભરૂપી નાગ સર્વસ્વને નાશ કરે તેમાં શી નવાઈ ? આવા લેભ અને માયા રૂપી ઝેરીલા ઝાડને તે મૂળમાંથી જ ઉખેડી નાંખવા જોઈએ અને પોતાના સાચા સુખના અથીઓ તે, પરીણામે દુર્ગતિના ખાડામાં ધકેલનાર એવા વૃક્ષેને મૂળમાંથી જ નાશ કરવાને રોજ પ્રયત્ન કરતા હોય છે. આથી વિપરીત જેઓ કરે છે તેઓ સદ્દગતિ મેળવતા નથી. ખોટને બંધ આજે માણસ ધંધાને જ ધર્મ માની, અને સ્વધર્મને ત્યાગ કરી ધંધામાં જ વધુ આસકત બન્યાં છે. ત્યારે ધર્મને. ભૂલીને ધધો કરનારને પૂછી જુઓ કે – ધર્મવિનાના ધંધાથી કેટલી ચિંતા ઓછી થઈ? કેટલી શાંતિ મળી? સુખ કેટલું મળ્યું? અને પરલેકમાં પણ સાથે રહે એવી કેટલી કમાણી કરી? For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતર તિ આ બધાને એક જ જવાબ મળશે. એક પૈસે પણ નહિ. ત્યારે કહે ધર્મ વિનાને ધંધે કે કહેવાય? વાણીને જાહૂ તમારી આંખમાં જ્યાં સુધી વિકાર છે ત્યાં સુધી સવિચાર અને વિવેકને ત્યાં સ્થાન મળશે નહિ. તમારા કાન જ્યાં સુધી સદ્દગુરુને ઉપદેશ સાંભળશે નહિ ત્યાં સુધી વિકારે ખસશે નહિ. આ વિકારે છે ત્યારે જે પ્રસશે કે જ્યારે તમે સદ્ગુરુની મંગળવાણી સાંભળી તેને હૈયામાં ધારણ કરશે અને તે પ્રમાણે જીવન જીવશે ત્યારે જ. પડદા પાછળ પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, અને પ્રાણેન્દ્રિયના વિકારો કદાપિ ખસવાના નથી, કારણ તે વિકારે વિનાશ સંબંધી છે. તેઓને દૂર કરવા માટે હંમેશ જાગૃત રહેવાની જરૂર છે. - જે જે અંશે પાંચે ઈન્દ્રિના વિકારે ખસવા માંડશે તે તે અંશે જ્ઞાન-દર્શન અને ચારિત્રના જે આત્મિક છે તેને પ્રકાશ થશે. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ સંગમ સાધ જગતમાં કહેવાય છે કે ક્ષીણ થએલ ફળવાળા વૃક્ષોને પક્ષીઓ ત્યાગ કરે છે, સુકાઈ ગયેલા સરોવરને સારસ પંખીઓ ત્યાગ કરે છે, ભમરાઓ પણ રસહીન પુષ્પો ત્યાગ કરે છે, પશુઓ બળી ગયેલા જંગલને ત્યાગ કરે છે, ગણિકા તેમજ સ્વજન ધન વિનાના માનવીને ત્યાગ કરે છે, સેવકે રાજ્યભ્રષ્ટ રાજાને ત્યાગ કરે છે. તે પ્રમાણે આત્મા પણ શરીરને ત્યાગ કરે છે. માટે આત્માનું કલ્યાણ થાય તે મુજબ સંસારમાં વાણું–વર્તન અને વિચાર રાખવાની જરૂર છે. એવું જ કર માણસોએ પિતાના આચાર-વિચાર અને ઉચ્ચાર એવા રાખવા જોઈએ કે જેથી માયા–મમતા–અહંકર વગેરે દૂર થાય અને આત્મિક સંપત્તિ પ્રાપ્ત થાય તેમજ પરલોકે સગતિ પ્રાપ્ત થાય. સદ્ગતિ સિવાય સારા સાધને જે વિકાસ સાધવા સમર્થ છે તે મળતા નથી. આથી વિકાસ વિના વિનાશ સર્જાય છે. તેથી દુર્ગતિના પંથેથી કેઈ ઊંચે ચઢાવનાર મળી આવે તે પણ તેમનાં વચને ગમતાં નથી. માટે સદ્ગુણ મેળવવા હંમેશા કટીબદ્ધ બને. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કIS આંતર જ્યોતિ આપણુ દુશમને સદ્ગુણેને નાશ કરનાર જે કઈ મહાન શત્રુઓ હોય તે તે દંભ-કપટ-વિશ્વાસઘાત-અદેખાઈ. ઈર્યા વગેરે છે. આ દુશ્મને શાથી ઊભા થાય છે? તે કહેવાનું કે સંસારના સ્વાર્થ કાજે પરમાર્થને ત્યાગ કરવાથી. માટે ભસ્વાર્થને ખાતર પરમાર્થને ભૂલશે નહિ. અને જે પરમાર્થને ભૂલી જશે મતલબ કે તેને ત્યાગ કરશે તે તમારામાં જે કાંઈક ગુણે છે તે પણ દબાઈ જશે અને જીવન જીવવાને કંટાળે આવશે ને દુઃખમય જીવન પસાર કરવું પડશે. માટે પહેલેથી જ આ આન્તરિક દુશ્મનથી ચેતીને ચાલવું જોઈએ. અહંકાર, મમતા, નિંદા, અદેખાઈવગેરેને ત્યાગ કર્યા સિવાય, સાચી સુખ સાહ્યબી આપનાર પરમાર્થ સધાતે નથી. પુષ્યને મનુષ્યભવ મેળવીને તે શું કર્યું? સ્વાર્થ સાધવા માટે તે દંભ પ્રપંચ, વિશ્વાસઘાત કરી ધન મેળવ્યું છે. પરંતુ એનાથી તેને સાચા સુખ શાંતિ મળશે નહિ. કારણ કપટ કરનારને કદાચ અધિકારી ન પણ પકડી શકે તે પણ કપટ કરનારના મનમાંથી ભયના ભણકારા દૂર થતા નથી. અને તે હંમેશા ભયભીત રહ્યા કરે છે. અને તેમ કરતાં જે પકડાઈ જવાય તે ભેગુ કરેલું ધન બધું જ ગુમાવવું પડે છે. માટે પરમાર્થને ભૂલે નહિ. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ નકામુ દાન જુઠ્ઠી અને ખાટી સાક્ષી આપનાર, દરરોજ જુઠું ખેલનાર, કરેલા કાર્યાની કદર નહિ કરતાં કનડગત કરનાર, દારૂ પીનાર, અને શિકારી-આ કદાપિ શુદ્ધ થતા નથી. ભલે પછી તે આખરૂ મેળવવા ખાતર દાન-પુણ્ય કરે તે પણ તે અશુભ અને અશુદ્ધ રહે છે. વાવેા તેવું પામેા જેનું મૂળ કડવુ હાય તેના ફળ પણ કડવા જ હાય પછી તેમાંથી મીઠા ફળેાની આશા રાખવી નકામી છે. મીઠા ફળા જોઈતા હાય તા ખીજ પણ મીઠા જ રોપવા જોઇએ. તે જ પ્રમાણે માનવગણુ જો અસત્ય વિચાર–ઉચ્ચાર અને આચારના ત્યાગ કરીને સત્ય આચાર-વિચારને ઉચ્ચારને હૈયામાં વાવે તે તેના સત્ય સુખનાં મધુરાં ફળે તેને જરૂરથી મળે. પરંતુ ખીજ કડવા વાવવા છે ને ફળ મીઠા જોઈ એ છે તે કાંથી અને? : ક્ષમા, સરળતા, નમ્રતા, સ ંતાષ વગેરે ગુણુરૂપ ખીજે છે. તેને હૈયામાં વાવવાથી મીઠા ફળ મળે છે. * For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ આ ફળોના નિત્ય સેવનથી સંસારસાગરમાં ઝેલા ખાતી અને પરિભ્રમણ કરતી જીવન નૌકાને સરળતાથી મુક્તિના કિનારે ઉતારી શકાય છે. ઝાડ અને મુસાફર જગતમાં મુસાફરી કરનાર માનવી ! તારા પ્રવાસના માગે વિવિધ વૃક્ષોની શીતળ છાયામાં તું આરામ લેવા જરૂર બેઠો હશે અને તાપથી તપેલા એવા તને શાંતિ પણ મળી જ હશે. પરંતુ તે વૃક્ષોએ તને શાંતિ આપવામાં કેટલું કષ્ટ સહન કર્યું છે તેને પણ તું ખ્યાલ કરજે. તેઓએ ઉનાળામાં તાપ અને તરસ સહન કર્યા છે. કુહાડીના ઘા પણું સહન કર્યા છે. વરસાદના ધમધોકાર પાણીના પ્રવાહને પણ ક્ષમા અને સહનશીલતાથી ઝીલીને પિતાના મૂળને મજબૂત રાખ્યું છે. પવનના ઝપાટાઓ પણ સહન કર્યા છે. અરે! કેઈએ પથ્થરા માર્યા હશે તો તેના પર ગુસ્સે નહિ કરતાં તેમને મીઠાં ફળ પણ આપ્યાં હશે. તેમજ કેઈએ પાંદડાં-ડાળ વગેરે તેડ્યાં હશે તે પણ કોઈના પર રીસ કરી નથી. તે મુસાફર! વૃક્ષનાં તેવા ગુણેને તારા જીવનમાં ઉતારવાને તું સદાય પ્રયત્ન કરજે. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ સરીતાનો સંદેશ જગતમાં મુસાફરી કરનાર માનવી ! મુસાફરીના માર્ગમાં તને તરસ લાગતાં તેને શાંત કરવા માટે માર્ગમાં આવતી નદીના મીઠા જળ પીને તે તારી તૃષા જરૂર શાંત કરી હશે. પરંતુ એ નદીઓ કેવાં કેવાં કષ્ટો સહન કર્યા હશે તેને પણ તું જરા વિચાર કરજે. કેઈએ આવીને તેના ખળામાં વસ્ત્ર વાસણ અને શરીરના મેલને દૂર કરવાં તેમાં સ્નાન પણ કર્યું હશે. કેટલાક લોકેએ ત્યાં આવીને કૂદાકૂદ પણ કરી હશે અને મજા પણ માણું હશે. તેથી નદીને પીડા પણ થઈ જ હશે. છતાં પણ લેકેની મલિનતાને તેણે પેટમાં સમાવી છે. અને દુઃખ દેનાર પ્રત્યે તેણે કદી રોષ નથી કર્યો. આ નદી અનેક પર્વત-ટેકરાઓ વગેરે વિનેને પાર કરીને પણ પોતાના જીવન કાર્યને ચાલુ જ રાખે છે. માટે હે મુસાફર! વિચાર અને વિવેક કરીને તેના ગુણેને તું જીવનમાં ઉતારીને તારી જિંદગીને વધુને વધુ ઉજજવળ બનાવજે. સાગર ખારો ને લહેર મીઠી. સમુદ્ર આરે છે છતાં તેમાં મીઠા મહેરામણની લહેર આવે છે. તેમાં મણિ મેતીઓ પણ રહેલા છે. મરજીવાઓ તેમાં ડૂબકી મારીને ભેગા કરે છે. ત્યારે માનવવી ફરજ છે કે ખારા પાણીને ત્યાગ કરીને મીઠા મહેરામણની લહેણું માન કરવું જોઈએ અને અનાદિકાળની તૃષ્ણની પીડાને મટાડવી જોઈએ. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ વિચાર કરજે સંસાર સાગરમાંથી સદ્ગુણીરૂપી અમૃત લેવાય છે અને વિષય-કષાયના વિકારરૂપી વિષ પણ લેવાય છે. તમારે અમૃત લેવું છે કે વિષ, તેને વિવેકપૂર્વક વિચાર કરજે. અમૃત જે લેવું હોય તે વિષરૂપી કેઈના દોષોને જોઈને તેને હૈયામાં ધારણ કરશે નહિ. પરંતુ આ માટે તમારા આત્મામાં રહેલાં સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્રને બહાર લાવે અને પવિત્ર બને. ભેદ રેખા દોષિતના દેને જેવા સરળ છે. પણ તે પ્રત્યે મધ્યસ્વભાવ કેળવે મુશ્કેલ છે. પરંતુ જે માનવીને આત્માના ગુણેનું અને પુદ્ગલેનું ભેદ જ્ઞાન થાય તે રાગ-દ્વેષરૂપી દો જરૂરથી દૂર કરી શકાય. લાડુ અને લલના આત્મિક ગુણે સિવાય દુનિયામાં જે ગુણે-આબરૂ, પ્રતિષ્ઠા, સત્કાર અને સન્માન–તે પુર્યોદયના પુદ્ગલને પ્રભાવ છે. આ પુદ્ગલેને એ સ્વભાવ છે કે પુણ્ય હોય ત્યાં સુધી અનુકૂળતા આપે અને પુણ્ય ન હોય ત્યારે પ્રતિકૂળતા આપે. એવા સમયે મધ્યસ્થતા આવે તે સભ્ય દર્શન–જ્ઞાન અને ચારિત્રના મેગે આત્મસાક્ષાત્કાર થાય અને સઘળી ચિંતાઓ નષ્ટ થાય. આ મધ્યસ્થભાવ કેળવવા શ્રદ્ધાપૂર્વક પ્રયાસ કરી જરૂરી છે. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ આંતર તિ અષાઢાભૂતિ મહારાજ લબ્ધિધારક હતા. નટકન્યાઓ પાસેથી રૂપ પરાવર્તન કરી લાડુ મેળવ્યા. પરંતુ લાડુ મેળવતાં લલનામાં તે લુબ્ધ બન્યાં. અને તેમની સાથે સંસાર માંડી ગુરુજીને રજોહરણ અને મુખવકિપીને વિલાસમાં ડૂબી ગયાં. એક દિવસ તે લલનાઓના દેષ દેખી ફરી વૈરાગ્ય આવ્યું અને રાજાની આગળ ભરત ચક્રવર્તીનું નાટક કરીને અરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને પાંચ પાત્રને પણ મધ્યસ્થભાવને ઉપદેશ આપી તેમને કેવળજ્ઞાની બનાચાંઆ સઘળે પ્રભાવ મધ્યસ્થભાવને જાણુ. સંસારમાં જે સમત્વને મહિમા સમ્યગૃજ્ઞાનીઓ ગાય છે તે મધ્યસ્થતા સિવાય આવતો નથી. મૈત્રી–પ્રદ અને અનુકંપા ભાવના તે મધ્યસ્થ ભાવનાના કારણે છે. તેનાથી સાચે સમતાભાવ જાગે છે. સમતા અને સ્વચ્છંદતા સ્વછંદતા મુજબ ચાલવું છે, વિષય કષાયેના વેગમાં વિકારી બનવું છે અને સમતા મેળવવી છે તે ક્યાંથી બને ? કારણ જ્યાં સમતા હોય છે ત્યાં વિકારે હેતાં નથી. અને જ્યાં વિકારે હોય છે ત્યાં સ્વચ્છંદતા રહેલી હોય છે. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિ તિ કોને ખબર ? વિકારે જ આત્મિક ગુણમાં ખાડે પાડી રહેલા હોય છે અને સ્વચ્છંદતાને પિષી રહેલ હોય છે. પરંતુ આ કેશુ જાણે? તે કહે છે કે આત્માના ગુણેને જાણનાર અને તેને બીજાને ઉપદેશ આપનાર. અંધાપે સમ્યગાનીઓ જ સ્વાધીનતા પ્રાપ્ત કરે છે. કારણ કે વિકાર જન્ય સ્વછંદતાને તે સારી રીતે જાણે છે અને તેને ત્યાગ કરવામાં તેઓ પ્રાણની પણ પરવા કરતા નથી. જેમ જન્માંધ કે રેગથી અંધ બનેલાને દિવસ અને રાત સરખા લાગે છે તેમ સમ્યગજ્ઞાન વિનાના માનવીને દેહના ધર્મ અને આત્માના ધર્મો અને સમાન જ લાગે છે આથી તેઓ શરીર સુખમાં રાચી માચીને રહે છે. આવા અજ્ઞાની માનવીઓને સાચી સ્વાધીનતા ક્યાંથી મળે ? ક્યાંથી મળે? સામાયિક, પ્રતિક્રમણ કે પૌષધ કરતાં પણ દુન્યવી વિકથાઓ કરનારના વિકારે કયાંથી દૂર થાય? અને તેમને સમતા પણ કયાંથી મળે? એ માટે તે માણસે ચાર ભાવના, અનિત્યાદિ ભાવના ભાવવી જોઈએ અને બત્રીશ દાને ટાળવા બરાબર ઉપગ રાખવું જોઈએ. તે જ વિકારો દૂર થાય અને સમતા આવે. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ મત કર ગુમાન પ્રમાણિક અને પવિત્ર બનવાથી જે જે સ્વ અને પર પ્રકારના કલ્યાણકારી કાર્યો કરેલ છે તેના બે ભાગ્યેયને વધારે થતાં, વિના મહેનતે તમને આજ સત્તા, સંપત્તિ અને સિદ્ધિ તેમજ બળબુદ્ધિ અને રૂપ મળેલાં છે તે તેનું અભિમાન કરશે નહિ. કારણ પાપિય થતાં જ તે બધાં જ ચાલ્યાં જાય છે. સર્વનાશ થાય પુણ્યદયના આધારે પ્રાપ્ત થએલ પદાર્થોને સહારે લઈને પુણ્ય વધે અને પવિત્ર બનાય તેવા હિત કાર્યો કરવાં તેમાં જ જીવનની સાર્થક્તા છે. આપણે યાદ રાખવું જોઈએ કે તે પદાર્થો આપણને અભિમાન કરવા નથી જ મળ્યાં અને અભિમાન કરવાથી તે કેધાંધ બનાય છે, તેથી તે બધાને જ નાશ થાય છે. મુગ્ધ મા બન નમ્રતાદિ ધારણ કરનારા ભાગ્યશાળીયે, વિનય અને વિવેકથી માયા–મમતામાં મુગ્ધ બનતાં નથી. જેઓ તેમાં મુગ્ધ બને છે તે આલેક અને પરલેકમાં પણ સર્વસ્વ ગુમાવી બેસે છે. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ પંથના પથ્થર અભિમાન કરવાથી પ્રભુ મહાવીર સ્વામીને કેવાં કેવાં કષ્ટો સહન કરવાં પડયાં હતાં તે તમે જાણે છે. તે આપણું તે એવી કઈ તાકાત છે કે તે કોને આપણે હઠાવી શકીશું ? આથી જ ભાગ્યશાળીઓ ! કેઈ પણ જાતનું અભિમાન કરશે નહિ. કારણ કરેલ જ્ઞાન-ધ્યાન વગેરે ક્રિયાઓનું અભિમાન પુણ્યમાં નુકશાન કરે છે અને આગળ વધવા દેતા નથી. સહન કર વચનના ઘાતને સમતા પૂર્વક સહી લે છે તે મમતા અને મેહના મર્મસ્થળને ઘાત મારવા શક્તિમંત બની સત્ય વચનની સિદ્ધિને વરે છે. તથા માનસિક સંકલ્પ વિકલ્પને ટાળવા સમતા રાખે છે તે બીજાઓના વિચારે જાણવા ભાગ્યશાળી બને છે. અને જે કાયાના ઘાત વખતે સમતા રાખે છે તે જન્મ મરણના સંકટો પર ઘાત મારી અનંતગુણ સમૃદ્ધિના અધિકારી બને છે. - આઠ કર્મોના આધારે જ મન વચન અને કાયા મળેલ છે. તેના ઘાને સમભાવે સહી લેવું તે કમેને ઘા કરવા બબર છે. કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તે સહન કર્યા વિના તે ક્યાંથી પ્રાપ્ત થાય? માટે સહન કર ! For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ તોડ દે બંધન સ્વાધીનતા મેળવવા માટે આ માનવભવ મળેલ છે. પરાધીનતાને આ સંસારમાં પાર નથી. સુજ્ઞજને તે પરાધીનતાની બેડીઓને તેડવા, જ્ઞાન મેળવીને સઘળું બળ વાપરે છે અને સ્વાધીન બને છે. અને સ્વાધીનતા એવી મેળવવી કે બીજી વાર પરાધીન બનાય નહિ. નમે તે ગમે ગર્વ–ગુમાનમગરૂબીના મૂળ ક્રોધાદિક છે. આ બે ભેગા થઈ માયા-મમતાને સાથે લઈને જગતમાં ફરે છે. અને ભલભલા ચક્રવર્તીઓને પણ પછાડવામાં બાકી રાખતાં નથી. શાસ્ત્રકારે આઠ પ્રકારને મદ ફરમાવે છે. તેમાંથી એક પણ પ્રકારને મદ પીડા કરનાર છે તે પછી આઠેય પ્રકારને મદ એક સાથે હોય તે શું થાય? જીવનની ખાનાખરાબી જ થાય ને? તે હે ભાગ્યશાળીઓ ! મદ છેડીને તમે નમ્રતા ધારણ કરે. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિ નિક અધ્યવસાય જાણે સાન નારાઓને કેઈએમ કહે કે તેઓ પ્રતિ–પ્રસિદ્ધિ માટે દાન દે છે અથવા તે માયા મમતાને ત્યાગ કરવા માટે દાન કરે છે. પરંતુ તેઓના અધ્યવસાય જાણ્યા સિવાય કહી શકાય નહિ. માટે આપણે તે સામાન્ય રીતે એમ જ માનવું જોઈએ કે તેઓ મોહ-મમતાને ત્યાગ કરવા માટે જ દાન દે છે. તે જ આપણને લાભ થવા સંભવ છે અન્યથા સત્ય લાભ મળે દુષ્કર બને. કારણુ જ્ઞાની જે હોય છે તે મમતાને ત્યાગ કરવા દાન દે છે પણ પ્રસિદ્ધિને ઈચ્છતા નથી. માટે આપણે તે એમ જ માનવું જોઈએ કે મમતાને મેહ છેડયા વિના દાન દઈ શકાતું નથી. અને કંજુસની જેમ ધન ભેગું નહિ કરતાં થોડું પણ દાન કરે છે તે ઉત્તમ જ છે. મમતાના જે પરિણામ હેય તે ત્યાગાનુસારે આમ વિકાસ સધાય. પરંતુ પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ ખાતર કરેલા દાન કસ્તાં મમત્વના ત્યાગ માટે કરેલું દાન જ ઉત્તમ ગણાય. દાન દેવામાં જેવી લાવના હોય તે મુજબ ફળ મળે છે. જેના મૂળ મધુરાં હોય તેનાં ફળ પણ મધુશ જ મળે અને કડવાં મૂળ હેય તે કડવાં ફળ મળે. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાત સ્થ તે જ પ્રમાણે ભાવના પણ એવી ઉત્તમ રાખવી જોઇએ કે જેથી. ઉત્તરાત્તર મમતાના ત્યાગ થાય. અને આત્મા પર જે આવશ્થા લાગેલાં છે તે ખસવા માંડે અને અંતે સત્યા પ્રકાશ થાય. લગન લગાડ તપ-જપ–જ્ઞાન–ક્રિયાએ ભાવના પ્રમાણે ફળ આપે છે. જે જે ભાવના કરવામાં આવે તેમાં એકાગ્રતા હાવી જોઈ એ. વિકલ્પાના ત્યાગ કરવા જોઈએ તે જ તે ભાવના ફળદાયી અને. જમતી વખતે વિલ્પા કરતાં જીભ કચરાય અને વેદના ઊભી થાય તે જમવું કહેવાય ? અભ્યાસ કરતાં વિકલ્પે કરવામાં આવે તો ભૂલ જ થાય. ઝવેરી હીરામાણેક વેચતી વખતે ગ્રાહક સાથે ગપાટે ચડે તે તે ધારેલે લાલ મેળવી શકે નહિ. તે જ પ્રમાણે ક્રિયા વગેરે કરતાં ને એક ધ્યાન રાખવામાં ન આવે તે તે ધારેલું ા આપી શકે નહિ. * For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ અનુકરણ એટલે મરણ બીજા દેશે અને પ્રાંતના માણસેના ખાન-પાનવ-આભૂષણોનું અનુકરણ કરતાં પહેલાં પિતાના દેશ-પ્રાંતગામ અને નગરના ખાન-પાન–વસ્ત્ર અને આભૂષણને માણસે વિવેક પૂર્વક વિચાર કરવું જોઈએ. દરેક વ્યાવહારિક કાર્યો પિતાના ધર્મને અનુસરીને હશે તે બાધ આવશે નહિ, અન્યથા ડગલે ને પગલે બાધ આવવાને સંભવ છે. બીજાઓ ગમે તેમ વર્તન રાખે પણ આપણે તે વિચાર પૂર્વક જ વર્તન રાખવું જોઈએ. દેખાદેખી કરવામાં પરીણામે શેક સંતાપ થાય છે તેમાં દોષ આપણું જ રહે છે. એક શક્તિમાન માણસે વિશાળ ખાડાનું ઉલ્લંઘન કર્યું તેને જોઈને જે અશક્ત માણસ ખાડો ઓળંગવા જાય તે તે ખાડામાં પડે અને તેના હાડકાં ખોખરાં થાય. આથી ચેતીને ચાલવું અને આંધળું અનુકરણ નહિ કરવું એ જ હિતકારક છે. સશક્ત ધમીએ એક કે બે માસના ઉપવાસ કરેલાં હોય તેનું અનુકરણ કરીને જે અશક્ત માણસ તેવા લાંબા ઉપવાસ કરે તે જીવન ઈ જ બેસે ને? તેના કરતાં શક્તિ પ્રમાણે ઉપવાસ કરે તે બાધ આવે નહિ અને સ્વાદને ત્યાગ કરવાથી શક્તિ પણ આ માટે શક્તિને વિચાર કરીને જ અનુકરણ કરવું. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ર૭ પુણ્ય સરખું નથી શ્રીમતે વાયદોને વેપાર કરતાં ભાગ્યદયે જ કમાય છે. કોઈ વખતે તેમાં નુકશાની જાય છે તેને તેઓ પહોંચી વળે છે. પરંતુ તેમનું જોઈને સાધારણ માનવી એ વેપાર કરે તે નુકશાનીમાં જ ઉતરે ને ? - આમ શક્તિ વિના બીજાની હરિફાઈ કરવામાં નુકશાન થવાને પ્રસંગ આવે છે. માટે સરખે સરખા સાથે જ હરિફાઈમાં ઉતરવું જોઈએ છતાં પણ દરેકનું પુણ્ય સરખું હોતું નથી. પહેલી પવિત્રતા સત્ય વિવેક અને વિચારથી મન-વચન અને કાયાની શુદ્ધિ થાય છે. અને તે સર્વે પવિત્ર બને છે. પરંતુ ફક્ત પાણીથી પવિત્ર થવાતું નથી. પવિત્ર બન્યા પછી કરેલી સર્વ ધર્મ ક્રિયાઓ સફળ થાય છે. એક જ ઉપાય પ્રશમતા ધારણ કર્યા વિના સહનતા આવતી જ નથી અને સહનતા આવ્યા સિવાય સમતા આવતી નથી. વિનેને સંકટને હઠાવવા સહનતા સિવાય અપાય છે જ નહિ. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ એ બેના સહનતા અને સમતાને ગાઢ સબંધ છે. જ્યાં સહનતા છે ત્યાં સમતાને આવતાં વિલંમ થતા નથી. સહનતા જ્ઞાન પૂવ કની હોવી જોઈ એ. કોઈના દમાણુથી નહિ પરંતુ મારા કર્યાં નાશ પામે છે એમ માનીને સમતા રાખવી જોઈએ. ગજસુકુમાર, સ્ક ંધક મુનિવર્યાં, વગેરેએ સહન કરવા પૂર્ણાંક સમતા ધારણ કરવાથી આઠેય કમને ખપાવી અનંત સુખને પ્રાપ્ત કર્યુ હતુ. . જગતમાં કમૅચે જન્મ-જરામરણ અનાદિકાળથી છે. તેનું કારણ આપણે સહનતાપૂર્ણાંક સત્ય સમત્વ ધારેલ નથી મનુષ્યા જ સહનતા પૂર્વક કમાં ખપાવવા સમર્થ બને છે. જે દુઃખાને બરાબર જાણે છે તે સાંસારિક સુખની આસક્તિને ત્યાગ કરી વિવિધ યાતનાઓ મૂળમાંથી નાશ કરવા તત્પર બને છે. સે વાર પ્રતિમાને વહન કરનાર કાર્તિક શેઠે અહંકારી પરિવ્રાજકથી અસહ્ય કષ્ટ સહન કર્યુ ત્યારે તેમણે સહનતા અને સમતા રાખી વિવેક કર્યાં કે જે મેં સંયમ ધારણ કર્યું" હાત તા આ કષ્ટ ભોગવવાના વખત આવત નહિ. ત્યાર પછી સમ્યગ્ જ્ઞાનના આધારે સયમ લઈ રીતસર આરાધના કરી આયુષ્ય પૂર્ણ થયે સૌધર્મેન્દ્ર બન્યા. અને અહુકારી પરિત્રાજક ઐરાવણુ હાથી બન્યા. આમ સહુન કરવા પૂર્વક સમતા રાખવાથી સંસારમાં ઘણું સહન કરવું પડતું નથી. અને શાક સતાપ થતાં નથી. * For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ આપ મુવા વિના સારા સાધને મળતાં ગર્વ કર્યો તેવા સાધનને વિગ થતાં વલેપાત કર્યો. તેથી એશીયાળી બધી બાબત વળગી અને આપણે એશીયાળા બન્યાં. દરેક ભવમાં હવે તે પસંદ ન હોય તે સ્વાધીનતાના સાધને મેળવે. એ સાધને તમારી પાસે જ છે પણ પરાધીનતામાં સ્વાધીનતાની ભ્રાંતિ હોવાથી તેના તરફ ધ્યાન રાખ્યું નહિ અને પરાધીનતામાં જ રાચી માચી રહેવામાં સુખ માની લીધું. કોણ કહેશે કે સંપત્તિ સત્તાના તેરમાં પિલાને ઘણે ગર્વ થયે છે તે ઉતારવા હું સમર્થ છું તે આ તેની ભ્રમણા છે. તેની અજ્ઞાનતા છે. આમ બેલવાથી ગર્વ ગળતે નથી. પણ વિરોધ અને કડવાશ વધે છે. તેને ગર્વ ઉતારવાને ઉપાય જુદો છે. પિતે ગવરહિત બની નિષ્કામ ભાવે શાંત બની ઉપદેશ આપે અને તેની હૈયામાં સારી અસર થાય તે જ ગર્વવાળો ગર્વને ત્યાગ કરી શકે. માટે જ પોતે પ્રથમ અભિમાનને ત્યાગ કરી બીજાનું અભિમાન ઉતારવા પ્રવૃત્ત બનવું. સરખે સરખા મળ્યા હોય તે ઉપદેશની અસર પ્રાયઃ થવી મુશ્કેલ છે. અને ગર્વ અનાદી કાળને છે. માણસ પોતે સમજે તે જ દૂર કરી શકાય. For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ આંતર જ્યોતિ ખુમારીનો બદલો ખુમારી ગર્વ કરે જોઈએ એવી માન્યતા ધરાવનાર માનવીએને પૂછી જુઓ કે ગર્વ કરીને તમે શું મેળવ્યું ? તે તેને જવાબ તેઓ એ જ આપશે કે ગર્વ કરીને અમે સંતાપ અને પરિતાપ જ મેળવ્યા છે. અને નરી કડવાશ જ વધારી છે. અને અંતે ખુવારીને જ પામ્યા છીએ, માટે તમારે જે ફાયદો અને સત્ય આત્મલાભ મેળવે હોય તે આઠેય પ્રકારના મદને–અભિમાનને ત્યાગ કરવા ક્ષણે ક્ષણે ઉપગ રાખે. શરમ શા માટે? ખરાબ વિચાર-આચારને ઈચ્ચારવાળા શ્રીમંતની શરમથી તેમને તે ખરાબ આચાર વિચારની પ્રશંસા કરવી તે સામે ચડીને દુઃખને નેતરવા બરાબર છે. જ્યારે સદાચારી મનુષ્યની પ્રશંસા કરવી તે સુખશાંતિનું કારણ છે. સગુણેની જરૂર હોય તે તમારે સદાચારી મનુષ્યની સેબત કરવી જોઈએ. અને તેના સદ્દગુણેની જાહેરમાં તેમજ ખાનગીમાં પ્રશંસા કરવી જોઈએ. તેમ કરવાથી તમારા સદુગુણોની વૃદ્ધિ થશે અને નહિ હોય તે તે ગુણે ધીમે ધીમે તમારામાં આવશે અને યાદ રાખજો કે સદ્દગુણે જ આપણી સાચી કમાણી અને મિત છે. તેમને સાચવવાં તમે જે સદાચાર રાખશે તે તેને કેઈ લૂંટી શકશે નહિ માટે સદ્દગુણે મેળવવા સદાચારી બને. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ આંતર તિ પ્રથમ ધર્મ ઉત્તમ વિચાર કરવાવાળા શક્તિ મુજબ તેને વર્તનમાં મૂકે છે પરંતુ ઉત્તમ આચારવાળા તે ઉત્તમ જ વિચારે છે માટે જ તે કહેવામાં આવ્યું છે કે મારઃ પ્રથમ ધર્મ દુઃખના મૂળ ભાગ્યદયે આપણે અનંતીવાર દેવકમાં ગયા અને ઈચ્છા મુજબને વૈષયિક આનંદ માણી આવ્યાં તેમજ માનવ ભવમાં પણ તેવા ભેગે અનંતીવાર ભેગવ્યાં છતાં પણ આપણને હજી સંતોષ થયે નથી. તેનું કારણ તપાસીશું તે માલુમ પડશે કે જે સુખે આપણે ભેગવ્યા હતા તે ક્ષણ વિનાશી હતા. અને તે પૌગલિક ધર્મ સંબંધી હતા. જે તે આત્મિક ધર્મ સંબંધી હોત તે તેવું બનત નહિ. આત્મિક સુખના ભેગથી પૂરેપૂરે સંતોષ થાય છે. અમને તેનાથી દુઃખનું કારણ રહેતું નથી. આત્માને જાણ જે સુખ અને દુઃખને અનુભવ આપણને થાય છે અને થશે તે આત્માના ગુણેને બરાબર નહિ ઓળખવાથી થાય છે જ્યાં સુધી આત્મગુણેનું જ્ઞાન નહિ થાય ત્યાં સુધી સુખ દુઃખ રહેવાનાં જ અને જે દિવસે સમ્યગૂ દર્શનજ્ઞાન અને ચારિત્રની દ્રવ્ય-ભાવથી આરાધના શરૂ થઈ કે તુરત જ સુખદુખ જતા રહેવાનાં. જ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતરે ન્યાવિ ઘેરાયેલાં વાદળી આકાશમાં વાદળો ઘેરાયેલાં હોય છે ત્યારે દુટિંન કહેવાય છે. અને જ્યારે વાદળાં ખસી જતાં સૂર્યને પ્રકાશ. આવે છે ત્યારે તેને સુદિન ગણવામાં આવે છે. પરંતુ જ્ઞાનીઓ તે સુદિન તેને જ ગણે છે કે માનવી જે દિવસે સુકૃત્ય કરે, સદાચારને સેવે પછી ભલેને તે દિવસે સૂર્યને પ્રકાશ હોય કે વાદળો ઘેરાયા હેય માટે સદાય સદાચાર સેવીને દરેક દિવસને સુદિન બનાવે. અંધકારની અથડામણ આત્માના ગુણે વિના આ સંસારમાં સત્ય સુખ અને શાંતિને ઉપાય સૂઝતું નથી. અને તેથી મેહરૂપી અંધકારમાં અટવાવું પડે છે. આ મેહરૂપી અંધકારને દૂર કરવા સમ્યગ દર્શન-જ્ઞાન અને ચારિત્ર રૂપી સૂર્યના પ્રકાશની જરૂર છે. દી ઝગમગ થાય માટીના દીવા જ્યાં સુધી તેના કેડિયામાં તેલ હોય ત્યાં સુધી અંધકારને દૂર કરે છે. પરંતુ તેલ ખૂટતાં જ તે બુઝાઈ જાય છે. પરંતુ જ્ઞાનરૂપી દી તે કદી બુઝાતું નથી. તેમજ તેને માટે તેલની પણ જરૂર પડતી નથી. આ સત્ય. દીપ પટાવાની જરૂર છે. આ દીપકથી મેહરૂપી અંધકાર દૂર થઈ જાય છે. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ આંતર તિ કલ્પનાનાં કાંટા બનાવટી અને કલ્પેલ સુખ અને દુઃખને કાંટા રૂપે જાણવા જોઈએ. કારણ તેનાથી વારે વારે પીડા થાય છે. જ્યારે અસલ અને સત્ય સુખમાં પીડા થતી નથી. માટે તેવા કલ્પેલા સુખ-દુઃખરૂપી કાંટાઓને દૂર કરવા પ્રયત્ન કરવું જોઈએ. મૂર્ખ શ્રીમંત જ્યાં સુધી જીવાત્માઓ સકર્મક છે મતલબ કે જ્યાં સુધી તેઓ ક્રિયાઓ કરે છે ત્યાં સુધી તેમને પરાધીનતા ઓછી કે વધતી તરતમભાવે હોય છે. પછી ભલેને શ્રીમંત અને અધિકારીએ પિતાની સત્તા અને સંપત્તિના આધારે પિતાને સ્વાધીન માનતા હોય પરંતુ તે તેમની જમણુ છે. એ તેમનું અજ્ઞાન છે. જીવતાં મડદાં જે માણસે મન-વચન અને કાયાથી ખરાબ કામને કરે છે ને તેવું જ જીવન પસાર કરે છે તેઓ જીવતાં છતાં મરેલાં છે. જીવતાં માણસે તે તે જ છે કે જેઓ સાદાકરનું સદાય પાલન કરે છે. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ આખા ખાલા દુષ્ટ માનસિક વૃત્તિયા અને દુષ્ટ વાચિક અને કાયિક પ્રવૃત્તિયાએ આ સંસારને કલેશમય બનાવી મૂકયો છે. અને તેણે જ આ જન્મ મરણની અસહ્ય વેદનાઓ ઊભી કરેલ છે. માટે વિવેકપૂર્વક સદ્વિચાર કરીને તેમ જ આત્મજ્ઞાનીના સહવાસ કરીને તે પ્રવૃત્તિયાને નાશ કરવા જોઈએ. અને એવી દુષ્ટ પ્રવૃત્તિયે। કદાચ જો જોર કરે તે વિવેક ચક્ષુ ઉઘાડવાનુ ભૂલશે નહિ. મુક્તિના મા સર્વજ્ઞ ભગવતાએ જે સત્ય મા ખતાન્યા છે તે જન્મ મરણની અનિષ્ટ પરપરાને ટાળવા માટે તેમજ અનાદિ કાળની પરાધીનતાને તાડી સર્વથા સ્વાધીનતા મળે તે માટે જ ખતાવ્યા છે. માટે તેમના પર પૂર્ણ શ્રદ્ધા રાખી તે મા ગમન કરી. સંસાર સુખના રસિકાએ સુખના જે જે માગ અતાવ્યા છે, બતાવે છે અને ભવિષ્યમાં પણ બતાવે તેા ય તેમના પર વિશ્વાસ રાખશેા નહિ. કારણ તે માગે` જવાથી પરાચીનતા વધતી જ જવાની છે અને પરાધીનને સુખ કચાંથી ? માટે જ સ્વાધીનતાનું સુખ આપનાર એવા સગ ભગવતાએ મતાવેલ માર્ગ પર જ વિશ્વાસ રાખશે. * For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ હોય તે આપે સમ્યગુ દર્શન જ્ઞાન–ચરિત્રના ગે તમને જે સત્ય સરળતા-નમ્રતા-સતેષ–પ્રશમભાવ પ્રાપ્ત થયેલ હોય તે બીજા અધિકારી ભાગ્યવંતેને તેવા થવાને ઉપદેશ આપીને પોપકારી બનવામાં તેર કાઠીયાને દૂર કરજે. સર્વજ્ઞ ભગવતેએ જે જે જાણ્યું અને અનુભવ્યું તે પ્રમાણે જગતના જીવને ઉપદેશ આપેલ છે. તેના પર પૂર્ણ શ્રદ્ધા રાખવાની ખાસ જરૂર છે તેવી શ્રદ્ધા રાખવાથી દુન્યવી રંગ રાગમાં ફસાઈ પડાતું નથી. દુન્યવી રંગ રાગમાં આસક્ત બનેલા છે જ્યારે અસહ્ય પીડાઓ ભેગવે છે તે સમયે જે સમ્યગજ્ઞાનીને સહવાસ થાય તે જ ભગવંતેના વચનમાં વિશ્વાસ જાગે. એ નહિ બને ઘડી બે ઘડીની શાંતિ માટે ક્ષણિક સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને તેના બદલામાં શાશ્વતા સુખની ઈચ્છા રાખવી છે પણ એ ક્યાંથી બને? શાશ્વતા સુખ માટે તે શાશ્વત પ્રયત્ન જ કરવા જોઈએ. કારણ જે પુરુષાર્થ કરવામાં આવે તેવાં જ ફળ મળે છે. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ બુદ્ધિના દેવાળિયાં અજ્ઞાનતાના યોગે બાહ્યાત્માઓ ધનમાં જ સુખ માનીને. તેમાં જ હરકેઈ પ્રકારે આસક્ત રહે છે. અને જ્યારે પાદિયે. ધન જતું રહે છે ત્યારે તેઓ શેક કરે છે. ધનમાં શાંતિ મળતી ન હોવાથી કેટલાક પ્રસિદ્ધ થવામાં પ્રેમ રાખે છે. તેમાં વળી અનુકૂળતાના અભાવે પત્નીમાં પ્રેમ રાખી રાજી થાય છે અને પત્નીને પણ રાજી રાખવા મથામણ કરે છે. પરંતુ જ્યારે તેમાં પ્રતિકૂળતા આવે છે ત્યારે તેના પર દ્વેષ રાખીને તેને ત્યાગ કરે છે અને ક્યારેક તે મારી નાંખવા સુધીને પણ દુષ્ટ પ્રયત્ન કરે છે. પરંતુ જ્યારે તે સ્ત્રી મરી જાય છે ત્યારે તે રડવા બેસે છે. કેટલાક પિતાની આબરૂને નુકશાન કરનાર માણસે સામે પડીને પિતાની આબરૂ સાચવવા હજારો રૂપિયાને વ્યય કરે છે. આ બધું કરવા છતાં પણ જ્યારે શાંતિ મળતી. નથી ત્યારે તેઓ ભાગ્યને દોષ કાઢવા બેસે છે. પરંતુ પિતાના દોષ તરફ તે તેઓ લેતા જ નથી. આને બુદ્ધિનું દેવાળું ન કહેવાય તે બીજું શું કહેવાય? For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢ ભૂલ્યાં ત્યાંથી ફરી ગણા ધનાદિકને મેળવવા માટે જેટલી મહેનત કરવામાં આવે છે તેટલી મહેનત જો પાતાના દોષોને દૂર કરવા માટે કરવામાં આવે તે જરૂરથી સુખ સંપત્તિ મળે. પગમાં કાંટા વાગે છે તે પછી માણસ જોઈ વિચારીને ચાલે છે, અનાજમાં કાંકરા હાય છે તે તેને વીણીને દૂર કરવામાં આવે છે ને અનાજ સાફ રખાય છે, હિંસાખમાં ભૂલ થાય છે તે તે ભૂલ સુધારીને હિસાબ ચાખ્ખા કરવામાં આવે છે, વિદ્યાથી પરીક્ષામાં નાપાસ થતાં ખીજી વાર ચાકસાઈથી મહેનત કરીને પાસ થાય છે. તે જ પ્રમાણે માણસ જો પોતાના દોષને દૂર કરવા નિરંતર પ્રયાસ કરે તેા જરૂરથી તેને સત્ય સુખ મળે. માણુસના સ્વભાવ ભૂલકણા છે માટે તેણે દોષો તરફ વારવાર નજર કરીને તેને દૂર કરવા સતત પ્રયત્ન કરવા જોઈએ. દોષો તરફ દૃષ્ટિ રાખનારા, તેઓને દૂર કરવાથી ગુણુરાગી અને છે પરંતુ દોષાનુ' પાષણ કરનારા-ગુણુ માનનારા-ગુણાને મેળવી શક્તા નથી અને ગુણાનુરાગી અનેલા નહિ હાવાથી દોષા વધારતાં પરંપરા અલ્પ કરતા નથી તેથી આત –રૌદ્ર ધ્યાને સ્વજીવન પસાર કરે છે અને અન્ય ભવામાં દોષને દૂર કરવાના નિમિત્તો અને સંચાગેા મળ્યા હાય તા પણ તેઓને પસંઢ પડતા નથી. * For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ અંતર તિ મનુષ્યભવ દેને ત્યાગ કરવા મળેલ છે નહિ કે વધારવા માટે. દેથી તે અનંતભવ મહાકણ યાતના વેઠી પૂર્ણ કર્યા. ત્યાં ગુણાનુરાગી ગુણી બનવા સાધન સામગ્રી મળી હે પણ તે તરફ લાગણું થઈ નહિ આથી કષ્ટ યાતનાઓ ભેગવવી પડે છે. તે આ દેવદુર્લભ એ મનુષ્યભવ આપણને મળેલ છે તે તેને પૂરેપૂરે ઉપયોગ કરીને, દેને દૂર કરીને ગુણી બનવું જોઈએ. ગુણનુરાગી બનવામાં પરમાત્માની આજ્ઞા મુજબ આચાર–વિચાર ને ઉચ્ચારની અગત્યતા સ્વીકારવી જોઈએ. જ્યારે તે સ્વીકારવામાં આવે ત્યારે જ પ્રશમ-સંવેગ-વૈરાગ્ય અને વિવેક વગેરેના વેગથી–નમ્રતા–સરલતા–સંતોષનિભતા આદિ ગુણે પ્રગટે છે અને ગુણાનુરાગી બનાય છે. આવું જીવન જીવવાથી દે દૂર થાય છે. અને દેને દૂર કરવામાં જ મનુષ્યભવની સફળતા છે. અન્ય પ્રાણીઓને દુઃખી જોઈ તેમનાં બેને દૂર કરવા પ્રયત્ન કરે. પરંતુ તેમનાં દુઓને જોઈ ખુશી નહિ થતાં વિચારજે કે આ જીવે રાગ-દ્વેષ વગેરે દોષોથી દોષિત અનીને આજે આ યાતના ભેગવી રહ્યાં છે. For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ ટ જે જે અશે ષા દૂર થાય તે તે અંશે સત્ય સુખ મળે છે અને જ્યારે અઢારે ય દોષ - મૂળમાંથી નાશ પામે છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટે છે. તે પછી કોઈ જાતની ચિંતા કે યાતના રહેતાં નથી. તમે ભાટ નથી મોટામાં માટો દોષ અભિમાન અને મમત્વના છે. તેમાંથી જ રાગ-દ્વેષ-માહ-અદેખાઈ વગેરે જનમે છે અને પછી તેને લીધે વિષય કષાયના વિકારા આવી વળગે છે. વિચારો પણ 'વિકારી અને છે. આના લીધે પોતાનું સત્ય સ્વરૂપ પરખાતું નથી. અને કલ્પેલાં સુખમાં જ પ્રેમ લાગે છે. પર`તુ જ્યારે . સદ્ગુરુ ભગવંતાની વાણી પર પ્રેમ જાગે છે ત્યારે અહંકાર અને મમતા તેમજ વિષય કષાયના વિચાર ઓછા થતા જાય છે અને તેના લીધે ગુણા નિળ અને છે. ત્યાર પછી વિકારોને આવવાનું સ્થાન બહુ ઓછું મળે છે. આ મુજબ ઉપદેશ સાંભળી સદ્ગુણૢાના અદેખા અને દોષાના જ પક્ષપાતી એમ કહે કે શું અમે લાટ છીએ કે તમે અમને રાજ રાજ ત્યાગ અને શાંતિના ઉપદેશ આપે છે ? ના, ભાઈ ! તમે ભેટ નથી, પરંતુ તમે જે રીતે ખેલી રહ્યા છે. તે અમને લાટ જેવુ માલુમ પડે છે. તારા ખેલવામાં અભિમાનના પડઘા સંભળાય છે. આથી તુ ભેાટ જેવા દેખાય છે, પરંતુ તેથી કંઈ અમે તને ભેાટ કહેતા નથી. * For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જોરિ જેઓ સાંસારિક વિકાસના રસિમા છે અને સત્ય સુખના સાધનમાં જેમને રસ નથી એવા ત્યાગ ધર્મની વાત સાંભળીને બડબડાટ કરે તેને શું સમજવા, ડાહ્યા કે મૂખં? એ તમે જ નકકી કરી લેજે. પરંતુ જેઓ સુજ્ઞ અને ડાહ્યા છે તેઓ તે એવા મૂર્ખ માણસોના બોલવા સામે જરા પણ જશે નહિ. એકમાંથી અનંત ઉત્તમગતિ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે હલકી ગતિ રહેતી નથી. અને ઉત્તમ ગતિમાંથી જે ઉત્તમોત્તમ સ્થિતિ જે સિદ્ધ પદની છે તે પ્રાપ્ત થાય છે. મુકાબલે કર વિકારી અવસ્થા હલકી છે છતાં સદવિચાર અને વિવેક દ્વારા ઉત્તમ અવસ્થા પ્રાપ્ત થાય છે. સદ્દવિચાર અને વિવેક વઠવિકારો ખસવા માંડે છે અને શે અ શે નિર્વિકારી બનાય છે. For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ વિકાર અને નિર્વિકારને ક્ષણે ક્ષણે મુકાબલે કરતાં રહેવું જોઈએ. ક્ષણે ક્ષણે ન બને તે ઘડી બે ઘડી અગર પહાર એ પહેાર અથવા તે સાંજે પણ જરૂરથી મુકાબલો કરવું જોઈએ. મુકાબલે કરવાથી વિકારી અને નિર્વિકારી જીવનને ખ્યાલ આવશે. વિકારી જીવન કેઈને ય પ્રિય નથી હોતું. વિકારથી પીડા ઊભી થાય છે. આ વિકારે નષ્ટ થયા પછી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે અને અંશે અંશે સત્યાનંદને અનુભવ થાય છે. વિકારને બાપ વિકાર ઉત્પન્ન કરવામાં પ્રબલ કારણ જે કઈ હોય તે અહંકાર અને મમત્વ છે. તે બે ભેગા થઈ માનવીને રાગ-દ્વેષ અને મેહમાં ફસાવે છે. તેઓએ ભાઈ ભાઈ વચ્ચે કલેશ, કંકાશ, ઝગડા અને મારામારી કરાવ્યાં છે. અને અનેક રીતે તેઓએ આપણને દુઃખી કર્યા છે અને અંતે દુર્ગતિમાં ધકેલ્યાં છે. એવાને કણ સુંદર માને? એકના પાપે જ્યાં સુધી અહંકાર મમતાજન્ય રાગ-દ્વેષ અને મેહ છે ત્યાં સુધી મિથ્યાત્વ જવાનું નથી. તેમ જ જ્યાં સુધી વિકારે હશે ત્યાં સુધી વિકાસ થશે નહિ. માટે વિકારોને દૂર હટા. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ અવળે રસ્તે મેહથી ઉત્પન્ન થએલ મિથ્યાત્વ પ્રકૃતિએ વિકાર અને નિર્વિકારને મુકાબલે કરવા દીધું નથી અને માનવીને વિકારી માર્ગે ચઢાવી દીધું છે. આવા ઉન્માર્ગે વિકાસ ક્યાંથી થાય? દર્દ અને દવા શક્તિ મેળવવા મનુષ્ય ઘણુ પ્રયાસ કરે છે. વેદની પાસે જુદા જુદા પ્રકારની દવાઓ લે છે પરંતુ કલેશ-કંકાઅને ત્યાગ કરતાં નથી. અને સાધનામાં જ સુખ માની તેમાં આસક્ત બને છે. આથી તેમને દવા લાગુ પડતી નથી. ઓળખાણ કર આશા–તૃષ્ણા અને સ્વચ્છંદતાએ આધિ-વ્યાધિ અને ઉપાધિના અસહ્ય કષ્ટ ઊભાં કર્યા છે. આના લીધે સત્ય સત્તા ગુણ સમૃદ્ધિની ઓળખ થતી નથી. જ્યારે આશા-તૃષ્ણ અને સ્વચ્છંદતા વગેરેને ત્યાગ કરવામાં આવશે અને અનંત જ્ઞાનીની આજ્ઞા મુજબ વર્તવામાં આવશે ત્યારે જ પિતાના સત્ય સ્વરૂપની ઓળખાણ થશે. આથી એ આશા-તૃષ્ણા અને સ્વચ્છંદતાને ત્યાગ કરવા માટે પ્રયાસ કરવાની ઘણી જરૂર છે. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધન ખાટુ નથી જીવન પૂરતુ, પરિવારના પાષણ પૂરતું સાધન છે. છતાં આશા-તૃષ્ણા વધે છે શાથી ? તેા કહે છે તેના વિચાર અને વિવેક નથી કર્યાં તેથી જ તે વધે છે. ૪૩ જે સાધનથી સાધ્ય કરવાનું જ્ઞાન ન હેાય તે તે સાધન ફળ આપતું નથી. આ ફળ ન મળે તેમાં દોષ કઈ સાધનને નથી. પરંતુ તમારી એ બિન આવડતનેા તેમાં દોષ છે. આથી બુદ્ધિ—બળ—સત્તા-સપત્તિને વિચાર વિગેરે કરવા પૂર્વક સ્વચ્છંદતાના ત્યાગ કરીને સત્ય અનંત ઋદ્ધિ સિદ્ધિ મળે તે માટે ઉપયાગ કરી. સચાગ-વિયાગ સચેાગે મળેલ વસ્તુના વિયાગ થતાં તેના સ્વરૂપનુ સાચું ભાન નહિ હાવાથી અજ્ઞાનીએ તેના શેક કરવામાં જરાય ખામી રાખતાં નથી. પરંતુ અજ્ઞાનતાને લીધે આમ શાક કરવાથી પેાતાના ગુણાના નાશ થાય છે. તેની તેઓ જરાયે ચિંતા રાખતા નથી. * સંચાગે જે વસ્તુઓ મળે છે તે વિયેાગ ધવાળી છે. તેનું જેને સમ્યગૂજ્ઞાન હેાય તેએ શેાક સતાપ કરતાં નથી અને તેનું સત્ય સ્વરૂપ સમજીને આત્મિક ધર્મ પ્રાપ્ત કરવા વિવેક કરે છે. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર પતિ ગરીબ શ્રીમંત નિર્ધનની સાચી સાહ્યબી તેમનાં આત્મિક ધર્મમાં રહેલી છે. આમ સમજી તે મહાશયે ધનના અભાવમાં કે તેના વિયેગમાં તેઓ શેક સંતાપ કરતાં નથી. પરંતુ જેઓને આત્મિક ધર્મની સમજ નથી એવા શ્રીમતે ધનાદિકને વિયોગ થતાં શેક સંતાપ કરે છે. શ્રીમંતોને ચીમકી સમ્યગ દર્શન–જ્ઞાન–અને ચારિત્ર તે આત્માને ધર્મ છે. તેમાં રસિક બનેલાની પાસે સમૃદ્ધિ ને વૈભવ હોય છે તે તેઓ તેને મમતા અને મોહને ત્યાગ કરવામાં સક્ષમ કરે છે. જ્યારે વિષય સુખના રસિયા મેજ મજામાં ને રંગ રાગમાં તે વૈભવને વેડફી નાખે છે અને પછી પરાધીન બની મહા કષ્ટોને ભેગવે છે. આવે સમય આવે નહિ તે માટે શ્રીમંતોએ ખાસ ચેતવાની જરૂર છે. તેઓએ આળસ કરવી નહિ. પ્રમાદને ત્યાગ કરે. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અતર તિ માંગ્યા વિના આપ પ્રભાવશાળી, મહિમાવંત, મહાશયને સંબંધ દરેક પ્રાણીઓ સાથે હોય છે. તેમાં મનુષ્ય બલવાની શક્તિ ધરાવે છે. અજ્ઞાનતાના યોગે કદાચ તેઓ અરૂચિકર બેલે તે પણ તે મહાશયે તેમના પ્રત્યે રોષ કે અણગમતે બતાવતા નથી. માત-પિતાની આગળ બાળક જેમ તેમ બેલે તે પણ માત-પિતા તે તેના તરફ પ્રેમ ભાવ જ રાખે છે અને બાળકના માંગ્યા વિના પણ તેના મનેભાવ જાણીને તે, તે વસ્તુ આપે છે. તે પ્રમાણે જ્ઞાનીઓ કાલાવાલા કરાવ્યા વિના ભાગ્યશાળીઓને ઈચ્છા મુજબ આપે છે. આથી તેઓને મહિમાપ્રભાવ વધે છે અને તેઓ પૂજ્ય બને છે. ધમી શ્રીમંત સ્વામીભાઈને સંબંધ જાણીને તેમની પરિસ્થિતિ જાણીને તેઓ મદદ માગે તે પહેલા જ તેમને મદદ કરે છે. આમ કરવાથી તેમને મહિમા વધે છે ને. પ્રતિષ્ઠા પણ જમે છે. શ્રીમંત જે આવેલ સ્વામીભાઈને આજીજી કે કાલાવાલા કરાવ્યા વિના તેના ભાવ જાણીને તે તેને મદદ કરે તે તેમના અહંકાર--મમતા ઓછા થાય અને પુણ્ય સાથે પવિત્ર પણ બનાય. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ વિયોગ અને વિકાસ પુષ્યયોગે જે પ્રાપ્ત થયેલ છે તેને અંતે વિગ તે થવાને છે. તે પછી તેને વિયેગ થાય તે પહેલાં, સાત ક્ષેત્રરૂપી બેન્કોમાં જમે કરાવીને સદુપયોગ કરવામાં આવે તે પુણ્ય સાથે પવિત્રતા પણ મળે અને અહંકાર તેમજ મમતાને નાશ થતાં આત્મિક વિકાસ પણ થાય. વિયેગવાળી વસ્તુઓ વડે વિકાસ ત્યારે જ સધાય કે જ્યારે તે વસ્તુઓની અનિત્યતાનું સમ્યગ્રજ્ઞાન થાય અને તેને ત્યાગ કરીને સાત પુણ્યક્ષેત્રમાં વાપરવામાં આવે ત્યારે જ. સાપ ન બનશે અહંકાર મમત્વબદ્ધ બની પિતાના વિકાસ માટે તેમજ પરોપકાર માટે જે ઈષ્ટ વસ્તુઓ આપતા નથી તેઓ મમતા-આસક્તિના ગે સાપ થાય, ઉંદર બને અને કિંઈ લેવા આવે તે ડંખ મારે અને માથું પકડી પટકીને મરણ પામે છે અને અંતે દુર્ગતિના ભાજન બને છે. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ. વિના મહેનતે અભિમાનીએ મેટાઈ તથા પ્રસિદ્ધિ માટે પ્રયાસ કરવામાં બાકી રાખતા નથી. તેઓ મનમાં એમ માને છે કે સત્તા અને સંપત્તિથી પિતાને મેટાઈ અને પ્રસિદ્ધિ મળશે. પરંતુ પરોપકાર કરવામાં પાછળ રહે તે મહત્તા કયાંથી મળે? પાસે હોય અને મમતાને ત્યાગ કરી પરેપકાર કરવામાં આવે તે વિના મહેનતે મેટાઈ અને પ્રસિદ્ધિ મળે તેમજ અભિમાનને ત્યાગ કરવાથી માન, સન્માન અને મહત્તા સ્વંય આવીને ભેટે છે. તુંડે તુંડે.... કેટલાય એવી પ્રકૃતિનાં હોય છે કે પિતાની સાહ્યબી કરતાં બીજાની વધુ સાહ્યબી જેઈને હૈયામાં બળ્યા કરે છે. અને તેને જ શોક કરીને પોતાની સંપત્તિને તે જોઈએ તેવો સદુપગ કરી શકતું નથી. બીજા જે સાહ્યબી જોઈને ખુશી થાય છે તે પ્રમાદ લાવે છે તેઓ પિતાની પાસે સાહ્યબી ન હોય તે પણ આનંદમાં રહે છે અને ધાર્મિક કાર્યોને સુંદર રીતે કરે છે. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૮ આંતર જ્યાતિ કેટલાય એવા સ્વભાવના હાય છે કે મહાજનના કાર્યમાં આલવાનું ભૂલી ગયાં હાય તા હૈયામાં ડંખ રાખીને ધાર્મિક ક્રિયા કરતી વખતે પેાતાની અનુમતિ આપે નહિ અને આડુ અવળુ ખેલીને વિઘ્ન ઊભાં કરે. આવા સ્વભાવવાળા ધ શી રીતે કરી શકે ? Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે કેટલાક ભાગ્યશાળીએ એવાં હાય છે. કે વાત વાતમાં કદાચ તેમને ઉતારી પાડવામાં આવ્યા હાય તે પણ હૈયામાં ડૅ'ખ રાખતા નથી અને પેાતાની શક્તિ પ્રમાણે તે કાર્યોંમાં અનુમાનના કરી સહકાર પણ આપે છે. અને તેમ ખુશી પણ થાય છે. આવા ભાગ્યશાળીએ જ આત્મ વિકાસના સાધના મેળવી શકે છે, અને આત્મ કલ્યાણ સાધી શકે છે. પહેલાં જાત જો ધ, અભિમાન, માયા લેાભથી વારંવાર ભૂલ કરતાં માનવાને જોઈ તેમની મશ્કરી કરનાર ખૂદ જ મશ્કરીને પાત્ર અને છે. અને એવી મશ્કરી કરનાર પાતે શું કદી ભૂલ નથી કરતા ? અને ભૂલ કરે તે બીજાની મશ્કરી કરવાના તેને શું હક્ક હાઈ શકે ? • પેાતાની આદતનુ જેઓને ભાન હેાય છે અને પેાતાના સ્વભાવનું જેમને જ્ઞાન હૈાય છે તેઓ બીજાની ભૂલે સામે હસતાં નથી તેએ તા પેાતાની ભૂલા સુધારવા જ હુંમેશ પ્રયત્ન કરે છે. * For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ ભૂલી જાવ હાંસી મશ્કરી નહિ કરનાર અને માનસિક વિકારી વિચારના સંયમ રાખનાર મહાશયે સન્માન પાત્ર અને પ્રશંસનીય બને છે. છતાં પણ તેઓ તેમાં મુગ્ધ બનતાં નથી. કારણ કે અપમત્ત ગુણ સ્થાનકે આરૂઢ થયેલ મહામુનિરાજની માફક માનસિક વાચિક અને કાયિક વિકારને પિતે ટાળ્યા નથી એમ સમજીને પિતાના સત્કાર સન્માનમાં ઊંડે રસ બતાવતા નથી. જે તે પ્રમાણે પિતાના સન્માનમાં આસક્ત બનતાં નથી, તેઓ આમેન્નતિ કરવામાં આગળ વધે છે. કોઈ અપમાન કરે કે ગાળો દે તે પણ તેઓ તેની ઉપેક્ષા કરતા હોવાથી તેમનું કેઈ વિધી બનતું નથી. અને એવું બન્યું હોય તે નમન કરીને તેમની માફી માંગે છે, માટે આત્મવિકાસ સાધવે હેાય તે માન સન્માનને હૈયામાં પચાવે અને અપમાનાદિકની ઉપેક્ષા કરે અને તેને ભૂલી જતાં શીખે. ખુશી અને ખુરસી ઘણુ પૈસાને વ્યય કરીને બહુમતિ મેળવીને સંસારમાં સત્તાની ખુરશી મેળવી પણ આત્માને ખુશી કરવા માટે કેટલાકને સંત સાધુઓને નમન કરવામાં શરમ આવે છે. તે તેમની ખુરશી તેમને ખુશી કરશે કે પરીણામે સંતાપ આપશે તેને વિચાર કરવો જોઈએ. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ રીસ કર મા શીખ દેનાર પર જે રીસ કરે છે તે કેવી રીતે સદ્ગુણ પામી શકે ? તેવા રીસમાં ને રીસમાં અવગુણેને વધારે કરે છે. અને ચાર ગતિમાં ભટકી ભટકીને વધુ દુઃખી થાય છે. રીસમાંથી અદેખાઈ ઉત્પન્ન થાય છે. તેના વેગે કઈ હિતૈષી સરી સલાહ સૂચના આપે ત્યારે પણ તેમને તે સલાહ અવળી લાગે છે. એવાઓને સલાહ પણ ગમતી નથી અને કલહ કંકાશમાં જ પિતાનું હિત સમજે છે. સારી શીખામણ સાંભળી રીસ કરનાર જ્યારે બરાબર ખત્તા ખાય છે ત્યારે જ તેમને તે શીખામણ સાચી લાગે છે. માટે પ્રથમથી જ સારી શીખામણ માને, કારણ તે પ્રમાણે અમલ કરવાથી ઉમદા નિમિત્ત મળતાં પિતાનું ભલું કરવા સમર્થ બને છે. સંતોના પ્રતાપે તમેને જે આત્મિક વિકાસની સાધન સામગ્રી મળી છે તે સમ્યગ જ્ઞાન-ધ્યાનના સંગે મળી છે. તે સાથે મળી છે. તેમને સદુપદેશ હૈયામાં ધારણ કરવા પૂર્વક શકય સંયમના વેગથી જ તે મળેલ છે. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાના ખરાખી વિષય કષાયના વિચારા અને વિકારાએ તેા ખાના ખરાખી કરવામાં જરાય બાકી રાખ્યુ નથી, પુણ્યેયે રાજ્ય વૈભવ મળેલ હાય તો પણ આ વિકાશને લીધે મૂઢ માણસા તે ગુમાવી બેસે છે. અને મુજ રાજાની માફક ભીખ માંગવાના દુઃખદાયક પ્રસંગ આવે છે. આ સઘળે વિકારાના પ્રભાવ છે. પા તફાવત જગતમાં મુગ્ધા પેાતાની નામના પ્રસિધ્ધિ માટે યુધ્ધ કરે છે, અને પાતે તેમજ બીજાને પણ ખુવાર કરે છે. અને અંતે દુઃખી થાય છે. ત્યારે નિલે પ જ્ઞાનીએ આત્મન્નતિ પ્રાપ્ત કરી અનંત સુખના સ્વામી બની અનંત મેાજમાં રહે છે. મુગ્ધ અને નિલે પના આ તફાવત છે. * સહારા નહિ મળે વિષય કષાય એટલે ક્રાધ-માન-માયા અને લેભ રૂપ પ્રમાદ્દના યાગે તથા વિવિધ વિલાસ માટે જીવેાની હિસા કરવાથી હિં'સક ઘણીવાર અગર સ’ખ્યાતી, અનંતવાર જન્મ જરા અને મરણની ઘેાર યાતનાએ ભાગવે છે, ત્યાં કોઈ સહારા આપનાર મળતું નથી. જ્યારે અહિંસક બનનારને જન્માદિની પીડા ટળી જાય છે. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર આંતર જ્યોતિ પ્રમાદ અને પ્રમોદ વિષય વિલાસોમાં રાચી માચી રહેવું અને તેમાં અધિક વિલાસી બનવા માટે માદક પદાર્થોના ખાન પાન કરવા અને માત્ર વિલાસની જ વાત કરવી તે સઘળે પ્રમાદ કહેવાય. જે પ્રમાદમાં આસકત છે તે પ્રમેદની નિશ્ચંત અવસ્થાને મેળવી શક્તા નથી. પ્રદના અભિલાષીઓએ પ્રમાદને ત્યાગ કરે જરૂરી છે. ઘેર નિદ્રામાં ઘેરાવું તે પણ પ્રમાદ છે. તેવા અઘેરીઓ સત્કાર્ય કરી શકતા નથી. દુશમન જાણ હિંસ કરવા-કરાવવા અને તેની અનુમેના કરવાથી, અસત્ય બોલવા-બેલાવવા અને તેની અનુમોદના કરવાથી, ચોરી કરવા, કરાવવા અને તેની અનુમોદના કરવાથી, અબ્રહ્મચર્ય સેવવા–સેવરાવવા અને તેની અનુમોદના કરવાથી, પરિગ્રહનો સંગ્રહ કરવા-કરાવવા અને તેની અનુમોદના કરવાથી હૈયાને બાળનાર, સંકટમાં સપડાવનાર, વિપત્તિ વિટંબણમાં નાંખનાર દુઃખ જેવું રહે નહિ, એવું કહેનાર ને દુશ્મન જાણુ. For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૫૩ જે એવું હોત નહિ તે જન્મ મરણની અસહ્ય યાતનાઓની પીડા રહેતી નહિ. પરંતુ આવા પ્રમાદથી–અદ્યતેથી ઉપરોક્ત અસહ્ય યાતના વધે છે વધેલી છે અને વધતી જાય છે. તેઓને ટાળવા માટે સંયમની સુંદર આરાધના અનંત જ્ઞાનીએએ ફરમાવેલ છે. તે મુજબ જે પંચાચારમાં પ્રેમ રાખવામાં આવે તે કઈ પ્રકારનું દુઃખ રહે નહિ અને સત્ય સુખ સ્વય હાજર થાય છે, અને વિકારી સુખે નાશ પામે છે. ભકતની ભૂગોળ વિકારી સુખમાં વહાલ રાખનાર દેવ-ગુરુ અને ધર્મના ભકત કહેવાતા નથી. સત્ય ભક્ત તે દેહ-ગેહ ધનાદિકની મમતાને ત્યાગ કરી પંચાચારમાં પ્રેમ રાખે છે. સાચા ભકતની પ્રસંગે કસોટી થાય છે. ત્યારે તેમાંથી તેઓ પાર ઉતરે છે. તમે પણ સાચા ભક્ત થવાની ભાવના રાખો. ન્યાયના ત્રાજવે જેઓ અન્યજને ન્યાય આપે છે, પણ પિતે જ ન્યાય નીતિ મુજબનું જીવન ખાનગીમાં રાખતા નથી, તેઓ સાચા ન્યાયી કેવી રીતે ગણાય ? જેઓ પોતે ન્યાયી અને પ્રમાણિક છે. તે જ સાચે ન્યાય આપી શકે છે. તેઓ જ ખરા ન્યાયી છે, ને તેમના ન્યાયની જ ખરી સાર્થકતા છે. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ જેવી જેની નજર નિર્દોષ મહાશય ગુણે ગ્રહણ કરવામાં મહત્તા માને છે અને દેનેજ દેખનારાઓ દેષ જોવામાં મહત્તા માને છે, અને દોષોના સેવનમાં જ મહત્તા માને છે. ગુણ ગ્રહણ કરનાર ગુણે મેળવીને આનંદમાં રહે છે જ્યારે દોષવાળા દોષોને સેવીને પરીણામે દુઃખી થાય છે. ભાવના ફળશે આત્મિક વિકાસના અથએ આ પાંચમાં આરામાં પણ શક્યતા મુજબ વર્તન રાખે છે. અને દરરોજ એવી ભાવના ભાવે છે કે જ્યારે એ સમય આવશે ત્યારે સર્વથા કર્મને કાટ દૂર કરીશું. આવી ભાવના ભાવતાં તેઓને જ્યારે અનુકૂળ સામગ્રી મળે છે ત્યારે તેને સદુપગ કરીને અનંત દુઓને દૂર કરી સ્વભાવ સિધ અનંત શકિતને સ્વામી બને છે. આપણે પણ સર્વથા માયા મમત્વ અહંકાર જેના થકી ઉત્પન્ન થયેલ છે એવા મહાદિ ઘાતીયા કર્મકાટને કાઢવા દરરોજ ભાવના ભાવીએ તે આપણને પણ ચોથા આરાના જેવાં સાધન મળી જ રહે. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ આંતર તિ વિષય કીડા વિષય સુખના અથી એને તે સાધન સામગ્રી મળી હોય તે પણ તેમને કર્મને મેલ કાઢવાની રૂચી થતી નથી. અને દુન્યવી વિલાસોમાં રાચી માચી રહીને તેઓ પરીણામે રીબાય અને અનંત યાતના ભેગવે છે. આ વિષય વાસનામાં અકથ્ય દુખે રહેલાં છે, તે તેમાં રાચી રહેલાને દેખાતાં નથી. તેનાથી શકિત-સંપત્તિ-બુદ્ધિ બધાંની જ બરબાદ થાય છે. પરંતુ વિષયના કીડા તે લત મૂકતાં જ નથી. એવા ય માણસ છે. ચણા માણસો સુખની ચાહના કરે છે. ને તે માટે પ્રવૃત્તિ બધી એવા જ પ્રકારની કરે છે ને હાથમાં દુઃખને દુઃખ જ આવે છે. ખરેખર જગતમાં આવા પણ માણસ છે. સુખની શોધ આભવ–પરભવ અરે ભાભવની પરંપરામાં પ્રાપ્ત થયેલ સુખ અને સુખના કારણેની અભિલાષા હેય તે વિષય વિકારમાં મુગ્ધ બનવું ન જોઈએ. એ માટે અનાસક્તપણે દરરેજ સદ્દવિચાર અને સદુવિવેક પૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ તે જ સાચા સુખને પ્રાદુર્ભાવ થશે. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ જાગતા રહેજે ધાર્મિક કાર્યોમાં ભૂલ થાપ આપનાર ને પ્રબલ વિષય વાસનાના કારણેને અભાવ હોય તે કાર્ય સફળ બને છે અને કારણ એવા મળે તે એક બે ભવમાં પણ સફળ થાય નહિ માટે જલ્દી ધાર્મિક કાર્યોને ફળ આપનાર બનાવવા હોય તે વિષમ વાસના આવી લાગે ત્યારે અગાઉ જેગતા રહેવાની ખાસ જરૂર છે. વિષય વાસનાના વેગે માણસ હલકી જાતિમાં અવતરી મહાદુઃખ ભોગવે છે. તેનું કારણ આ ભાવના અને પરભવના એવા એવા નિમિત્ત અને સંયોગેના આધારે ખરાબ સંસ્કારો પડ્યા છે. તેના પર જે મનને સ્થિર કરી સારા સંકલ્પ કરી સારા સંસ્કાર પાડવામાં આવે તે ઉચ્ચ ગતિ થાય. પિતાના આત્માને હિતકારી-ઉરચ સ્થિતિમાં સારા સંસ્કાર પાડનાર ચેતન મુનિરાજેના સત્સંગમાં હોય તે જલ્દી પ્રભુમય બનવા ભાવના જાગે તેમજ તેમને ઉપદેશ હૈયામાં બરાબર ધારણ કર્યો હોય અગર આત્મજ્ઞાનના પુસ્તકો વાંચી વિચાર વિવેક કર્યો હોય તે પ્રભુમય જીવન બનાવવાને માર્ગ મળી છે. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ નિમિત્તને ચાહો સારા નિમિત્ત અને સંગ સિવાય ખરાબ વિચારે આચારે, ઉચ્ચારે જલદી ખસતા નથી જ, અનિષ્ટ અને દુષ્ટ વિચારોના કુસંસ્કારથી જામેલી વાસનામાં જીવન વ્યતીત કરી રીબાવું પડે છે. માટે ચેતન વિનાના મૂર્તિ પુસ્તક છે છતાં વિચાર અને વિવેકીને કલ્યાણકારી બને છે આમ સમજી તે નિમિત્ત પર પ્રેમ રાખવું જોઈએ. આલંબન આ પંચમકાળમાં તે પ્રભુની મૂતિ અને જિનાગમ આપણને સંસાર ખાડામાંથી ઉધ્ધાર કરનાર છે. આ આલંબન સારામાં સારું છે. માટે તેમની ઉપેક્ષા અગર આશાતના કરવી તે દુર્ગતિનું કારણ છે. આ ભવમાં જ સમ્યગ દર્શન જ્ઞાનવાળા સમજે છે કે પ્રભુમય જીવન બનવાના સાધને મનુષ્ય ભવમાં જ પ્રાપ્ત થાય છે, બીજા ભવમાં નહિ જ. આમ સમજી થએલ અપરાધ દોષોને ત્યાગ કરવા સારા નિમિત્તા અને સંગેની ચાહના રાખી પ્રભુમય જીવન જીવવા સર્વસ્વ અર્પણ કરે છે, ત્યાગ કરે છે, ત્યારે કર્મમળ દૂર થતાં જ પ્રભુમય બનાય છે. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ આંતર જાતિ પ્રતિમા નહિ પ્રભુ કેટલાક વિદ્યાન પંડિતે એમ સમજે છે અને સમજાવે છે કે પ્રભુમૂર્તિના આલંબનની જરૂર નથી, ફક્ત જ્ઞાન પ્રાપ્ત કરે. પરંતુ આ આત્મજ્ઞાન સારા સંયોગો અને નિમિત્તો વિના ક્યાંથી પ્રાપ્ત થાય? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં ઘણાં ઘાતી ડુંગરે પડયાં છે. તેને હઠાવ્યા વિના આત્મજ્ઞાન થવું ને તે કાયમ રહેવું અશકય છે. તે ઘાતિ ડુંગરોને હટાવવાનું પુરાવલંબન પ્રભુ પ્રતિમા છે. તેને જોઈને તેમના ગુણેને જાણ પ્રભુમય જીવન જીવવાને ઉત્સાહ પ્રગટે છે. ગુણવાન માતા-પિતા-બંધુજનેની છબી ફેટ દેખી આ નંદ થાય છે ને તેમની છબી જોઈ તેમનાં ગુણનું સ્મરણ થાય છે. વિષય કષાયના વિચારોને તેવા વિચારોમાં પિષણ મળતું રહે છે તેથી તેવા વિચાર અને વિકારવાળાની સંગતિ ગમે અને વિકારી બની સ્વ–પરની બરબાદી કરે છે. આવા વિકારીને પ્રભુમય જીવન જીવવાનો માર્ગ કયાંથી મળે? પરંતુ તેવા વિકારી જે પ્રભુ પ્રતિમાનું દર્શન-પર્શન કરે તે જ વિકાર ખસે છે અને આત્મજ્ઞાનના ગે પિતાને ભવ સુધારી કષ્ટ કાપવા સમર્થ બને છે. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ આંતર તિ એ ભ્રમણું છે સંસારના વિષય સુખની તૃણમાં તણાયેલ શ્રીમતે– રાજા મહારાજાઓ એમ માને છે અને બોલે છે, કે વિકારને શાંત કરવા વિકારના સાધને મેળવવા જોઈએ, તેથી અમે તેના કારણે તપાસી સત્તા-સંપત્તિ-સાહ્યબી ને આરંભ સમારંભ કરીને મેળવી છે, અને મેળવી ત્યારે જ વિકારની પીડા દૂર કરવા પહેંચી વળશું. તે માટે રમે મહેનત કરીએ છીએ. ઠીક છે, પરંતુ વિકારની પીડા ક્યાં સુધી શાંત રહેશે તેને વિચાર કર્યો છે? ક રણ શાંત બનેલ વિકારે ઘડી બે ઘડી શાંત બની ફરી ઉછાળે મારે છે, અને ઉત્તરોત્તર વધતા જ જાય છે. માટે તે વિકારને વિશ્વાસ રાખવા જે નથી. તેને વિશ્વાસ કરવાથી ભવિષ્યમાં ધર્મને ભૂલી જવાથી અસહા યાતનામાં ૧ લાવું પડે છે. અને તેવા દુઃખને સહન કરવાની શક્તિ વિ રેિને લીધે નાશ પામેલ હોવાથી તેના દુઃખે અસહ્ય લાગે છે. માટે વિકારોના સાધન જ વિકારોને શાંત કરશે એ મા તા ભૂલી ભરેલી છે. તે તેને ત્યાગ કરવા સમ્યગજ્ઞાન મે છે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra te www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ અંતે એના એ એક બળવાન ગુનેગાર અપરાધી એમ માનતા હતા કે ચારી કરવાથી ફાવી જવાય છે. અને એ વિચારના ફાંકામાં તે વધુ ચારી કરવા લાગ્યા. એક દિવસ તે ચાર પકડાઈ ગયે અને તેને ન્યાયાધીશ પાસે હાજર કરવામાં આવ્યેા. ન્યાયાધીશે તેને કહ્યું કે તારા બધા જ ગુના સામિત થાય છે અને હવે તને કેદની સજા કરવામાં આવે છે. તે ખેલ હુવે તારી પાસે છુટવાનો કોઈ રસ્તે છે. ખરે? ત્યારે ચારે ફાંકાથી કીધુ' હા મારી પાસે એવા રસ્તે છે અને હું જરૂરથી છૂટી જઈશ, એમ કહી તેણે છુટવા માટે ઘણા ધમપછાડા કર્યા. પરંતુ તે છૂટી શકયા નહિ. અને છેવટે કેદખાનામાં કેદ થયા અને તેના હાથ પગે લેખડની એડીએ નાંખવામાં આવી આમ અ ંતે તે દુઃખી થયા. આ પ્રમાણે કેટલીકવાર સત્તા સપત્તિ વગેરેના ક્રાંકા રાખવાથી ફાવી જવાય છે ખરું, પરંતુ કયારેક ક ની સત્તામાં એવું સપડાઈ જવાય છે કે પછી ત્યાંથી છૂટવું મુશ્કેલ બની જાય છે અને અ ંતે મહા દુ:ખેા ભેગવવા પડે છે વિવેકની તાકાત પ્રાપ્ત થએલ સમૃધ્ધિના વિકારાને હુઠાવી શકાય છે. તે માટે સદ્વિચાર અને સદ્વિવેક રાખવા જોઈએ અને અજ્ઞાનતાના ત્યાગ કરી ધર્મની રૂડી રીતે આરાધના કરવી જોઇએ તા જરૂરથી વિકારે નષ્ટ થાય. * For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ પાસે છતાં દુર જેઓને જેના પર ભક્તિભાવ હાય, માન-સન્માન હૈાય પ્રેમ અને સ્નેહ હાય તેએ પેાતાની નજદીક જ રહેલા માને છે, અને જેમના પર પ્રેમભાવ ન હોય તે પાસે હાવા છતાં પણ દૂર છે. મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થંકરા ઘણાં દૂર છે. છતાં તેમના ઉપર ભિકત ભાવ હોવાથી તે પાસે લાગે છે, જ્યારે ત્યાં રહેલાંને જો તેમના પ્રત્યે ભક્તિભાવ નહિ ોય તે તેમના માટે તે દૂર છે. આત્મા તે પરમાત્મા આપણા આત્માની પ્રભુતાનું ભાન થાય તા દુન્યવી પ્રભુતાની ઈચ્છા થાય નહિ. અને પેાતાની સત્ય પ્રભુતા મેળવવા માટે જ પ્રયત્ન કરવાની ઈચ્છા થાય. પેાતાની આ પ્રભુતા મેહુ પ્રકૃતિએ દખાવી છે તેથી તે માટે શક્તિ ખરાખર ફેરવાતી નથી સમ્યગજ્ઞાન થાય તે જ આ દમાયેલી શક્તિઓને આ વિર્ભાવ થાય. જો સદ્વિચાર ને વિવેક જાગે તે જ મેહુ પ્રકૃતિથી દખાયેલ જ્ઞાન સંપત્તિનેા પ્રાદુર્ભાવ થાય. અને જો માહ મમતાનું જોર ઓછું થાય નહિ તે દખાયેલુ જીવન જીવવું પડે. અને આવુ... જીવન કાણુ ઈચ્છે ? માટે આત્મજ્ઞાન મેળવા અને મેહ પ્રકૃતિને દૂર કરો. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૬૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ કાણ કરી શકે ? અનાહિકાલિન આ મેહ પ્રકૃતિના દબાણને દૂર કરવા સમ્યગજ્ઞાની જો પોતાની શકિત ગેાપવ્યા વિના ફારવે તે આ દબાણુ જરૂરથી હળવુ' અને અને આત્મશિકતના સથા પ્રગટભાવ થતાં સર્વત્ર અને સદા તે દખાણુને દૂર કરી સત્ય સ્વાધિનતાના અધિકારી અને. આંતર જ્યાતિ કર્મની સત્તાનું દુખાણુ ખસે એમ છે. પરંતુ આ દબાણુ સથા કાણુ ખસેડી શકે? વિચાર વિવેક કરવા પૂર્ણાંક તેની જંજાળમાં ફસાય નિહ તે જ આ દબાણુ સથા ખસેડી શકે. અન્યજને તેા તેના દબાણમાં ઘટાઇને દુ:ખમય જીવન જ પસાર કરે છે. માટે જ્ઞાનપૂર્વક શિતને ફારવા. * દબાણ દૂર કરવાની ઈચ્છાવાળા એમ કહે છે કે અમે જ્ઞાનપૂર્વક શક્તિને ફારવીએ છીએ છતાં ચિંતા શાક સતાપ વગેરેનું દબાણુ આવુ થતુ નથી. તેનું શું કારણ? તેનુ એ જ કારણ કે જેવું દખાણુ હાય તેવી શક્તિ ફારવવી જોઇએ. દબાણ જોરદાર હોય તે! શકિત પણ જોરદાર જ ફેારવવી જોઈએ. તે જ દબાણુ એવુ થાય અને દુઃખ દૂર થાય. માટે જેવુ દબાણુ તેવા પ્રયત્ન તેને દૂર કરવા માટે કરો. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ સુખ સૌને વહાલું પ્રાણીમાત્ર ચેતનવંત હેવાથી સુખની ચાહના રાખે છે. કારણ દુઃખ કેઈને પ્રિય નથી. પૃથ્વી–પાણી–અગ્નિ-વાયુ વનસ્પતિમાં જીવ હોવાથી તેમને પણ સુખ જ પ્રિય લાગે છે. દુઃખથી તેઓને પણ વેદના થાય જ છે. પરંતુ તેમને વાણીની શક્તિ નહિ હોવાથી તે પોતાનું દુઃખ કહી શકતા નથી. જ્યારે પશુ-પંખી-માનવ દાનવ વગેરેને વાચા શકિત પ્રાપ્ત થયેલ લેવાથી વ્યક્ત કે અલ્કત ભાષા બેલીને પણ પિતાનું દુઃખ જણાવે છે. મનુષ્ય વ્યક્ત ભાષા બેલી ડી. પીડાને પ્રતિકાર કરવા મથે છે. પરંતુ તેનાથી બળવાન આગળ તેમનું જોર ચાલતુ નથી. તેથી તેને તે સહન કરી લે છે. પરંતુ એ તાકાતના અભાવે જ સહન કરી લે છે. પણ મનમાં તે વેર વિરોધ વગેરે રાખે છે અને આ વેરની વાસના મનમાં રહી જવાથી અન્યભવમાં પણ તેને બદલે લે છે. આ પ્રમાણે વૈરની પરંપરા ચાલુ રહે તે સુખ શાંતિ ક્યાંથી મળે? માટે જ સમ્યગજ્ઞાનીઓ કહે છે કે બનતાં સુધી કેઈપણ પ્રાણીને પીડા કે દુઃખ દો નહિ. કારણ કે બીજા ભવમાં તે જ પ્રાણીઓ શકિત મળતાં તમારે બદલે લઈ તમને દુઃખી કરવામાં બાકી રાખશે નહિ. માટે સુખી થવું હોય તે કોઈને પણ દુઃખી કરો નહિ. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખના ત્રિકાણુ દરેક માનવ તેમજ સમગ્ર પશુ જાત પેાતાના જીવનમાં સુખ મળે તેવી અભિલાષા સેવતા હોય છે. તેઓનાં જીવનમાં જેટલા અવરધા વિના નાંખીએ તેટલાં જ અવરાધા એક સા બીજા પ્રકારે આપણને પાછા આવીને નડે જ છે. દરેક જણુ સમજે છે કે દુઃખા કોઈને ય ગમતા નથી. આથી કોઈના જીવનમાં દુઃખા ઊભાં કરવાં નહિ. તમે જો હાંસી-મશ્કરી કરી સામાનુ મન દુભવશે! તેા તમારું પણ તે પ્રસંગ આવે મન દુભવશે. તમે જો સામાને ગાળે ભાંડશે, માર મારશે તે તે પણ તમને ગાળે આપશે ને માર મારશે. આથી સમજવાનું કે તમે જેવું સામા તરફ વન રાખશે તેવું તે તમારા તરફ વન રાખશે. સુજ્ઞ પુરૂષો તે મન, વચન અને કાયાથી પણ કોઈનું ય અહિત ન થાય તેમ વન રાખે છે, અને વધુમાં તેઓ સામાની કેમ ઉન્નતિ થાય તે મુજબ જ વિચાર આચાર અને ઉચ્ચાર રાખે છે. આમ કરવાથી તેમને આત્મજ્ઞાન સહજમાં સાંપડે છે. અને તેમના જીવનમાં દુઃખા વગેરે રહેતા નથી. * આંતર જ્યાતિ માનવભવ પામીને પણ માનવી જો તેના વિચાર–આચાર ઉચ્ચાર સુધારે નહિ તે અનાચારથી દુઃખા જ મળવાના છે અને તે ભેગવ્યા સિવાય તેના છુટકે થવાના નથી માટે અનાચાર સેવવા નહિ. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫ આંતર જ્યોતિ છુટકે જ નથી મનુષ્યમાં સહન શકિતને ગુણ રહેલે જ છે. અને જ્યાં માનવીને પિતાને લાભ દેખાય છે ત્યાં તે સહન પણ કરે છે. તે મુજબ પોતાના પર આવી પડેલી વિપત્તિઓ અને વિડંબનાઓને સહી લેવામાં લાભ રહે છે, એમ સમજીને જે માનવી એ દુખોને જ્ઞાન પૂર્વક સહન કરી લે તે એ દુઃખે જરૂરથી દૂર થઈ જાય. કારણ જ્ઞાનના પ્રભાવ આગળ દુઃખનું જોર બહુ ચાલતું નથી. માનવીએ આ સમજ કેળવવી જોઈએ કે દરેક દુઃખ પોતે જ ઊભું કરેલું છે. આ દુઃખને જે અજ્ઞાનતાથી કંટાળાપૂર્વક રાડો પાડીને કે માનસિક કલેશ ઊભું કરીને સહન કરવામાં આવે તે દુઃખની વેદના વધુ બળવત્તર બને છે. તેનાથી ઉલટુ આ દુખ તે મેં જાતે જ ઊભું કરેલું છે. ને તે ભગવ્યા સિવાય મારે છુટકો નથી એમ જ્ઞાનપૂર્વક સમજીને સહન કરવામાં આવે તે એ દુઃખથી બહુ વેદના થતી નથી ઉલટુ કાળી વેદનામાં પણ થોડી શાંતિ મળી રહે છે. માનવભવની સાર્થકતા અને સફળતા દુઓને જ્ઞાનપૂર્વક સહન કરવામાં રહેલ છે. કારણ કેટી જન્મના પાપે. આ ભવમાં દુખે ઊભા કરે છે ને માનવીને રીબાવે છે, એ દુઃખને દૂર કર્યા સિવાય, તેમજ તેને ભગવ્યા સિવાય ઉન્નતિ કયાંથી થાય? હને રિક્ષા કરે છે સાથે કેટ જ રાન For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ રામબાણ ઇલાજ માણસે યુવાવસ્થામાંથી જ સહનશીલતા કેળવવી જોઈએ. જેથી વૃદ્ધાવસ્થામાં દુઃખો આવી પડે તે પણ એ દુખેથી માનસિક સંતાપ ઊભા ન થાય. જે કેટલાક વૃદ્ધાવસ્થામાં દુખે ને અગવડમાં સમતા રાખે છે અને જ્ઞાન–ધ્યાનમાં સહેલાઈથી રમણતા કરે છે તેનું કારણ તેમણે જવાનીમાં કેળવેલી સહનશીલતાને જ આભારી છે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ અને વાંચીએ છીએ કે કેઈએ ઝેર ખાધું ને મરી ગયે, કેઈએ ઘાસલેટ છાંટ્યું ને બળી મ. કેઈએ ગળે ફાંસો ખાધે ને મરી ગયે, કેઈએ ઊંચેથી પડતું મૂકયું ને મરી ગયે. આ બધું બને છે કારણ કે માણસે જોઈએ તેવી સહનશીલતા કેળવી નથી. નાની ઉમરથી જે આ ગુણ કેળવવામાં આવે તે દુખે આટલા બધા અસહ્ય ન લાગે. મનુષ્ય અને જાનવરમાં પ્રાયઃ આટલે તફાવત છે. જાનવરે ક્ષમા કરતા નથી જ્યારે માણસો ક્ષમા ધારણ કરી શકે છે. આમ જે માણસ ક્ષમા, સમતા તેમજ સહનશીલતા ન રાખે છે તે પશુ પંખીની કોટીમાં જ આવી જાય. માટે હે ભવ્ય છે ! માનવ ભવના દુઃખને દૂર કરવા તમે ક્ષમા, સમતા અને સહનશીલતાના ગુણનું સેવન કરજે. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૭ આંતર જાતિ શ્રીમતે ધ્યાન રાખે હે ભ! વખાણ કરવાનું મન થાય તે શ્રીમતના દાન–શીયળ–તપ અને ભાવના વગેરે ગુણેના વખાણ કરજે, પ્રશંસા કરજે, તેના જ ગુણ ગાજે, કારણ તેથી આત્મિક લાભ થાય છે. પરંતુ તેનાથી ઉલટું જે શ્રીમંતની સુખસાધ્યબિ અને વૈભવ વિલાસના વખાણ કરવામાં આવે તે આત્મિક ગુણોની પ્રાપ્તિ કરવામાં તે બાધારૂપ બને છે. શ્રીમંતાઈ સાથે દાનાદિક ધર્મનું જેઓ આરાધન કરી રહેલા છે તેઓ સાચે જ પ્રશંસાપાત્ર છે. તેમજ જેઓ અઢળક સુખ-સાધબિ વચ્ચે પણ સંવેગ-વૈરાગ અને પ્રશ માદિક ભામાં રહી જાણે છે તેઓ પણ પ્રશંસાને પાત્ર છે. પરંતુ જેઓ તેવી રીતે જીવતા નથી અને માત્ર સુખ ચેન અને વૈભવ વિલાસ તેમજ મોજ મજામાં જ જીવન ગાળે છે તેવા શ્રીમંત જરા પ્રશંસાને યોગ્ય નથી. કારણ ધર્મ વિનાની લક્ષ્મીથી માનવીમાં ખોટું અભિમાન આવી જાય છે. માટે શ્રીમંતેએ તેમજ સાધારણ સ્થિતિવાળાઓએ પિતાના સુખના સાધનોના કારણને વિવેક કરવાથી તેમને દર્શન શુદ્ધિ થાય છે. આમ દર્શન શુદ્ધિ થાય છે. આમ દર્શન શુદ્ધિ થવાથી મેહના આવરણને દૂર કરવા તેઓ સમર્થ બને છે અને અંતે સાચી શાંતિને પ્રાપ્ત કરે છે. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ પ્રેક્ષક બને જેઓ પ્રશમ, સંવેગ વૈરાગ, અનુકંપ અને સમ્યક શ્રદ્ધા રાખે છે તેઓ મિથ્યાત્વની પ્રકૃતિએને ઉપશમાવે છે આમ કરવાથી તેઓ વસ્તુના સહજ સ્વભાવને ઓળખી શકે છે. જેથી ગમે તેવા સારા કે ખરાબ પ્રસંગમાં પણ તેઓ વિચલિત બનતા નથી. અને એ દરેક પ્રસંગમાં તે પ્રેક્ષક બનીને જીવે છે. ભેગમાં તુચ્છતા સંસારના આલેક અને પરલેકના સુખની આશા, તૃષ્ણા તેમજ વાસનાને જ્ઞાન-પૂર્વક ત્યાગ કરવાથી અધ્યવસાય અને વિચારોની શુદ્ધિ થાય છે. અને એ ત્યાગ જીવનમાં વણાઈ ગયા પછી વૈષયિક સુખની પણ કામના રહેતી નથી. શાશ્વત સત્ય સુખને અનુભવ થયા પછી ભૌતિક સુખે ક્ષણભંગુરને તુચ્છ લાગે છે. જ્ઞાની પુરુષ એવા તુચ્છ અને ક્ષણ વિનાશી સુખની કામના કરતા નથી. માટે હે ભવ્ય ! તમે સત્ય અને શાશ્વત સુખ માટે જ પ્રયત્ન કરે. ક્ષણવિનાશી અને તુછ સુખ માટે આ મહામૂલા માનવભવને બરબાદ ન કરે. ભૌતિક સુખની તૃષ્ણ સાચી નથી. તેથી દુઃખ જનક પરંપરા વધતી. જાય છે માટે સત્ય સુખને આગ્રહ સે. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવાથી નથી તેમજ વિશે આ રાગને આંતર જાતિ શેકનો ઈલાજ રાગ-દ્વેષથી કષાયે ઉત્પન્ન થાય છે. આથી માનવી સારા ખેટાને વિવેક કરી શકતા નથી. તેથી તેને દરેક પ્રસંગે શેક ને સંતાપ થયા કરે છે. આ રાગને દ્વેષ સદ્વિચારણા કરવાથી તેમજ વિવેક પૂર્વક પંચાચારની આરાધના કરવાથી નાશ પામે છે ત્યારે કઈ પ્રકારની ચિંતા, શેક કે સંતાપ રહેતા નથી. આથી રાગ-દ્વેષ દૂર કરે. રાગ-દ્વેષ વગેરેને દૂર કરવા માટે જે પ્રયત્ન કરે છે તેઓની મહેનત બરબાદ જતી નથી. નિષ્કામ ભાવે તેમ કરવાથી અંતે તેઓ સત્ય-સુખ શાંતિના અધિકારી બને છે. હિતની બાદબાકી અધિકારી, સ્વાર્થ અને સ્વાદ સાધવા ખાતર બન્યા હિય તે છેવટે તે તે ધિક્કાર પાત્ર બને છે. અને એ અધિકાર તેને માટે પીડા જનક બની રહે છે. પરંતુ જે તે પોપકાર માટે જીવતા હોય છે તે તે અધિકારી પ્રશંસા પાત્ર બની જાય છે. તેથી સ્વ–પરનું હિત સધાય છે. હિત સાધવામાં સ્વાર્થ અને સ્વાદને બાકાત રાખવા જોઈએ. સંવેગી, વૈરાગી, જ્ઞાતિ મહામુનિએ આદિ સ્વપરનું હિત સાધીને કલ્યાણને વર્યા છે. તેઓને તે પિતાના સત્કાર તેમજ સન્માનની પણ ચિંતા રહેતી નથી. માટે ભ! સ્વાર્થને સ્વાદને ત્યાગ કરે. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ એકડા વિના શુન્ય વિષય સુખની આસક્તિ તેમજ તેની આશા ટળે ત્યારે જ સ્વ–પરનું હિત સાધવા સમર્થ બની શકાય. અને ક્ષણિક સુખોની અપેક્ષા રહે નહિ. સુખની અપેક્ષા પદય હેય તે જ ફલવતી બને, નહિ તો તે વિફળ જાય. ગંદકી દૂર કરો અનીતિના માર્ગે ચાલનારી મને વૃત્તિ મલીન હોય છે. એ વૃત્તિ સુધારવામાં ન આવે તે દુર્ગતિના દુઃખ ભોગવવા પડે છે. આ મને મલિનતા ઘણી ખરાબ છે. તે મન અને વાણી તેમજ આત્માને દુષિત કરી નાંખે છે. આથી મનની શુદ્ધિ કરવાની પ્રથમ જરૂર છે. શરીરની મલિનતા પાણી આદિથી દૂર થાય છે. જ્યારે મનની મલિનતા વિવેકને કેળવવાથી થાય છે. જેઓ ન્યાય-નીતિ મુજબ વર્તન કરે છે તેઓની સબત કરવાથી તેમજ તે અંગેને ઉપદેશ સાંભળવાથી, વાંચવાથી મનની ગંદકી દૂર થાય છે. મનની શુદ્ધિ થતાં વાણું અને વર્તન બંનેની શુદ્ધિ થાય છે અને આત્મા નિર્મળ બને છે. મન, વચન અને કાયાની શુદ્ધિ થતાં આત્મિક ગુણેને વિકાસ થાય છે. એટલે સંસારને તજવાથી મોક્ષ માર્ગે જવાય છે. For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ વિષ્ટાના કીડા મક્ષ માર્ગની ઉપેક્ષા-અવગણના કરવાથી દુઃખમય સંસારને ત્યાગ થઈ શક્યું નથી. સંસાર માર્ગે ચાલતાં દુઃખ-પીડા વગેરેને કાયમ માટે દૂર કરવાને ઉપાય સૂઝતા નથી. અને કદાચ સૂઝે તે પણ પસંદ પડતું નથી. વિષ્ટાના કીડાને વિષ્ટા પસંદ પડે, ખારા પાણી પીનાર મચ્છને ખારું પાણી જ ગમે તેમ સંસારના વૈષયિક સુખમાં આસકતે ને વિષય વિકારે પસંદ પડે છે પરિણામે સંસારીને દુઃખ સહન કરવા પડે છે. મનુષ્ય વિચાર-વિવેકના આધારે, મેક્ષની અપેક્ષા રાખી સંસારના વિકારે અને વાસનાઓને ત્યાગ કરવા માટે આત્મજ્ઞાન પૂર્વક વ્રત-તપ–જપ આદિ કરે તે જ સંસારના દુખ કંઈ હળવા બને. અન્યથા બીજો ઉપાય નથી. કાલે શું થશે? વિલાસમાં ડૂબેલાંઓ ભવિષ્યમાં તેમની કેવી અવદશા થશે તેને વિચાર કરતાં નથી. પદય ખતમ થતાં વિલંબ થતું નથી. ને પાપદય આવતાં પણ વાર લાગતી નથી. પરિણામે પાદિય આવતાં તે પરત કરે છે ને શક્તિ હણાઈ ગઈ હોવાથી એ દુઃખમાં જ આયુષ્ય પૂરું કરે છે. - જ્યારે પુણ્યવતેને ભવિષ્યનું ભાન હોવાથી તે વિલાસમાં ડૂબતા નથી અને ધર્મ ઉપર પ્રેમ રાખે છે ને સુખે આયુષ્ય પૂરું કરે છે. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૭૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેમથી કરા આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરનાર ભાગ્યશાળીને વ્રત-તપ જપ વગેરે ઘણા સહારા આપી માહ મમતા, અહંકારની જંજાળ દૂર કરાવે છે. અને આઠે ચકર્મના ક્ષય કરાવી જન્મ-જરા અને મરણના દુ:ખાને ટળાવે છે. આંતર જ્યાતિ શક્તિ ન હોય તેમજ બળ-બુદ્ધિ અને સત્તા ન હોય તે પણ જ્ઞાનીની નિશ્રાએ વ્રત, તપ, જપ કરવાથી એ બધું જ આવી મળે છે. આથી સુજ્ઞ મનુષ્યનું એ કર્તવ્ય છે કે તેણે વ્રત, તપ, જપ કરવાં જોઈએ દેવા, દાનવાને બળ અને બુદ્ધિ હૈાય છે પણ વ્રતતપ જપમાં દીન હાવાથી તેઓ વૈર–વિરાધ, ઈર્ષ્યા વગેરેના દૂર કરી શકતા નથી. જ્યારે માણસા પાસે વૈભવના અભાવ હાય છે તે પણ તેઓ વ્રત-તપ-જપથી વેર-વિરાધના નાશ કરી શકે છે. * સત્તા, સૌંપત્તિને શક્તિ કરતાં જ્ઞાન પૂર્વક આરાધેલ વ્રત-નિયમ વગેરેમાં એક એર પ્રકારની શક્તિ રહેલી છે. તેનાથી આત્મ ધમ સહેલાઈથી સધાય છે. આથી માણસે વ્રત-તપ ઉપર પ્રેમ રાખવા જરૂરી છે. ઘણા માણુસા વ્રતતપ કરે છે પણ જોઈએ તેવા તેમાં આદર તેમજ પ્રેમ રાખતાં નથી જેથી તેઓ વેર-વિરાધ વધારીને હલકી ગતિમાં સાઈ પડે છે. For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ સાવધાન ! લૂંટારા આવે છે ઉન્માદ, વેર, વિરોધ, ઈર્ષ્યા તેમજ અદેખાઈમાણસને ઉન્માગે ચઢાવીને તેની શક્તિની ખુવારી કરે છે અને તેને ભ્રષ્ટ કરીને તેનું સર્વસ્વ લુંટી લે છે. એવાં દુષ્ટ લુંટારાઓથી સાવધ રહે. દેખતાં લુંટારાથી ઘણી સાવધાની રાખવામાં આવે છે તે પ્રમાણે અદશ્ય લૂંટારાઓને સૂક્ષ્મ નિરીક્ષણ કરીને તેને ઓળખશે તે લૂંટાઈ જવાને વખત આવશે નહિ. બહારની સાવધાનીથી સંપત્તિનું રક્ષણ કરવું તે સત્ય સાવધાની કહેવાય નહિ. આંતરિક લૂંટારા તમારા આત્માના ગુણેની લૂંટ કરવા કેવા દાવ પેચ રમે છે તે જાણશે ને તેનાથી સાવધ બનશે તે જ જ્ઞાની કહેવાશે. સાધન શુદ્ધિ સારા સાધનોની ઉપેક્ષા કરવાથી ને ગમે તેવા સાધન દ્વારા સાધ્યની સિદ્ધિ કરવાની અપેક્ષા રાખવાથી કે તેવા સાધનથી પ્રયત્ન કરવાથી સાધ્યની સિદ્ધિ થતી નથી. બ્રહ્મચર્યની ભાવના રાખવાવાળે જે સ્ત્રીના સંગમાં રહે તે બ્રહ્મચર્ય પાળી શકે નહિ. તેના માટે તેણે વિકારો મનમાંથી દૂર કરવા જોઈએ તેમજ વિકારી વસ્તુઓ તેમજ સંગથી દૂર રહેવું જોઈએ તે જ બ્રહ્મચર્યનું પાલન થઈ શકે અન્યથા નહિ. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ રસ્તામાં પથ્થર દુન્યવી બાબતમાં રસિક બનનારને મોક્ષ માર્ગ મળશે દુષ્કર બને તેમાં આશ્ચર્ય શું છે? તે તે સંસારની સર્વ વાતને ત્યાગ કરી તેના તરફ નિર્લેપતા કેળવવામાં આવે તે જ મોક્ષ માર્ગ હાથમાં આવે. મોક્ષના માર્ગમાં સંસારની વાતો બાધક છે. મમતા, માયા, ઈર્ષ્યા જન્ય કલેશ કંકાસ, ઝઘડાના વિચારે, ઉચ્ચારે અને આચારેને બરાબરે દુઃખદાયક જાણું તેઓને ત્યાગ કરી ધાર્મિક વર્તન અને વિચાર રાખવામાં આવે તે જ મોક્ષમાર્ગ હસ્તગત થાય. નશામાં મદહોશ સંસારિક સુખના રસિયાઓને તેમજ શ્રીમંતોને સત્તા અને સંપત્તિને નશો ચઢયે હેવાથી, સુખની પાછળ દુઃખ દોડતું આવે છે તેને ખ્યાલ રહેતું નથી. દારૂમાં ચકચૂર બનેલાને દુઃખનું ભાન કયાંથી હોય? આબરૂ–પ્રતિષ્ઠા ભલે જાય પણ તે ટેવ તે મૂકે જ નહિ. સત્તા તેમજ સંપત્તિને નશે ચઢે નહિ માટે અનંત જ્ઞાનીઓ ફરમાવે છે કે જે સંયોગે મળેલ છે તે શરદ ઋતુના વાદળે માફક નશ્વર છે. તેમાં ચકચૂર બની હેરાન-પરેશાન થશો નહિ. તેનાથી આત્મિક વિકાસ સધાશે નહિ. તેમ નહિ કરે તે તમારી પડતી થશે ને ઘણું જ તમને લાગશે. For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ સાદે સવાલ : જવાબ વિચાર કરે. યુવાની કાયમ રહે છે ખરી? ઘડપણ આવે છે કે નહિ ? કોઈનાય વિષય સુખ કાયમ રહ્યાં છે ખરાં? કયારેય પણ તેને વિગ તે થાય જ છે ને? અને વિગ થતાં તમને દુઃખ પણ થાય છે ખરું ને? સંગ તેને વિગ નક્કી છે. ભૌતિક તમામ સુખ સંધ્યાના રંગ જેવા છે. તેનું વળી અભિમાન શું? નશ્વર સુખનું ગુમાન કોણ કરે? વળી જેને ન ચડે છે તેને ખબર નથી પડતી કે નશો ઉતર્યા પછી કેવી હાલત થાય છે. અભિમાન, ગુમાન, મદ જે કહે તે એ ખરાબ નશે છે. એ એક કેફ છે. હે ભવ્ય ! તે એ બૂરી આદતથી દૂર રહો. રોગની દવા માણસને સત્તા સંપત્તિ વગેરે પર રાગ–મેહ હોય તે જ તેને મારા જેવો કઈ સંસારમાં નથી એ ઘમંડ થાય. અને તેમ થવાથી તેને રાગ ઘણા રેગે ઊભા કરે છે ને માણસને દુઃખની પરંપરામાં નાખે છે. પણ આવા રાગ-રૂપી રેગની જે વહેલાસર દવા કરવામાં આવે તે માણસને જરૂર શાંતિ થાય અને સુખ મળે. આ રોગની દવા છે. રેગને ત્યાગ કરવો. તેમજ ઘમંડને ત્યાગ કરી એમ વિચારવામાં આવે કે મારા કરતાં ય પણ બીજા સત્તાવાન અને સંપત્તિવાળા છે તે પણ આ રોગ હળ બને. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ પથ્ય પાળે ભવ રેગને ટાળવા ઉપાય સુઝે પણ બળ વાપરી તેને દૂર કરવા પ્રયત્ન કરવામાં ન આવે તે ત્યાં સુધી રાગની સંબંધ ધરાવનાર રેગ રહેવાને જ અને તેનાથી ઉત્પન્ન થતી જન્મ-જરા અને મરણની પીડાઓ પણ રહેવાની જ. હે ભ! ભવ રોગને ટાળવા તમે ક્યારે ઉપાય લેશે? કેટલાક એવા એદીને આળસુ હોય છે કે ભવ રેગ ટાળવાને ઉપાય જાણવા છતાં તેને દૂર કરવા પ્રયત્ન કરતાં નથી. પરિણામે તેઓ અસત્ય પીડાઓને ભેગવે છે. રેગને જાણ્યા પછી તેની દવા બરાબર લેવામાં આવે તે જ રોગ નાબૂદ થાય. તે જ પ્રમાણે ભવ રેગને ઉપાય એ બરાબર લેવે જોઈએ કે ફરીથી તે રેગ થાય નહિ અને આત્માનું આરોગ્ય સદાય ટકી રહે. આ રોગના નિમિત્તે એવા હોય છે કે તેને નાશ કરવાના ભાવને ઉપયોગ જે કાળજીપૂર્વક રાખવામાં ન આવે તે તે માણસને સંસારમાં ફસાવી મારે છે અને સદ્ભાવને નષ્ટ કરી નાખે છે આથી સંભાવને ટકાવી રાખવા તેમજ તેને પોષણ આપવા સદ્ગુરુને પરિચય રાખવે અને તેમના સદુપદેશનું નિરંતર સેવન કરવું. For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ઝાંઝવાના જળ સુખ અને સ્વતંત્રતા દરેકને પ્રિય છે. તે માટે માનવી દરરોજ અનેક પ્રયત્ન કરે છે. પણ સાચું સુખ અને સાચી સ્વતંત્રતાનું સાચું જ્ઞાન ન હોવાથી સુખને બદલે માનવીને દુખ અને સ્વતંત્રતાને બદલે પરતંત્રતા મળે છે. કલ્પિત સુખને સુખ માની લેવાથી એ સુખ કેટલી શાતા આપી શકે? સત્ય સુખ માટે તે વિષમાં જે સુખની ભ્રમણું રહેલી છે તેને ત્યાગ કરવામાં આવે તે જ સત્ય સુખ અને સ્વતંત્રતા મળે. વિષયે અને વિકારો સાથે સત્ય સુખને અનાદિ કાળથી વિરોધ રહેલ છે જ. તે વિરોધને દૂર કરવા માટે તમે કઈ ઉપાયે લીધા છે ખરા? જ્યાં સુધી એ ઉપાયે લેવામાં નહિ આવે ત્યાં સુધી સુખને બદલે દુઃખ પીડા અને ચિંતા જ રહેવાની. - કલ્પિત સુખમાં વિકારો ભારેભાર રહેલાં છે. તે વિકારે મનના વિચારોને હઠાવીને ચિંતા-શેક સંતાપ વગેરે ઉત્પન્ન કરાવે છે ને માનવીની બેહાલ દશા કરે છે. આથી દરેક માનવીએ વિકારેને દૂર કરવા પ્રયત્ન કરવા જોઈએ જેથી શરીર પણ નિરોગી બની રહે અને મોક્ષ માર્ગ તરફ ગમન કરવાની રૂચિ થાય. For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ આંતર તિ એ અશકય છે. શ્રીમતે ધનના તેરમાં શકય તેવી જાત મહેનત પણ કરતાં નથી. એક ગાઉ કે બે ગાઉ ચાલવું હોય તે મેટર વાપરે છે તે વિના ચાલી શકે નહિ. બશેર પાંચ શેરને ભાર પણ ઉપાડે નહિ, માટે મજુર કરે, માળથી ઉતરવામાં સાધનને ઉપગ કરે તે વિના તેમનાથી ઉતરી શકાય નહિ આવા અનેક કારણોથી ધનાઢયે પિતાને સુખી માનતા હોય પણ તેનાથી તેમને શારીરિક કેટલું નુકશાન થાય છે તેને ખ્યાલ તેમને રહેતું નથી. આથી તેમને સ્વાધીનતા કયાંથી મળે? શારીરિક શક્તિ વધારવી છે અને તાકાત ઓછી થાય થાય એવા કારણે સેવવાં છે તેનાથી દુઃખ આવી પડે તેમાં દોષ તે પિતાને જ છે. તેના બદલે જે શ્રીમંતે જાત મહેનત કરે અને ઇન્દ્રિયના વિષયની પરાધીનતા દૂર કરે તે શરીરમાં રહેલા મન અને આત્માની આરોગ્યતા વધે અને પ્રાયઃ રે દૂર થાય. જાત મહેનત કરવી નથી અને વિકારોને પિષણ આપવું છે. અને સુખ શાતા મેળવવી છે તે બનવું અશકય છે. શક સંતાપને દૂર કરવા છે તે વિષય કષાયમાં આસક્ત બનવું છે. તે કંઈ બને નહિ. For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ પાછા હઠ તમારે સાચું સુખ અને સાચી સ્વાધીનતા જોઈતી હોય છે જે તમે અસ્થિર સુખ ખાતર પ્રયાસ કરી રહેલ છે તેથી પાછા હઠો. તેવા સુખની ભ્રમણાને ત્યાગ કરે અને મન, વચન તેમજ કાયાની પ્રવૃત્તિને આત્માના ગુણેમાં જે. મોહ છોડે સંસારના સુખની પ્રવૃત્તિ કરવાથી વિષય-કષાય કદી દૂર થાય નહિ. તેવી પ્રવૃત્તિનો રાગ-મેહ દૂર થશે ત્યારે. જ સદ્દગુણે તરફ પ્રવૃત્તિ થશે. સંધી કરે એક બીજાની સંધી ત્યારે જ થાય છે તે જ ટકી રહે કે જ્યારે એકબીજાના આચાર–વિચારને વાણીમાં એક્તા આવે. નહિતર વિચારમાં વધે પડતાં વિવાદ થાય અને ઝગડે થાય, પરિણામે સંધી તૂટી જાય. માટે જેના વાણી-વિચારને વર્તન પસંદ પડતા હોય તેની સાથે સંધી કરવી અને તૂટે નહિ તે માટે કાળજી રાખવી. સુખનાં સાધન હોવા છતાં સુખ નથી મળતું તેનું કારણ સમ્યગૂ જ્ઞાનીના વાણી-વિચાર ગમતાં નથી તે છે. તેમની સાથે સંધી કરે તો ગમે તેવા સાધનથી પણ તમને સુખ મળી રહેશે. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ચેતતા રહેજો પવિત્ર કયારે બનાય તેમજ પવિત્રતાનું સંવર્ધન ક્યારે થાય? તે કહેવામાં આવે છે કે પ્રથમ મનને સારા વિચારમાં જેવું પછીથી સદ્ગુરુ પાસે જઈને તેમના ઉપદેશનું પાન કરવું તેમના ઉપર સમ્યફ રાગ રાખવે. આમ કરવાથી પવિત્ર થવાય છે. જેમ જેમ પાપમય વિચાર, વાણી અને વર્તન ઓછા થતા જાય તેમ તેમ વધુ ને વધુ પવિત્ર બનાયા છે. પ્રાપ્ત થયેલ પવિત્રતાને ટકાવવા આગમ વચનનું નિરંતર શ્રવણ કરવું. તેથી પવિત્રતાનું રક્ષણ અને સંવર્ધન થાય છે. દુરાચારને સંગ થાય તે પવિત્રતાનો ભંગ થવાને સંભવ છે માટે દુરાચારથી ચેતતા રહેવું. અનિવાર્ય અને આવશ્યક ધંધાની ધમાલમાં પવિત્રતા જળવાતી નથી. અને બંધ કર્યા વિના વ્યવહાર જળવતા નથી. આમ તમે કહે છે તે પછી તમે પવિત્ર ક્યારે બનશે? જેમ તમે નિત્ય કર્મ કરવાને સમય કાઢે છે તેમ ધર્મ કરવાને પણ સમય કાઢ જોઈએ. ખાવું-પીવું, શૌચ-સ્નાન જેમ આવશ્યક છે તે જ પ્રમાણે ધર્મ કરી તેને હૈયામાં ધારણ કરવાની ખાસ આવશ્યક્તા છે. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યંતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભલા કરને વાલે ભલાઈ કીયે જા.... સંસારમાં અપકારના ઉપર ઉપકાર કરનાર વિરલ હાય છે. જો કે ઉપકાર કરનારના ઉપકાર કરનારા વિરલ હાય છે. પરંતુ અપકારના ઉપર ઉપકાર કરનારા વિરલ હાય છે. તેઓ જાતે કષ્ટ સહન કરતા હાવાથી જ્ઞાની મને છે અને બીજાઓને પણ જ્ઞાન આપવા શક્તિમાન બને છે. } ૮૧ પેાતાનું અને ખીજાનું કલ્યાણુ સધાય કયારે? જ્યારે અપકાર કરનારનુ આપણે ભલુ કરીએ ત્યારે જ તે કલ્યાણુ સધાય છે. પરંતુ જેએ અપકાર કરનારનું અપકાર જ કરે છે તેઓ બીજાનુ કે પેાતાનું કલ્યાણુ સાધી શકતાં નથી. ઉલ્ટુ તેઓ વેર-વિરોધની પરંપરામાં વધારા કરે છે. ઉપકારીના ઉપર ઉપકાર કરવા તે બદલે આપ્યા ખરાખર છે. તેમ કરવામાં પણ જો સારી ભાવના હાય તે પેાતાનું હિત સાધી શકાય. પરંતુ સામાનું હિત સધાય કે ન સધાય તેમાં ભજના વિકલ્પ છે. અપકારીના ઉપર ઉપકાર કરનારા જરૂર સ્વ-પરનું કલ્યાણ સાધી શકે છે તેમ કરીને આત્માના વિકાસમાં આગળ વધે છે. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ લાગ મળતાં જ જે જે મહાભાગ્યશાળીઓએ અપકારી ઉપર કરુણ ભાવ રાખી ઉપકાર કરેલ છે તેઓ મમતા મેહને ત્યાગ કરી, આત્મ વિકાસમાં આગળ વધી કેવલજ્ઞાન મેળવવા પૂર્વક સંસારના દુખેથી પાર ગયેલ છે. સંસારના દુખેને દૂર કરવા હોય તે ઉપકાર કરવા ભૂલવું નહિ. તેથી પૂર્વનાં કર્મ ખરે છે અને નવાં કર્મ બંધાતાં નથી. અને અપકાર તે કેઈને પણ કયારેય કરે નહિ. તેથી વેર-વિરોધ વધે છે ને દુઃખે ઉત્પન્ન થાય છે. માટે કદી અપકાર કરે નહિ. કેટલાક એમ કહેવાય છે કે અપકાર વિગેરે કરવાથી અપકારી દબાઈ જાય છે. આ માન્યતા શાંતિ આપનારી છે જ નહિ. અને કદાચ તેમ કરવાથી અપકારી દબાતે રહે પણ તેથી વેર-વિરોધ દબાઈ જતાં નથી. લાગ મળતાં જ તે આ ભવમાં કે પરભવમાં પણ તેને બદલે લેવા તૈયાર બને છે. આમ થવાથી સુખ મળતું નથી. સમ્યગૃજ્ઞાનીએ તો વેર-વિધિને બદલે કદી ઈચ્છતા નથી. તેઓ તે તેને બદલે સહન કરીને ક્ષમા કરીને જ વાળે છે. એમ કરવાથી પ્રાયઃ તેમને આમેન્નતિ કરવામાં વિદને આવતાં નથી. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ( ૩ કોઈ ઉપાય નથી અપકાર કરવામાં ને અંત આવતું નથી. મહા દુખે વેઠીને જીવન જીવવું પડે છે. પરંતુ અપકારીને યુક્તિ પૂર્વક સમજાવી તેને ઉપકારના માર્ગે જોડવાથી તે ઉપકાર અપકારી તેના જીવન પર્યત વિસરેતે નથી. અને તેને તે ગુણ ગાન ગાય છે. અપકારીના ઉપકાર અપકારને પૂછે કે અપકાર કરવાથી તે શું લાભ મેળવ્યો? તેનાથી તારે ભય, ચિંતા, શોક વગેરે ગયાં કે વધ્યાં છે? જે અપકારી બલિષ્ઠ હોય તો ભય, શેક, ચિંતા વગેરે મનમાં પણ રહેવાના જ, ઊંઘમાં પણ તેના ભણકારા વાગવાના અને ઉંઘ હરામ થઈ જવાની. શાંતિની ઊંઘ જોઈતી હોય તે કોઈની સાથે વિરોધ કરે જ નહિ. કદાચ તેમ થઈ જાય તે પણ ક્ષમા માંગવામાં તે પ્રમાદ કરે જ નહિ. એમ કરવાથી તમને માલુમ પડશે. કે ક્ષમા માંગવાથી સારું થયેલ છે. સારું થયેલ આત્માને ગમે છે. પરંતુ ક્ષમા માંગતા લાજ-શરમ આવતી હોય તે ક્ષમા માંગી શકાતી નથી તે પણ આત્મા સાથે અપકારની નિંદા પણ નહિ કરે તે ભય ખસવાને પછી કઈ ઉપાય નથી For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ લાજ છેડો ક્ષમાની શોભા વેર-વિરોધ, ઈર્ષા અદેખાઈ વગેરેને અંતઃકરણથી વિસરાવવામાં છે. બહારથી ફક્ત દેખાવ પૂરતી માફી માંગવાથી વિરેધ વગેરે ખસતાં નથી. માટે અંતઃકરણથી જ સામાની ક્ષમા માંગવી જોઈએ. આનંદને પ્રગટભાવ ઈચ્છવામાં આવે પણ મનમાં થેડી પણ કડવાશ રહેલી હોય તો તે આનંદ ક્યાંથી પ્રગટ થાય? એ માટે તે મનમાંથી બધી જ કડવાશને દૂર ફગાવી દેવી જોઈએ. - ક્ષમા ન માંગવી અગર માંગવામાં લાજ શરમ રાખવી તે મેહ-મમતાના અંધકારમાં અથડાવા જેવું છે. જેનાથી ભય-દ્વેષાદિ દૂર ખસતાં હોય અને અંતે આનંદમાં રહેવાતું હોય તે પછી ક્ષમા માંગવામાં શરમ શાની રાખવી ? તરસ લાગી હોય ને લાજ-શરમ રાખવામાં આવે તે? ક્યારેક મરણ પણ થાય એમ સમજીને મુસાફરીમાં તરસ લાગતા જરાય પણ લજવાયા વિના કે શરમ અનુભવ્યા વિના તમે પાણી માંગે છે ને તરસ છીપાવે છે તેથી શરીરને શાતા થાય છે. તે પ્રમાણે અનંતા ભવની પીડાને હઠાવનારને આનંદ આપનાર ક્ષમા માંગતા માનવીએ લાજ શરમ રાખવી ન જોઈએ, For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર ચાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખની ભ્રમણા આરંભ સમારંભ દ્વારા ધન પ્રાપ્ત કરવું છે, યૌવન પ્રાપ્ત કરીને પત્ની સાથે તેમજ પરસ્ત્રી સાથે વિષય વિલાસે કરવા છે અને પુત્રાદિ પિરવારનુ પાષણ કરવા પુનઃ આરંભ સમારંભ કરીને સુખની અભિલાષા રાખવી છે. આવા આરંભ સમાર મથી ચિંતા વધવાની કે એછી થવાની તેના માનવીએ વિવેક કરવા જરૂરી છે. ૫ આરંભ-સમારંભ કરીને જેઓ સાચા સુખની આશા રાખી રહેલ છે તેની આશા વિષ્ફળ જાય છે. તેનુ જ્ઞાન વિરલને જ હાય છે. એવા જ્ઞાનીએ આરંભ સમારંભમાં સુખની સ્પૃહા રાખતા નથી. તેઓ તેમાં નિલે પભાવે વતે છે. એ પ્રમાણે વર્તવાથી તેઓ સાચા સુખના અધિકારી અને છે. 淡 મમતામાં મુગ્ધ અનેલા માણસો એમ માની બેઠેલ હાય છે કે આરંભ-સમારંભ દ્વારા પરિગ્રહ વધારીએ તા સુખશાંતિ મળે, પણ આ માન્યતા ભૂલ ભરેલી છે. જો તેનાથી સુખ શાંતિ મળતી હાય યા મળેલી હાય તે પણ માણુસને શાક-ચિંતા વગેરે થવા જોઈ એ નિહ. પણ મેટે ભાગે તેવુ અનતુ જોવામાં આવતુ નથી. એ જ બતાવે છે કે આરંભસમારંભ કે પરિગ્રહમાં સાચું સુખ નથી જ, For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * નહે. આંતર તિ મમતાને મધુરો માર સંગ તેને વિગ હોય નહિ તે સર્વથા, સર્વત્ર અને સર્વદા જે માણસને શેક ચિંતા, ઉદ્યોગ થાય છે તે થાય નહિ અને આનંદ પૂર્વક જીવન પસાર થાય. મન, તનને ગમતી વસ્તુઓને વિયાગ થતાં કે તેને નાશ થતાં જે ચિંતા વગેરે થાય છે તેનું કારણ મમતાને મધુરે માર છે. વસ્તુ પર મમત્વભાવ હોય નહિ તે મમતાને માર પડે નહિ. નજરે દેખતા મારને ઉપાય કરવામાં આવે છે પણ પરિગ્રહને માર દેખાતું નથી. પણ તેને ઉપાય કરવા જેવું છે. ને પ્રયત્ન કરી તે માર દૂર કરવા જેવું છે. કેટલાક ચોરી–જારી દગા પ્રપંચ કરીને પરિગ્રહ વધારી શાંતિપૂર્વક જીવન જીવવા પ્રયત્ન કરે છે. પણ તે બરાબર નથી. ચારેય બાજુએ તે પરિગ્રહીને મમતાની બેડીમાં બદ્ધ બનાવી તે પરિગ્રહ આત્મ વિકાસમાં આગળ વધવા દેતે નથી. આમ આવા પરિગ્રહમાં મૂખ સિવાય બીજા કેરું આસક્ત બને ? પરિગ્રહની મમતામાં પ્રતિબદ્ધતા છે. તેનાથી શેક, ચિંતા, સંતાપ વગેરે વધે છે. ને મહાપાપના ભાગીદાર બનાય છે. એવા પરિગ્રહને ત્યાગ કરવામાં ન આવે તે સુખ શાંતિ ક્યાંથી મળે ? For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ મમતાને મારા મમતાના ગે દુઃખ આપનાર દુર્ગતિમાં પડ્યા પછી જન્માંતરે પિષેલ તે આસક્તિ કયાંથી નષ્ટ થાય? અને ઈષ્ટ -મિષ્ટ પણ કયાંથી મળે? ન જ મળે. એ તે મનુષ્ય ભવમાં સારા સવેગે મળતાં જ્ઞાન પૂર્વક વિવેક લાવી મેહ મમતાને અંશે અંશ ત્યાગ કરેલ હોય તે દુઃખ વેઠતાં પણ આસક્તિ ટળી શકે. અંશે અંશે મમતા–આસક્તિ ટાળી હોય તે જ કંઈક સુખ શાતાને આવવાની જગા મળે. શાણે માણસો તે છે જે વિકારી વિલાસમાં ભારેભાર સંકટ અને પરિતાપ વગેરે છે એમ બરાબર જાણી તેને પરિહાર કરે છે, તેના પર પ્રેમ ધરાવતા નથી તે જ જાણકાર દુઃખના માર્ગોને ત્યાગ કરવા પૂર્વક મેક્ષ માર્ગે સંચરે છે. અને તેનાથી પાછુ પડાય નહિ તેને ખ્યાલ રાખે છે. પાછી પડવાના પણું નિમિત્તે મળે છતાં તેના તરફ મીટ માંડી જોતાં નથી. એવા ભાગ્યશાળીએ સારામાં સારો લાભ લે છે. ઉત્તમમાં ઉત્તમ લાભ એમાં જ છે કે તેના માટે કયા સંગને નિમિત્તે છે તે જાણવા. અને દુઃખ તેમજ અવનતિના માર્ગોને પણ જાણવા. એવા માણસનું પ્રધાન કર્તવ્ય એ છે કે તે જાણ્યા પછી લાભના નિમિત્તોને ઉપયોગ કરે અને દુઃખના નિમિત્તેને છેડી દેવા. For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ મત કરે ગુમાન અરે મનેહર અંગવાળા તારું શરીર સુંદર દેખાય છે તેથી ખુશ થતે નહિ. કારણ કે વૃદ્ધાવસ્થા જ્યારે તને આવશે ત્યારે તારું જે આજે મને હર શરીર છે તેની સુંદરતા જતી રહેવાની છે અને સર્વ અંગો પણ ઢીલા થવાના જ છે માટે વૃદ્ધોને દેખી તથા ખેડવાળા શરીર દેખીને હે યુવાન ! તું હાંસી કર નહિ. ' હાંસી કરનારની હાંસી કરનારા મળે છે. ત્યારે ઘણુ દુઃખ થાય છે. તે મુજબ તારી પણ હાંસી કરનારા મળી આવશે. ત્યારે તને પણ ઘણું દુઃખ થશે. દુઃખ કઈ પણ પ્રાણીને વ્હાલું હોતું નથી. દરેક જીવ સુખને ઈરછે છે. હાંસી-મજાક કરવાથી પણ દુઃખ થાય છે માટે તે યુવાન ! તારે તેને ખ્યાલ કરે જોઈએ. ' અરે ! ધનાઢયે ! ધનના મદમાં ધન વિનાના માનવ સમુદાયને દેખી તેને ઉતારી પાડી તેનું અપમાન કરે નહિ. તમારી પણ એવી સ્થિતિ પ્રથમ ભમાં હતી અને આ ભવમાં પણ થવા સંભવ રહેલ છે. હાંસી કરવાથી તેમજ અપમાન કરવાથી પુણ્યદય ખવાય છે અને પાપને આવવાની જગા મળે છે. તે વખતે તમને અપમાન જ મળશે. માટે હે ધનાઢયે ! તમે કેઈનું પણ અપમાન કરશે નહિ. હે સત્તાધારીઓ ! સત્તાના જોરે બીજાનું નુકશાન કરે નહિ. એવા ઘાટ ઘડે નહિ. કારણ સત્તા ખસી જતાં એ નુકશાન તમને જ થવાનું છે. For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળના રેટ તમે જાણા છે। દિવસ કાયમ રહેતા નથી. દિવસ પછી રાત્રી અને રાત્રી પછી દિવસ ઉગે છે. ઋતુએ પણ કાયમ રહેતી નથી. ઉનાળા પછી ચામાસુ, પછી શિયાળા એમ ફેરફાર થાય છે. કાળના આરાએ પણ સ્થિર રહેતા નથી. પહેલા આરેશ ગયા પછી બીજે, બીજા પછી ત્રીજો, ચેાથેા, પાંચમા, છઠ્ઠો એમ આરા આવે છે. અને ઉત્તરાત્તર પરાવર્તીન થયા જ કરે છે તે પ્રમાણે સુંદર શરીર, સત્તા અને સંપત્તિની પણ પરાવના થયા જ કરે છે. te આ સંસાર જ પરાવર્તન સ્વભાવવાળે છે. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, સોંપત્તિ પછી વિપત્તિ, સંયેાગ પછી વિયેાગ એમ ચાલ્યા જ કરે છે. છતાં નાની સમતાના યેાગે લાભ લેવા સમર્થ અને છે, તેથી તેમાં મુંઝાતા નથી. માહ મુગ્ધા પરાવર્તનશીલ સંસારમાં શુભ-અશુભ સયેાગા મળતાં કાં તા ઘેલા અને કાં તેા અકસાસ-સંતાપ કરીને પાતે દુઃખી થાય છે અને કોઈ સહારો મળે તે જ દુઃખના ત્યાગ કરવા વિચાર વિવેક કરતાં શીખે છે. * પુણ્યવાળાઆને બુદ્ધિ, ખળ, સુખ અને સોંપત્તિ હોય છે છતાંય મુંઝવણને દૂર કરી શકતાં નથી. તેનું કારણ તપાસવુ' જોઈ એ. એવાં કારણે! તપાસી જે જીવે છે તે જ્ઞાની કહેવાય છે. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ કાંકરે કાંકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય સમત્વની સાર્થકતા અને સફલતા ત્યારે જ થાય કે જ્યારે પ્રતિકૂળ સંગેમાં પણ કડવાશ, કંકાસ ને કલહને વધારનાર તેમજ કષાય અને વિકારેને વધારનાર વિલાસમાં પ્રવૃત્તિ થાય નહિ. વિષયના વિલાસમાં વિકારે થાય છે અને વધતા જાય છે તેથી ક્રોધાદિક કષાયે, સમતા રાખવામાં પુનઃ પુનઃ વિને ઊભાં કરે છે. અદેખાઈ ઈષ્ય વગેરે કષાયજન્ય છે. તેને ત્યાગ કરવાથી કષાયની મંદતા થાય છે. કષાયે શીથીલ બનતા વ્યાવહારિક કાર્યોમાં વિને આવતાં નથી જાહેરમાં કષાય ક્રોધાદિક કરો નહિ પણ મનમાં અદેખાઈ ઈષ્ય હેય તે ધાર્મિક કાર્યોમાં તે પિતાને ભાગ ભજવ્યા સિવાય રહે નહિ માટે અદેખાઈને ત્યાગ કરવા મનમાં વિવેક કરે જોઈએ. - ધાર્મિકને જગતના લેકે કહેશે તેથી સમતા આવતી નથી પણ સાચા ધાર્મિક બનવા માટે જિનેશ્વરની આજ્ઞા મુજબ શક્ય અનુષ્ઠાન કરવામાં ધાર્મિક્તા પ્રગટ થવાની. સાથે સાથે સમત્વને પણ ઉદય થવાને જ. જિનેશ્વરે અનંત જ્ઞાની હતાં અને જ્ઞાન દ્વારા જાણી તેઓએ ફરમાવ્યું કે કષાય વિષયોના વિકારમાં માનવભવ વૃથા જાય નહિ તે માટે તેને ત્યાગ કરે. અંશે અંશે તેને ત્યાગ કરતાં સર્વથા અનંત સુખને લાભ મળશે. For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ સાચું સુખ જોઈ એ છે ? કદાપી દુ:ખના અંશ રહે નઠુિ એવા સુખની ઈચ્છાવાળા મનુષ્ય, સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી પ્રતિકલ સંચાગોમાં અદેખાઇ કરવી નિહ અને એવી અદેખાઈ હાય તા તેના ત્યાગ કરવા. તેથી કડવાશ વગેરે થશે નહિ અને વિવેક કરવાથી કડવાશ વગેરે ખસવા માંડશે પછી નિભેળ સુખને અનુભવ સ્વાદ અનુભવવા મળશે. ઉપાય છે જ દુઃખથી કંટાળા આવે તેના ઉપાય છે. ઉપાય એ જ કે વિષય કષાયના વિકારો ઉન્માદ પાગલ બનાવે છે અને માણસને ઉન્માર્ગે ચડાવે છે. તેના પુનઃ પુનઃ ક્ષણે ક્ષણે વિવેક કરવા અને દેખાદેખીમાં રાજી થવું નહિ. ગતાનુગતિને અનુસરનારા ઘણા મળી આવશે. આવી દેખાદેખીને અનુસરનારા ધર્મતત્ત્વ પામી શકે નહિ. ધમ તત્ત્વને ખરાખર જાણનારા જ સ્વધ પામીને સાચા આનદના અધિકારી બની શકે છે. ઈર્ષ્યા, અદેખાઈ,વિષય, કષાયાના વિચાર। . તેમજ વિકારોના અંતઃકરણપૂર્વક ત્યાગ કરવામાં આવે ત્યારે જ આત્મસ્વરૂપની સાચી ઓળખ થાય છે. પછી વ્યાવહારિક કાચમાં વિકારા વધુ વખત ટકી શકશે નિહ. કારણ સત્ય તેજમાં તે વિકારા ટકી શકતાં નથી. આ સત્ય તેજ સમ્યગ્ જ્ઞાન, દર્શીન અને ચરિત્રમાં રહેલું છે. માટે ધર્માં તત્ત્વને લક્ષ્યમાં રાખી વ્યવહારના કાર્યો કરવા તે કલ્યાણકારક છે. * For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર પતિ વિચારની તાકાત એક બીજાના વિચારો જાણવા અને સાંભળવા. પણ કેવા વિચારે? તે કહેવામાં આવે છે કે જેમાં ક્રોધ, માન, માયા, લેભની મલિનતા હોય નહિ અને પરિચય કરવામાં ટા સંસ્કાર પ્રવેશ કરે નહિ તેવા વિચાર સાંભળવા અને તેઓને જ પરિચય કરવો. જેથી પવિત્રતા સચવાય અને વિચારે વગેરેમાં ખરાબ અસર થાય નહિ. આત્માને હિતકારી વચન-વિચારો અને પંચાચારના પાલન કરનારના પરિચયમાં આવવાથી વ્યવહારની શુદ્ધતા થાય છે અને નિશ્ચય માર્ગની ઓળખાણ થાય છે તેથી અંતે મેક્ષમાગે ગમન થાય છે. મુમુક્ષુની ઈચ્છા મોક્ષમાર્ગે ગમન કરનારા મહાશયે દુઃખ-પીડા કે સંકટ આવે ત્યારે ગભરાતા નથી. તેઓ તે એમ જ ઈચ્છે છે કે એવા દુઃખે કયારે આવે અને ક્ષમાં રાખી તેઓને દૂર કરી મારા આત્માને પવિત્ર બનાવું. જે જે પીડાઓ બીજાઓ પ્રતિષથી કરેલ છે અને ચીકણું કર્મ બાંધેલ છે તે નિમિત્તો લાગ મળવાથી હાજર થાય છે. તેઓને વધાવી લેનાર અને સમતા પૂર્વક સહન કરનાર સુખી થાય છે. તેમ થવાથી તે કર્મો પણ ખસવા માંડે છે. For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતર જાતિ બુદ્ધિની સફળતા મનુષ્ય પાસે બુદ્ધિ, બળ અને સત્તા વગેરે સાધન સામગ્રી હોવા છતાં ઉદયમાં આપી પડેલ દુઃખને દૂર કરવા સારો ઉપાય કરતાં નથી. તેથી તેઓનું જોર કયાંથી ઓછું થાય? બુદ્ધિ, બળ અને સત્તાને એવા પ્રકારે વાપરીએ કે જેથી કર્મોના ઉદયે આવી લાગેલાં જન્મ–જરા, મરણની. વિટંબણા ટળતી જાય અને વેદના રહે નહિ. આમ કરવામાં જ બુદ્ધિ, બળ, સત્તાની સફળતા રહેલી છે. હે આત્મન ! અરે આત્મન ! તને સારાં સાધને મળ્યાં છે તો પછી તારે ગભરાવવાની જરૂર નથી. અને વલોપાત કરવાની પણ જરૂર નથી. સદ્દવિચાર અને સવિવેક કરીને બાયેલ શક્તિને આવિર્ભાવ કરીને તાકાતને ફરવ! સ્વાદને સંગ મન ગમતું ખાઈને ખુશી થવા જેવું નથી. ખુશી થવા જેવું તે તેની આસક્તિનો ત્યાગ કરવામાં છે. અને ક્યારે હવે હું નિરાહારી બનીશ? તેને વિચાર વિવેક કરવામાં છે. ખાવા પીવાની પરાધીનતા પણ એક પ્રકારની બેડી છે. મન પસંદ ખાવાનું મળે નહિ તે ક્રોધ થતાં વાર લાગતી નથી. અને મનમાં દુઃખ–લાનિ થાય છે. આથી રવાદને સંગ દૂર કરવા જેવું છે. For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 22 ૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ દેશવટા વિલાસી જીવનમાં સદ્ગુણૢા જોવા મળશે નહિ. ઉલ્ટુ જે સગુણા હશે તે પણ વિલાસને લીધે જતા રહેવાના. આ માટે તેા જીવનમાંથી વિલાસને દેશવટો આપવામાં આવે તા જ સદ્ગુણા જીવનમાં આવી શકે. વિલાસથી વિકારા વધે છે અને ક્ષમા, નમ્રતા, સરલતા અને સાષ વગેરે જે ગુણેા છે તે ખાતા રહે છે. આમ દખાઇ રહેલા ગુણાના પ્રભાવ બહાર ક્યાંથી પ્રગટ થાય ? માટે જીવનમાંથી વિલાસને દૂર કરજો. એ દૂર થતાં જ પ્રગટ થયેલાં ગુણ! અવિકારી આનદ આપશે. હિસાઐ કા વિકારાથી વિલાસાથી કેટલે આનંદ મળ્યા અને કાં સુધી તે ટકી રહ્યો? તેને હિસાબ કાઢચે છે? ન કાઢયા હોય તેા કાઢો. અને એટલું યાદ રાખો કે વિલાસથી હ ંમેશાં દુઃખ અને ચિંતા વધતી જ જાય છે. ચિંતા તેા કાઈ ને વહાલી નથી. દુઃખ પણ કોઈને પ્રિય નથી. તેા પછી દુઃખ અને ચિંતા ઉત્પન્ન કરનારએ વિલાસને હુઠાવવાના ઉપાય લેવા જ જોઈ એ. શારીરિક તાવ, અજીણુ, ખાંસી, દમ થતાં તે ને દૂર કરવા પૈસા ખચી ને ઉપાય કરી છે કે નહિ ? પણ તે થવાનુ કારણ જાણેા છે ? તેનુ કારણ છે વિલાસ. તે હૈ ભવ્યે ! જીવનમાંથી વિલાસને દેશવટો આપવાના ખૂબ જ પ્રયત્ન કરો. * For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ તમે જ કહો મહ-મિથ્યાત્વ કે શમણને લઈને જે વિકારને આ ભવમાં દૂર કરવામાં નહિ આવે તે પણ ભવમાં ય તમને તે પીડા આપતાં જ રહેશે. આ માટે માત્ર બહારના ઉપાય કરવાથી કંઈ નહિ વળે. તે માટે આંતરિક ઉપાય પણ લેવા જ જોઈશે. આંતરિક ઉપાય તરીકે અનાસક્ત બને. અનાસક્ત રહેવામાં વિકારેનું જેર ચાલતું નથી. પણ આમ રહેવું પ્રાયઃ મનુષ્યોને પસંદ પડતું નથી. ઉલટું વિકારેના સાધનમાં જ ડૂખ્યા રહેવાનું ગમે છે. પછી કહે અનાસક્ત ક્યાંથી બનાય? વિલાસે ઉત્પન્ન કયાંથી થાય? અને તેમ ન થાય તે વિલાસેથી ઉત્પન્ન થતાં દુઃખ શેક અને સંતાપ કયાંથી દૂર થાય ? પરમાણ ને પંડિત સંસારના વિષય રસિક પંડિતે, વિદ્યાને તથા વૈજ્ઞાનિકે સ્થૂલ દષ્ટિથી, સૂથમદર્શક યંત્ર દ્વારા દુનિયાના દરેક પદાર્થોને જાણે છે, પરમાણુઓ પણ જોઈ શકે છે. પરંતુ શરીરમાં રહેલા આત્માને તથા તેના ગુણને જોઈ નથી તે ખેદજનક છે. દુનિયાના પરમાણુથી આરંભી દરેક પદાર્થો જાણવા પૂર્વક જેઓ આત્માને જાણે છે તેઓ જ પંડિત, વિદ્વાન અને વૈ. જ્ઞાનિક કહેવાય. તે જ પંડિતે રાગ, દ્વેષ મહ વગેરે નિવારવા સમર્થ બને છે. For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ સાક્ષર કે રાક્ષસ? આબરૂ, પ્રસિધિ, પ્રતિષ્ઠા તેમજ સન્માન અને સત્કાર પ્રાપ્ત કરવા કેણ કેળવણી લેતું નથી? બધા જ લે છે. પરંતુ પ્રતિષ્ઠાને સ્થિર કરનાર તે જેઓ આત્મિક ગુણોને બરાબર જાણે છે તે જ શિક્ષિત કહેવાય. જેઓ વિદ્વાન વૈજ્ઞાનિક પ્રસિદ્ધ થયેલ છે તે જે અન્ય દેશ, રાષ્ટ્રને ખુવાર કરનાર બને તે તેઓ મહા હિંસક બની માણસાઈને પણ ગુમાવી બેસે. સાક્ષરને બદલે તેઓ રાક્ષસ જેવા બને. રાક્ષસ પાસે ઘણી વિદ્યાઓ હોય છે, પણ માણસાઈ હેતી નથી. તેથી તેમની વિદ્યા વિફળ બને છે. બીજાઓની મિત પડાવી લેતા તેઓ પોતે જ પતિત બને છે અને પાપની ગાંઠડી બાંધી દુર્ગતિમાં ફસાય છે. સેવકની વ્યાખ્યા સારા સંસારનું હિત કરનાર સેવા કરનાર જે પિતાના સ્વાર્થને ત્યાગ કરે તે જ તે સાચી સેવા કરનાર કહેવાય. નિવાથી સેવક સત્ય પરમાર્થને સાધવા અધિકારી બને છે અને તે પૂજ્ય બને છે. સ્વાર્થને સાધનાર જે પરમાર્થ સાધનાર બને તે જ પરમાર્થ સાધક બની શકે અન્યથા અનર્થકારક બને. કારણ કે સ્વાર્થમાં જ દગા પ્રપંચની જંજાળ રહેલી છે. તેમાં રાચી માચી રહેનાર પાથરેલી જાળમાં કડીયાની માફક પોતે જ સપડાઈને પીલાઈ મરે છે. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ દગે સગે નથી દગા–પ્રપંચની જંજાળ એવા પ્રકારની છે કે પાથરનારને જ તે અંતે ફસાવે છે અને મરણ ન હોય તે પણ અણુચિંતવ્યું મત કરાવે છે. કહેવાય છે કે દગો કેઈન સગે નથી. છતાં પણ મૂર્ખ માણસે તેમાં સુખની આશા રાખી કપટ કલા કેળવી તેને લાભ લેવા તત્પર બને છે. ધન, વૈભવ, સત્તા વગેરે પુ યે પ્રાપ્ત થાય છે તેમાં જે કંઈ પાપ વધારનાર હોય તે તે વિશ્વાસઘાત, દગે પ્રપંચ જ છે. દગાખેર, પ્રપંચી. વિશ્વાસઘાતી બહારથી મધુર વાણી બેલતાં દેખાય છે અને બહારથી નમ્ર જણાય છે. પણ બગલાની જેમ તેમના મનમાં હળાહળ ઝેર રહેલું છે. લાગ આવતાં જ તે પ્રગટ થઈ જાય છે. માટે એવા માનવીએથી ચેતતા રહેવું. કેટલાક લોકો દો કરીને સ્વાર્થ સાધે છે ખરાં પરંતુ પરિણામે પિતાના આત્મિક ગુણે ઘવાય છે તેનું ભાન ન હોવાથી તેઓ દુઃખપૂર્વક મરણ પામે છે અને પરલોકમાં પરાધીન બની પીડાને પામે છે. કરેલા કામે જ પિતાની કતલ કરાવે છે અને માનવીને વિપત્તિમાં નાંખે છે. તેમાં કંઈ આશ્ચર્ય નથી. માટે સુખ શાતા પ્રાપ્ત કરવી હોય તે કઈને દળે કરે નહિ. પ્રપંચ કશે નહિ. કારણ કહેવાય છે કે દગો કોઈ ના બાપને સગે થતું નથી. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ તેવું બનતું નથી ધર્મના શિખરેથી મૈત્રી-પ્રદ વગેરેને પ્રવાહ વહે છે. તેમાંથી શાંતિનાં ઝરણું ફૂટે છે. તેનાથી ત્રિવિધ તાપ નાશ પામે છે. આ માટે તે ઝરણને હૈયામાં ઝીલવા જોઈએ. તે વિના તાપ ટળતું નથી. - મન, વચન અને કાયાની વૃત્તિને પ્રવૃત્તિથી. ખરાબ વિચારે ને ઉચ્ચારેથી વિવિધ તાપ ઠંડા પાણીથી કે બરફથી કે ચંદનના પાણીથી જતો નથી. પરંતુ મૈત્રી, પ્રમોદ, કરુણા, વગેરેના પ્રવાહને હૈયામાં ઝીલવાથી તે તાપ ઠડે પડે છે. દુન્યવી ઉપચારોથી વિકારો વગેરે ટળતાં હોય તો ધમજને મનહર ભાવના ભાવે નહિ. તેવું બનતું નથી. માટે જ ધમી જને પ્રથમથી ભાવના ભાવી સુખ શાંતિના ભોક્તા બને છે. ભૂલોનું શું કરશો? ભૂતકાળની થયેલ ભૂલેની આત્મસાક્ષીએ નિંદાપૂર્વક સદ્ગુરુ સાક્ષીએ ગઈ કરવી તે આર્તધ્યાન નહિ પણ ધર્મધ્યાન કહેવાય. તેમ કર્યા સિવાય મન, વચન અને કાયાની મલિનતા દૂર થતી નથી. અને મલિનતા દૂર કર્યા વિના ધર્મક્રિયામાં સ્થિરતા ક્યાંથી આવે? જેના હૈયામાં થયેલ ભૂલે વિંછીની જેમ ડંખે છે તે સવાર ને સાંજ ભૂલનું પ્રાયશ્ચિત કરવા સામાયિક તેમ જ પ્રતિક્રમણ કરે છે ને તેમ કરી ને હૈયાની મલિનતાને દૂર કરે છે. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ કાલનું ભાવિ જેઓ ભૂતકાળની ભુલ સુધારે છે તેઓ વર્તમાનકાળમાં પ્રાયઃ ભાવિકાસમાં પરિભ્રમણ કરાવે તેવી ભૂલ કરતાં નથી. અતએ ભવિષ્યકાળને સુધારવા તેઓ સમર્થ બને છે. જેઓ વર્તમાનકાલ સુધારતા નથી તેઓને ભવિષ્યકાળ બગડે છે એટલે પરાધીનતામાં સપડાઈને અસહ્ય દુઃખને વેઠી તેમનું જીવન પૂરું કરે છે. આથી હે ભો! તમારે વર્તમાનકાલ સુધારવા સવિવેક કરે. પશુ, પંખી, જલચર અને સ્થલચર તેમજ બેચરમાં અને માણસાઈ સહિત માણસનાં દીર્ઘદશી વિચાર વિવેક વગેરેને તફાવત છે. આ ફેરફાર હોવાથી માણસો પશુ-પંખી કહેવાતા નથી. તેઓ માણસાઈને મેળવી દિવ્યતાને વરે છે પણ જે માનવીમાં વિચાર-વિવેકનો અભાવ હોય તે પશુસમાન કહેવાય છે. માટે હે ભવ્ય માણસાઈને દીપાવવા તમે સવિવેક કરે. કશું જ આશ્ચર્ય નથી અનાદિકાલની મહા વિડંબના તથા જન્મ–જરા મરણના સંકટોમાં પ્રતિબદ્ધ કરનાર મહાદિકને હઠાવનાર તથા મૂલમાંથી નાશ કરવા માટે તપ, જપ, ધ્યાન કરનાર મહાશય ! જગતના પ્રાણીઓની વિચિત્ર પરિસ્થિતિ જોઈને તું અચરજ. પામ નહિ. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ આંતર તિ પત્તાને ખેલ કોઈ નાચે, કૂદ, વિલાસમાં મગ્ન બને, કેઈ લૂલા, લંગડા, અંધ, બહેરા હેય, અનુકૂળતા આવતાં કેઈ ખૂશી થતાં હોય, પ્રતિકૂળતા આવવાથી મરવા તૈયાર થયેલ હોય, કેઈએ વેપારમાં ઘણે ફાયદો કર્યો હોય, કેઈએ લાભને બદલે નુકશાન મેળવ્યું હોય; કઈ રેગી-નિરોગી હોય, કેઈભીખ માંગી અપમાનપૂર્વક પરિવારનું પિષણ કરતા હોય તે આ બધી કર્મોદય રૂપ પુદ્ગલની બાજી છે. તેમાં કોઈ નવીનતા નથી, કેઈ અપૂર્વવ નથી. તેથી કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. સર્વ પ્રાણીઓ કર્મોદયથી પરાધીન બની ભવ નાટકમાં ખેલ કરી રહેલ છે. આશ્ચર્ય પામવા જેવું તે એ છે કે કેઈ ભવ નાટકમાં નાચવાનું બંધ કરી આત્માના સ્વભાવધર્મને ઓળખી કાઢે. સમ્યમ્ દર્શન, જ્ઞાન ચારિત્રમાં રમણુતા કરી તેઓના હેતુની જાણકારી કરવી તે જ આત્મિક ધર્મ સ્વભાવ કહેવાય. આમિક ગુણધર્મમાં રમણતા કરનાર આનંદમાં હાલે છે, તેઓને સારા-ખરાબ, સગો મળતાં હર્ષ શોક થતું. નથી. તેઓને સમ્યગૂ જ્ઞાન હોવાથી એ ખબર હોય છે કે જે જે ઈષ્ટ કે અનિષ્ટ સંગે મળે છે તે સંધ્યાના રંગેની જેમ શાણભંગુર છે. આથી તેઓ સદાય આનંદમાં રહે છે ને જગતની પરિસ્થિતિમાં મુંઝાતા નથી. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ૧૦ સત્યાનંદ આત્મ સ્વભાવને પ્રભાવ તેમ જ મહિમા ઘણે છે. જ્યારે કર્માધીન માણસે ભવનાટક ભજવવાનું બંધ કરશે અગર બંધ કરવાના સાધનને ત્યાગ કરી પિતાના આત્મધર્મમાં રમણતા કરશે ત્યારે તેઓ સત્યાનંદને મેળવશે તેમાં કિઈ શક નથી. શાણી સલાહ આત્મજ્ઞાની ઉપદેશ આપે છે કે હે આત્મન ! તું કોઈને સગે કે સંબંધી નથી. અને કોઈ તારું પણ સગું કે સંબંધી નથી. જ્યારે તારું કેઈ સાચુ સ્વજન નથી છતાં મમતા, અહંકાર ધારણ કરી, ભ્રાંતિથી મારું મારું” તું માને છે અને અઢાર પાપ સ્થાનકે સેવી અઢાર દેશે એકઠા કરી અસહ્ય વેદના વેઠે છે, છતાંય તારા સંકટ–ન્યાતનાના કટમાં તારા તે માની લીધેલા સ્વજને જરા પણ તેમાં ભાગ પડાવશે નહિ. એ દુઃખ ને યાતના તારે એકલાએ જ ભેગવવા પડશે. માટે એ દુઃખ ને યાતના દૂર કરવા ને સુખ પ્રાપ્ત કરવા આત્મધર્મને ઓળખી, તેના જે જે સાધને છે તે મેળવવા સદ્દગુરુના પરિચયમાં આવ. અને આત્મધર્મમાં રમણ કર! મારાપણું દૂર કરે જેમ જેમ મારાપણાના ચગે મમતાને અહંકાર વધશે તેમ તેમ પાપ સ્થાનકે વધતાં જ જવાનાં. તેને ઓછા કરવાની ઈચ્છાવાળાએ મારાપણની ભાવનાને દૂર કરવી જોઈએ. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ આંતર જ્યોતિ ક્યાં સુધી આ શરીર ? શરીર અને તેની તાકાતમાં જે મારાપણું માની બેઠેલા છે તે શરીરની તાકાત ક્ષણે ક્ષણે ક્ષીણ થતી જાય છે. છતાં માણસ તે તાકાત કાયમ રહેશે એમ ભ્રાંતિથી માનીને તેની આળપંપાળ કરી પાપ કરવામાં પાછું વાળીને જેતે નથી. છતાંય શરીર તેમનું થતું જ નથી. અને અંતે તે શરીર કંગાળ બની જાય છે. આમ શરીરની મમતા માનવીને મીઠે માર ખવડાવે છે દેવ, દાનવો અને માનવીએ પોતાના શરીરની સંભાળ રાખવામાં કે ઉપદ્રવ મચાવે છે તે જાણવા જેવું છે. તેઓ શક્તિ ઓછી થાય નહિ તે માટે અનેક પદાર્થોનું સેવન કરે છે, ને પછી લડાઈ–અખેડામાં તેને વેફી નાંખે છે. પરંતુ તેના બદલે જે માણસ સદ્દગુરુને સમાગમ કરીને શરીરની આસક્તિને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવે તે સત્ય સુખને પામે છે. છુપા દુશ્મનો રાગ, રીસ, અદેખાઈ વગેરે મહાન દુઃખ આપનાર છૂપા શત્રુઓ છે. તેને ત્યાગ કર્યા વિના મોક્ષમાર્ગ સુગમ બનશે નહિ. સંસારમાં જે કોઈ મીઠે માર ખવરાવનાર હોય તે તે આ રાગ, રીસ, અદેખાઈ વગેરે છે. તેને જો ત્યાગ કરવામાં આવે તે આત્મા પરમાત્મા બને. For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૦૩ બમણુનું પરિભ્રમણ રાગ, રીસ વગેરે રાખવાથી અને તેઓને પિષવાથી ભલે સુખ શાંતિ મળે છે તેમ કહેવાય પરંતુ તે એક ભ્રમણા જ છે. આવી ભ્રમણના વેગે જગતમાં માનવી પુનઃ પુનઃ પરિભ્રમણ કર્યા છે ને તેને કદાપી વિશ્રાંતિ મળતી જ નથી. તેઓને ત્યાગ કરવામાં આવે તે જ માનવીને સાચી શાંતિ મળે. કાચું પણ વજબંધન પારકી આશાએ જીવન જીવવું તેમાં પરાધીનતા છે. રાગથી ઉત્પન્ન થયેલ આશામાં નિરાશા રહેલી છે. તેનાથી શેક, ચિંતા, સંતાપ વગેરે થાય છે. આશાના બંધનમાં બંધાયેલ માનવી મુકત થવા ઘણું તરફડીયા મારે છે પણ તેનાથી મુક્ત થવાતું નથી. ઉલ્ટે તે બંધનથી તે વધુ ને વધુ બંધાય છે. આશાથી જે મુક્ત છે તે સ્વાધીનતાને વરે છે. આશા નષ્ટ કરવામાં આવે તે દુઃખ થાય જ નહિ. ઉપેક્ષા ને ઉદાસીનતાથી જીવન જીવતાં સુખ મળે છે. જ્યારે આ લેક અને પરલેકના વિષયેની આશા કરવાથી જીવનને માર્ગ રૂંધાય છે અને પુનઃ પુનઃ ભવ ભ્રમણમાં અથડાવવાનું બને છે. આલંબન લે ક્ષમાદિક જે આત્મિય ગણે છે તેનું અવલંબન લેવામાં આવે તે રાગ, દ્વેષના જે બંધને છે તે જરૂરથી તૂટી જાય ને આત્મસુખ મળે. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુલામીની જિજિર તાડા સંસારની પરાધીનતાના ત્યાગ કરવા માટે ગમે તેટલી મહેનત કરવામાં આવે પણ જ્યાં સુધી રાગ-દ્વેષના અધના છે ને તેની પ્રતિષ્ઠદ્ધતા છે ત્યાં સુધી તે પરાધીનતા જવાની નહિ જ અને સંસારનાં જે શાક સ ંતાપ અને ચિંતા છે તે સદાય રહેવાની. આંતર જ્યોતિ તમેા કદાચ એમ માનતા હશે કે રાગદ્વેષ કરવા છતાં પશુ સંસારની પરાધીનતા ખસી જશે. પશુ તમારી એ માન્યતા ભ્રામક માન્યતા દૂર કરી સાચા વિવેક કરવાની જરૂર છે, સમ્યગ્ જ્ઞાનપૂર્વક વિચાર અને વન રાખવામાં આવે અને સહન કરવામાં આવે તે જ સસારના અંધના ઢીલા થાય અને તેને સમૂળગા નાશ કરવાના ઉપાય સૂઝે માટે ૐ ભવ્યે ! આત્મશક્તિને ફારવા. * અભિનંદનના અધિકારી જે મન-વચન અને કાયાની વૃત્તિ તેમજ પ્રવૃત્તિઓને નિવારી સંયમની પ્રવૃત્તિ કરી રહેલા છે અને મમતા અહંકાર વગેરેના ત્યાગ કરવા પૂર્ણાંક પ્રભુના ગુણેામાં અને આત્મિક ગુણા ઉપર પ્રેમ રાખે છે તે અભિનદનને ચૈાગ્ય છે. For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તમારે શ્રીમંત મનવુ છે? આત્મા પ્રિયતમ હાય તે તેની ચિ'તા વિગેરેને ટાળવા માટે કષ્ટ વેઠી ઉપાયે લેવા જોઈએ જ. જ્યારે પેટે પરિતાપ હોય છે અને પિરવાર વગેરેનુ પાષણ થતુ હોય નહિ ત્યારે કષ્ટ વેઠીને પણ તેમનુ પાષણ કરવા ઉપાય કરે છે. કે નહિ ? ઉપાયેા કરતાં પુણ્યદયે સાચા સાધના પ્રાપ્ત થાય છે ત્યારે શ્રીમત અનેા છે ને ? પરંતુ તે શ્રીમંતાઈ પાપાના ચેગે નષ્ટ થાય છે ત્યારે પાછા રિદ્ર બની દીનતા હીનતા અને યાચના આવી વળગે છે એટલે શ્રીમંતાઈ કાયમ રહેતી નથી. આ માટે રાગદ્વેષ માહાર્દિકના આંતરિક બંધનાને દૂર કરશે! તે જ તમારી શ્રીમતાઈ ટકશે. ૦૫ મેહાર્દિકના બંધને તૂટે છે ત્યારે સત્ય સ્વાધીનતાને આવવાની જગા મળે છે. સાચી શ્રીમંતાઇ કદાપી જતી નથી. તમારે દુન્યવી શ્રીમંતાઈ જોઈ એ છે કે આત્મિક શ્રીમંતાઈ? સત્ય શ્રીમંતાઈ જોઈતી હેાય તે રાગ-દ્વેષ મેહાદિકને ટાળા. તે મળવાથી પછી ભય જેવું કંઈ જ નહિ રહે. અને કેવલજ્ઞાનના જે સત્ય લ્હાવેા છે તેને તમને અનુભવ થશે. કેવલજ્ઞાન થયા પછી રાગ-દ્વેષ વગેરે દોષો મૂળમાંથી નાશ પામે છે. કેવળજ્ઞાનીને પછી સંસારની લીલા હાતી જ નથી. * For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ આંતર જ્યોતિ અંતે તે હાર જ છે સત્ કાર્યો પૈકી મમતા–અહંકાર ક્રોધાદિક વિષય વિકારોને ટાળવા પ્રયત્ન કરે તે ઉત્તમ કાર્ય છે. જે તે પ્રયત્ન અને પ્રયાસ કરે છે તેઓને સત્કાર–સન્માન–અભિનંદન, વિગેરેની ઈચ્છા આશા હતી નથી છતાં પણ સમુદાય આપે છે. કપટ કલાથી આદર મેળવનારને સત્કાર-સન્માન મેળવનાર ઘણુ મળી આવશે પણ નિષ્કપટી, પૃહારહિતને સન્માનાદિ આપનાર ઓછા મળશે કારણ કે તેઓને કળા બતાવાની પણ ઈચ્છા હતી નથી છતાં સમજનાર તે આદર સત્કાર કરે છે અને કપટ કલા કાઢવાની અભિલાષા પિતે રાખતા હોય છે. કપટ કલાને અંતે પરાભવ થાય છે. ભવભવની અથડામણ પૃહા જે કે અનાદિકાલની છે છતાં સદ્ વિચાર અને સદ્ વિવેક વડે સદ્ દર્શન જ્ઞાનાદિકથી ત્યાગ કરી શકાય છે તેમાં એવી તાકાત છે. આ સંસારની ઈચ્છાઓ, આશાઓ, તૃષ્ણાઓને દૂર કરવામાં નહિ આવે તો તમારે ભભવમાં અથડાવવાનું થશે. " તું નિર્જરા કર આત્મિક વિકાસ કયારે સધાય? અને નિર્જરા એટલે શું? જે અંશે ભૌતિક સુખની ઈચ્છાને ત્યાગ તેટલા પ્રમાણમાં નિર્જરા થાય. સંસારના વિષય સુખની અભિલાષાને. ત્યાગ કરવામાં આવે અને સર્વથા આત્મા તરફ નજર કરવામાં આવે તે કર્મની નિર્જરા થાય છે. For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ પ્રગતિનાં સાપાન માનવી જ્યારે અપરાધીના ઉપર પણ વેર વિરાધ રાખે નહિ અને તેના ઊપર પ્રેમ ધારણ કરે તેમજ તેને કર્માધીન માની જો પેાતાનું સાધ્ય ચૂકે નહિ તેા તે તેટલા અંશે કમની નિર્જરા કરે છે. પોતે અપરાધી નથી છતાં સામા માણસને અપરાધી જેમ લાગે ને તેથી એ તિરસ્કાર કરે, અપ શબ્દો મેલે ત્યારે જો ક્ષમા રાખી એ સહન કરવામાં આવે ને તેની કડવાશ હૈયામાં ધારણ ન કરવામાં આવે તે કર્મની નિર્જરા થાય છે. કની નિર્જરા થવાથી આત્મિક વિકાર નાશ પામતા જાય છે અને અ ંશે અંશે આત્મિક વિકાસ થતા જાય છે. કાક વિરલા જ અસત્ય એલીને ખાડ કાઢનારા ઘણા મળી આવશે પણ સત્ય ખેાલીને પેાતાની ખાડા-ભૂલા-સુધારનાર કોક વિરલા જ મળશે. તેઓ તે એમ જ સમજે છે કે આમાં તા કના જ દોષ છે, વ્યક્તિ તે આમાં નિમિત માત્ર છે. અસત્ય ખાલી ભૂલ કાઢનારા ભલે મળી આવે પરંતુ મારે તે કમની નિરા કરવી છે, તેમાં સુઝાવુ નથી અને આત્મિક વિકાસ જ સાધવા છે. ભૂલ હશે તેા સુધારવા જ્ઞાનપૂર્વક પ્રયત્ન કરીશ.—આમ જ્ઞાનપૂર્ણાંક સહન કરનારાની દૃષ્ટિ આત્મા તરફ જાણવી. * For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ પેલે પાર સવિચાર અને વિવેક વિના આત્મિક ગુણ તરફ નજર પડતી નથી અને કલેશ કંકાસ વગેરે ઓછા થતાં નથી. આથી સંસારમાં ભટકવાનું થાય છે. અને તેને પાર પહોંચવાની ભાવના હોય તે પણ પહોંચાતું નથી. વર્તનનો નકશો ક્ષમાશીલ બનવું, નમ્રતા સાથે આત્મગુણે મેળવવા, સરલ બનવું, સંતોષ રાખ, અને મન-વચન-કાયાની શુદ્ધતા જાળવવી તે સવર્તન કહેવાય. આનાથી વ્યવહાર શુભ બને છે અને ભવિષ્યમાં પણ બનશે. ધાર્મિક ક્રિયાઓ પણ તેનાથી ફળવતી બનશે. જાગૃતિનું પરોઢ સંસારે પરિભ્રમણ કરતાં સારા સગો અને નિમિત્તે મળતાં એટલે આત્માગ રહે તેટલી સાચી જાગૃતિ આવે એમ જ્ઞાનીઓ કહે છે. મિથ્યાંધકાર નષ્ટ થાય ત્યારે સમ્યગૂ-દર્શન જ્ઞાનાદિદ્વારા જાગૃતિ આવે છે. તે અલ્પ પ્રમાણમાં હોય છે. પરંતુ ક્ષાયિક ભાવે મળે ત્યારે જ ખુશી થવું જોઈએ. કારણ કે ઉપશમ અને ક્ષપશમને ઉપગ કાયમ રહેતું નથી જ્યારે ક્ષાયિકભાવ તે કાયમ રહે છે. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૦૮ જાગતે રહો સંસારખ વિષય કષાયની આસક્તિ વડે જાગૃતિ રાખવી તે સંસારમાં કલેશ-કંકાસનું કારણ બને છે, અને ઉન્માર્ગે જવાય છે. અને તેનું દુઃખદાયી પરિણામ આવે છે. સંસારની પ્રવૃત્તિમાં વિકથાની વાત હોય તે કર્મ બંધ થાય. પરંતુ તે ટાણે ધર્મધ્યાન કરવામાં આવે તે કર્મ બંધ ન થાય અને સદ્ભાવના વધે. માટે જાગતા રહીને ધર્મધ્યાન કરવામાં ઉપગ રાખ. તેથી દુઃખ-દરિદ્રતા નષ્ટ પામતી જાય છે. કર્મ બંધાતા નથી અને અંતે સુખ શાંતિ મળે છે સાવધ રહે વિચાર કરતાં, બેલતાં અને વર્તન કરતાં સારી જાગૃતિ હોય તે નવીન ચીકણું કર્મ બંધાય નહિ. અને જુનાં તો સમયે ક્ષય પામે છે. માટે વિચાર વગેરે કરતાં નવાં કર્મ બંધાય નહિ તેને ઉપગ રાખવે. વિષય કષાયના વિકારે એવા દુષ્ટ છે કે ધાર્મિક કાર્યો પ્રસંગે જે જાગ્રત રહેવામાં ન આવે તે લાગ મળતાં તે મનમાં પ્રવેશ કરીને પુણ્ય-પવિત્રતાને બદલે પાપી અને અપવિત્ર બનાવે અને ધાર્મિક ક્રિયાઓનું સાચું ફળ બેસવા દે નહિ. For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ સા દૂર કર મૂળમાં સડો હેાય તેા સારા કાર્યનુ ફળ મળતું નથી. દુષ્ટ વિચારા પણ સડારૂપ છે, તે સડા ઉપર અધિક સડા કરે છે, અને ખેલવાં ચાલવામાં વારેવારે પ્રેરણા કર્યાં કરે છે. આથી વિચાર કરતાં વિવેક કરવા. જ્યારે એવા વિવેક રહેતા નથી ત્યારે વિકારાને પ્રવેશવાના લાગ મળે છે. પછી સારી ભાવના કંઈ અને ખરાબ ભાવના કઈ તેની સમજ પડતી નથી. વિવેક કરવાવાળા તે વિચારામાં સડા થવા દેતા જ નથી અને કદાચ પ્રવેશ થઈ જાય તા તેને બહાર કાઢી નાખે છે. વિચારામાં ઘણી તાકાત છે. તે ખરાબ વિચારાને કરવા સમ છે અને સત્ય એલવા ચાલવામાં ઘણો સહકાર આપી, કર્માને કાપી નાંખી આત્માન્નતિમાં આગળ વધવા પ્રેરણા આપે છે. આશય સમજો જ્ઞાનીઓએ લખેલુ વાંચેા. તે લખવામાં શું આશય છે. તે સમજવામાં ભૂલશે નહિ. વચનના મને જાણે તે જ્ઞાની અને. નહિ સમજનાર એકાંતે આસક્ત મની વિષમવાદ ઊભે કરે અને કરશે. તેનાથી સમાધાન ક્યાંથી થાય ? જ્ઞાનીઓનુ લખેલુ વાંચા પણ અનેકાંત અપેક્ષા અને રહસ્યને ભૂલતા નહિ. તેથી મમત્વ અને અહંકાર થશે નહિ. અને ભૂલા થતી હશે તે પશુ નીકળી જશે. * For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ આંતર જ્યોતિ અપેક્ષા અને અનેકાંત અપેક્ષાને જાણનાર જ વચનની શ્રધ્ધાપૂર્વક આરાધના કરનાર આરાધકે બને છે, વિરાધક બનતાં નથી. અતએવ મહાદિક મહાન શત્રુઓને પરાજય કરી વિજ્યમાળ પહેરે છે અને પહેરશે. કર્મની કઠીન ને મલીન શક્તિને હઠાવવા અનેકાંતઅપેક્ષાદિ સમર્થ છે. આ સિવાયના વાદો એકાંત બની જાય અને કષાયને વધારી શક્તિને પરાજય કરવા પૂર્વક ઘાત કરે અને ઈચ્છા મુજબ લાભ મળે નહિ સંપત્તિ શુદ્ધિ વગેરે ખસતી જાય. માટે લખે, વાંચે ને મનન કરે, પણ અનેકાંત અને અપેક્ષા ભૂલતા નહિ. ઋદ્ધિસિદ્ધિ-શુદ્ધિ-શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિ અર્પણ કરનાર સ્યાદાવાદ અનેકાંતવાદ જયવંત છે. તેનાથી રાગ તેષ વગેરે ટળતા જાય છે. અને ધર્મ કર્મની સફળતા થાય છે ને શુદ્ધિ થાય છે. જુગ જુગ જુને નાતે અશાંતિ અને આશા તૃષ્ણને અનાદિ કાળને સંબંધ હોવાથી ચિંતા-શેક–સંતાપ વિલેપાતાદિ ખસતા નથી પણ વધતા જ જાય છે. માટે હે ભવ્ય ! શાંતિ મેળવવી હોય તે આશા તૃષ્ણને નિવારે. For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ સાથે નહિ આવે વાસનાના યેાગે આશા-તૃષ્ણા દૂર ખસતી જ નથી. તેને દૂર કરવાના ઉપાય જ્ઞાનીએ નીચે પ્રમાણે જણાવે છે, તેમાં હું ભળ્યે ! શ્રધ્ધા રાખે. હું આત્મા ! તું જ્ઞાન-દર્શનાદિ યુકત છે. આજ સુખ શાંતિ આપનાર તારા પરિવાર છે. આ સિવાય સયેાગે મળેલ તારા પરિવાર સાચા નથી. આત્મા એકલેા આન્યા અને એકલે આયુષ્ય ખતમ થયે પરલેાકે જવાનો, માટે અદ્દીન બની, ઉત્સાહ રાખી આત્માના ગુણોને અનુસર. જો સયેાગે મળેલા પરિવારના રક્ષણ પાષણુ ખાતર સ'સારમાં આસકત બનીશ તા પરલેકે પરાધીનતાની એડીમાં અંધાઈ વિવિધ કષ્ટો સહવા પડશે. તે સમયે તારા પરિવાર સાથે આવશે નહિ તેમજ સહારે પણ આપશે નહિ માટે આત્માને ઓળખી આસકિતનો ત્યાગ થાય એવા આચાર વિચાર ને ઉચ્ચાર રાખ કે જેથી પરલાકે પણ અનુકૂળતા રહે. આ ચાલુ ભવમાં આત્મિક ગુણોમાં ઉત્સાહ પૂર્વક અનુસરવાથી જ દીનતા-હીનતા અને યાતના—યાચના નષ્ટ થતી જાય છે. તેના સંસ્કારાવાસના પલાકે દરેક આખતે દી નતાદિનો નાશ કરશે જ. આત્માના ગુણોને અનુસરવાથી સયેાગે પ્રાપ્ત થયેલ પરિગ્રહ પરિવારમાં આસકત મનાતુ નથી. * For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૧૩ કલ્યાણની કેડી આત્મા સિવાય બીજા બહારના સંયે બહારના સંગે મળેલ છે. તે બધા જ વિયેગવંત છે. તેવા સંગમાં આસક્ત બનવાથી દુઃખની પરંપરા ઓછી થતી નથી પણ વધતી જ રહે છે. આમ સમજીને તે પરંપરા ઓછી કરવા તથા તેને સમૂળગો નાશ કરવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે જ હિતકાર અને શ્રેયસ્કર છે. આત્મજ્ઞાનથી પીડાની પરંપરા પણ નાશ પામે છે અને આંતરિક શત્રુઓ હારવા માંડે છે. દરરોજ એવી ભાવના ભાવવી કે જગતમાં રહેલાં સઘળાં પ્રાણુઓનું કલ્યાણ થાઓ. અને પરસ્પર પિતાના હિત-કલ્યાણમાં તત્પર બને. જે જે દે હોય તે તે નાશ પામે અને સૌ સુખી થાવ–આ પ્રમાણે ભાવના ભાવનારનું પણ કલ્યાણ થશે. સાચું મંગળ દાથી મુક્ત બનવા માટે વિવિધ મંગલ માનવ સમુદાય કરે છે, પણ સર્વથા સાચું મંગળ તે અરિહંતે, સિદ્ધ ભગવંતે તેમજ સાધુ ભગવંતેનું મંગળ છે. તેઓની આરાધના કર્યા વિના દુઃખ દૂર થતાં નથી તેમજ પાપ પણ નાશ પામતા નથી. અતએ કેવળજ્ઞાની ભગવતેએ કહેલા ધર્મની આરાધના વિના સુખ–શાંતિ મળતી જ નથી. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ધર્મના શરણે જા સંકટને નાશ કરવા માણેસ, જગતમાં કહેવાતાં શ્રીમતેની પાસે જઈને તેમને ઉત્તમ માની નમસ્કાર કરે છે. છતાં તેમને ભાગ્ય એ જ ધન–સહકાર વગેરે મળે છે. પરંતુ તેનાથી દુઃખને જનમ આપનારા કંઈ કર્મો નાશ પામતા નથી. ધન ખતમ થતાં ફરીથી દુખે શરૂ થાય છે એ આપણે જોઈએ છે. ઉત્તમોત્તમ તે અરિહંત-સિદ્ધ ભગવંતે અને સાધુ મુનિવર્યો છે. તેમના વચનાનુસરે વર્તન કરવામાં આવે તે કલ્યાણ જરૂરથી થાય. આમ વિચારી ઉત્તમ રીતે જીવી શકાય તે સુખી થવાય અને જન્મ–જરા–મરણાદિક નાશ પામે. શરણે જઈને શરણ સ્વીકારવાની ઈચ્છા થતી હોય તે શ્રી અરિહંત-સિદ્ધ-સાધુ મહારાજ તથા કેવલી ભગવંતેએ કહેલા ધર્મનું શરણ સ્વીકારો. તે જ તમારા દુઃખને દૂર કરી શકશે. ચેતના શક્તિ હોય તે પક્ત ચાર મંગળ સ્વીકારીને પિતાને દૂર કરવા પ્રયત્નશીલ બને. શા માટે ? શ્રી પરમાત્મા અરિહંત-સિદ્ધ–ભગવતે-સત્તર ભેદે સંયમપાલક સાધુ મુનિરાજે અને તે ભગવંતે કથન કરેલ ધર્મનું મંગલ કરવાનું અને તેને ઉત્તમત્તમ માનવાનું તેમજ તેનું શરણ સ્વીકારવાનું શા માટે? તેને વિચાર કરે. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૧૫ સ્વાધીનતા માટે ભગવંતોએ અહંકાર-લેભ વગેરેને મૂળમાંથી નષ્ટ કરી સ્વાધીનતા પ્રાપ્ત કરી છે. તેમ જ વિષય વિકારે જે આત્મિક ગુણોના અવરોધરૂપ છે તેને નષ્ટ કરી સ્વશક્તિઓ મેળવી છે. આપણે પણ તેવી શક્તિઓ પ્રાપ્ત કરવી છે. અને એ શક્તિને ફેરવી સર્વ કૃદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિને મેળવવી છે. અને તે ભગવંતેનું ઉત્તમ મંગલ સ્વીકારીને સ્વતંત્ર બનવું છે. તે પ્રથમ શું કરશે? પ્રથમ અહંકાર–મદર્ભ વગેરેને ટાળવા માટે લક્ષ્ય રાખીશું. તેથી શું લાભ થશે? વિષય-કષાયન આચાર-વિચાર અને ઉચ્ચારને ટાળવા શક્ય શકિત ફેરવશું તેથી શું લાભ થશે? મેહાદિકે જે જંજાળ વધારી છે તેને વિવેક જ્ઞાન વડે બરાબર પિછાણી તેને હઠાવીને તેડી પાડી અમારી સાચી સ્વાધીનતાના સ્વામી બનીશું. એમ બને તો જ આપણી વૃત્તિ-પ્રવૃત્તિ પ્રશંસાપાત્ર એગ્ય એકદમ બનતી નથી. અને બને પણ ક્યાંથી? જ્યારે ચાલુ વિચાર ઉચ્ચાર અને આચાર પીડાકારક લાગે ત્યારે જ તેમ બની શકે. દુઃખાદિ કરનાર વૃત્તિ-પ્રવૃત્તિની સમજણ પડે છે ત્યારે જ તેવી પ્રવૃત્તિઓને ત્યાગ કરવા નિયમ વ્રત–તપાદિને સ્વીકાર થયા પછી તેના આધારે વિવિધ વિકારે ખસવા માંડે છે અને મન-વચન-કાયા કબજે આવે છે. For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ હૈયાના દાવાનળ હૈયાના દાહને શાંત કરવા દુનિયાની કોઈ પણ શીતલ વસ્તુ ખપમાં આવે તેમ નથી. અને તે જો ખપમાં આવતી હેાત તા કાઈ પણુ માનવી તેના વડે હૈયું શાંત કરત અને નિરાંતે મેાજ-મજા કરત. પણ તેવું અનવુ શકય નથી. આથી વ્રત–નિયમ-તપ-જપનો આધાર લઇ મન, વચન, અને કાયાની શુદ્ધિ કરવી જોઈએ. સત્તમાગમ સત્ સમાગમ, સવિચાર અને વિવેકવડે સંસારમાં સુખ દુઃખના કારણેાની સાચી સમજણ થાય છે, તેથી આઠેય કર્મોમાં મેહ કની પ્રખલતા જાણી તેને હઠાવવા જ્ઞાનીએ પ્રમલ પુરુષાર્થ કરે છે અને મેહનીય સંચાગે અને નિમિત્તોને ત્યાગ કરી સસમાગમ વગેરેને સેવે છે એવા સમાગમ શાંતિ આપે છે. સુખના પડદા વિષય—કષાયના વિકાર પ્રથમ સુખરૂપે મનાતા હતા. તે વિવેક વડે વિષના સરખા મનાતા હાવાથી તે વિકારે ત્યાગ કરવા તત્પર બને છે. પ્રિયતમ લાગતા હતા તે લુંટારા સરખા મનાય છે. દુન્યવી ઋદ્ધિ-સિદ્ધિ ઉપર જે પ્યાર હતા તેના ત્યાગ કરી આત્મિક ગુણામાં પ્રેમ ધારણ કરાય છે અને તેએમાં જ સત્ય સુખ રહેલ છે અને આ સિવાય અન્ય સુખા કારમા ભય કર મનાય છે. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ રસ્તા સૂઝે છે જે અશુભ કાર્યને શુભ માની બેઠેલા અને શુભને શુદ્ધ માની રહેલા હતા તેના સત્યમાગમ વિચાર વિવેક કરવાથી જે અજ્ઞાનતા હતી તેની ભયંકરતા હતી તે નાશ પામે છે. આવા જ્ઞાનના યેાગે દુઃખાદિને હડાવવવાને! મા સૂઝે છે. તે જ્ઞાની છે વિક'થા, વ્યસન અને આસક્તિ રૂચિકર લાગતી ન હાવાથી તેવા પ્રસંગાથી પાછા હઠી પ્રશમ-સ વેગ-વૈરાગ્ય અનુકંપા અને શ્રદ્ધાની વાતા ચાલતી હૈાય ત્યાં જઈ પ્રેમ ધારણ કરી જે શ્રવણ કરે છેતે જ્ઞાની બને છે. આયલા અને બહાદુર વિષય-વિકથા-વ્યસન વગેરેને કોણ પસદ કરે કે જેઓને વિકારાની પીડા વહાલી હાય તે જ પસંદ કરે. તે એને કોઈ સમજદાર કહે, આવી પીડાજનક વાતા સાંભળવી નહિ અને તેવી વાતા કરવી પણ નહિ ત્યારે વિકારીએ સામુ કહેશેતમેા તેા ખાયલા છે, મહાદુર નથી અમે તે ખહાદુર છીએ. ચારી, જારી, દગા–પ્રપંચ, વિશ્વાસઘાત કરનારને પૂછી જુઓ કે તમે કેવું કામ કરી રહ્યાં છે? તે સફાઈપૂર્વક તમને કહેશે : બહાદુરીનું. પરંતુ જ્યારે પાપ ફુટી જાય છે ને હાડકાં ખેાખરાં થાય છે ત્યારે તેમની છે, અને પસ્તાય છે. માટે ખરાબ કામ પીડાકારક છે. બહાદુરી ચાલી જાય કરી ખુશી થવું તે * For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ આંતર જ્યાતિ મંગલની સાર્થકતા મંગલ કહેવાથી પાપ નાશ પામતા નથી. પરંતુ પાપના વિચારે, વચન અને દુરાચારને ત્યાગ કરી સદાચારનું સેવન કરવાથી મંગલની સાર્થકતા થાય છે. સંસ્કાર ધારા ક્ષણે ક્ષણે જે પાપના વિચારો આવતા હોય છે, તેના ઉપર ઉપગ રાખવામાં આવે તે જ વાણું અને વર્તનમાં પરિવર્તન થાય છે અને થશે. પાપના બદલે પુણ્યના વિચારોને આવવાનો અવકાશ મળશે. પુણ્ય અને પવિત્રતાના વિચારના સંસ્કાર વાણી ઉપર પડે અને પવિત્ર વાણીની અસર આચરણ-વર્તન ઉપર પડે છે તેથી જે પાપ થયા હોય છે તે થાય છે તે દૂર ખસે છે. પાપના વિચારે-વચનો અને વર્તનોને ત્યાગ કરે અને પવિત્રતા ધારણ કરવી, તે ધર્મની આરાધના છે. તે આરાધના પાપમાં પડતાં ને બચાવે છે અને પડેલાને ઉદ્ધાર કરી શાંતિ, સુષ્ટિ-પુષ્ટિને અર્પણ કરે છે. ધનાદિકની ઈચ્છાવાળાને તેની અભિલાષા પૂર્ણ કરી ધર્મમાં જોડે છે. ધર્મ કરનાર ઈરછુક ધર્મને મર્મ જાણીને કર્મનો ત્યાગ કરવા તૈયાર થાય છે. અને પવિત્ર બની પિતાની પાસે જે છે તેને સદુપયેગ કરવા પૂર્વક પડકાર કરીને જીવન સફળ કરે છે. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ પવિત્રતા અને પરેપકાર પવિત્ર બન્યા પછી અન્યજનોનો ઉપકાર કરી તેમને પણ પવિત્ર બનાવે તે સ્વપરનો સાચો ઉપકાર છે. માટે પવિત્ર બની પપકાર કર. આમ કરનારા ધર્મમાં ઉત્કૃષ્ટ બને છે અને મેહની જંજાળને તેડી સ્વતંત્રતાના સ્વામી બની પરમપદના અધિકારી બની પરમશુદ્ધિના સ્વામી બને છે. મેહનીય કર્મોના વિચારેવિકારે પવિત્ર બનેલ આત્માની આગળ થતાં નથી. કદાચ થાય તે તે વધુ ટકતા નથી. બે ઘડીમાં તે વિચારે ઘસાઈ જાય છે. આવા મંગલરૂપ ધર્મની આરાધના કરવા હે આત્મન ! તું તત્પર બન. સુખ કાયમી નથી ધર્મની આરાધનાને પ્રભાવ અચિંત્ય છે. કામધેનકામઘટ–કલ્પવૃક્ષ કરતાં પણ તેને મહિમા વધુ છે. તે મુખેથી કહી શકાય તેમ નથી. કામઘટ વગેરેને મહિમા તે કહી શકાય તેમ નથી. કામઘટ વગેરેનો મહિમા તે કહી શકાય કારણ તે દુન્યવી કલ્પિત સુખના સાધને આપે છે. પણ એ સુખે કાયમ રહેતાં નથી. ચેથા–પાંચમાં આરામાં નષ્ટ થાય છે તે છઠ્ઠા આરામાં તે દેખાય ક્યાંથી? જ્યારે ધર્મનો મહિમા દેખાય છે અને મહાવિદેહમાં પ્રગટ થઈ તે સત્ય લાભને આપે છે. આથી આપણે જે પાંચમાં આરામાં શક્ય ધર્મની આરાધના કરીશું તે તે નિષ્ફળ જશે નહિ અને સુખ-શાતાપૂર્વક જીવન પસાર થશે. આ વર્તમાનભવમાં જે કલેશ વગેરે કરવામાં આવશે તે બીજા ભવમાં પણ તેના સંસ્કાર નડવાના છે. આથી સુખ શાંતિ માટે ધર્મની આરાધના કરવી. For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ આંતર જ્યોતિ ઘાત, વિશ્વાસઘાત અને આત્મઘાત આર્થિક લાભ મેળવવા ખાતર જે મનુષ્યને વિશ્વાસઘાત કરે છે અને બીજા મનુષ્યને દુઃખમાં મૂકે છે અને ખુશી થાય છે તેવા માણસો આત્મિક ગુણેને ઘાત કરે છે, તેવા આત્મઘાતી મનુષ્ય ભવભવમાં મહા યાતનાને પામે છે. જે આર્થિક લાભને પ્રાપ્ત કરી સુખ-શાંતિની આશા હતી તેને બદલે પ્રથમ મનમાં ભયના ભણકારા વાગે છે અને માનસિક અશાંતિ ઊભી કરી મહા દુઃખને અનુભવ કરે છે. શાથી? વિશ્વાસ વિગેરે કરવાથી પછી, વર્તન ને વિચારમાં પણ કે શાહુકારી બતાવવામાં પણ કેઈ સજ્જન વિશ્વાસ રાખતાં નથી. આમ પાપથી પેટ ભરીને કયાંથી સુખી થાય? અજ્ઞાનતાથી દુરાચાર સેવવાં અને વિશ્વાસઘાત કરે અને પછી સુખ શાતાની આશા રાખવી તે તેમ કેમ બને? કારણ એ વિશ્વાસઘાત તે માનવીને દુઃખ જ આપે. માટે સુખશાંતિ જોઈતી હોય તે માણસે તેની વાણી વર્તન અને વિચાર શુદ્ધ રાખે જોઈએ. સદાચારીનું કઈ દુશ્મન બનતું નથી, અને જે બને છે તો તેની આગળ તેનું ઝાઝું ચાલતું નથી અને કદાચ થોડું સમય તેનું જોર ચાલે તે પણ અંતે તે એ તેની માફી માગે છે. આ સદાચારને મહિમા છે તે હે ભવ્ય ! તમે સદાચારી બનો; For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૨૧ વિચાર આચારને સદાચાર સદાચારી ચકવતીની જેમ સુખ સાહ્યબી ભગવતે હોય તે પણ તે તેમાં રાચી માચી રહેતું નથી. સંવેગ અને વૈરાગ ધારણ કરી તે સાહ્યબીમાં તે જલકમળની જેમ નિલેપ રહે છે. ભાગ્યને દુરાચારી સાધન સંપન્ન હોય છતાં તેમાં આસક્ત બની લપાતાં રહે છે. કોઈ જ્ઞાની તેને શિખામણ આપે કે આવી મળેલી સામગ્રીને પરોપકાર કરી સફળ કરીશ તે પરિણામે પરિતાપ થશે નહિ અને માયા–મમતાના વિકારે થશે નહિ. ત્યારે પણ દુરાચારી તે એમ જ કહેશે કે તમે તે ધર્મ ઘેલે છે, અંધ છે. આવા પુણ્યહીનાઓને કયાંથી સુખ સાધને મળે? - માણસમાં માણસાઈ હોય તે સુખનાં સાધને હશે તે તેને એ વિવેકથી વિચાર કરશે કે આ સાધને મને સદાચારના પાલન પિષણથી જ મળ્યા છે. માટે લાવ એ સાધને જ્યાં સુધી મારી પાસે છે ત્યાં સુધી તેને સ્વપરને ઉપકાર થાય તેમ ઉપગ કરી લઉં. વિવેક પૂર્વક વિચાર કરવાથી સુંદર ભાવના ભવાય છે. તે જે કાયમ રહે તે ધારેલા કાર્યો હિતકારક બને. અને સંગે બદલાતાં પણ જે તેને ઉપગ રાખવામાં આવે તે એ ભાવના પણ કાયમ રહે. આવી ભાવના આત્મજ્ઞાની સદ્ગુરુને સંગ મળતાં દઢ બને છે. અને પ્રસંગ મળતાં તે ભાવના આચારમાં મુકવાની પણ શક્તિ મળી રહે છે. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૧૧૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ માત્ર માનવી જ મનુષ્યા જ માણસાઈ, દિવ્યતા અને પ્રભુતા પ્રાપ્ત કરવા ચેાગ્ય છે. મનુષ્યા સિવાય દેવા પણ પ્રભુતા પ્રાપ્ત કરી શકતા નથી જ. પ્રભુતા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાએ અડ કાર–મમતાના ત્યાગ કરીને પ્રભુ મહાવીર સ્વામીની આજ્ઞાને હૈયામાં ધારણ કરી સંવેગવૈરાગ અનુકંપા અને પ્રશમતાને આદર કરવા જોઈ એ. તે પછી વ્રત-તપ-જપાદિકને જ્ઞાનપૂર્વક કરવાથી મેાહ-માયાદિ નાશ પામતા જાય છે. પ્રભુતા પ્રાપ્ત કરનારે પ્રથમ ઉપાક્ત હેતુ સિદ્ધ કરવા જોઈ એ પછી માણસાઈ સાથે દિવ્યતાએ મેળવી પ્રભુતા પ્રાપ્ત કરવા ચેાગ્ય અને છે અને આત્મિક વિકાસ સાધતાં પ્રભુતા સ્વયં પ્રાપ્ત થાય છે. સંસારના પદાર્થા પ્રાપ્ત કરી જે પ્રભુતા ઇચ્છી રહેલ છે. તે તેમની અજ્ઞાનતા છે અને દેખાદેખીની માડુ જ જાળ છે. તે દ્વારા પ્રભુતા મળતી નથી જ. ઉલ્ટુ' મનુમાન-માયા અને લાભ વગેરે થાય તેા હલકાઇ હાજર થાય છે. આવા માસા બીજા ઉપર પ્રભુતા—સત્તા જમાવવાના પ્રયત્ના કરતા હાય છે. પરંતુ આવી પ્રભુતા તા આત્મિક ગુણાથી જ મળે છે, આત્મિક ગુણાના અભિલાષીએ બાહ્ય દૃષ્ટિને ત્યાગ કરી છુપા રહેલ રાગ-દ્વેષ-મૈાહાર્દિક લુટારાઓને રીતસર આળખી તેને કાઢવા પ્રયાસ કરતા હેાય છે અને આત્માને વિકાસ થાય તેવા સાધના મેળવવા દરરેાજ પ્રયાસ કરતાં હેાય છે. આવા આત્માથી એ પેાતાના માન-સન્માનાદિ માટે પણ પ્રયાસ કરતા નથી. * For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ આંતર જ્યોતિ ગુસ્સાની ગરબડ આત્મોન્નતિ કરનારાઓ તે માન-સન્માનાદિને લુટારા સમજે છે. આથી કોઈ તેમનું સન્માન કરે કે અપમાન કરે તે પણ તેઓ તેમાં આનંદ કે ખેદ ધારણ કરતા નથી. આનંદ અને ખેદ વગેરે ધારણ કરવાથી તે મોહાદિક હાજર થાય છે અને માણસને આગળ વધારવાના બદલે પાછા પાડે છે. જ્ઞાનીઓ આવું સમજે છે તેથી હર્ષ-શેકાદિના જનક અને સાચા સુખની ભ્રમણમાં નાંખનાર મહાદિકની પ્રકૃતિને વિકૃતિ સમાન જાણી તેને હૈયામાં ધારણ કરતાં નથી. આંખે નિર્મળ હોય તે લાલાશ રંગ પૂરનાર કોણ? શીતળ હોય તે તેને ગરમ કરનાર કેશુ? મેહે ઉત્પન્ન કરેલ કેપ છે અને અભિમાને તેને મદદ કરી છે. તેના આવેશમાં આંખ લાલ બની પીડા કરે છે. હદયમાં ક્રોધ રાખી અને મુખ ઉપર શાંતિ દેખાડનારને જ્ઞાનીઓ જાણી જાય છે કે તેના હૈયામાં ગુસ્સે સળગે છે. તેથી તેવાઓને તે દૂર રાખે છે. - અજ્ઞાનતાએ ક્રોધાદિકને ઉશ્કેરી મૂકયા, અભિમાને તેઓને પંપાળ્યા અને માયાએ તેને છાના-ગુપ્ત રાખ્યા પરંતુ લેલે તેને વેગ વધારી પ્રાણુઓની ઘણી ખુવારી કરી. શાણું મનુષ્ય આવું સમજે છે ને લાગ જોઈને ગુસ્સાને દૂર કરવા કમર કસે છે. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ બિચારા માનવી પેાતાની આખરૂ સાચવવા ખાતર મનુષ્યા ગુસ્સે કરે છે. પરંતુ તેથી શું કાંઇ આખરૂ સચવાય છે ખરી ? જ્યારે આબરૂ ઉઘાડી પડી જાય છે ત્યારે માનવી માથુ ફૂટે છે, હાથ પછાડે છે ને રડવા માંડે છે. આમ કરવામાં જ તે વધુ એ આબરૂ બની જાય છે. માણસ જો નમ્ર અને સરલ અને તે તેને આવા દુઃખા ભાગવવા પડે નહિ. પરંતુ માનવીને મદ્ય-માન-માયા અને લેાલ એવા તેા વળગ્યા છે કે કાચા પેાચા માનવી પાસે તા તેઓ નમ્રતા અને સરલતાને આવવા જ દેતા નથી. અંતે તેઓ વલેાપાત કરતાં આયુષ્ય પૂર્ણ કરે છે. એક પ્રશ્ન સારામાં સારે લાભ કયારે મળે? એમ પાપ ભીરૂ અને ભવ ભીરૂએ પ્રશ્ન કર્યાં. સારામાં સારો લાભ તે! ત્યારે જ મળે કે આત્મશ્રદ્ધા જ્ઞાન સહિત કાયાને ત્યાગ કરી, અહંકાર–મમતાને નિવારી તથા નમ્રતા–સરલતા–સ તાષને આબરૂ રાખનાર તેમજ સુખશાતા આપનાર માને તે જ લાભ મળે. આમ બનવું દુષ્કર લાગતુ હાય તા તે વિકારા વિનાશ કરનારા છે એમ વિચાર કરવામાં વાંધે! છે? ના. તેને ખાટા, અસત્ય માનશે। ત્યારે જ તમે કઇ સાર મેળવી શકશે. તેમ થશે ત્યારે તમને સમ્યગ્ દર્શન થશે. સત્યને જાણ ખાટાને ખાટુ અને સત્યને સારુ માનશે। ત્યારે જ વિવેકથી સમ્યક્ દર્શન થશે. અને ખાટાના ત્યાગ કરવા રૂચિ પ્રગટશે. પછી સત્ય-સારું પ્રાપ્ત કરવા સમ્યગ્ જ્ઞાન મેળવવા પૂર્વક આદર કરશેા ત્યારે જ ખાટુ ખસવાનું. * For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨પ આંતર જ્યોતિ રંગમાં ભંગ વિચાર અને વિવેક વડે સમજ્યા પછી બટાને વળગી રહેવાશે નહિ. પછી તેના રંગમાં ભંગ પડવાને જ અને તેથી સારી વસ્તુમાં રંગ-સંગ થવાને. આ સિવાય અનાદિ કાલથી લાગેલા મહાદિક વિચાર વિકાર–ખસશે નહિ. મનહર સત્યમાં રંગ સંગ લાગેલ હોય તેમાં વિજાતીય રંગ-સંગ લગાડવામાં આવે તે સત્યના સ્વભાવમાં ભંગ પડતાં વાર લાગતી નથી. સત્ય રંગ-સંગમાં આત્મિક ગુણેને રંગ લાગે તે ભવ રેગ જરૂરથી નષ્ટ થાય. | સ્વભાવના કારણરૂપ જ્ઞાન-ધ્યાનનો રંગ લાગ્યો હોય અને તેમાં જે વિજાતીય વિષય કષાયને રંગ લાગે તે વિચિત્ર ઘટના તે ઊભી કરે છે. માટે જ્ઞાન ધ્યાનમાં લાગેલ રંગ ભંગ કરનારા સંયોગથી ખુશી થવા જેવું નથી. બધું જ કર્માધીન કનૈના અનુસારે બુદ્ધિ મતિ ઉત્પન્ન થાય છે. શુભ કર્મ કરેલ હોય તે શુભ બુદ્ધિ મતિ ઉપજે અને અશુભ કર્મોના વેગે અશુભ બુદ્ધિ ઉપજે. આમ કર્મના કારણે વાણી વિચાર અને વર્તન શુભ-અશુભ થયા કરે છે. હે ભલે ! તમે શુભ કર્મનો સહારે લઈ શુભ વિચારના યોગે સાચી સુખ શાંતિને મેળવે. અશુભ કર્મ, મતિ-બુદ્ધિને સહારે લઈ મન-વચન અને કાયામાં વિકારે ઉત્પન્ન કરે છે. તેથી શેક સંતાપ વગેરે થાય છે. તેને પ્રતિકાર બની શકે તેમ છે. જે સારા સંગ મળે અને તેનો લાભ લેવામાં આવે તે શુભ કર્મ બંધાય છે. For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ કર્મની ઘટમાળ વિષય કષાયના વિકારે-વાણું અને વર્તન-તે અશુભ કર્મોના આવિર્ભાવે છે એમ સમજવાવાળા ધર્મ ધ્યાનમાં રહી શુભ વિચાર, વાણી અને વર્તન રાખતા હોવાથી અશુભ કર્મ બંધ પાડતા નથી. જ્ઞાનીએ સુખ શાતાને શુભ વેદનીય કર્મ જાણતા હોવાથી તેમાં આસક્ત બનતા નથી, પણ તેનો સહારે લઈ શુભાશુભ કર્મનો નાશ કરવા શક્ય પરાક્રમ ફેરવે છે. તેથી જ આત્મા સાથે લાગેલ કમ ખરવા માંડે છે. શુભાશુભ કર્મને ભેગવટો છે ત્યાં સુધી કર્મો ખસતાં નથી અને અનુકૂળતા પ્રતિકૂળતા આવ્યા કરે છે અને તેથી શાતા-અશાતા સુખ દુખ વારા ફરતી આવ્યા કરે છે. જે વિષયમાં પ્રેમ થાય તે વિકારેનું જોર વધતાં અશુભ કર્મો બંધાય અને જે તપ જપ-ત્રત-નિયમાદિકમાં પ્રેમ થાય તે વિકારે ઓછા થાય અને પ્રતિકૂળતા અલ્પ થાય અને કંઈક શાંતિ થાય. માટે હે ભવ્ય ! તમારે વિકારને ઘટાડવા માટે વ્રત-તપ અને જપાદિક કરવાની જરૂર છે. વિષયના વિચારે કરવાથી જ કષાયના વિચારે ઉત્પન્ન થાય છે. વિષયના વિકારે અને વિચારે ઓછા થાય તે જ કષાયે ઓછા થાય. આ વિષય કષાયના વિકારેએ માનવીને બરાબર બેડી પહેરાવીને સંસારમાં બાંધી રાખ્યા છે. એટલે અંશે તેમાંથી મુક્ત થવાય તેટલા અંશે સ્વતંત્ર થવાય. For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૨૭ આળસુનો પીર વિષય-કષાય જેઓને વહાલા છે તે પ્રમાદી બને છે. છતાં ગુણવાળામાં ખપવા બનતા પ્રયત્ન કરતા હોય છે, આના કરતાં પિતે ગુણવાન બની પ્રમાદને ત્યાગ કરે તે તેને એવી બનાવટ કરવી પડે નહિ. આત્મગુણોમાં એવી તાકાત છે કે જેટલી બનાવટો છે. તેઓને તે પારખી લઈ તેમાં ફસડાઈ પડતાં તે વિચાર-વિવેક કરાવે છે. પ્રમાદીને એ ખબર પડતી નથી કે તે બનાવટી વસ્તુ પાછળ મહેનત કરીને પોતાની સાચી શક્તિને ગુમાવે છે. બનાવટથી ચેતતા રહેજે. બાહ્ય નજરે જોતાં બનાવટી વસ્તુઓ દેખાશે. સત્ય, શિવંકર વસ્તુઓ દેખાશે નહિ. તે જોવા માટે દૃષ્ટિ અંતરમાં વાળવી જ પડશે. જ્યારે તે નજરને અંતરમાં વાળવામાં આવશે ત્યારે સાચી વસ્તુને અનુભવ થશે. અને પછી બનાવટ ઉપર પ્રેમ થશે નહિ. સત્ય-શિવંકર વસ્તુ નજરે દેખાતી નથી. પણ અનુભવમાં આવે છે. તેથી આત્મજ્ઞાનીઓ સત્ય વસ્તુઓ અને ગુણોને અનુભવ કરવા વિકથાની વાતે તેમજ વિષયની વાતનો ત્યાગ કરી પોતાની વૃત્તિઓને અંતરમાં વાળે છે. સત્ય વસ્તુઓને એવા ગુણેમાં વાળી છે કે વૈરાગ-સંવેગ ઉપશમ અભ્યાસથી જ મળી શકે. વિષયના વિચારો અને વિકારોની પ્રવૃત્તિથી પ્રગતિ કયાંથી થાય? હરગીઝ ન જ થાય. For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ આંતર જ્યોતિ ખાટલે મોટી ખેડ કષાના કાતીલ મારને જ્યારે ખ્યાલ આવે ત્યારે જ સંસારમાં પ્રસિદ્ધ થવાની પ્રવૃત્તિ પર અણગમે થાય અને પ્રવૃત્તિ બંધ કરવાનો પ્રયત્ન થાય. અને પછી જ્ઞાન-ધ્યાન દૃઢતા મેગે આત્માનો અનુભવ આવતા રહે. તે અનુભવ પછી કદી નષ્ટ થાય નહિ. બનાવટી વસ્તુઓને અનુભવ કદી કાયમ રહેતું નથી. તેની પાછળ આધિ-વ્યાધિ અને ઉપાધિ રહેલ હોવાથી મુઝવણ થાય છે. માટે તેના ઉપર વિશ્વાસ ન રાખતાં સાચી વસ્તુઓમાં રંગ લગાડી અંતરમાં વૃત્તિને વાળવાથી પ્રગતિ સધાશે અને વ્યવહારિક કામમાં વિને આવશે નહિ. વ્યવહારિક કામમાં વિનો આવે નહિ તે માટે ઘણું પ્રયત્ન કરવામાં આવે છે. છતાં પણ પ્રગતિ કેમ સધાતી નથી? તેનું કારણ મૂળમાં જ ખામી છે. મૂળમાં જ ઢીલાશ છે. ધનાદિક મેળવવામાં રંગ લાગે છે અને સમાજમાં મતની મહત્તા મેળવવી છે. તે કેવી રીતે બને ? એ બને જ નહિ, ધનાદિકને રંગ એ છે કરશો તે વ્યવહારિક કાર્યો પણ સફળ થશે અને વિને પણ હંઠાવી શકાશે. સંગના રંગ દેહાદિકને અભ્યાસ હોય ત્યારે લીધેલી પ્રતિજ્ઞાનું પાલન થતું નથી. તપ-જપ-જ્ઞાન અને ધ્યાન તે પછી થાય જ ક્યાંથી? આસકિતને ભેગે મનમાં કંઈ જુદું હોય અને વાણી તેમજ વર્તનમાં પણ ફેર હોય ત્યાં સત્ય ગુણેમાં સંગ લાગતું નથી. ઉલટ કુરંગનો સંગ ઘેરે બનતું જાય છે. પછી થાય જ છે, મનમાં કઈ જ વનમાં પણ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ કાર્યસિદ્ધિનાં પાન મહત્તા મેળવનાર અને તેનું રક્ષણ તેમજ સંવર્ધન કરનાર ભાગ્યશાળીના મનમાં વચનમાં અને આચારમાં સત્યતા ભાસે છે. તેમાં ફેરફાર થતો નથી. અને તેની પ્રવૃત્તિ બધી સત્યતા તરફ હોવાથી તે પ્રગતિ સાધી શકે છે અને સફળતાને વરે છે. કપટ ને પ્રપંચ મનમાં રાખી પ્રવૃત્તિ કરી પ્રગતિ કરનાર કદાચ થોડા સમય માટે ફાવી જાય છે પરંતુ અંતે તે તેમાં ફસાઈને, મહત્તા ગુમાવી દુનિયામાં હલકા પડે છે માટે દેહાદિકને અધ્યાસ ટાળી સત્યતામાં રંગ રાગ લગાવે જેથી તમારાં સઘળાં કાર્યો સધાશે. આપ મુવા વિના... આત્મિક સત્ય ગુણે તે આપણે જાતે કષ્ટ સહન કરીએ તે જ મેળવી શકાય છે. બીજા તે કંઈ આપણને મેળવી આપી શકે નહિ. સગા-સંબંધીઓ જે આપણા માટે ભાવતું ભજન જમી લે તેથી કંઈ આપણું પેટ ભરાઈ જતું નથી. એ માટે તે આપણે જાતે જ ખાવું પડે છે. તે જ પ્રમાણે આત્મિક ગુણે પોતે જાતે જ્ઞાન–ધ્યાનપૂર્વક પ્રાપ્ત કરીશું તે જ મળશે. અન્ય સંગે, સારા નિમિત્તો વગેરે મદદ કરે પણ તે ગુણે તે આપણે જાતે જ મેળવવા પડશે. આપણું કામ બીજા કદાચ કરી આપે તે એક વખત ચાલી જાય, પણ આ આત્મિક ગુણ મેળવવાનું કામ બીજા કઈ જ કરી શકે નહિ તે માટે તે આપણે સારા સંયેગો અને નિમિત્તો પામી તેઓનું આલંબન ગ્રહણ કરી આત્માના ગુણેને મેળવવા પડશે. For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ આંતર જ્યોતિ ખરીદેલી પ્રતિષ્ઠા ગુણવંતે તથા વીતરાગ ભગવંતે ઉપદેશ આપે છે અને આપી ગયેલાં છે, તેને હૈયામાં બરાબર ધારણ કરાય અને તે પ્રમાણે વર્તન થાય તો જ ગુણે પ્રગટે અને અવગુણ ખસવા માંડે. અમે અવગુણથી ભરેલા છીએ એમ ગુણીજને આગળ બોલવાથી કે કાલાવાલા કરવાથી તે દેષ કે અવગુણો નાશ પામતા નથી. કેટલાક મારી નામના થશે અને મારું નામ કાયમ અમર રહેશે તે માટે પથ્થરના મહેલ બંધાવીને દગા-પ્રપંચ કરવા પૂર્વક ધનાઢય બની પોપકાર કરવા પ્રયાસ કરે છે. કેટલાક લગ્ન પ્રસંગે અગર અન્ય કાર્યોના પ્રસંગે જશ મળે અને નામના કાયમ રહે તે માટે ઘણું ધન વાપરે છે. આમ કાર્યો કરવાથી નામના કંઈ કાયમ માટે રહેતી નથી. બહુ બહુ તો જીવન પર્યંત તે નામના કાયમ રહે. પણ તેના મૃત્યુ બાદ લકે તેને ભૂલી જાય છે. જ્યારે અવગણને ત્યાગ કરી આત્મગુણ મેળવી માનવી સ્વ–પરનું હિત-કલ્યાણ સાધવા સમર્થ બને તે જ તેની નામના કાયમ રહેશે. નામના કેઈની કાયમ રહેતી નથી પણ મેહ-મમતાને ત્યાગ કરી જે મહાશયાએ પોતાના આત્મિક ગુણો તરફ નજર રાખી ગુણને પ્રાપ્ત કર્યા છે તે કાયમ રહે છે. તે માટે અદેખાઈક્રોધાદિક કરવા પડતા નથી. જાહેરમાં નામનાની કામના ખાતર જેઓ રાગ-દ્વેષ કરે છે તે એગ્ય નથી. નામના ગમે તેવી હશે પણ ગુણે જે નહિ હોય તે તેની કિંમત નથી. આમ સમજી પૈસા ખર્ચીને નામના કમાવવાની ઈચ્છા રાખશે નહિ. For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૩૧ નામના અને કામના નામનાની કામનાને અને આત્માના ગુણોને અનાદિ. કાળથી સંબંધ છે જ નહિ. જ્યાં કામના હોય ત્યાં આત્મિક ગુણની ભાવના હોય નહિ. આત્મિક ગુણો મેળવવા હોય તે નામનાની કામનાને ગૌણ કરે. - એવા વીરલા કેટલા? અસાધ્ય વ્યાધિ આવી વળગે અગર મરણ પામવાની તૈયારી હોય ત્યારે ઘણો ભય થાય છે. એ વ્યાધિને હટાવવા બની શકે એવા ઈલાજે કરવામાં આવે છે અને મૃત્યુને હઠાવવા માટે શક્ય ઉપાય કરવામાં ખામી રાખવામાં આવતી નથી. છતાંય મૃત્યુ થાય છે અને જીવ વલેપાત કરતો પરલોક જાય છે. - અસાધ્ય વ્યાધિ કે મરણ આવ્યા પહેલાં તે આવે નહિ તેના ઉપાય કરનારા કેટલા ? તેવા વિરલા જ હોય છે. તે વીરલા, ધીર-વીર બની વ્યાધિના અને મરણના કારણે રીતસર શોધી પુનઃ પુનઃ એવો ભય ના ઉભે થાય તે માટે ગુણ પ્રાપ્ત કરે છે. આત્માના ગુણે આધિ-વ્યાધિ-ઉપાધિ તેમજ મરણના ભયનો નાશ કરવા સમર્થ છે. દુન્યવી ઉપાયથી જન્મ–જરા મરણને ભય નાશ થતો નથી. આત્માના ગુણોને સાક્ષાત્કાર કરે તે જ એક માત્ર ઉપાય છે. આ માટે. એવું ન હોત તે જ્ઞાનીઓ આત્માના ગુણને વિકાસ કરવાનું કહેત નહિ અને દુન્યવી ઉપચારથી જ એ ભયે નાશ પામી જાત. પરંતુ એમ બનતું નથી. માટે હે ભવ્ય ! તમે આત્માના ગુણને વિકાસ કરે. For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ આંતર જ્યોતિ રૂપાળી જાળ મેહ-મમતાની કળા અજબ પ્રકારની છે. તેને દેવે તેમજ મ ણસો બરાબર ઓળખી શકતા નથી. મેહની કળા એવી છે કે કઈ પ્રસંગે તમને તે માર ખવડાવે. બેલાબેલી કરાવે, વહાલામાં વિરોધ કરાવે અને પછી ખસી જાય. મેહની આ કળામાં ફસાયેલ પ્રાણીઓને ખબર પડતી નથી કે તેને આ મેહ ખુવાર કરે છે. તે તે ઉો ખુશ થાય છે. સંયમી, શલ્યરહિત માણસો, મુનિરાજે મેહની આ કળાને બરાબર ઓળખે છે તેથી તેની જાળમાં ફસાતા નથી. અને તેનાથી દૂર રહેવા તે દરરોજ ઉપયોગ રાખે છે. આવા મનુષ્ય પાસે મેહનું જોર ચાલતું નથી. આમ જે માનવીએ સંયમી બને તે આ મેહના જેરને ઓછું કરી શકે. સંયમની કળાઓ આગળ મેહની કળાને પરાજય થાય છે. જીવનમાં સંયમ ન હોય તે આ મેહ અનેક રીતે પિતાની જાળમાં માનવીઓને ફસાવે છે. વૈર ને ઝેર શાથી થાય છે? અને થયેલ ભૂલની સાચા અંતઃકરણથી શાથી માફી માંગવામાં નથી આવતી? કારણ કે આજને માનવી મેહની રૂપાળી જાળમાં એ ફસાઈ ગયે છે કે તે ખાટાને સાચું માની રહ્યો છે ને સાચાને ટું. પછી તેને સાચા સુખ શાંતિ કયાંથી મળે? For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૩૩ તમારું ઘર લુંટાય છે માણસ સંપત્તિના જોરે મોટા મોટા મહેલ–બંગલા બંધાવે છે. અને તેનું રક્ષણ કરવા તેના ફરતે મેટા કેટ બંધાવે છે અને દરવાજા ઉપર ચેકીદારે ઊભા રાખે છે. તે પણ મેહરૂપી ચારે તેમાં સીતથી ઘૂસી જાય છે અને ધીમે ધીમે તેનું સર્વસ્વ લૂંટી લે છે. જેઓ તેને દૂર કરવા પ્રયત્ન નથી કરતાં તેમને કેવા કહેવાય ? દુનિયામાં ડાહ્યા ગણતા વિદ્વાને આ માટે આંતરિક કેટ રચે છે. અને તેનું મજબૂત રક્ષણ કરી મેહરૂપી ચોરને આવતા વારે છે. તમે પણ જે સાચા ડાહ્યા હશે તે આ આંતરિક કેટ ર અને બહાર એવા કડક પહેરેગીર ઉભા રાખે કે વિષય-કષાયરૂપી લૂટારા આવે તે પણ તે હારીને પાછા જતા રહે. તમે તમારા જીવન બંગલે એ બનાવે કે તેમાં બગલા આવી વસે નહિ ને હગાર વિષ્ટા કરી તમારા એ બંગલાને ગંદો કરે નહિ. આંતરિક ચેરેને પ્રવેશ કરવાના માર્ગો માણાએ ઘણું રાખેલ છે. એ ખુલ્લા માગેને બંધ કરવાનું શીખવું જોઈએ. જેથી એ ચેરેને આવવાને રસ્તે બંધ થાય અને લૂંટાઈ જવાને ભય ઊભું ન રહે. આવા ચારે બાવન છે. વિષય-કષાયના વિવિધ રૂપ ધારણ કરીને તે માનવીના અંતરમાં પ્રવેશી જાય છે ને તેની આંતરિક સમૃદ્ધિ લૂંટી લે છે. આથી માનવી દીન-હીન બને છે, અને ભવ સંસારમાં રખડ્યા કરે છે. For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ આંતર જ્યોતિ ભવોભવને રઝળપાટ વિષય-કષાયના દુશ્મનને જેર કરવા, મહાપુણ્ય તમને આ માનવભવ મળે છે. આ ભવમાં જ તેઓને દૂર કરવા પ્રયત્ન નહિ કરે તે સંસારની રખડપટ્ટીને અંત આવશે નહિ. આ રખડપટ્ટીને દૂર કરવા અનંતજ્ઞાનીઓએ જે ઉપાય બતાવેલા છે તેને જે ઉપાય લેવામાં આવે તે નિરાંતની ઉંઘ લઈ શકાય. તમે આવી નિરાંતની ઊંઘ લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે ચારગતિમાં ભમવા ખાતર ? તમે જે ચાર ગતિમાં રખડવાથી થાકી ગયા છે તે વ્યવહારિક કાર્યમાં ધર્મને આગળ ધરે. તેથી જ કંઈક આરામ મળશે, નહિતર શેક સંતાપ વગેરે થવાના. સુખી થવાની સાદી રીત સંસારની હેરીને સત્ય માનનાર કહેવાતા ડાહ્યા મનુષ્ય એમ કહેતા હોય છે કે જે ગાળે બેલે તેને સામી ગાળે આપવી, કડવા વચને કહે તે ક્ષમા આપવી નહિ, પણ સામા કડવા વચન કહેવા, એક મારે તે આપણે બે મારવી. અમે આવું ન કરીએ તે જીવી શકીએ નહિ–આ મુજબ જીવન જીવનાર શું સાચી શાંતિ મેળવી શકે ખરો? ના. નહિ જ. આ માટે તે અપશબ્દ બોલનાર સામે મૌન ધારણ કરવું, મારે તે સહન કરવું ને તેને ક્ષમા આપવી. જીવનમાં સુખ-શાંતિ લાવવા માટે આ ઉપાયે સત્ય શિવંકર અને સુખદાયી છે. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૩૫ પ્રમાદ અને પરમાનંદ તમારા આત્માનું કલ્યાણ થાય તે માટે કેવલજ્ઞાનીઓ ઉપદેશ આપે છે. અને દરેક પ્રાણીઓ આધિ-વ્યાધિ-ઉપાધિ વિગેરેને નિવારી પરમાનંદ પ્રાપ્ત કરે એવા ઉપાય બતાવે છે. શ્રદ્ધાળુઓ જે એ બતાવેલા ઉપાને અમલ કરે તે જ ભવરેગના કષ્ટો દૂર કરી શકે. દેહના રેગ, ભવના રેગ તેમજ જન્મ-મરણના કષ્ટો નાશ પામતા નથી, તેનું કારણ એ છે કે તમે જ્ઞાનીઓના ઉપદેશનું એક ચિત્તે શ્રવણ કર્યું નથી, અને જે કર્યું છે તે તે પ્રમાણે તેને તમે જીવનમાં અમલ કર્યો નથી. અસહ્ય પીડા ભેગવવા છતાં પણ જે તેને દૂર કરવાને પ્રયત્ન કરવામાં ન આવે તો તે પ્રમાદ કહેવાય. પ્રમાદ કદી પરમાનંદ અપાવી શકતા નથી. તેને જીવનમાંથી તમે હઠાવશે તે જ તમને પરમાનંદ પ્રાપ્ત થશે. પ્રમાદ કેવી હાની કરે છે તેનું જ્ઞાન કરીને તેને ખંખેરી નાંખવા તમે પ્રયત્ન કરે. કારણ પ્રમાદ એ જ ઘણા દુઃખોનું મૂળ છે. અમરતા દેવે પણ અમર હોય છે, અને મનુષ્યનું નામ પણ અમર હોય છે છતાં પણ જન્મ-મરણના સંકટો ટાળી શકાતા નથી. દેવે અને મનુષ્ય અનંતજ્ઞાનીના ઉપદેશને પામી વિષય કષાયને ત્યાગ કરી આત્માના ગુણ મેળવે તે જ તેઓ સત્ય અમરતા મેળવી શકે. અને અનંત સમૃદ્ધિ પામે, For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ આંતર જ્યોતિ અપકાર ઉપકાર અને પસ્તાવો. અપકાર કરનાર પ્રત્યે અપકાર કરવાથી ભભવ અપકારના નિમિત્ત મળશે. તેથી સુખ દૂર જ ભાંગતું જવાનું. માટે અપકારી ઉપર પણ શક્ય તેટલે ઉપકાર કરે. ઉપકાર કરતાં અપકારી એમ માને કે મને દુઃખી કરવા જ આ ઉપકાર કરવામાં આવે છે. તે સમયે ઉપકારીએ ક્ષમા આપીને ખસી જવું, કારણ ક્ષમા રાખનારને એથી લાભ જ થવાને છે. સામાનું કલ્યાણ ઈચ્છવું અને મનમાં જરા પણ અણગમે રાખ નહિ. ઉપકારીનું આ ઉત્તમ કાર્ય છે. ઉપકારીને નહિ ઓળખનાર અને જેમ તેમ બેલનાર, જેવું તેવું વર્તન કરનાર જયારે પેટ ભરીને ખુવાર થાય છે, ત્યારે તે સમજે છે કે ઉપકારી ક્ષમા માગવા આવ્યા ત્યારે મેં માન્યું નહિ તે ખરેખર સારું કર્યું નહિ. દુઃખની નિશાની સારી શિખામણ આપનાર ઉપર અદેખાઈ ધારણ કરીને અણગમ રાખવે અને તેનું કહ્યું માનવું નહિ તે દુઃખની નિશાની છે. એ માણસ દુઃખને દૂર કરી શક્તા નથી, એ માણસ જે શિખામણ માનીને સન્માગે વળે ને સદ્વર્તન કરે તે દુઃખ દૂર તે થાય અને ચિંતા શેક થાય નહિ. સમજણું પણ ભૂલે કરે છે, પરંતુ તેઓ એમ માને કે આ શીખામણ મારા માટે લાભકારક છે ને મારે હવે ભૂલ ન કરવી જોઈએ અને સારું વર્તન રાખવું જોઈએ. માટે હે ભવ્યા! તમે જ્ઞાનીઓની શીખામણને માને, સ્વીકારે અને જીવનમાં તેનો અમલ કરો. For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૩૭ ગંદવાડે દૂર કર જ્ઞાનીઓ કહે છે કે આચાર-વિચાર ને ઉચ્ચારનું પુનઃ પુનઃ વિવેકથી નિરીક્ષણ કરે. પાપના આચાર-વિચાર ને ઉચાનો ત્યાગ કરે. અને પુણ્યના જ આચાર-વિચાર ને ઉચ્ચાર રાખે તેથી પવિત્રતા આવશે. પવિત્રતા આવવાથી અહંકાર–અભિમાન, માયા ને મમતા વગેરેની મલિનતા દૂર ખસતી જશે. પાપના વિચારે, પાપના આચારે ને પાપના ઉચા આત્માને મલીન કરે છે. આ મલિનતા-ગંદવાડથી શેક-સંતાપ થાય છે. તમને જે આ શેક-સંતાપાદિ ગમતા ન હોય તે આ ગંદવાડને દૂર કરવા માટે તમારા આચાર વિચાર ને ઉચ્ચારને પવિત્ર રાખો, મલીનતા છે તે કર્મ કહેવાય છે. આ કર્મોએ જ ચારે ગતિના દુખે ઉભા કર્યા છે અને થશે જ. આ મલીનતાને દર્પણની માફક સાફ કરવામાં આવશે ત્યારે જ મુખની માફક, પ્રત્યક્ષ આત્માને અનુવભ થશે. આત્માનો અનુભવ કર હોય અને શક–સંતાપાદિ દૂર કરવા હોય તો મન-વચન અને કાયાની મલિનતાને દૂર કરે. માત્ર શરીરની જ ગંદગી દૂર કરવાથી પવિત્રતા આવશે નહિ. આ માટે આ ત્રણેયની મલિનતા દૂર કરવી પડશે. કારણ મન-વચન અને કાયાની મલિનતાથી વિકારે વધે છે. અને એ વિકાર પછી માનવીને અનેક રીતે દુઃખ આપીને ચારે ગતિમાં રખડાવી દુઃખી કરે છે. માટે સુખી થવા દરેકે મન-વચન અને કાયાની મલિનને દૂર કરવી જોઈએ. For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ભેદ જાણુ દંભી અને કપટકલા કરનારની પ્રશંસા કરી તેમજ તેમને પ્રણામ કરી અને માન-સન્માન આપી રાજી થવા જેવું નથી. કારણ તેઓ અંતે દગો દે છે. નમ્ર, સરલ, સદ્ગુણી તમારી પ્રશંસા કરે નહિ કે માન-સન્માન ન કરે તે તમારે તેના ઉપર અણગમો ધારણ કરે નહિ. તેમાં હિત છે. કારણ દંભી કરતાં સગુણ ઉત્તમ છે. તે દઓ કરશે નહિ. માટે પ્રથમ સદ્ગુણી અને દંભીનો ભેદ જાણુ. સેવાના બદલામાં શું? કોઈપણ બદલાની આશા–તૃષ્ણા રાખી જે સેવા કરે છે તે સાચે સેવાભાવી નથી. સાચા સેવાભાવી તે કેઈપણ પ્રકારની આશા-તૃષ્ણ વિનાને હોય છે. પછી ભલે તે સમાજ સંઘ કે રાષ્ટ્રની સેવા કરતે હાય. સેવા કરવાની ઈચ્છાવાળે બદલાની આશાએ સેવા કરે તે તે સેવા સાચું ફળ આપતી નથી. તેનાથી માન-સન્માનાદિ મળે. પણ તે કંઈ સાચું ફળ નથી. સાચું ફળ તે મમતા અહંકાર વગેરેને ત્યાગ કરવામાં છે. બદલે લેવાની જે તૃષ્ણ હોય તે આ મમતા–અહંકાર વગેરે કયાંથી દૂર થાય? બદલે લેવાની ઈચ્છાએ કલેશ કંકાસનું કારણ છે. જેઓ સેવા કરતી વખતે કેઈપણ પ્રકારની સ્પૃહા રાખતા નથી તેઓને સારા સંયે મળ્યા જ કરે છે. આથી સેવા. કરનારે કદી બદલાની આશાએ સેવા કરવી નહિ. For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૩૯ ખાસ જરૂરી નિસ્પૃહતાને આત્મિક ગુણો આવીને ભેટે છે. તેથી કઈ પ્રકારની સંસારના પદાર્થો પ્રાપ્ત કરવાની અભિલાષા થતી નથી. પણ આત્મિક ગુણોમાં સહારે આપે એવા સંગેની ઈચ્છા રાખે છે તે સ્પૃહા કહેવાય નહિ. એવી સ્પૃહા તે રાખવી જોઈએ. તેના સહકારથી આત્મિક ગુણે પ્રગટ થાય. - સંસારની સુખ-સાહ્યબી અને સત્તા કરતાં આત્મિક ગુણેની મહત્તા અત્યંતગુણ અધિક છે. માટે આત્મિક ગુણ મેળવવાની ઈચ્છા કરવાની તેમજ તે માટે પ્રયત્ન કરવાની ખાસ જરૂરી છે. અધિકારીઓને સવાલ સભ્ય દર્શન તથા હેય-ય–ઉપાદેયના વિવેકથી પ્રાપ્ત થયેલા સમ્યમ્ જ્ઞાનના આધારે ચારિત્ર્ય સધાતું રહે છે. તે ગુણેથી ગુણ આત્મા અંતરાત્મા બની અંતે પરમાત્મપદના અધિકારી બને છે. સંસારની સત્તાઓથી સાચા અધિકારી બનાતું નથી. અને તે અધિકાર પરકમાં સાથે આવતે પણ નથી. અરે કહેવાતા અધિકારીઓ! તમે પલેકમાં સાથે આવે એ અધિકાર મેળવ્યું છે કે આ ભવમાં પડી રહે એ? તેને તમે વિચાર-વિવેક કર્યો છે કે નહિ? અને જે ન કર્યો હોય તે વિચાર કરજો. ગુણવાળા કે અવગુણવાળા કાર્યોને વિચાર-વિવેક કરવાની ખાસ જરૂર છે. For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ આંતર જ્યોતિ માનવતા મેળવી વિચાર-વિવેકના અભાવે માણસોને હૃદયદહી વિપાક વેઠવું પડે છે. માટે દરેક કામમાં વિવેક ભૂલવા જેવું નથી. પશુપંખીઓમાં એ વિવેક હોતું નથી જ્યારે માણસમાં એ વિવેક હોવાથી દરેક કાર્યોમાં ક્ષમા રાખી, સમતાભાવે રહે છે. અને માનવતા પ્રાપ્ત કરી અને દિવ્યતા પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. નકામી લમણાઝીક છે. અજ્ઞાની જ્ઞાની બનવાની ઈચ્છાવાળો હોય તે પ્રસંગે જ્ઞાની મળેલ હોય તે સમજણવાળે બને અને ઉપકાર માને. પરંતુ જ્ઞાન મદવાળે, સમ્યગ્રજ્ઞાની ન નિક્ષેપ પૂર્વક સમજાવે તે માને નહિ ઉલ્ટો વિષમવાદ કરીને પોતાના અભિમાનનું પષણ કરે. એવા મદવાળાની સાથે વાદ કર તે વૃથા છે. માર ખાધા પછી પાપભીરૂ-ભવભીરૂને સમજાવીએ તે માની જાય પણ જેને ભય હાય નહિ તે કઈ સમજવા તયાર થતાં નથી. ઉલટું આપણું હાંસી મશ્કરી કરે છે. પરંતુ આવા માણસે જ્યારે કમ રાજાને માર ખાય છે ત્યારે જ સમજે છે. જીવનનું સાફલ્ય મન ગમતું ખાઈપીને હરવું ફરવું તેમાં જીવનની સફળતા નથી. પરંતુ મદમાનાદિનો ત્યાગ કરી આત્માના ગુણોને રીતસર ઓળખી તેનો આદર કરે તેમજ સાધન મેળવવા અને તેવા સાધને બીજાને પણ બતાવવા તેમાં જ જીવનની સાચી સફળતા છે. For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ મધુરા માર મન ગમતાં ખાન-પાનથી શરીરનુ પાષણ થાય પણ તેનાથી ગુણ આવી શકતાં નથી અને તેના સાધનો પણ સાચા આન આપતાં નથી. વિષયના આનદી જેઓને પસંદ પડે છે તેઓ પુનઃ પુનઃ મધુરે માર ખાય છે. એકાંત–અનેકાંત અને અપેક્ષા અમે બરાબર જાણતા હેાવાથી અમે જે કહીએ તે સાચુ અને બીજા સમ્યજ્ઞાનીઓ જે કહે તે ખેાટુ, આમ એકાંતે પકડી રાખનારને સત્ય લાધતું નથી. એવા એકાંત જડવાદીઓ અજ્ઞાનતાના વિચારાને વિકારાના વમળમાં ગાથા ખાઈને દુઃખી થાય છે અને ખીજાને પણ દુઃખી કરે છે. એકાંતવાદી આત્માના તત્ત્વ સ્વરૂપને પામી શકતાં નથી. અનંતકાળ ગયા ને જશે તેા પણ એવા એકાંતીઆને માટે આત્મ સ્વરૂપ પામવું અશક્ય છે. માટે અપેક્ષાને ધારણ કરીને દુઃખાને દૂર કરવા પ્રયત્ન કરવા. અનેકાંતી અને અપેક્ષા રાખનાર હવે અનંતકાલ રખડશે નહિ. કર્મોનો અંત કરી, લઘુકમી મની ઘેાડા ભવમાં તે અનંત સુખ મેળવવાનો. દૂર રહો હું ભળ્યે ! તમે આનંદના એવાં સાધનો પ્રાપ્ત કરી કે જેનાથી જન્મ—જરા અને મરણનો અંત આવે. વિલાસના સાધનોથી તે એ ત્રણેય વારવાર આવનાના છે. માટે એવા સાધનોથી દૂર રહેા. * For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ આંતર જ્યોતિ એ ક્ષણજીવી આનંદ માન-મેટાઈ વગેરેને મહેનત કરી મેળવી અને દાન પુણ્યાદિ કરી તેને સાચવી પણ ખરી. પરંતુ તે વધુ વધે એમ કર્યું ખરું? એના વર્ધન અને પિષણનાં કારણે તપાસ્યા ખરાં ? જે અહંકાર, અભિમાન, વિષય કષાયને ત્યાગ કરવા પૂર્વક આત્મધર્મની આરાધના રીતસર કરી હોત તો તે વધારી શકાત. પરંતુ આની ખામીને લીધે તે વધારી શક્યા નહિ. હવે મહત્તા વગેરેને વધારવી હોય તે આત્મધર્મતત્ત્વની આરાધના કરવા તત્પર થાઓ. આત્માના ગુણોને પ્રાપ્ત કરવાથી માન, સત્કાર-સન્માનાદિ સ્વયં હાજર થાય છે. એને માટે મહેનત કરવી પડતી નથી. જાણકારે આત્મતત્વને ભૂલતા નથી, નિર્લેપ રહીને તેઓ સ્વ–પરના કાર્યો કરતાં હોય છે. આથી આત્મિક ધર્મને તેઓ સંકટમાં પણ ભૂલતા નથી. અને સહન કરે છે. વિકારેને પિષનારાઓ આત્મતત્વને જાણતા નથી. તેઓ પુદ્ગલેમાં રાચામાચી રહે છે. અને એ આનંદ નાશ પામ્યા પછી, રડતાં ફૂટતા જીવનને પૂર્ણ કરે છે. વિકારેના આવા ક્ષણજીવી આનંદને વિચારકે તેમજ વિવેકી સુજ્ઞજને પસંદ કરતા નથી. તેઓ તે તેનો ત્યાગ કરવાના જ પ્રયત્ન કરતાં હોય છે. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યંતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ સુખને બદલે દુઃખ વિષય વિકારાને આનન્દ્વ પશુપ'ખીને હાય છે. માણસામાં તે હતેા નથી, તેથી તેએ ઉત્તમ કહેવાય છે. આ માણસા એ ઉત્તમતા વધારવા દરરાજ દોષાને ટાળીને નિર્દોષ મનવા ચિંતા કરે છે. દેવા અને દાનવા દોષા દૂર કરતા નથી, તેથી તેએ સદોષી જીવન ગુજારે છે. માણસે નિર્દોષી જીવન જીવવા માટે દોષાને દૂર કરવા પડશે જ. તે વિના સદોષી જીવનમાં ગમે તેવા પ્રયાસ કરવામાં આવશે તે પણ સુખને બદલે દુઃખ જ એ પ્રવૃત્તિ નિધ છે મળશે. લેાકહીતની પ્રવૃત્તિ જો પેાતાની વાસના સાધવા માટે થતી હાય, તે તે પ્રવૃત્તિ નીચ અને ક્ષુદ્ર પ્રવૃત્તિ છે. આવી પ્રવૃત્તિઓ કરનારા ભેાળા અને અજ્ઞાની માણસાને પેાતાની જાળમાં ફસાવી દુઃખી કરે છે. જેએ પેાતાના અને પારકાના હીતની પ્રવૃત્તિ કરે છે તે સાચી પ્રવૃત્તિ છે. તેમાં તેમનો સ્વાથ નહિ હાવાથી તે સાયેલાઓને બહાર કાઢે છે. સ્વાર્થ અને પરમાથ માણુસાઈથી સભ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનીએ પરમાને સ્વાર્થ માને છે તેથી તે પરમાર્થ સાધવામાં ઈંભ પ્રપંચ વગેરે કરતા નથી. અને આત્મિક વિકાસની પ્રવૃત્તિ કરવામાં રચ્યા પચ્યા રહે છે. તેથી તેએ પાતાનુ જીવન સદા આનંદ અને સરળતાપૂર્વક પસાર કરે છે. * For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ મહેનત નકામી જાય છે તમે સુખ–શાંતિ માટે પ્રયાસ કરતા જ હશે. કારણ દુખ કેઈને વહાલું નથી જ. મહેનત કરવાથી તમને સુખશાતા મળવી જોઈએ અને તમને ચિંતા શેક કે સંતાપ થવા જોઈએ નહિ. પણ જે એ બધું થતું હોય તે માનજો કે તમારી મહેનત નકામી જાય છે. મનની પ્રસન્નતા માટે એ પ્રયાસ કરે જોઈએ કે શેક ને સંતાપ ઓછા થતાં જાય અને મનની સ્થિરતા થાય. સંસારના સુખની અભિલાષા અને મહેનત, ધારેલ સુખ -શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે તમે તેમાં આસક્ત બને નહિ. જ્ઞાનોદય સૂર્યોદય થતાં અંધકાર ખસી જાય છે અને પ્રકાશ થાય છે. તે પ્રમાણે સ્વયંપ્રકાશી આત્માનો ઉદય થતાં મેહમમતા તેમ જ અજ્ઞાન રૂપી અંધકાર દૂર ખસી જાય છે અને અંતરમાં જ્ઞાનનો ઉજાસ થાય છે. જ્ઞાનોદય થતાં મેહની જંજાલમાં વ્યાપેલ આસક્તિમાંથી ખસી જવાશે અને કેવા આચાર, વિચાર ને ઉરચાર રાખવા તેને ખ્યાલ આવશે, સંસારની આસક્તિમાં જે ફસાવે છે તે તો પછી રહેશે નહિ અને ધારેલ કાર્યો સફળ થતાં માનસિક પ્રસન્નતા હાજર હશે. તમારે પ્રસન્નતા. જોઈએ છે કે અકળામણ? તે તે તમારે વિચારવું જોઈએ. For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૪૫ વિલાસી જીવડાં વિષય-વિલાસેની પ્રસન્નતામાં મુગ્ધ બનાય નહિ તે માટે ખાસ ઉપગ રાખ તે હિતાવહ છે કારણ કે વિલાસેથી મન-વચન-કાયામાં બગાડે થાય છે. વિકારે ભલભલાને ઉન્માર્ગે ચડાવે છે. તેનાથી મન વચન-કાયાની શુદ્ધિ કયાંથી રહે? વિલાસે ઓછા કરવા જ્ઞાન સહિત વર્તન રાખવું તે જ શ્રેયસ્કર છે. ધન રહિત માણસે વિલાસ કરતા નથી છતાં તેમની અભિલાષા અલ્પ થતી નથી. કારણ કે તે વિલાસે વિકારે ઊભાં કરી ભયંકર એવા રેગો લાગુ પડે છે. તેઓને તેનું જ્ઞાન હેતું નથી, જ્ઞાન હોય તે સાદુ જીવન જ જીવે, અને મોજ મજા અને વિકાસમાં રહે નહિ. વિલાસના વિપાકનું સમ્યગૃજ્ઞાન મનુષ્યા વિના કેણ મેળવી શકે એમ છે. દેવતાઓ પણ તે સાન મેળવી શક્તા નથી તેથી તેઓ પણ વિલાસી જીવન જીવે છે વિલાસે માણસને પશુ માફક વર્તન કરાવી બનશીબ બનાવે છે, અને પુણ્ય-પવિત્રતા નાશ કરાવીને તેને હલકી કેટીમાં મૂકી દે છે. માણસ જે સમજીને સાચા સંગે મેળવે તે જ ઉચ્ચ સ્થિતિ રૂપ માણસાઈ મેળવી શકે. For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ આંતર જ્યોતિ આપત્તિ-વિપત્તિ યશ-કીતિના લેભીઓની દશા કંગાળ જેવી હોય છે. અને પ્રયને કરતાં પણ જો તે ન મળે તે પછી તેની દશા જોઈ લે. પછી તેઓની દશા કંગાળ કરતાં બુરી થાય છે, એટલે આતંરૌદ્રના વિચારોના વમળમાં અથડાય છે. કંગાળ તે પિતાની અવસ્થાને વિચાર કરી સંતેષ– સરળતા અને સહનતાના આધારે પ્રભુની સેવા–ભક્તિ કરી સ્વહિત સાધે છે. કીતિ વગેરેના લેભીને સદ્ વિવેક કયાંથી હોય? સ્વાર્થ અને સ્વાદના લોભી, આસક્તને કેઈ સજ્જન રીતસર હેતુ–દષ્ટાંતે આપી સમજાવે તે પણ સ્વાર્થ અને સ્વાદને છેડી શકતા નથી. પરંતુ જ્યારે તે બરાબર સંકટમાં સપડાય છે ત્યારે જે તેને સાચી સમજ પડે છે. આપત્તિ-વિપત્તિ આવે ત્યારે કેટલાક બૂમો પાડે છે, રડવા બેસે છે. પરંતુ તેમ કરવાથી આવેલી આપત્તિ કંઈ દૂર થતી નથી. ઉલ્ટો તેનાથી દુઃખમાં વધારે થાય છે. તેના બદલે જે વિવેક કરીને તેને ઘેર્યતાપૂર્વક આનંદથી સહન કરવામાં આવે, તે તે આપત્તિનું ઝાઝું દુઃખ થતું નથી. આપત્તિ-વિષાદિ સરખી પિતાના કર્મથી આવી લાગી છે. જે પિતાના કર્મોને શુભ અને શુદ્ધ કરે તે વિપત્તિ વગેરેનું નામ નિશાન પણ રહે નહિ અને સમત્વના સત્યસુખના અધિકારી બનાય. For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ સત્પુરુષ સત્પુરુષ કાને કહેવાય ? સદાચારોનું પાલન કરવા પૂર્ણાંક, સ્વાર્થ અને સ્વાદને ત્યાગ કરી પરમાર્થ પ્રાપ્ત કરવા પેાતાની વૃત્તિએ અને પ્રવૃત્તિમાં કામના તેમજ નામનાને ઈચ્છે નહિ. જરૂર છે પેાતાના જીવન પૂરતુ મેળવવા પ્રયાસ કરનારને કાલાવાલા કરવા પડતા નથી. દીનતા-હીનતા-યાચના હેાય ક્યાંથી ? હાય નહિ. પણ પત્ની પુત્ર પરિવાર વિગેરેના પાષણુ ખાતર દીનતાર્દિ કરે છે છતાં યાચનાદ્વિ ખસતી નથી, તે જાણવાની જરૂર છે. લાકરજન કે આત્મરજન કલા કૌશલ્યાદિકથી લેાકર'જન કરનાર પેાતાની મલિનતા કરનાર કામ-ક્રોધાદિને દૂર કરવા પૂર્વક પેાતાના આત્માનું રજન કરવા કોશીષ કરતા નથી, તે અજાયણી–અચંબા જેવું છે. પેાતાના આત્માનું ર્જન કરનાર અને પ્રવીણતાથી લેાકરજન કરનાર પુણ્ય સાથે પ્રવિત્રતા પ્રાપ્ત કરે છે. ફક્ત લેાક રજન કરનાર આત્મિક ગુણા ક્યાંથી મેળવે ? પુણ્યયેાગે તમને બુદ્ધિ મળી છે તેના શું ઉપયોગ કરશે ? સાંસારિક સુખા માટે જો તમે તેના ઉપયાગ કરશે તે તેને સાચા ઉપયાગ કર્યાં કહેવાશે નહિ. મળેલી બુદ્ધિના ઉપર્યેાગ આત્મરજન કરવામાં લેવા જરૂરી છે. * For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ આંતર જ્યોતિ બળદીયો ને લીલે ચારે પારકાએ માથે ઉપાડેલ લીલા ચારાને દેખી બળદીયે તેની પાછળ ખાવા દોડે છે તેમ ધનલોભી ધન પાછળ, સત્તા લેપ સત્તા પાછળ, કામીઓ કામીની પાછળ દોડ્યા જાય છે. તેમ કરવાથી તે કંઈ હાથમાં આવતું નથી ઉલટું તેનાથી માર પડે છે.. ચિંતામણી આંતરિક ધન-સંપત્તિ મેળવવામાં આવે તે આ બધી દોડાદોડ મટી જાય. સત્ય ચિંતામણી જે ભાગ્યશાળીએ ઓળખીને પાસે રાખેલ છે તેને કેઈની પરવા હોતી નથી. સાચું શું ? ખોટું શું ? ખેટાને ખરું માનનારને દરેક બાબતે પરાધીનતા, હોય છે. ખોટા વિલાસને ખરા–સત્ય માની ખુશી થનારને અને પસ્તાવો થાય છે. અને વિવિધ વિટંબનાઓ તેમજ આત તેના જીવનમાં ઉતરી આવે છે. માટે જગતના સઘળા ખેલ ખોટા છે એમ સમજી તેમાં મુગ્ધ બને નહિ. તમે કહેશે તેને બેટા શા માટે કહે છે? એના જવાબમાં કહેવાનું કે જે તે સાચા હોય તે તમારી સાથે ને સાથે જ તે પરલોકમાં આવે. અને પરાધીનતા જણાય નહિ પરંતુ આવું બનતું નથી. હવે તમને જે પરાધીનતા ઓશીયાળાપણું પસંદ હોય તો જ તમે ખોટામાં મુગ્ધ બને. અને એ પસંદ ન હોય તે આલેકે ને પરલેકે સાથે આવે એવી સત્ય વસ્તુ પ્રાપ્ત કરે. તેનું રક્ષણ કરે અને રક્ષણ થાય તેવા સાથે મેળવે. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ પીડા પિતાની અને પારકી પિતાના સુખને ઈચ્છનાર દરેક પ્રાણીઓ હોય છે પણ તેઓના દુઃખને દૂર કરવાવાળા કેટલા? એવું વિચારવાવાળા વિચારકો અને વિવેકી કેટલા? જેઓએ સત્ય વસ્તુ જાણું ઓળખી, સહન કરી પિતે ગ્રડણ કરી છે તેઓ જે દુઃખપીડાદિ દૂર કરવા સમર્થ બને છે. પિતાના વિનશ્વર સુખમાં રાચી માચી રહેલા છે, તેઓ પિતાની ચિંતા-વલેપતાદિ વિડંબનાઓ દૂર કરવા અશક્ત છે. પછી તેઓ બીજાના દુઃખે તે દૂર કરે જ કયાંથી? અસત્ય ઉપર પ્રેમ રાખે નહિ અને સત્ય-શિવંકર ઉપર પ્રીતિ રાખી, આવી પડતા વિદનેને નિવારવા ધીરજ ધારી સહન કરતા શક્તિમાને, પ્રથમ પ્રશમતા રાખે તો જ પિતાની અને પારકાની પીડાને દૂર કરવા સમર્થ બને. નહિ તે સંસારના ખેલે ખીજાય અને પીડા પામે. લાજ શરમ છે? વિવેક વિનાના વિવિધ ખેલે જે ખેલે છે તેઓને પૂછી જુઓ કે એ ખેલ ખેલીને તમે શું સાર મેળવ્યું? શું સુખ મેળવ્યું ? શાંતિ મેળવી? તે તેને જવાબ આપી શકશે નહિ. એ બેલતાં તેમને લાજ શરમ આવવાની જ. માટે જે તમને એવા ખેલ ખેલતાં લાજ શરમ આવતી હોય તે એવા ખેલ ખેલે નહિ. અને સત્યને રીતસર આદર કરે. કારણ તેમાં લાજ શરમ નડતી નથી. For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ ખુશામત તમને ખુશામત કરવી ગમતી નથી. તે પસંદ પડતી નથી તે પછી શેઠીયાએ અને સત્તાધારીની શા માટે ખુશામત કરી છે? તમે કહેશે કે તે વિના પરિવારનું ભરણુ પાષણ થતુ નથી તેથી ખુશામત કરવી પડે છે. પરંતુ તમારી તે માન્યતામાં ભૂલ છે. પરિવારનું ભરણુ–પેાષણ સદાચારાના પાલનયેાગે પવિત્ર અનવાથી થાય છે. અને થશે. ખુશામત કરશે! અને જો તમારું પુણ્ય નહિ હાય તેા તમારી એ ખુશામત નકામી નીવડશે, અને ધારેલા કામ સધાશે નહિ. ખુશામત કરનારનું જીવન તપાસેા. તેનાથી કેટલાનુ ભરણ પાષણ થયુ? કેટલી યાચના ઓછી થઈ ? ખુશામતના અભિલાષીએએ તમને ઈચ્છા મુજબ અર્પણુ કર્યું પણુ સદાચારીના અભાવે રહેવાનુ નહિ જ અને પાછી ખુશામત કરવાની ખસી નહિ. સદાચારાના ચેાગે પુણ્ય વધે છે અને પવિત્ર થવાય છે. પવિત્ર બનવાથી સહેજે પરિવારનું ભરણ પોષણ થાય થાય છે. તે માગે ગમન કરનારને તે ઈચ્છા મુજબ આપે છે. માટે સદાચાર પાળેા અને પવિત્ર અનેા. * For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૫૧ સદાચાર સંહિતા વિક્રમાદિત્યે શ્રીધર બ્રાહ્મણને દરિયાના દેવને આમંત્રણ કરવા મોકલ્યા. દેવી અને દેવે તેને ચાર મણી આપ્યા. તેમાંથી તેને એક પણ છાનું લીધું નહિ. અને તે મણી મહારાજાને અર્પણ કર્યા. એક મણી આપવાથી ઘરમાં કંકાસ થયે, તે પાછો આવે. પછી સદાચારના ગે ચારે ય મણી પાછા આપ્યા. પિતાના બંધુઓએ રત્ન માટે કંકાસ કરવાથી ધન્યકુમારે સર્વે રત્નને ત્યાગ કરી પરદેશ ગમન કરી દ્ધિ, સિદ્ધ મેળવીને ગુણ સમૃદ્ધિને હવામી બને તે સદાચારના યેગે જ. જ્યારે તેના ભાઈઓએ સદાચાર વિના પિતાની માલ મિક્ત ગુમાવી. સદાચારને પ્રભાવ આ લોકે ને પલેકે અનુકૂળતાના સંગે આપે છે અને ગુણ સંપદા પણ આપે છે. સદાચારોનું પાલન-પોષણ કયારે થાય ? પિતાના દોષે દેખી તેઓને દૂર કરી ગુણી જને ઉપર પ્રેમ રાખે ત્યારે જ. સદ્ગુણે તે વિચાર-વચનના દોષે થએલ હોય તેને બરાબર તપાસી દૂર કરે છે. અને ગુણીજન દેખી તે રાજી રાજી થાય છે. જ્યારે અવગુણી ઉપર તિરસ્કાર કરી છેડા પણ તેનામાંથી ગુણો ન લેનાર નિંદા વિકથામાં સમય પસાર કરે છે. માટે ગુણે ગ્રહણ કરવા હોય તે અવગુણીને પણ તિરસ્કાર કરે નહિ અને તેનામાંથી પણ ગુણ શેધી કાઢે. For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૨ આંતર જ્યોતિ ઇશ્વર બેલે છે ચાલી ચાલીને થાકી ગયેલા પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે હે પ્રભે! તું અને આવું પરિભ્રમણનું દુઃખ આપીશ નહિ. બહુ કન્યાઓ પરણાવીને થાકી ગયેલા પિતાએ પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે હે પ્રભ! હવે તું મને કોઈ પણ ભવમાં એકેય દિકરી આપીશ નહિ. પિતા પાસેથી નારાજ થયેલા પુત્ર પ્રભુ પાસે પ્રાર્થના કરે છે કે હે પ્રભે ! તું મને પિતા પાસે યાચના કરવાને હવે પ્રસંગ આપીશ નહિ. પરંતુ આવી પ્રાર્થના કરવાનો સમય ન આવે, તે માટે પ્રભુ તે કહે છે કે મારી આજ્ઞા પ્રમાણે વર્તન રાખશે તે તમને આવી પ્રાર્થના કરવાને સમય જ નહિ આવે. પ્રભુની આજ્ઞા મુજબ જીવન નહિ જીવવાથી આવા પ્રસંગે ઊભા થાય છે. પ્રભુની આજ્ઞા મુજબ વર્તાય તે દરેક બાબતમાં અનુકૂળતા રહે અને તે ગે પોતાના હિત-કલ્યાણના ઉપાય સૂઝે. પરંતુ આવું કરવું નથી ને વિલાસોમાં રાચ્ચા માગ્યા રહેવું છે પછી દુઃખના દિવસે આવે તેમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. દોષ કેને? પ્રભુની આજ્ઞા મુજબ દૃષ્ટિને સ્થિર કરવી જોઈએ. તેના બદલે જે નજરને ચારે તરફ ભમતી રાખવામાં આવે તે વાણી ઉપર નિયંત્રણ રહે નહિ. આચારનું પણ ઠેકાણું રહે નહિ. તે પછી કરેલી પ્રાર્થના ફળ આપે નહિ તેમાં દેષ કેને? આજ્ઞા આપનારને કે આજ્ઞાનું પાલન નહિ કરનારનો? For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૫૩ તમારે સુખી થવું છે? પર પ્રાણુઓને દુ:ખ આપવું છે અને તેમનું નુકશાન કરવું છે. અને પિતાને સુખ, શાંતિ જોઈએ છે. પણ તે અને નહિ. જે તમારે સુખશાતા જોઈતી હોય તે બીજાઓને દુઃખી નહિ કરવાની તમારે પ્રતીજ્ઞા લેવી જોઈએ. પ્રતિજ્ઞા લેનારથી ભૂલ થવા સંભવ છે. અને એવી ભૂલ કદાચ થાય પણ ખરી. પરંતુ દયા ભાવ હેવાથી અલ્પ પાપને બંધ થાય, વધારે થાય નહિ. જ્યારે પ્રતિજ્ઞાનાઅભાવમાં દરેક બાજુએથી અધિકાધિક બંધ થાય છે. પ્રતિજ્ઞા લેનાર ભાગ્યશાળીની પરાધીનતા ઉત્તરોત્તર ખસતી જાય છે. અને અનુક્રમે સ્વાધીનતા મળતી રહે છે. પછી તેને સુખની યાચના કરવી પડતી નથી. માટે દરેકે અમુક પ્રતિજ્ઞા–નિયમ તે જરૂર લેવી જ જોઈએ. હજી કામ બાકી છે. તમે એ જરૂરનાં સઘળાં કાર્યો કર્યો હશે અને તેથી તમે ખુશી થતાં હશો. પણ હજી જરૂરનું ખાસ કામ રહી જાય છે. તમે કહેશે, એવું કયું કામ રહી જાય છે તે અમને કહે. તે સાંભળે! હજી તમારે દુષ્ટ કમેને કાપે અને પરલોકમાં સાથે આવે એવી કમાણીનું કામ કરવાનું બાકી છે. For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ આંતર જ્યોતિ છેટામેટા અને ડેટા દુન્યવી સત્તા, સંપત્તિ–બળ વિગેરે મેળવી મેટા કહેવાય અને જન સમુદાય તેને નમન કરે છે. પણ પ્રાપ્ત થયેલ સત્તા વિગેરેનું રક્ષણ, પિષણ કરવા જાય–નીતિપૂર્વક આચરણ કરે નહિ, તે તે છેટા કહેવાય. પછી મનમાં ગોટા વળે. મનમાં ગેટ વળે તેની દવા મળવી દુષ્કર છે. છતાં ખંત ને ધીરજ રાખી પ્રયત્ન કરવાથી એની દવા પણ મળી રહેશે. પછી એવા બેટા વળશે નહિ. મનના ગોટાની દવા એ છે કે સારા સંગે મેળવી, ખરાબ સંકલ્પ વિકલ્પને દૂર કરીને સદ્દગુરુએ દર્શાવેલ શુભ સંકલ્પ કરે. અને તેઓના સદુપદેશને જીવનમાં ઉતારે. સારું અને સંસ્કારી જીવન થવાથી પછી મનમાં ગોટા વળશે નહિ. - આ ગોટા એટલે ખરાબમાં ખરાબ ચિંતાઓ કરવી, ઈર્ષ્યા અને ઝેર કરવું, પૂરતી તપાસ કર્યા વિના શંકા કરવી. આ બધું શુભ સંસ્કાર વિના ખસશે નહિ. સારા સંસ્કારે જ છેટાને મોટા બનાવે છે. અને મનના ઉપર જણાવેલ ગોટાઓને દૂર કરી શકે છે. સારા સંસ્કાર જ સુખશાતાના કારણભૂત છે. તે વાણ અને વર્તનને શુભ બનાવે છે. અત્યાર સુધી તમે કેવા સંસ્કાર કેળવ્યા છે તેને વિચાર કરો. અને ખરાબ સંસ્કાર કેળવ્યા હોય, તે તે દૂર કરી સારા સંસ્કાર મેળવે. For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૫૫ શંકાના મૂળ જુ કેઈએ શંકાને ધારણ કરી તમને એમ કહે કે તમારે વિશ્વાસુ માણસ અવળી ચાલ ચાલી રહ્યો છે, પરનારીને પરિચય કેળવી રહ્યું છે. ત્યારે પૂરતી તપાસ કર્યા વિના તમે તમારા માણસનું અપમાન કરી, તેના ઉપર દુરાચારનું દેષારોપણ કરી તેને કાઢી મૂકશે નહિ યા દંડ કરશે નહિ. કારણ શંકા કરનારે નજરે હકીક્ત દીઠી ન પણ હોય, અને માત્ર તમને અનુમાનથી જ કીધું હોય. એવા સંજોગોમાં તમે જો તમારા માણસનું અપમાન કરે, તે પછી પાછળથી તમારે પસ્તાવું પડશે. માટે આવી બાબતમાં પૂરતી જાત તપાસ કરીને આગળ વધવું તે જ સમજુનું કર્તવ્ય છે. શંકા કરનાર અનેક મળશે અને આડુ અવળું બેલી પિતાનું કામ સાધનારા પણ ઘણુ મળી આવશે. પરંતુ તેમાં ભવિષ્યમાં પસ્તા થાય નહિ, તે પ્રમાણે વર્તન કરવું જોઈએ. સજનની ભાવના ધમી સજ્જનેની ભાવના બીજાઓને નમાવવાની કે તેમને પિતાના હાથ નીચે રાખવાની ભાવના હોતી નથી. ઉલટું તેઓ તે બીજા તરફથી દુઃખ પડે તે પણ આનંદથી સહન કરવાની શક્તિ ધરાવે છે. આ સહનશીલતા અને સભાવના જ્ઞાનથી આવે છે. હે ભવ્ય તમે સહુ ભાવના ભાવે અને સહનશીલ બને. For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તરણા ઓથે ડુંગર આપણા જે સાચા—સત્ય ગુણા છે તે ખીજાના થતા નથી, અને પારકાના જે સત્યગુણા છે તે આપણા થતાં નથી. આત્માના ગુણે! તે આપણા કહેવાય. જડ પુદ્ગલેાના ગુણે! તે પારકા છે. આંતર જ્યોતિ '1 સમ્યક્ દન-જ્ઞાન અને ચારિત્ર તે આત્માના ગુણા છે. તે અત્યારે શરીરના જડ પુદ્દગલા સાથે રહેલા છે. તે રાગેાથી ઘેરાયેલાં છે. જરા-મરણથી વ્યાપ્ત છે. અશ્વય નાશવાળુ છે. જીવન મરણુ સહિત છે, છતાં ય આત્મગુણ્ણા કદાપિ નાશ પામતા નથી. જન્મ–જરા અને મરણના રાગેા કર્મોથી ઉત્પન્ન થયેલાં છે. અને કર્માં તે પુદ્ગલા છે. તે આત્માના ગુણા છે જ નહિ. કર્માં જો આત્માના ગુણ્ણા હેાય તેા તે નાશ પામે નહિ. પરંતુ તે નાશ પામે છે. તેથી તેને આત્માના ગુણા કહી શકાય નહિ. * મેહાર્દિક કર્માં આત્માના ગુણ્ણા ઉપર આવરણ રાખીને પડયા છે. જ્યારે આત્માના ગુણાની આરાધના રીતસર કરીશુ ત્યારે જ આ આવરણ ખસતાં આત્મા સ્વય' પ્રકાશી બનશે. આત્મિક ગુણાના આવિર્ભાવ થતાં રોગ-શેક-સતાપાદિક નાશ પામશે. જન્મ-જરા અને મરણની અસહ્ય વેદનાએ દૂર થશે. પછી કર્માનું નામનિશાન નહિ રહે. માટે હે ભવ્યેા ! આત્મિક ગુણાને પ્રાપ્ત કરવા તમે દરરોજ કાળજી રાખે. For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ પક જે કરે તે ભગવે સંગીતને નાદ સાંભળનાર હરણ કે સાપને ખબર નથી હોતી કે આ સંગીત તેમને ખુશ કરવા વગાડવામાં આવે છે કે પછી પોતાનો શિકાર કરવા? છતાં ય તેઓ સંગીતમાં મુગ્ધ બને છે અને અંતે હરણને શિકાર થઈ જાય છે ને સાપ મદારીના કરંડીયામાં પૂરાઈ જાય છે. , , સ્વાદમાં આસક્ત બનેલાં માછલાં અને માણસે મરણ પામીને એવી ગતિને પામે છે કે જેમાં દુઃખને પાર ન હોય, મૃગાપુત્રની માફક સ્વાદ ક્ષણભર આવે છે અને તેને માટે કરેલા પાપનું ફળ ભભવ ભોગવવું પડે છે. - પરિવાર માટે કરેલા પાપ પણ પિતાને જ ભેગવવા પડશે. પરિવાર તમને કહેતું નથી કે અમારા ભરણુ પિષણ માટે તમે મહારંભ ને મહા અનર્થ કરે. ને કરશે તે તમારે જ તે ભેગવવું પડશે. ત્યારે તમે શા માટે નાહક પપકારને આગળ ધરીને અનર્થદંડમાં દંડા છે? શા માટે મહાપાપ કરીને મલકાતા ફરો છે ને ફુલાવે છે? તેનાથી તમને આ ભવમાં તેમજ પરભવમાં એ માર પડશે કે તેનાથી તમે ત્રાહિ મામ્ ત્રાહિ મામ્ પિકારી જશે તે. પણ તમારે છુટકારે નહિ થાય. - પપકાર એ કરો કે જેથી અનર્થદંડના તમારે ભોગ બનવું ન પડે, તમને વિચાર કરવાની શક્તિ મળી છે તે ખૂબ ખૂબ વિચાર કરે અને આવા પાપથી બચતા રહો. For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮ આંતર જ્યોતિ સાથે નહિ આવે તમેએ પ્રાપ્ત કરેલ સ્થાવર કે જંગમ મિક્ત બહારગામ કે પરદેશમાં તમારી સાથે આવે છે? નહિ જ. તે પછી એ પરલેકમાં તમારી સાથે કેવી રીતે આવશે? તો પછી તમે શા માટે બેબાકળા બનીને પરિગ્રહને વધારે જ જાવ છો? પરિગ્રહનું પાપ સન્માર્ગે જતાં તમને પકડી રાખશે અને અંતે ભિખારી બનાવશે. તમારે ભિખારી બનવું છે કે શ્રીમંત બનવું છે? તમે કહેશે કે શ્રીમંત બનવું છે તે આરંભ સમારંભનો ત્યાગ કરી પરિગ્રહ ઓછ કરે અને તેની માયા મમતાને પણ હળવી કરે. તમે કહેશે કે અમારી પાસે પરિગ્રહ છે અને મમતા રાખીએ નહિ તે તેનું રક્ષણ કેવી રીતે કરી શકીશું? માટે અમારે તે મમતા રાખવી જરૂરી છે. પણ ભળે! મમતા રાખીને રક્ષણ કરવા છતાં પણ પાપદયને લીધે એ નષ્ટ થાય છે. તે એ માટે તમે શું કરે છે? વલેપાત જ ને? આના બદલે જે તમે મમતા જ રાખી ન હોય તે તમારે વલેપાત કરવાને વખત આવે નહિ. પરિગ્રહની મમતાને ત્યાગ કર્યો પણ દેહ–હની મમતાને ત્યાગ કર્યો છે? ના. દેહ–રોહની મમતા રહેલા હોવાથી પરિગ્રહ પ્રાપ્ત કરવાની ઈચ્છા થશે જ. માટે જે તમારે સુખી થવું હોય તે દેહ તેમજ માલ મિલક્ત તમામની મમતાને દૂર કરે. For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ દેહ નહિ, દેહની મમતા છોડે દેહના નિભાવ માટે જે કંઈ સારા કામ કરે તે મમતા કહેવાય નહિ. દેહના આધારે તે ધાર્મિક કાર્યો થાય છે. તેનું જે રક્ષણ કરવામાં ન આવે તે ધર્મ ધ્યાન કયાંથી થઈ શકે ? ન જ થઈ શકે. ઘર મકાનનું રક્ષણ થાય નહિ તે આજના કાળમાં જંગલમાં જ જવાનો વારો આવે. પણ અમે એવું ક્યાં કહીએ છીએ કે તમે તમારા દેહ-ગેહને પાડી નાખે. અમે તે કહીએ છીએ કે જરૂર પૂરતું રાખે. મમતાના ગે જે વધારે રાખે છે તે ન રાખે અને મમતાનો ત્યાગ કરે. પરિગ્રહ વધારવા પહેલાં જ્ઞાન ધ્યાનના ગે મમતાને ત્યાગ હોય તે તે ઉત્તમ છે. પરિગ્રહને વધારી તેનો ત્યાગ કરો અગર કરવામાં આવે–આવશે તો યે મમતાના નિમિત્તો મળતાં તે પુનઃ આવશે પરિગ્રહ :ઉપરની મમતા, તેની આસક્તિ બધાયને પતિત કરી મહાદુઃખમાં સપડાવે છે. માટે પરિગ્રહ ઉપરની મમતા ત્યાગ કરવા જેવી છે. દેહ–હ વિગેરે પરિગ્રહ કહેવાય છે. તેની મમતાને ત્યાગ કરી જે ધર્મ ધ્યાન કરે છે તેને મહિમા દેવે પણ બરાબર વર્ણવી શકતા નથી. એવા મમતા ત્યાગી સુ પાસે દે પણ આવીને નમસ્કાર કરે છે ને તેમના ગુણોની પ્રશંસા કરે છે. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ આંતર જ્યોહિ ઘર બળે છે જગતના ઝઘડા ને ટંટા, કલેશ અને કંકાસ દૂર કરનાર આ જગતમાં ઘણું જોવા મળી આવશે. પરંતુ આત્મજ્ઞાન મેળવીને જે આ બધાનું મૂળ છે તેવા રાગ-દ્વેષને દૂર કરનાર તે કઈ વિરલા જ જડી આવશે. ધમી ! બહારના ઝગડાઓથી લડનાર અને દુઃખી થનારાઓને સમજાવી શાંત કર્યા તે સારું કર્યું. તમારા માટે તે ઉચિત છે અને પડકાર પણ છે. પણ આ સાથે સાથે તમારા અંતરના ઝગડાઓને દૂર કરવાના પ્રયત્ન પણ કરતા રહેશો. જગતના પ્રાણીઓ કામ-ક્રોધ, મેહ માયાદિથી મહા દુઃખી થઈ રહેલાં છે. તેઓને પિતાના વિષય કષાયને દૂર કરવા સમજાવશે, તે તમે સાચા સ્વ–પર ઉપકારી બની. શકશે. ફક્ત દુન્યવી લડાઈ પતાવવાથી પકારી બની. શકાશે નહિ. પાડોશીના ઘરમાં આગ લાગી હોય તો પિતાના ઘેરને પણ આંચ આવવાને સંભવ ખરે જ પિતાના મકાનનું રક્ષણ કરનાર સમ્યક કહેવાય. પરંતુ પિતાના બળતા મકાનને ત્યાગ કરી બીજાના ઘરનું રક્ષણ કરવા જાય તે તેને કેવે કહેવાય? આ તે ઘર બાળીને તીર્થ કરવા જેવું થાય. આને અર્થ એમ નહિ સમજે કે પરોપકાર કરે નહિ. પરંતુ પિતાનું રક્ષણ કરીને તે મુજબ કામ-ધાદિક જે ત આત્મ ગુણેને બાળી રહેલ છે તેને શાંત કરીને પછી બીજાના એ દવને શાંત કરશે તે સ્વ–પર ઉપકારી બની આનંદનો અનુભવ તમને માણવા મળશે. For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ આંતર જ્યોતિ સાચે પરોપકારી કેણ? વિષય-કષાયથી મમતા–અહંકાર અને અદેખાઈ વગેરે ઉત્પન્ન થાય છે. તેને ત્યાગ કર્યા વિના જે ઉપકાર-પપકાર કરે તે બનાવટ છે. અને બનાવટી પર કારમાં સુખ શાંતિ ન જ મળે. પપકાર કરતાં પોતાના આત્માના ગુણોની યાદ આવે અને વિકારે દૂર જાય તે બનવા ચગ્ય છે. પણ પિતાના ગુણેનું સ્મરણ થાય તે જ બને. નહિતર પોપકાર કરતાં સામા વિધી સાથે વૈર-ઝેર થાય. તે સહન કરવાની તાકાત. હોય તે સુખેથી પરોપકાર કરવા ભૂલવું નહિ. સાચે પોપકાર કરતાં વૈરી કે વિરોધીએ કરેલાં વિનોને જ્ઞાન-વિવેક સહિત સહન કરે અને મનમાં જરા પણ ડંખ કે કડવાશ ન રાખે તે સાચો પરેપકારી કહેવાય. તેમ કરનારના જીવનમાંથી માયા–મમતા દૂર થાય છે. અને તે સ્વપરની ઉન્નતિ કરી શકે છે. વિધીએ લાગ જોઈને કરેલ નુકશાનને જોઈને તેને બદલે લેવા જાવ તે વધુ કડવાશ થવાનો સંભવ છે. જ, પરંતુ તે સામે ન જોતાં ક્ષમા રાખીને તેના સામે વર્તવું તે હિતકર અને કલ્યાણકારક છે. દોષ દશકને મિત્ર માનો ભૂલે બતાવનારને મિત્ર માનવા જોઈએ. તેમના ઉપર રીસ કરવી જોઈએ નહિ. હાજી-હા કહેનારા તે બધે જ મળી આવશે. ને બધા જ કરશે. પણ તેથી કંઈ જીવન સુધરશે નહિ. જીવનને સુધારવું હોય તે તમારી ભૂલે. બતાવનાર પ્રત્યે રેષ કરશે નહિ. જ For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ આંતર તિ રાગનો ત્યાગ કર આપણે એમ ન સમજવું કે આપણે કંઈ ભૂલ થતી જ નથી. મેહ-મમતા-અહંકાર અજ્ઞાનતા વગેરે જ્યાં સુધી આપણામાં છે ત્યાં સુધી આપણી ભૂલે થવાની જ. જ્યારે કેવલજ્ઞાન થશે ત્યારે કઈ પણ પ્રકારની ભૂલ થશે નહિ. માટે જ્ઞાનીઓએ બતાવેલ ભૂલેને સુધારી લેવી જોઈએ. - તમારી પાસે રદ્ધિ-સિદ્ધિ–સત્તા વગેરે હશે તે પણ તમારી ભૂલે તે થવાની છે. અને જેમ તે અધિકાધિક હશે તેમ વધુ ને વધુ ભૂલે થવાની અને વિલાસ ખાતર વધારે દેષ લાગવાના. આ થવાનું કારણ આત્મિક ગુણ સંપત્તિને અભાવ છે. આત્મિક ગુણોની સંપત્તિ હશે તે જ ભૂલે ઓછી થવાની અને દોષે પણ ઓછા થવાના અને અનુક્રમે મૂળ માંથી રાગદ્વેષ નષ્ટ થતાં સર્વથા તે ભૂલે ને દે થશે જ નહિ. માટે એ ભૂલેને દૂર કરવાના પ્રયત્ન ઉપર પ્રેમ રાખો. ત્યાગ રાગ માટે હવે જોઈએ, નહિ કે રાગ ખાતર. જે રાગ ખાતર તેમ કરવામાં આવે તે ભૂલો અને દોષમાં વધારો થતે જ રહેવાનું અને હૈયે લ્હાય સળગતી જ રહેવાની. રાગને ત્યાગ કરે તે હૈયાની લ્હાયને શાંત કરવાને સાચે ઉપાય છે. જ્યાં રાગ હોય ત્યાં ત્યાગ હોય નહિ અને જ્યાં ત્યાગ હોય ત્યાં રાગ હોય નહિ. જો ત્યાગ કરવામાં સંસારના સુખે રાગ હશે તે વિવિધ રાગોને આવવાની જગા મળશે. માટે રાગને દૂર કરવા સંવેગ ને વૈરાગ ધારણ કરે. For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૬૩ ભવને ભવાડે જ્યાં સુધી સંસારના સુખને ગુણ રૂપ જોવાય ત્યાં સુધી ચંચળતા ખસતી નથી અને સ્થિરતા રૂપી ગુણને નિવાસ થતું નથી. સ્થિરતા આત્મિક ગુણ લાવવાને સમર્થ છે. જ્યારે ચંચળતા વિકારેને વધારે છે. કઈ પણ કાર્યો સ્થિરતા સિવાય પાર ઉતરતા નથી. તે પછી સ્થિરતા વિના મન-વચન અને કાયાના વિકારે ક્યાંથી ઓછા થાય? ન જ થાય. માટે સારા સંગ અને શુભ નિમિત્તા પ્રાપ્ત કરવાની જરૂર છે. - ચંચળતાનો ત્યાગ કરવાથી સુખ શાંતિ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. પાંચ ઇન્દ્રિયેના વિષયના પિષણમાં જેઓ સુખ શાતા માની બેઠેલા છે તે વિકારી અને નાશવાળી હોવાથી તેના વિયેગથી દુઃખ થાય છે. અનિત્યાદિ બાર ભાવના અને મૈત્રી-પ્રદ આદિ ચાર ભાવના સદા ભવાય તે આ ભવ ને પરભવનો ભરડો ટળી જાય. બાહ્ય દશાને ત્યાગ કરી જે અંતરાત્માને લાભ લઈ રહેલ છે, તેઓ પાંચ ઇન્દ્રિયના વિષય પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા રાખતા નથી જ. અતએ આત્માના ગુણમાં આગળ વધે છે. ત્યારે બાહ્યાભા લાભ લેવા અશક્ત બને છે. અંતરાત્મામાં એવી અલૌકિક શક્તિ જાગતાં સુખની આશા પણ રહેતી નથી. For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર યાતિ બિચારા આપડા શ્રેયાથી ઓ ! બાહ્યના આડંબરમાં ખુશી થશે! નહિ. કારણ કે તેમાં ખુશી થવાથી તેનું ઘમ`ડ થાય છે, અભિ માનના વિચારો આવે છે. આ વનમાં અસર કર્યા વિના રહે નહિ. અને તેની અસર થતાં જ આત્મશ્રેયઃ ભૂલી જવાય માટે આડ’બરમાં રાજી થવું નહિ. જેએ દુન્યવી આડંબર દેખીને આનંદ પામી તેમાં આસક્ત બને છે. તે પાતાનું હિત ચૂકી જોય છે. અને પોતે જાતે જ વિઘ્ન ઊભાં કરે છે. આડંબરે કાયમ રહેતાં નથી. તે પતી ગયા પછી શક્તિ વિનાન! માણસને એવી સ્થિતિમાં મૂકે છે કે તે બિચારા બાપડા મની હીનતા ધારણ કરે છે. પેાતાની જે સ્થિતિ પ્રાપ્ત થયેલ હાય તે સ્થિતિના વિવેક કરી સતેષ ધારણ કરવા અને સદ્ગુણા મેળવવા માટે મહેનત કરવી. તેથી આડંબર કરવાની ઈચ્છા થશે દ્ધિ અને ગુણેા વધારવાના પ્રેમ જાગશે. તમારા ભાગ્યેાય જે જે સાધના–સયેગા મળ્યા છે તે આછા મળ્યા નથી. તે સાધનાના સહારા લઈ ને ગુણે મેળવશેા તા દુઃખો ટળવાના, શાંતિ મળવાની અને પછી દીનતા ધારણ કરવી પડશે નહિ. માટે જે મળ્યું છે તેમાં સતાષ માણે. ગુણા વિના આડંબર કોઈ પણ લાભ આપી શકશે નહિ. લાભ માત્ર સદ્ગુણેા જ આપશે. માટે તે પ્રાપ્ત ભૂલવું નહિ. * For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ નજરના ઝેર પારકાના અવગુણો સાંભળી ખુશી થનાર પિતાનામાં ગુણે લાવવા પ્રાયઃ અશક્ત બને છે. ગુણ સાંભળનારના દોષ ટળે છે અને ગુણે મેળવવા માટે પ્રેમ જાગે છે. ગુણોને પ્રભાવ કડવ શ કાપે છે. દષ્ટિને બદલવી તે ગુણ જનેનું ઉત્તમ કામ છે. દષ્ટિમાં ઝેર પણ અને અમૃત પણ છે. દોષને જોવામાં વેર વિરોધાદિકના વિચાર આવતાં અદેખાઈ જન્મે છે અને અદેખાઈને લીધે ગુસ્સાને આવવાને અવકાશ મળે છે. તેથી બુદ્ધિમાં બગાડે થાય છે અને વિકારે થાય છે. પરીણામે વિર– વિધની પરંપરા વધતી જ જાય છે. ગુણી નજરે જોતાં સારા વિચારેના વેગે વિવેક થાય છે. કેધઅદેખાઈ વગેરે ટળે છે અને હૃદયમાં શાંતિને નિવાસ થાય છે. બુદ્ધિ નિર્મળ બને છે. ચિત્ત સ્થિર થાય છે. ગુણેમાં વધારો થાય છે. અને આવેલા દુઃખ દૂર થાય છે. જ્યાં સુધી ગુણી નજરે જેવાશે નહિ ત્યાં સુધી વિષય કષાયના વિકારે દૂર થશે નહિ અને તેનું ફળ ભેગવવું પડશે. જ્ઞાનપૂર્વક સહન કરશે નહિ, તે વિકારે તમને જેમ તેમ દુઃખ આપશે. કરેલા કામની કદર ગુણ નજરે જેવાથી થાય છે. ભૂલ થઈ હોય તે પણ તે દેષરૂપે દેખાતી નથી. માટે કદર કરવા માટે-કૃતજ્ઞી થવા માટે ગુણી નજરે જોવાની ટેવ પાડવી તે હિતકર છે. For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ વિશ્વાસ કોને કરશે? સ્વજનોને જે વિરોધી હોય, મિત્ર દ્રોહી હય, ખોટી સાક્ષી પુરનાર હોય, વિશ્વાસઘાતી હોય, કપટથી પરિવારનું પિષણ કરનાર હોય, તેઓની નજર વિકાર ભરેલી જાણવી. તેઓના ઉપર વિશ્વાસ રાખવે નહિ. વિશ્વાસ તે સદાચારી ઉપર જ રાખવે. જાહેરમાં સદાચારી ધમી કહેવાતા હોય અને ખાનગીમાં અનાચારી હોય તે પણ વિશ્વાસુ કહેવાય નહિ. ખાનગી અને જાહેરમાં જે ન્યાય-નીતિ પરાયણ અને પાપભીરૂ તેમ જ ભવભીર હોય તેને જ વિશ્વાસ કરે. બુદ્ધિ ક્યાં વાપરશે ? કેઈ સારે કહે તે સાંભળતાં આનંદ થાય છે અને પુનઃ પુનઃ સારા સાંભળવાની આશા થાય છે. પરંતુ સદાચારનું પાલન કરી સારા બનવું પસંદ પડતું નથી. મનપસંદ શાંતિકર બનવાની ઈચ્છા હોય તે સદાચારનું સેવન કરે. તમારી પાસે સારા સાધનો હશે તે ન્યાય નિપુણ બની સદાચારનું પાલન કરશે ત્યારે આત્મિક ગુણ પ્રાપ્ત કરવામાં સારો સહારે આપશે. નહિતર તે જ સાધન ઉન્માર્ગે ચઢાવી ખરાબી કરવામાં બાકી રાખશે નહિ. સહારે ગમે તેટલો લાભ આપનારે હોય પણ તેને બગાડનાર બુદ્ધિ છે. બુદ્ધિ બગડતાં માનવી ઉન્માર્ગે ચડે છે. ને તે જ બુદ્ધિ ક્યારેક મસ્તક પણ કપાવે છે. બુદ્ધિને જેમ વાળીએ તેમ વળે છે. તમે બુદ્ધિને ઉપગ ક્યાં કરશે ? સદાચારને બગાડવામાં કરશે નહિ. For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ પેટની પરાધીનતા વૃક્ષના ફળ ખાઈ પશુ-પંખીઓ તેમજ માણસે પેટ ભરી શકે છે પણ નારકે તથા દેવે ફળેથી પેટ ભરવા અશક્ત છે. તે મુજબ માણસે જ્ઞાનીઓ મળે તે ભભવરૂપી ભૂખથી રીબાતા દુઃખને દૂર કરવા સમર્થ બને. જ્ઞાની સિવાય પેટની સુધાને ટાળવા કઈ સમર્થ છે નહિ. ફળેથી તૃપ્તિ કાયમી રહેતી નથી. બહુ બહુ તે એકાદ બે દિવસ સુધી, પછી ભૂખ સતાવ્યા જ કરે છે. આ માટે જ્ઞાનીની જરૂર પડે છે. જ્ઞાનીઓ ઉપદેશ આપે છે કે પેટની પીડા–ભૂખ વિગેરેની ઓછી પરાધીનતા નથી. તેને ઓછી કરવી હોય તો બે ઘડી ત્રણ ઘડી સુધી કાબૂમાં રાખવા માટે સહન કરે. એમ કરતાં આગળ વધુ સહન કરવાની તાકાત આવશે. અનાદિ કાળથી ભૂખની પીડાથી ખાવા માટે ટેવાઈ ગયેલ છે. તે એકદમ ટાળી શકાશે નહિ. આ ટેવને કબજામાં લેવા માટે થોડો સમય સહન કરવું પડશે. દરેક બાબતની પરાધીનતા દૂર કરવા ડુક સહન કરવું જ પડે છે. તેમ કર્યા વિના સ્વતંત્રતાનું સુખ મળતું નથી. તેમજ સત્યાનંદ પણ મળતું નથી. માણસે અને દેવને પણ માન-સત્કાર મેળવવા માટે ઓછી મહેનત કરવી પડતી નથી. તે માટે ઘણું ઓશીયાળી કરવી પડે છે. તે ત્યારે જ ખસે કે આશંસાને ત્યાગ કરે તે જ, For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ આંતર જ્યોતિ આઝાદીનું નવ પ્રભાત દુન્યવી આશંસાને ત્યાગ કરી, કષ્ટ સહન કરવાથી સ્વતંત્રતાને આવિર્ભાવ થાય છે. મનુષ્યમાં આ શક્તિ રહેલી જ છે પરંતુ તેને ફેરવવામાં આવે તે જ તે પ્રગટ થાય. સ્વતંત્રતા મેળવવી છે અને દુન્યવી આશાતૃષ્ણામાં તણાવું છે. તે બનવું જ અશક્ય છે. આશંસાદિ નહિ કરે તે પણ પ્રગટ થએલ સ્વતંત્રતાની તાકાત એવી છે કે દરેક બાબતમાં તે અનુકૂળતા આપશે. મેહ મમતા અને અજ્ઞાનતાના ગે ઈચ્છા-તૃષ્ણ વધે છે તેમ તેમ આત્માની શક્તિ ઉપર દબાણ વધતું જાય છે અને જોઈએ તેવી દરેક બાબતમાં અનુકૂળતા થતી નથી. ઉલટું તેનાથી પ્રતિકૂળતા જ આવી મળે છે. સમ્યક્ દર્શન–શાન અને ચારિત્રનું પાલન કરવામાં આવે, તે જ મહાદિક ટળે અને આત્મિક સ્વતંત્રતાને ઉઘાડ થાય. આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. આપણે વિવેક કરે જોઈએ કે રજ બજ આપણે સંસારની પરાધીનતા ઓછી કરીએ છીએ કે તેના બંધનને વધુ મજબૂત બનાવીએ છીએ? આ વિવેક કરવાથી સાચી સમજ આવશે અને વિચારે પણ પરાવર્તન પામશે. આમ થવાથી પરાધીનતા ધીરે ધીરે ઓછી થતી જશે. માટે ભવ્યો ! દરેક બાબતમાં તમે વિવેક કરવાની ટેવ પાડે. For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૯ બળ અને બુદ્ધિ મનુષ્યભવ તે પામ્યા, પરંતુ તેના સાથે ઉપયોગ કરી લેનાર કુશાગ્ર બુદ્ધિવાળા કહેવાય. આ માનવભવના એવા ઉપયેાગ કરી લે કે આલેકે ને પરલેાકે સુખરૂપે જીવન ગુજારી શકાય અને સર્વ પ્રકારના દુઃખા દૂર થઈ જાય. મનુષ્યભવમાં મળ-બુદ્ધિ સારા પ્રમાણમાં હાય, માયા મમતાદિક એછા હાય અને તેને ટાળવા માટે પ્રયાસ થતા હાય તે! જ બુદ્ધિમાના ઘેાડા ભવમાં માયા-મમતાદિકને મૂળમાંથી ટાળી સથા સુખના સ્વામી થાય. અળ અને બુદ્ધિ એવા મેળવા કે જેથી આંતરિક મલીનતા ટળે અને આત્મા ઉજ્જવળ ખને અને પરમ સુખ સાંપડે. કેટલાક પેાતાના બળ બુદ્ધિથી ખીજાને હેરાન કરીને રાજી થાય છે. જયારે સજ્જને તેમ નહિ કરતાં તેનાથી ખીજાઓનુ ભલુ કરીને રાજી થાય છે. ખીજાઓને હેરાન કરનારા, તેમને દુ:ખી કરનારા વેર-વિધની પરંપરા વધારે છે. જ્યારે સજ્જના તે પરપરાને વધતી અટકાવે છે. વેર–વિરાધને ટાળે, તેની પરપરા વધવા દે નહિ અને પ્રશમતા ધારણ કરે, તે જ બુદ્ધિમાન અને ખળવાન કહેવાય. એવા સુજ્ઞા પ્રશ’સાપાત્ર અને અનુકરણીય બની સ્વ-પરને લાભ આપવા સમર્થ અને છે. * For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૦ આંતર જ્યોતિ સતત ચેકી રાખે - તાત્વિક નિશ્ચય દષ્ટિ દ્વારા વિચાર કરીને જ્ઞાનીઓ કહે છે કે આત્મા તે પવિત્ર છે. પરંતુ રાગ-દ્વેષના લીધે તે મલીન બને છે. આ મલિનતાને દૂર કરવામાં આવે છે. આત્મા પુનઃ પવિત્ર બની શકે છે. અહિંસા, સંયમ, તપ–જપાદિકથી આત્માને પવિત્ર બનાવી શકાય છે. આત્માની પવિત્રતાના બરાબર ખ્યાલ રાખી જે મનુષ્ય દુનિયાના વિષમાં લંપટ બનતા નથી અને કષાયેના વિચારમાં ફસાતાં નથી તેઓ જ આત્મિક ગુણેને પ્રાપ્ત કરીને આત્માને પવિત્ર બનાવવા સફળ થાય છે. વ્યાવહારિક કાર્યો કરતાં આત્માને પવિત્ર કરવા સતત જાગૃત રહેવું તે જરૂરી છે. આ જાગૃતિ જો સતત રાખવામાં ન આવે તે માનવી તેનું મૂળ કર્તવ્ય ભૂલીને વિકારોમાં ફસાઈ પડે અને આત્મા વધુ મલિન બને. ઘડીને ય વિશ્વાસ નહિ આયુષ્ય તે નદીના પ્રવાહની માફક વ્યતીત થાય છે. સંધ્યાના રંગની માફક ક્ષીણ થાય છે અને સામે આવી રહેલ અંધકારની જેમ હાજર થાય છે. તે કોઈની શરમ રાખતું નથી, કે હજી આ ભાઈ નાના છે. તમને ઘણું કામ, કરવાની ઉમેદ છે માટે લાવ થંભી જઉં. પણ તે એક ઘડી ય ભશે નહિ. અને મનની મનમાં રહી જશે. માટે ઘડીયને વિશ્વાસ કરશે નહિ. For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ ૧૭ આત્માના આવરણ સમ્યગજ્ઞાનીઓ કર્મ માત્રને ભાવ રેગ કહે છે તેનાથી શારીરિક અને માનસિક રોગ અનાદિ કાળથી માણસને લાગુ પડયા છે. આ શારીરિક રોગને વ્યાધિ કહેવાય છે અને માનસિક રોગને આધિ કહેવાય છે. આ બન્ને ય રોગો કર્મની ઉપાધિને લીધે વળગ્યા છે. આ ભાવ રેગોને દૂર કરવા ઉપાય કરવા જોઈએ. તે ક્યારે કરશે ? આ કમેની ચીકાશ ઘણી જ ગાઢ અને ગુપિલ છે. તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે તે તે જરૂરથી દૂર થાય. રાગ-દ્વેષ, કામ-ક્રોધ-મહાદિ ચીકાશ છે. આની સાથે કર્મોને સંબંધ છે. આત્માની સાથે જે તેને સીધો સંબંધ હેત, તે દૂર કરી શકાત જ નહિ. પરંતુ તેમ નથી. આથી જ અનંત જ્ઞાનીઓ કર્મોના સંબંધને કાપીને અક્ષયપદને પામ્યા છે અને પામશે. આત્મા તે જ્ઞાતા-દષ્ટા સ્વભાવવાળો છે. પરંતુ તેના ઉપર રાગ-દ્વેષ વગેરેની ચીકાશ લાગવાથી તે મલીન બન્યા છે. આ મલિનતાને દૂર કરવા માટે વિવેક કરવાની જરૂર છે. જ્ઞાન-ધ્યાન વગેરે કરવાં જરૂરી છે. ભલે અનાદિકાળથી આ ચીકાશ આત્માને વળગેલી હોય, પરંતુ તેને આ પ્રમાણે જ્ઞાન ધ્યાનથી સાફ કરવામાં આવે તો આત્મા જરૂરથી નિર્મળ અને પવિત્ર બની શકે છે. For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૨ આંતર તિ ભાવો સર્વથા, સર્વત્ર અને સર્વદા માટે નાશ પામે, તે માટે પ્રયત્ન કરવાની ખાસ આવશ્યકતા છે. ફક્ત શારીરિક કે માનસિક રોગ ક્ષણભર માટે નાશ પામે તેથી સંતોષ માનવે નહિ, પરંતુ તે હંમેશને માટે ટળી જાય તેવા પ્રયાસે કરવા. રાગ-દ્વેષાદિકથી મન સદા ચિંતાતુર બને છે. વ્યાધિ હિય તે યે આત્માને શુદ્ધ કરવા ગમ પડતી નથી. વિષય વિલાસો મળતાં તે ખોટી શાંતિ માણે છે. પણ જ્યારે તેને વિગ થાય છે. ત્યારે તેના દુઃખથી તે પાગલ જેવા થઈ જાય છે આ સઘળું જાણવા જેવું છે. પુત્રાદિકને અભાવ હેતે શા માટે માતાપિતા ચિંતાતુર બનતા હશે? પુત્રાદિક હશે તે જ આનંદમાં રહેવાશે એમ માનવું તે અજ્ઞાન છે. જે કર્મની ચીકાશ ખસે તો જ આનંદ મળે, નહિતર ચકવતને વૈભવ મળે તથા દેવેની સાહાબી મળે તે પણ સુખ–શાંતિ મળવી અશક્ય છે. આ મુજબ જાણનાર વિવેકી કર્મની ચીકાશ દૂર કરવાના હંમેશા પ્રયત્ન કરે છે. કર્મ મલીનતારૂપી ચીકાશને કાઢવા તૈયાર થઈ ભાગ્યાનુસારે પ્રાપ્ત થયેલાની પાસે પુત્ર પિતા-પરિગ્રહ-પરિવાર ન હોય તે સુખેથી ચીકાશ દૂર કરવા ઘણું વિદને આવતાં નથી. અને હોય તે ઉદાસીન ભાવે વર્તન રાખી તેમાં લેવાતાં નથી. કમની ચીકાશને સારી રીતે દૂર કરવામાં આવે તે આત્મા સ્વ સ્વરૂપે પ્રકાશે, For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૭૩ આત્માને સ્વભાવ મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન તથા મનપર્યાય જ્ઞાન જે થાય છે તે કર્મની ચીકાશ અંશે અંશે દૂર થવાથી જ થાય છે. અને કેવળજ્ઞાન તે સર્વથા ઘાતિક ચીકાશ ખસવાથી જ થાય છે. ચીકાશનેઅંશે અંશે દૂર કરવાથી કર્મની મલીનતાનો સર્વથા ત્યાગ કરવાની શક્તિ આવે છે. માથે ઘણું દેવું થઈ ગયું હોય, તે તેને ધીમે ધીમે ચૂકવતા જેમ અંતે. દેવામાંથી સાવ નીકળી જાય છે, તે પ્રમાણે કર્મના દેવામાંથી સાવ છૂટી જવા માટે ધીરે ધીરે તેનું દેવું ભરપાઈ કરવું જોઈએ. કર્મની મલિનતા જ્યાં સુધી છે ત્યાં સુધી આગળ વધાતું નથી. આગળ વધવા માટે તેને ત્યાગ કરે જરૂરી છે. આમ કરવું એકદમ અઘરું લાગે. પણ ધીમે ધીમે તેની ટેવ પાડવાથી પછી તે સહજ બની જાય છે. તન-મન દઈને પ્રયાસ કરીશું તે જ કર્મની મલિખસવા માંડશે અને જે આનંદ ઢંકાઈ ગયેલ છે તેને પ્રગટભાવ થશે. અને જ્યારે તે સર્વથા ખસી જશે પછી તેવી મલિનતા પુનઃ લાગશે નહિ, આ આત્માને સ્વભાવ છે. વસ્ત્રાદિકને સાફ કર્યા પછી પણ તેને મલિનતા લાગે છે. આથી તેને પુનઃ પુનઃ સાફ કરવા પડે છે. કર્મની મલિનતા દૂર કરવા માટે પણ પુનઃ પુનઃ સફાઈ કરવી પડશે. અને આત્મા જ્યારે સર્વથા નિર્મળ ને નિર્મળ બની જશે. પછી તેવું કરવાની જરૂર નહિ રહે. For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ આંતર જાતિ ચકાવો જ્યાં સુધી માયા–મમતા પર પ્રેમ રાખીશું ને તેને વધારવા પ્રયત્ન કરીશું, ત્યાં સુધી તે દૂર ખસશે નહિ અને ચાર ગતિના ચકાવામાં પરિભ્રમણ કરાવશે. તેમાં આનંદ માનવામાં આવશે તે નિર્મળ બનશે નહિ. દેવ ગતિ કે માનવ ગતિ પણ ચકાવે છે. અને સર્વથા શાંતિ–તૃષ્ટિ-પુષ્ટિ આપનાર નથી જ. આ ચક્ર આયુષ્ય ખતમ થયા પછી કર્મનાં અનુસારે બીજા ચક્રાવામાં આવવું જ પડશે. બીજા ચક્રાવા કયા ? તે તે તિર્યંચ અને નારકીના છે. તેમાં તે મહાદુઃખ છે. ઘડી–બે ઘડીના મનથી માનેલા સુખ ખાતર મહા પરિતાપ અને પરાધીનતા કોણ પસંદ કરે ? અજ્ઞાની પણ પસંદ કરે નહિ. તે પણ સદા સુખ શાંતિ ઈચ્છે છે. આપણે તે સમજી અને શાણું છીએ. તેથી ક્ષણભંગુર સુખની ઈચ્છા કરાય નહિ. - જ્યારે ક્ષણભરના વિલાસને ત્યાગ કરી જિનવરની આજ્ઞા મુજબ વર્તન થશે ત્યારે પરિભ્રમણ અ૫ થતાં સર્વથા બંધ પડશે. યંત્રમાં તેલ હોય ત્યાં સુધી ચાલે. તે ખતમ થયા પછી તે બંધ જ પડે. આ શરીર પણ એક યંત્ર છે. તેમાં સારા વિચાર અને ભાવનાનું તેલ પૂરે. અને વિષય કષાયને કચરે તેમાં ઘૂસી ન જાય તે માટે કાળજી રાખે ને દરરેજ તેને સાફ કરે. For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૭૫ એમાં વાંક કેને? તમે રસ્તા ઉપરથી પસાર થતા હતા અને તમે જુવે કે ઉપરથી કઈ છાપરાનું નળીયું પડી રહ્યું છે. પરંતુ તમે ત્યાંથી ખસતા નથી અને નળીયું તમને લાગે છે. તેમાં વાંક કોને? એ વાંક તે તમારે જ ગણાય. કારણ તમે જે ત્યાંથી ખસી ગયા હતા તે એ નળીયું તમને વાગત નહિ. માણસે જ્યાં માર ખાવાની ભીતિ હોય અને જ્યાં આધિ-વ્યાધિ થવાના કારણો હોય ત્યાં જ જાય તે પછી તેમને માર પડે અને આધિ વ્યાધિ લાગુ પડે છે. પણ જે તે માર્ગે ન જાય તે તે જીવન સુખરૂપે પસાર કરી શકે. સંસારના વિલાસે જ એવા છે કે આધિ-વ્યાધિઉપાધિ ન હોય તે પણ તે આવીને વળગે છે. માટે સમજુએ છે તે માર્ગેથી ખસી જવામાં જ લાભ છે. જેઓ એવા રસ્તેથી જતાં રહ્યાં છે તે આત્મિક વિલાસના આનંદમાં હાલે છે. જ્યારે બીજાઓ આધિ-વ્યાધિને માર ખાય છે. માર એક પ્રકારને નથી. ખરાબ વિચારોને માર, કડવા વચનને માર, કાયિક દુરાચારને માર, એમ અનેક માર છે. તેનાથી બચી શકાય તો જીવન નિર્ભય બને. દરેકે વિચારવું જોઈએ કે પિતાને ક્યા પ્રકારને માર પડે છે? તે શાથી પડે છે? તે જાણીને પછી તે મારથી બચાય તે માટે પ્રયત્ન કરવા જોઈએ. For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ મારણનું નિવારણ કેઈનું ખરાબ ચિંતવવું નહિ. દરેકનું કલ્યાણ થાઓ ને સૌ સુખી થાઓ, એ મુજબ ભાવના ભાવવાથી મારી પડશે નહિ. અને પડતા હશે તે ઓછો થશે. વચનમાં કટુતા ધારણ કરવી નહિ. હિત મિત અને પથ્ય વાણીને. પ્રવેગ કરો. તેમ કરવાથી ફલેશ અને કંકાશ થશે નહિ. પંચાચારરૂપી સદાચારનું પાલન કરવાથી દુરાચારનું દુઃખ થશે નહિ અને તેને માર પણ પડશે નહિ. સુખ શાંતિ માટે આ સુંદર માર્ગ છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે, જે જે માર પડે છે તે તે મન, વચન અને કાયાના ખરાબ વિચારે ને વર્તનથી પડે છે. સદાચારને ત્યાગ કરી ઉન્માર્ગે ગમન કરવાથી પડે છે. માટે જે તમે સમજુ છે તે તેનાથી ચેતે. આપણે વિવિધ મારો અનુભવ કરીએ છીએ, તેથી સુખશાતાની ઈચ્છા કરીએ છીએ. પરંતુ તે માર માર્યા વિના સુખ શાંતિ આવશે નહિ. હેયય અને ઉપાદેયના વિચાર–વચન અને વર્તનને યોગે સમ્યગ દર્શનવાળા ભાગ્યશાળીએ વિચાર વર્તનમાં પુનઃ પુનઃ ઉપગ રાખે છે અને રાખે તે જ સમ્યગુદર્શન જ્ઞાન દુષ્ટ કર્મોને કાપીને શાંતિ આપવા સમર્થ બને. સમ્યગ દર્શનને પ્રભાવ દરેક માનવીઓને નિલેપ રાખે છે. For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૭૭ કાયા–નેતરની સોટી પાણી શરીરની મલિનતા દૂર કરે છે અને તેને ચોખ્ખું રાખે છે. સવિચારે માનસિક વૃત્તિઓને શુદ્ધ રાખે છે અને મધુરી વાણી મુખને ભાવે છે. આનાથી માનવજીવન સફળ બને છે. કાયા–માયાને જેમ વાળીયે તે વળે છે. સંસારના વિષય કષાયમાં વાળીએ તે તેમાં તે વળે છે અને પ્રભુ અરિહંતાદિના ગુણેનું આલંબન લઈ આત્મિક ગુણેમાં વાળીયે તે તેમાં પણ વળે છે. વાળનારમાં વિવેક ન હોય તે આ કાયા તેને માર ખવરાવે છે. માટે તમારી આ કાયાને એવી રીતે વાળે કે જેથી સદ્દગુણ વધે અને તમારે માર ખાવો ન પડે. પારકી સંપત્તિને ભગવટો કરી ગર્વ કરે તેથી કંઈ કીતિ મળતી નથી. પણ પિતાની મમતા અહંકારાદિએ બચાવી પાડેલ પિતાની જ સંપત્તિને બલ–બુદ્ધિ વાપરી સ્વાધીન કરવી તેમાં જ મેટાઈ છે ને કીતિ છે. બાકી જે પારકી સંપત્તિ છે તે છેવટે મૂકીને જ જવી પડશે. કશું સાથે નહિ આવે એક રાજાએ બીજાનું રાજ્ય પડાવી લીધું અને અભિમાન કરવા લાગ્યું. પરંતુ મૃત્યુ પછી તેની સાથે કંઈ ન આવ્યું અને આતં ધ્યાન ધરતે તે દુર્ગતિમાં ગયે. માટે પિતાની આત્મિક સમૃદ્ધિને મેળવી આભવ અને પરભવના દુખે દૂર કરી સુખી થાઓ. જ For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૮ આંતર તિ ભૂલ્યા ત્યાંથી ફરી ગણે બે ત્રણ લુંટારાઓએ ભેગાં થઈને શ્રીમંતે અને સાધારણ લોકોનું ધન લૂંટી ભેગું કરવા માંડ્યું. તેનાથી સંતેષ થયે નહિ, આથી રાજાને ભંડાર લૂંટવા ગયાં. પણ તેમ કરતાં તેઓ પકડાઈ ગયાં અને તેમને ફાંસી દેવાને હુકમ કર્યો. લુંટારાઓએ ઘણું કાલાવાલા કર્યા. પણ રાજાએ તે માન્યું નહિ. અંતે લુંટારાઓ ફાંસીએ ચડ્યાં. ને લૂંટને માલ અહીં જ મૂકીને મરણ પામ્યા. આ પ્રમાણે પારકી વસ્તુઓને દગો કરીને ભેગી કરે તે પણ એક પ્રકારની લૂંટ છે. અહીં ભલે તમે શાહકારી બતાવે. પણ ધર્મરાજા આગળ તે તમે ગુનેગાર જ ઠરશે. તેથી લૂંટ કરવાથી તમને અનંત મરણની શિક્ષાઓ થશે. માટે ભવ્ય ! ધર્મરાજાના કદી ગુનેગાર બનશે નહિ. સદાચારનું પાલન પોષણ કરી ધર્મમય જીવન જીવશે તે ધર્મરાજા તમને દેવકની સાહ્યબી આપશે અને અક્ષયનીધિના તમને અધિકારી બનાવશે. પ્રભુના–આત્માના-ધર્મના ગુનેગાર બનશો નહિ. અને ગુને કર્યો હોય તે તેની માફી માંગ અને ફરીથી તેવું ન બને તે માટે વિવેક રાખજો. ભૂલ્યા ત્યાંથી ફરી ગણજે. અને દુરાચારનો ત્યાગ કરી સદાચારનું પાલન પોષણ ને સંવર્ધન કરજે. * For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૭૯ ગુણનું સ્મરણ કર સાચા પ્રેમવાળાને પ્રભુની પ્રતિમા પણ પ્રભુ રૂપે જણાય છે. તેમના ગુણેનું સ્મરણ કરવાથી પ્રભુ રૂપ બનાય છે. ઈયળ ભમરીનું સતત ધ્યાન ધરતાં ભમરી બને છે તે પ્રમાણે શિષ્ય ગુરૂમહારાજના ગુણનું સ્મરણ કરીને ગુરૂ બને છે. પુત્રે માતાપિતાનું સ્મરણ કરે તે જ પિતા તરીકે થઈને નિર્લેપ ભાવે રહીને ગુણી બને. | સગુણોનું સ્મરણ શુભ સંસ્કાર પાડે છે અને શુભ સંસ્કારના ગે શુદ્ધ બનાય છે. તેનાથી જે ખરાબ સંસ્કાર પડેલા હોય છે તે ખસવા માંડે છે. આ સઘળે પ્રભાવ શુદ્ધ પ્રેમ છે. ઈચ્છા મુજબ વસ્તુઓ મળતી હોય ત્યારે પુત્રાદિક પ્રેમ રાખનારા ઘણું હોય છે, પણ તેથી કંઈ ગુણી બનાતું નથી. જેઓ માતાપિતાના ગુણે ગ્રહણ કરે નહિ, ગુરુજનના ગુણ ગ્રહણ કરે નહિ તેમજ તે ગુણનું સ્મરણ કેવી રીતે કરી શકે? ન જ કરી શકે. પરંતુ ભવ્ય ! તમારે દરરોજ જે જે ઉપકારી છે તેમના ગુણનું સ્મરણ કરીને તે ગુણોને ગ્રહણ કરવા જોઈએ. પાણીને પરપોટો પરપોટો એમ કહે છે કે વૈભવ મળ્યા પછી મદઅભિમાનમાં ફુલાઈ જશે નહિ. નહિતર મારી માફક ફૂટી જવું પડશે. કારણ કે દુન્યવી વૈભવ પુણ્યના આધારે છે. અને મદ–અભિમાન તે પુણ્યને ખાઈ જાય છે. * For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૮૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ બેન્કમાં જમા કરાવા જમ લગ તેરે પુણ્યકા, આયા હું કરાર તબ લગ સબ કુછ મા હૈ, ગુન્હા કરે! હજાર. જ્યાં સુધી પુણ્યેય વર્તે છે ત્યાં સુધી સઘળી ભાગતમાં અનુકૂળતા રહે છે. ઈષ્ટ વસ્તુઓ મળે છે, સારા સર્ચગે ઊભા થાય છે, સારા નિમિત્તો મળે છે, વેપાર ધમધોકાર ચાલે છે, અવળા પણ સવળા થાય છે, વિધીઓ પણ મિત્ર બને છે. પરંતુ જ્યારે રિદ્ધિગાવ, રસગારવ અને શાતાગારવમાં આસક્ત બનતાં પુણ્ય ખતમ થાય છે ત્યારે અધું જ ઉલ્ટુ માને છે, વહાલાં વેરી બને છે, વેપારમાં નુકશાન જાય છે, સવળુ અવળુ પડે છે, શરીરમાં રે!ગા થાય છે અને દરેક પ્રકારે પ્રતિકૂળતા હાજર થાય છે. અત્યારે તમારી પાસે જે સંપત્તિ છે તે તમારી નથી. જો તે તમારી જ હાય તે! તે દૂર ખસી જાય નહિ, પરંતુ તે કાયમ લવાભવ તમારી પાસે રહે, પણ તેમ તે કાયમ રહેતી નથી. આથી માલુમ પડે છે કે આ સંપત્તિ, વૈભવ, તમારા નથી. પુણ્યાયે જ તે ટકી રહેલા છે, અને પાપને ઉદય થતાં તેને ખસી જતાં વાર લાગવાની નથી. માટે હું ભળ્યેા ! તમારી લક્ષ્મીને સાત ક્ષેત્રામાં વાવે. સાત ક્ષેત્ર રૂપી ઍકામાં તે જમા કરાવે. તેનાથી તમારી એ લક્ષ્મી હજાર ગણા વ્યાજ સહિત તે તમને મળશે. લક્ષ્મી મેળવવાના અને તેને વધારવાને આ જ સત્યેાપાય છે. * For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૧ આંતર જ્યોતિ દાન કેમ કરશે? જો તમે તમારી લકમીને સાત ક્ષેત્ર રૂપી બેન્કોમાં જમા નહિ કરાવે છે તે લક્ષ્મી પુણ્યદયના અભાવે તમારા હાથમાંથી છટકી જ જવાની. માટે તમારી શક્તિ મુજબ તમારી લફમીને આ સાતે ક્ષેત્રમાં વાપરતા રહે, કેટલાક લેકની હાલમાં એવી વૃત્તિ થઈ છે કે અમે આખા ગામનું ખાઈશું, પણ જે અમારું ખાશે તેનું નાદ જશે. આવી વૃત્તિ રાખવી તે બરાબર નથી. જ્યાં આવી વૃત્તિ હોય ત્યાં ઉદારતા ક્યાંથી હોય? સંતેષ ક્યાંથી હોય?. કેટલાક બે પાંચ હજારનું દાન કરે છે. પછી બીજે દિવસે છાપામાં જુવે છે કે મારું નામ આવ્યું છે કે નહિ, મારે ફેટો છપાયે છે કે નહિ. જે તેમ નથી બનતુ તે તેઓ દુઃખી થાય છે. ને કરેલું દાન જાણે નકામું ગયું હોય તેમ માને છે. આવા દાનથી લકે વાહ વાહ કરે છે ને કીતિને લાભ મળે છે પણ જે સત્ય લાભ થ જોઈએ તે થતું નથી, આમ દાન કરવાથી કફમી ઉપરની આસક્તિ દૂર થતી નથી. તેનાથી આત્મવિકાસ થતો નથી. આત્મિક ગુણને વિકાસ થાય તે માટે જ દાન કરવું જોઈએ. કીતિ તો પડછાયા જેવી છે. પડછાયાને પકડવાથી તે હાથમાં આવતું નથી. માટે કીતિને લેભ છોડીને પિતાના આત્માને આવિર્ભાવ થાય તે રીતે તમારી લમીને વ્યય કરો. For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૨ આંતર જ્યોતિ સેય અને કાતર પારકાની વસ્તુઓમાં રાચી માચી રહેલા પોતાના પક્ષને વધારવા, પિતાની મહત્તા વધારવા સમાજમાં ભાગલા પડાવે છે. તેવા માણસો કાતર જેવા કહેવાય. જેઓ પડેલા ભાગલાને સાંધવાનો પ્રયાસ કરે છે, તે સેય જેવા કહેવાય. કારણ કે તેવાઓને દુન્યવી મહત્તા મેળવવાની અભિલાષા હોતી નથી. તેથી તેઓ ભાગલાને સાધવા માટે પ્રયત્નશીલ બનતા હોય છે. દરજી કાપવાનું કામ કાતરથી કરે છે અને સાંધવાનું કામ સોયથી કરે છે. વસ્ત્રને કાપી તે કાતરને પગ પાસે મૂકે છે, જ્યારે સેયને તે બરાબર કાળજીથી ઊંચે મૂકે છે. તે પ્રમાણે જે ભાગલા પડાવે છે તેની હલકી સ્થિતિ થાય છે. અને જે ભાગલા સાંધે છે તેની ઊંચી સ્થિતિ થાય છે. માટે તમારે જે ઉચ્ચ સ્થિતિ મેળવવી હોય તે ભાગલા પડાવવા નહિ અને જ્યાં પડેલા હોય ત્યાં સાધવા માટે પ્રયત્નશીલ બનવું. ભાગલા પડાવનાર ભાગલા પડાવી ઘડી માટે કુલાઈ જાય, પણ અંતે તેને પસ્તાવાને જ સમય આવે છે. જ્યારે ભાગલાની સંધી કરાવનારને તે આનંદ જ હોય છે. અતએવ આનંદના અભિલાષીઓએ હંમેશા સાયની જેમ સાંધવાનું કામ કરવું જોઈએ. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૮૩ આત્માનું એકાંત જે જનમ્યા છે તેમને કોઈપણ પળે એક વખત જવાનું જ છે. જતાં જતાં જે તેઓ સંયમ ને સદાચારની સુવાસ મૂકતાં જાય છે તેમનું સંસારમાં આવ્યું સાર્થક ગણાય. તેના બદલે જે તેઓ દુરાચારની દુર્ગધ મૂકતા જાય તે તેમનું સંસારમાં આવવું નિરર્થક બની જાય છે. માનવે દાનવ બનવું નહિ પણ દેવ બનવા પ્રયાસ કરવું જોઈએ. જ્યારે તમને ફુરસદ મળે ત્યારે તમારા આત્માને એકાંતમાં પ્રશ્ન કરજો કે અરે ! આત્મન ! તારે ઉર્ધ્વગામી બનવું છે કે અગામી? આત્માને સ્વભાવ ઉર્ધ્વગામી છે. માટે અગામીના નિમિત્તે તેમજ વિચારેનો ત્યાગ કરે જરૂરી છે. તેમ નહિ કરવામાં આવે તે આત્મા અધોગામી બનશે. અને પછી તેને ઉર્ધ્વગામી બનવા માટે અસંખ્યાતે અગર અનંતે કાલ તેને પરિભ્રમણ કરવું. પડશે. હે આત્મન ! તું ચેતી જા. તારા વાણું વિચાર અને વર્તન એવા રાખ કે અધોગામી બનાય નહિ. કારણ કે વાણું–વિચાર અને વર્તનના આધારે ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થાય છે. ઉર્ધ્વગામી બનવાને તને હકક છે, ને તે તું બની શકે છે. જો કે આ માર્ગ ઘણે કઠીન અને અઘરે છે. પરંતુ શ્રદ્ધાને વિશ્વાસથી, ખંત અને ધીરજથી તે માટે પ્રયત્ન કરવામાં આવે તે જરૂરથી આત્મા ઉર્ધ્વગામી બની શકે છે. ઝ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ આંતર જ્યોતિ હસી લેતાં શીખ જ્યાં સુધી માનવીને માથે વિપત્તિ વિડંબનાદિક આવી નથી ત્યાં સુધી કદાચ એ કહી શકે કે એમાં તે શી મોટી વાત છે! વિપત્તિ વગેરેનો સામનો તે હસતા મુખે કરે. જોઈએ. પરંતુ જ્યારે સાચેસાચ વિપત્તિ આવે અને શ્રદ્ધા પૂર્વક આ વાક્ય બેલાય તે આ સામાન્ય વાક્યની કિંમત ત્રાષિ મુનિઓના વાક્યની કીંમત બરાબર ગણાય. - વષિ મુનિઓ કહે છે કે અરે! માનવી, વિપત્તિ વેળાએ વલેપાત કર નહિ. શેક સંતાપને ત્યાગ કરીને આનંદમાં રહો. કારણ માથે આવી પડેલી વિપત્તિ પિતાની તાકાત બતાવ્યા વિના રહેશે નહિ. અને જે તું તેને જ્ઞાનપૂર્વક હસતા મોંએ સહન કરીશ તે તે તેને વિપાક બે ઘડી બતાવી ખસી જશે. અને જો તું શેક સંતાપ કરીશ તે તે તને વધુ રીબાવશે. માટે તું તારી વિપત્તિઓને હસતા મુખે સહન કરી લે. જેથી વિપત્તિઓનું જોર તારા ઉપર ચાલે નહિ. આ મુજબ કષિ મુનિને વચન ઉપર જ્ઞાનપૂર્વક શ્રદ્ધા રાખનાર સંકટોને દૂર કરવા સમર્થ બને છે. આવા સમર્થ બનેલ શૂરવીર કર્મોદયે વિપત્તિને સામને કરી શક્તિઓને વધારી સુજન્મની સાર્થકતા કરી ઘણું જ લાભ મેળવે છે. અને જન સમુદાયને ઉદ્ધાર કરવા કટીબદ્ધ બને છે. માટે સમ્યક જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા રાખી સ્વ–પરનો ઉદ્ધાર કરે. For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ જીવન - મેજમજા = દુખ જેના વાણી-વિચાર અને વર્તન જિનેશ્વરની આજ્ઞા મુજબ છે તેના ઉપર આફત આવતી નથી અને આવી હોય તો તેને ખસી જતાં વિલંબ થતો નથી. માટે સુખી થવાને માર્ગ આચાર-વિચાર અને ઉચારની શુદ્ધિમાં સમાચેલે છે. નહિ કે માલ મલીદા ખાઈને વિલાસમાં ડૂબી મજ મજા કરવાને. - આચાર-વિચાર ને ઉચ્ચાર શુદ્ધ કરવા તે ધર્મ કહેવાય. જ્યાં આ ત્રણેયની શુદ્ધિ થતી નથી તે અધર્મ કહેવાય. જીવનનું ધ્યેય જીવન પ્રવૃત્તિનું કેન્દ્ર છે. જીવનમાં કંઈ ને કંઈ પ્રવૃત્તિ હોય જ છે. તમારી દરેક પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેનાથી તમને સ્વાધીનતા પ્રાપ્ત થાય. તેવી પ્રવૃત્તિ જે ન થાય તે દુઃખની પરંપરાને ઊભી કરે છે. પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે સ્ત્ર અને પરને તે સત્યાનંદ અર્પણ કરે. પોતાના આત્માને જીવવા લાયક બનાવે. સાચી ને સાચી રીતે જીવવા માટે જે પ્રવૃત્તિ કરે છે તેનામાં દાનવતા હોતી નથી. ત્યારે જ અન્ય પ્રાણીઓ પિતાના જીવનને જીવી શકે છે અને સહારે આપવા સમર્થ બને છે. આવા જીવનનું અંતિમ ધ્યેય, સર્વથા કર્મોને ત્યાગ કરી મોક્ષ મેળવવાનું હોવું જોઈએ. For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ આંતર તિ આત્માની ઓળખ જે પિતાના આત્માને રીતસર ઓળખે છે તે જ બીજાના આત્માને ઓળખી શકે છે. જેણે પોતાના આત્માને જ ઓળખે નથી પછી એ બીજાના આત્માને ક્યાંથી ઓળખી શકવાને છે? પિતાના આત્માને ઓળખે ક્યારે કહેવાય? પિતાને સુખ પ્રિય છે તે મુજબ બીજા ને પણ સુખ પ્રિય છે, દુઃખો કેઈને વહાલા નથી. આમ જે સમ્યમ્ રીતે સમજે છે તેને પિતાના આત્માની પ્રાથમિક ઓળખાણ થઈ છે એમ કહી શકાય. આવા અંતરાત્માઓ કર્મની સત્તાને તેડવા તત્પર બને છે. એટલે અઢાર પાપસ્થાનક ને દુઃખના કારણે માની તેનાથી બને તેટલા દૂર રહેવા પ્રયત્ન કરે છે. પાપ સ્થાનકોના સેવનથી અંતે પીડાનો પાર રહેતું નથી, એવા જીવનને જીવવું તે દુઃખને આમંત્રણ આપવા બરાબર છે. સૌને વહાલું સુખ જ્ઞાની હોય કે અજ્ઞાની પણ દરેકને સુખની અભિલાષા હોય છે. કારણે સુખ સૌને વહાલું છે. પરંતુ જ્ઞાનીઓ સત્ય ધર્મની આરાધનામાં સુખ માને છે. જ્યારે અજ્ઞાનીઓ ભૌતિક સાધનોમાં સુખ માને છે. સત્યધર્મનું સુખ શાશ્વત છે. જ્યારે આ ભૌતિક સુખ ક્ષણભંગુર છે. માટે શાશ્વત સુખ માટે ભવ્ય ! પ્રયત્ન કરે. For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ૧૮૭ નિરાશ ન બને ઘણું માણસ એવા હોય છે કે સઘળાં સાધનોની અનુકૂળતા હોવા છતાં પણ માનવ બનવાનો વિચાર કે વિવેક કરતાં નથી. અને જીવન એટલે બસ મેજ-મજા ને ભેગ. વિલાસ એમ જ માને છે. અને તે મેળવવા માટે તેઓ ગમે તે કરતાં પણ અચકાતાં નથી. એવા માણસનું જીવવું સમાજ માટે ભારરૂપ છે. જીવન શું છે અને માનવ બનવા માટે શું કરવું જોઈએ, તે વિચારીને તે પ્રમાણે વર્તન કરવાથી સ્વ–પરનું કલ્યાણ સાધી શકાય છે. માણસે માણસ બનવું જોઈએ અને તેને મળેલ દેહને તેણે સ્વ–પરના કલ્યાણ માટે ઉપયોગ કરવું જોઈએ. એ સંભવ છે કે જીવનના વિકાસ માટે અનેક મુશ્કેલીઓ અને વિને રહેલાં છે. પણ તેનાથી ડરીને વિકાસ તરફ આગળ ન વધવું તે બરાબર નથી જ. દુઃખ અને નિરાશાથી માનવ ઘેરાઈ ગયે છે એ હકીકત છે. પણ તેથી તેમાં ગોંધાઈ રહેવાથી દુઃખ અને નિરાશા દૂર નહિ થાય. તમારે કેઈપણ ભેગે, પિતાને આનંદ માટે નિરાશાને ખંખેરી નાંખવી પડશે. જ્યારે તમે એમ કરી શકશે ત્યારે તમારા આત્મામાં રહેલા આનંદને આવિર્ભાવ થશે. અને સ્વરૂપ તેમજ સ્વધર્મની તમને પ્રાપ્તિ થશે. માટે હે ભવ્ય ! તમારી નિરાશાને ખંખેરી નાંખવા તમારી બળ-બુદ્ધિને ઉપયોગ કરો. For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ આંતર જ્યોતિ તું માનવ બન નિરાશા અને ચિંતા દૂર થઈ શકે એમ છે. પણ તે માટે તેના ઉપાયે લેવામાં આવે તે જ તે દૂર થઈ શકે. આળસુ બનીને બેસી રહેવામાં આવે તો તે દૂર થાય નહિ. અને માનવ જીવન તરીકે જીવન જીવાય નહિ. જ્યારે માનવજીવન તરીકે જીવાય નહિ ત્યારે દાનવતાને પ્રવેશ કરવાનો માર્ગ સરળ બને છે. તેથી જ દુન્યવી પદાર્થો ખાતર તેમજ પ્રસિદ્ધિમાં આવવા માટે બીજાઓના ખૂન કરવા તૈયાર થઈને ખુવાર થાય છે અને બીજાઓને હેરાન પરેશાન કરે છે. જ્યારે માનવતાને વરેલા માનવી પ્રસિદ્ધિને ઈચ્છતા નથી. અને આત્મોન્નતિ માટે પ્રયત્ન કરતા રહે છે ને કલેશ કંકાસ દૂર કરવા પણ પ્રયત્ન કરે છે. એમ કરવાથી તે ઈિચ્છા વિના પણ સારા જગતમાં પ્રસિદ્ધ બને છે. માનવતાને વરેલા માનવીઓ સત્ય મહેનતને આધારે સત્ય મહત્તાને મેળવી આનંદમાં મગ્ન રહે છે. તેઓને ચેરી–જારી, લુચ્ચાઈ લફંગાઈ પસંદ પડતી નથી. તેઓને સગુણે પસંદ પડતા હોવાથી સગુણીઓને દેખીને ખુશી થાય છે. અને દુર્ગણીઓને પણ સમજાવીને સદ્ગુણી બનાવવા પ્રયત્ન કરે છે. હે ભ! તમે માનવતાને મેળવી સત્ય વિકાસને પ્રાપ્ત કરે. For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૯ સાધન શુદ્ધ રાખા શુભ કાર્યો નિષ્કામ ભાવે કરવામાં આવે તે આત્મન્નતિ સાધી શકાય છે. અને જીવનપથ તેમજ ધર્મ પથ્ કટક રહિત બને છે. વિઘ્નોને હડાવવાની શક્તિ જાગ્રત થાય છે ત્યારે ધર્મ પથ સરલ અને સુગમ અને છે. તેનાથી ગૃહસ્થ ધર્મની આરાધના સુ ંદર રીતે થઈ શકે છે, અને અ ંશે અ ંશે મમતા -અહુ કાર-અદેખાઈ વગેરે દેષા ખસવા માંડે છે. માટે શુભ કાર્યામાં આશય અને ધ્યેય શુદ્ધ રાખવાની જરૂર છે. જો ભૌત્તિક સુખની અભિલાષા ધારણ કરવામાં આવે, તા આત્મિક વિકાસને અટ્લે માનસિક, વાચિક અને કાયિક વૃત્તિએ અને પ્રવૃત્તિઓ મલીન અને છે અને જીવન પથ તેમજ ધર્મપથ કંટકમય બની જાય છે, તેથી જે રીતે પેાતાને જીવન જીવવાનુ છે તે રીતે જીવન જીવી શકાતું નથી. કારણ કે ભૌતિક સુખાના અભિલાષી જનોની દૃષ્ટિ ઘણી નીચ અને હલકી હાય છે. જ્યારે નિષ્કામભાવે શુભ કાર્ય કરનારની ભાવના ઊચ્ચ અને શુદ્ધ હેાય છે. તેથી તેમનો માર્ગ સરળ અને સુગમ બને છે. દુન્યવી સુખમાં આસક્ત અનેલ માણસે અન્યાય-અનીતિને કરીને ધન મેળવતા હાવાથી તે ચિંતામય જીવનજીવે છે. અને આ ભવનાં એવા કુસઔંસ્કારેાની ટેવ પડેલી હાવાથી પરભવમાં પણ તે દુ:ખી જીવન પસાર કરે છે. * For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ મનભેદ ન રાખા ટૂંકી અને હલકી નજરવાળાએ જાતિભેદ, મતભેદ ને મનભેદ કરીને વિવિધ અખેડાએ ઊભા કરીને ધર્મના માર્ગમાં અનેક વિઘ્નો ઊભાં કરે છે. તેથી જીવનનો માર્ગ વધુ વિષમ અને વિકટ બની જાય છે. પરીણામે આત્મધર્મના માર્ગોમાં ગમન કરવાનું અઘરું અને છે. માટે જો સુખી થવુ' હાય, જીવન તમારે સુખેથી ગુજારવાની ભાવના હેાય તે જાતિભેદ કે મતભેદ ભલે ગમે તેટલા હાય પણ મનભેદ પાડા નહિ. અને અપેક્ષા રાખી સમન્વય સાધી જીવનને ઉજ્જવળ બનાવેા. તેથી જે મહત્તા અને પ્રસિદ્ધિની ભાવના છે તેની સ્વયં સિદ્ધિ થશે. મનમાં ભેદ રાખી ભાગલા પડાવશે। તે પ્રસિદ્ધિમાં મતા આવશે. અને આત્મ વિકાસના રાહુમાં વિઘ્નો ઊભા થશે. પછી અન્ય ભવમાં સમન્વયના વિચાર આવવા અશકય બનશે. અને રગડા-ઝગડા તેમજ આસક્તિમાં જીવન વ્યતીત થશે. માટે પ્રથમથી જ ઉદાર દૃષ્ટિ રાખવાની જરૂર છે, બુદ્ધિનો સદુપયોગ કરી જાતિભેદ કે મતભેદ ઉપર ધ્યાન આપશે નહિ અને ધમ માગને તથા જીવનપથને નિર્મળ બનાવજો. નિર્મળ બનેલા હશે તે જ અન્યને ઉન્માર્ગેથી પાછા હટાવી સન્માગે ચઢાવી શકશે. તેમ કરવાથી તમને સહજાનંદનો અનુભવ આવતા રહેશે. * For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૯૧ ઉથાન અને પતન જીવનપંથ મહાન વિકટ અને વિષમ છે. કારણ કે અનાદિકાળથી વિષય કષાયના વિકારે ભરપૂર ભરેલા હોવાથી તેમાં સરલતા તેમજ સુગમતાયે ચાલી શકાતું નથી. તે માર્ગમાંથી કામ-ક્રોધ-લેભાદિ કંટકને કાઢી નાંખવામાં આવે તો જ જીવનપથ સરળ બને. - જ્યાં સુધી પિતાના આત્માને ઓળખે નથી, દૃષ્ટિ સ્થિર કરી નથી તેમ જ માર્ગનાં કટકેને દૂર કર્યા નથી, ત્યાં સુધી એ માર્ગે ચાલતાં વેદનાઓ થવાની જ. રખેને તમે એમ જ માને કે ગૃહસ્થ ધર્મ ઉન્નતિને માર્ગ નથી, પણ તેનું બરાબર પાલનપોષણ થાય અને આસક્તિનો બે હળવે થાય તો ધીમે ધીમે મુક્તિના માર્ગે જઈ શકાશે. પરંતુ તેના બદલે જે મોક્ષમાર્ગે ગમન કરતાં પાછળ રહેલી આસક્તિઓ તરફ ખેંચાઈને બેજાને વધુ વધારતા જશો તે વિકાસના એ ઉન્નત શિખરેથી કયાં પડી જશે તેનું ઠેકાણું નહિ રહે. એવું સ્થાન ભ્રષ્ટનું જીવન શું કામનું? આપણે તે જીવન માર્ગે આગળ વધવાનું છે. એના સાધન વિના આગળ વધાશે નહિ. તેથી સમ્યગજ્ઞાનીઓએ આ માર્ગે જવા માટે અહિંસા-સંયમ–તપ વગેરે સાધને બતાવ્યા છે. આ સાધનેના સહારે મેક્ષ માગે ગમન કરી શકાય છે. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ર આંરત જ્યોતિ બુદ્ધ-ઈશુ-મહંમદ ધર્મની આરાધના એવી છે કે તેમાં પ્રમાદ સેવવામાં આવે તો આગળ વધવાનું અટકી જાય અને ઉન્નતિના શિખરે આરૂઢ થવાય નહિ. માટે ધર્માચરણને રોજિંદુ બનાવી લેવું જોઈએ. ખાવું–પીવું–કમાણી કરવી ને રેજને નિયમ છે, તે મુજબ અહિંસા, સમતાપૂર્વક સંયમ તથા શકય તપસ્યાની પણ રેજિંદા જીવનમાં આવશ્યકતા છે. પરંતુ પુદ્ગલાનંદી ભવાનંદી આત્મજ્ઞાન પૂર્વક ધર્માચારણની વાત સાંભળી માં કટાણું કરે છે. એના કારણભૂત રૂપે અંધશ્રદ્ધા અને ખોટું ઝનુન હોઈ શકે. છતાંયે એ બધી બીનાઓને બાદ કરી ધર્મને રીતસર સમજીએ, તે જીવન જીવવાનું સરળ બનશે. મુસલમાને ગમે તેવા હોય છતાંય મહંમદન–મૂડી ઉપર વ્યાજ ન લેવું, ગરીબને મદદ કરવી, ઈમાનમાં પાકા થવું-આ માનવ જીવનના ઉત્કર્ષને સુંદર ઉપદેશ ખરેખર ઉપગી છે. જગતના ઝગડાઓને શાંત કરવા અને બ્રાતૃભાવનાને વ્યક્ત કરતું ઈશુ ખ્રિસ્તનું આ વાકય–જો તને કેઈ ડાબા ગાલે તમાચે મારે તો તું સામે ગાલ ધરજે-ખૂબ જ પ્રેરક છે. નહિ વેણુ વેરાણી સમન્તિ ચ કદાચન–બુદ્ધનું આ વાય જગતની સુખશાંતિને માર્ગ બતાવે છે કે, માનવીએ કેઈની સાથે પણ વેર વિરોધ હૈયામાં રાખવે નહિ. તેમ કરવામાં આવશે તે જ ધર્મને માર્ગ સુગમ બનશે અને જીવનમાં આનંદ આવશે. * For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧ જિત મેળવી સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી ફરમાવે છે કે અંતરના કામાદિક શત્રુઓને હઠાવશે તે બાહ્યના શત્રુઓ રહેશે નહિ અને તેના વેગે વેર-વિરોધાદિક ઉત્પન્ન થશે નહિ. આ મુજબ વર્તન કરનારાઓનું જીવન વિકાસ પામે છે. અને સદ્ગતિ પામી પરમપદના અધિકારી બને છે. બહારના દુશમને ઉપર જીત મેળવી ખુશી થવાથી આંતરિક દુશ્મનો છતાતા નથી. ઉલટું તેઓ અધિક જેર કરે છે. આ આંતર શત્રુઓ ઘણું જ બળવાન છે. તેઓની સાથે યુદ્ધ કરવામાં સત્ય પુરુષાર્થ સમાયેલો છે. તેને જીતવાથી સત્ય સાહ્યબીના ભકતા તરીકે પ્રસિદ્ધ થવાય. સોડમ હું તે જ છું. આ વેદવાક્ય માણસના વિરાટ પ્રભાવશાળી આત્માનું જીવતું જાગતું સ્વરૂપ રજુ કરે છે. તમે એને ધર્મ ન માને પણ માનવજીવનના ઉત્કર્ષ માટે આખું જીવન મનન કરીને તેમણે જે સત્ય સૂત્રરૂપે રજુ કર્યું છે. તેની તમે અવગણના તે નહિ જ કરી શકે. જે લોકો એમ માને છે કે ધર્મની આરાધના કરવાથી અમારી ઈચ્છા મુજબ મળતું નથી. પરંતુ વેપારને વ્યવહાર વગેરે કરવાથી બધું અમને મળી રહે છે ને અમારા પરિવારનું પોષણ થાય છે. તેઓને કહેવાનું કે ધર્મની આરાધના કરવાથી પુણ્ય મળે છે ને પવિત્ર બનાય છે. આ બંનેના પ્રભાવથી ઘણું બધી મળી રહે છે. ૧ ૩ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ પક્ષપાત ત્યાં નહિ પરમેશ્વર કેટલાક જ્ઞાનાભ્યાસ કરે છે ખરા, પરંતુ તે જ્ઞાન મેળવીને તે મુજબ ક્રિયા કરે નહિ તે તેનું ફળ તેને મળે નહિ. આવી મળેલી વિદ્વતા આંધળાના આંજણ જેવી સમજવી. આથી સમ્યજ્ઞાનીએ ફરમાવે છે કે, જ્ઞાનાભ્યાસ કરીને વિદ્વાન અનેલ મહાશયે તે મુજબ યથાશક્તિ ક્રિયાએ કરવી જોઇએ. જ્ઞાનપૂર્વક કરેલી ક્રિયા મેક્ષનું કારણુ અને છે. અને તેનાથી વિકાસ સધાય છે. જ્ઞાનીએ વિકાસના અથી હાવાથી તેથી તેને પક્ષપાત પસંદ પડતા નથી. તેથી અનેકાંત માગે એટલે કે અપેક્ષાપૂર્ણાંક વ્યવહારિક કાર્યો કરતા હેાવાથી, વિચારાનાં ભિન્નતા લાવતા નથી. અને અપેક્ષાએ સમાધાન કરી હૃદયનાં આનંદની લ્હાવા લે છે. અને ખીજાઓને સન્માર્ગે ચઢાવી પેાતાનો આનંદ લ્હાવા તેમને પણ આપે છે. જ્યાં પક્ષપાત હાય છે, ત્યાં સત્ય ધવાય છે. સત્ય ઘવાયા પછી કલેશ કંકાશ થાય તેમાં શું આશ્રય છે ? પક્ષપાતથી કદી મેાટાઇ મળી છે? અને તેનાથી કાઇ મહાન અન્યું છે? પક્ષપાત રહિતપણુ ધર્મની આરાધના ચેગે પ્રાપ્ત થાય છે. ધર્મની આરાધના કરીને જો પક્ષપાતમાં પ્રેમ રાખે, તા રીતસર આરાધના કરી છે એમ કહેવાય નહિ. જ્યાં ધમ છે ત્યાં સત્યતા સમાયેલ છે. For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૯૫ ડગલે ને પગલે - જ્યાં રીતસર ધર્મની આરાધના હેતી નથી ત્યાં અસત્ય તે. અસત્યને હઠાવનાર સદાચાર સહનતા, ઉદારતા પાપ ભીરૂ અને ભય ભીરુતા છે. આ વસ્તુના અભાવમાં અસત્યને આવવાને અવકાશ મળી રહે છે. તેથી આત્મા અધમતાને ધારણ કરી પિતે જ દુઃખનું ભાજન બને છે. માટે પિતાના જીવનનો લ્હાવે લેવું હોય તે શાસ્ત્રોક્ત આજ્ઞા મુજબ શકય સત્યતાને ધારણ કરવામાં આળસ કરે નહિ. અન્યથા ડગલે ને પગલે સંકટ આવશે અને આગળ વધવું દુષ્કર બનશે. કેટલાક સંકટો આવતાં આત્મન્નિતિમાં પાછળ પડે છે. પરંતુ સત્યતાને ધારણ કરનારને તે જીવનમાર્ગ શુદ્ધ થયેલ હોવાથી પિતે આગળ ને આગળ વિકાસ સાધતા રહે છે. પ્રમાણિક્તાને ત્યાગ કરનારા વિ િઆવતાં કંટાળીને કયારેક તે વિષ ખાઈને જીવનને અંત આણે છે. અને અજ્ઞાનતાનું દબાણ એટલું બધું વધી જાય છે કે ખાવા પીવાનું પણ ભાન રહેતું નથી. તે પણ એકવાર નહિ પણ અનેક અસંખ્યાત અનંતવાર. આવી સ્થિતિમાં પડવું પડે નહિ તે માટે કષ્ટ વેઠીને સત્યના પંથે સંચરવાની આવશ્યક્તા છે. એટલે અસત્ય માર્ગને ત્યાગ કરી સુખી થાઓ. For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ દુઃખ દૂર થઈ શકે છે અજ્ઞાનતાને હઠાવવા માટે પ્રથમ વિચાર અને વિવેક કરવા જોઇએ. અને અમારા જીવનમાં કયા માર્ગથી વિઘ્ની અને વિડબનાએ હાજર થાય છે તેની તપાસ કરવી. જો ભૂલે થએલ હાય તા સુધારવી અને પુનઃ પુનઃ એલ અને થતી ભૂલાને દૂર કરવા કાળજી રાખવી. વિવેક વિચાર વડે ભૂલા સુધારવાની શક્તિ દેવેશ— દાનવા અને માનવા ત્રણેયને મળેલી છે. તે શક્તિથી દાષાનો ત્યાગ કરી પાતાના જીવનપથને ઉજ્જવળ બનાવી શકાય છે. અંધકારના ખસવાથી, જ્ઞાન પ્રકાશના માર્ગે ગમન કરવાથી સુગમતાએ આગળ વધવાના માર્ગો પણ મળી રહે છે. તમારામાં જેટલી વિચાર અને વિવેક કરવાની તાકાત હાય તેટલી અજમાવી જુવા. અને પછી જીવા કે જીવન છે અને આત્મપથે કવા આર પ્રકારની આનંદની અનુભવ આવે છે. શ્રદ્ધા રાખને વિલાસેાના આનંદ કરતાં તે આનંદ કોઈ અનોખા જ પ્રકારનો હશે. એ આનંદનો લ્હાવા લેવા માટે ગુરૂ ગમદ્વાર સમ્યગ્ જ્ઞાન મેળવવુ જોઇએ. સમ્યકૂરાન મળતાં ભૂલાની અલ્પતા થશે અને અશે અંશે તે મૂળમાંથી મૂલા જતી રહેશે. મેદયથી ભૂલા થાય છે ને દુઃખા ઊભા થાય છે. પરંતુ એ ક્રમેાંને હઠાવવાની માણસમાં શક્તિ રહેલી છે. એ શક્તિને કાવવાનાં આવે તે. જ્ઞાનપ્રકાશના ચેાગે એ દૂઃખા જી "મમ For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ૧૯૭ વાર્તા એક દુઃખી અને ગરીબ માણસે પિતાના દુઃખને દૂર કરવા માટે એક દેવની છ માસ સુધી આરાધના કરી. દેવ પ્રસન્ન થયાં. અને કહ્યું કે તારે શું જોઈએ છે? ત્યારે તે ગરીબે કીધું કે મારે એવું સુખ જોઈએ છે કે જેમાં શેક-ચિંતા અને સંતાપ ન હેય. દેવે કીધું તું એવી વ્યક્તિને શોધી લાવ. પછી તે મુજબ તને એવું સુખ હું તને આપીશ. આ સાંભળીને તે ભાઈસાહેબ એવી વ્યક્તિની શોધ કરવા નીકળ્યા. તે એક નગરશેઠને મળે. અને કહ્યું કે તમે સંપત્તિમાન છે તેમજ પુત્ર-પત્ની તથા પરિવારવાળા છે. આથી તમને કોઈ પણ પ્રકારનો શેક કે સંતાપ હશે નહિ અને તમે આનંદથી જીવન પસાર કરતા હશે. મારે પણ તમારા જેવા નચિંતને સંતાપવિહીન સુખની દેવ પાસે માંગણી કરવી છે. તે કહો શેઠ! તમે સુખી છે ને? તમને કેઈ જાતનો શેક-સંતાપ કે ચિંતા નથી ને? ત્યારે શેઠે કહ્યું કે અરે! મહાનુભાવ ! ધર્મની ઉપયોગ પૂર્વક આરાધના કર્યા સિવાય સંસારમાં સુખ ક્યાંથી હોય? સંસાર તે શેક સંતાપ અને ચિંતાઓથી ભરેલો છે. સંસારના સુખની માંગણી કરવી છે અને નિશ્ચિત બનવું છે તે કયાંથી બને ? ન જ બને. મહાનુભાવ! મારી પાસે સુખ અને સાહ્યબી તે ઘણું છે પણ મને ચિંતાઓનો પાર નથી. ચાર મુનિને માં માગ્યા મુજબ પગાર આપવામાં આવે છે, છતાં કપટ કરીને છાની રીતે તે વેપારમાંથી પૈસા ભેગા કરીને પોતાના ઘર For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૮ આંતર જ્યાતિ ભરે છે. તેથી મને ઘણું નુકશાન થાય છે. હું તેને રજા આપી શકતા નથી. કારણકે તેઓને છૂટા કરવાથી તેમના જેવા ખીજા મુનીમા મને મળતા નથી. અને હું એકલેા પેઢીનું કામકાજ સાંભળી શકું તેમ નથી. દીકરાઓ છે તે બધા હજી નાના છે. અને અભ્યાસ કરે છે. આના લીધે મારી ચિંતાઓનો કોઈ પાર નથી. અને પેઢીઓનાં જે નુકશાન થઇ રહ્યું છે તે પણ સહન થતું નથી. એટલે શાક–સંતાપ પાર વિનાના છે. પેલા ભાઈસાહેમ આ સાંભળીને ત્યાંથી રવાના થઈ ગયા. અને રાજાને મળ્યા ને બધી હકીકત જણાવી પૂછ્યું હે રાજન્ ! તમને તો કઈ વાતની ચિંતા નથી ને ? તમને કોઈ શેાક સતાપ સતાવતા નથી ને? ત્યારે રાજાએ કહ્યું, અરે ભ્રમિત માનવ ! સંસારના નધર સાધનો તને નચિંત બનાવી શકશે નહિ. એ તે ઉલ્ટી તારી ચિંતાઓમાં વધારો જ કરશે, મારી જ વાત જાણુ. મારી પાસે મન પસંદ અને અઢળક વૈભવ છે પણ મારા દુ:ખાનો પાર નથી. પિંગલા રાણીની માફક મારી રાણી મીજાની અનુરાગી છે. અધિકારીએ મારી આજ્ઞા મુજબ વર્તન કરતાં નથી. અને લાંચરૂશ્ર્વત લઈને પ્રજાને દુઃખ આપે છે. આવી આવી તે હે મહાનુભાવ ! મને ઘણી ઉપાધઓ અને ચિંતા છે, તને તેમાંથી કેટલી ગણાવુ ? રાજાની આ વાત સાંભળી પેલા ભાઇસાહેબ પડિત પાસે ગયેા. અને તેને પણ રાજા અને શેઠની જેમ પ્રશ્ન પૂછ્યું. * For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ આંતર જ્યોતિ ત્યારે પંડિતે કહ્યું કે મારી પાસે બળ-બુદ્ધિ અને ધન બધું જ છે. પરંતુ મારી પત્ની ઘણી જ કજીયાળી છે. તેથી મને માનસિક ચિંતા કરી ખાય છે. કહેવત છે કે બૈરી બગડી તેને ભવ બગડશે. ત્યાંથી પણ સંતોષ ન થતાં તે ઉપાશ્રયમાં આત્મજ્ઞાની આચાર્યની પાસે જઈ પિતાની વાત કહી સંભળાવી. ત્યારે ગુરુ મહારાજે તેને ઉપદેશ આપે કે અરે! ભાઈ જગતની સુખ-સાહ્યબીથી શેક–ચિંતા અને સંતાપ દૂર થતાં નથી પરંતુ તેનાથી તેમાં વધારે થાય છે. તું દુઃખી અને દરિદ્રી છે તેનું કારણ આ ભવને પરભવમાં તારા જીવનમાં વિચાર, વિવેક અને સદાચારની ખામી હોવી જોઈએ. તેથી તારી આવી અવસ્થા થઈ છે. માટે હવે તું આવી પડેલ ઉપાધિને જ્ઞાનપૂર્વક હસતા મોંએ સહન કર અને ધર્મધ્યાન કર. તેથી તારા દુઃખ અને દારિદ્ર દૂર ભાગશે અને સદાચારના પ્રતાપે તને સુખ અને સાહ્યબી આવી મળશે. ગુરુ મહારાજની પાસેથી આવું સાંભળી તે દેવની પાસે ગયે અને કહ્યું કે મને સત્ય સુખ અને સાહ્યબી આપે. ત્યારે દેવે કહ્યું કે મારી પાસેથી તે મળવું અશક્ય છે. જે તારે એવી સુખ-સાહ્યબી જોઈતી હોય તે દેવાધિદેવ જિનેશ્વર ભગવંતની આજ્ઞા મુજબ જીવન જીવ અને આત્મજ્ઞાની સદ્દગુરુના મુજબ તારું જીવન બનાવ. તેનાથી તને શેક-ચિંતા અને સંતાપ રહેશે નહિ. For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ આંતર જ્યોતિ દેવનું કથન સાંભળીને, દુઃખ અને દરિદ્રતાને દૂર કરવા માટે, શોક-સંતાપને ચિંતાને ત્યાગ કરી, કષ્ટ સહીને પણ દેવ-ગુરુ અને ધર્મની આરાધનામાં આ ભાગ્યશાળી તત્પર થયે. આથી આચાર-વિચારને ઉચ્ચારમાં શુદ્ધિ થતાં પિતાની સામાન્ય સ્થિતિમાં પણ તે આનંદમાં રહેવા લાગ્યા, તથા પુણ્ય અને પવિત્રતા પ્રગટ થઈને બહારની લહમી–સત્તાસાહાબીને અવકાશ મળતાં હાજર થઈ અને આધિ-વ્યાધિઉપાધિનું જોર ચાલ્યું નહિ. બાહ્યની લક્ષમી–સત્તા મળી છે તેને સહારે લઈ સદુપયેગ કરવામાં આનંદપૂર્વક જીવન જીવવા લાગે. શાસ્ત્રકારે પણ કહે છે કે સદાચાર તથા પુણ્યદયના ચગે જે વૈભવ મળે છે તેને સદુપયેગ કરે અને તેને ભેગ-વિલાસમાં વૃથા વેડફી ન નાખે. આ પાંચમાં આરામાં જે શરીર સંપત્તિ મળી છે તેને જે સદુપયોગ કરવામાં આવશે તે મોક્ષ માર્ગ કંટક વિનાને બનશે અને વિસામા તરીકે પ્રથમ, બીજા કે ત્રીજા દેવલેકે દેવ થવાશે. ત્યાં પણ તમને ઋદ્ધિ-સિદ્ધિ મળશે. પરંતુ તમે તેમાં લુબ્ધ બનશે નહિ અને ત્યાં સુમેસરણમાં બીરાજમાન તીર્થકરેની વાણુનું શ્રવણ કરવા જજે. જેથી દેવભવનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી દુર્ગતિમાં જવાનું થાય નહિ. For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ સુગંધ વિનાનું પુષ્પ દાન-શીયળ–તપ-ભાવના અને પુરુષામાં વારે વારે વિજ્ઞો ઉપસ્થિત કરનાર જે કાઈ હૈાય તે તે માયા-મમતા ને અહંકાર છે. તેને દૂર કરવામાં આવે તે જ દાનાદિકમાં પૂરેપૂરી શક્તિ ફેરવી શકાય, અને માનવજીવનની સાકતા સાથે મેાક્ષના માર્ગે પણ ઝડપથી ગમન કરી શકાય. દાનાદ્વિક વિનાનો ઢેડ, આત્મ વિનાના દેહ સમાન છે, સુગંધ વિનાના પુષ્પ સમાન છે. કારણ કે દાનથી મમતાનો ત્યાગ થાય છે અને નિલે પતાએ વ્યવહુારિક કાર્યા સાધી શકાય છે તેમ જ આત્મિક ગુણાનો અવિર્ભાવ થાય છે. શીયળના પાલનથી શારીરિક તાકાતની સાથે માનસિક શક્તિ પણ સ્થિરતાને ધારણ કરે છે. કલ્પનાએ અલ્પ થાય છે. તેમ જ અપૂર્વ સિદ્ધિઓને આવવાનો અવકાશ મળે છે એટલે તે પુણ્યવાળા માનવીઓને ભયના ભણકારા ગેાચર થતાં નથી. તે પછી ભય તા હાય જ ક્યાંથી ? નિય અને નીડર બનીને તેઓ પોતાના જીવનપથને ઉજ્જવળ મનાવી અન્ય પ્રાણીઓના જીવન માર્ગોમાંથી કટકાને દૂર કરવા પ્રયત્ન કરે છે. ઉપરાંત તેઓ પાંચ ઇન્દ્રિયે! રૂપી અશ્વીને કબજે કરી યથાશક્તિ તપ કરવામાં પણ આળસ કરતા નથી, તેમ જ માર ભાવનાઓને એ નિત્ય ભાવે છે. આથી તેમના વમાન કે ભાવિ જીવનમાં ભયને આવવાની જગા મળતી નથી. * For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ આંતર જ્યોતિ વાર્તા એક ભાગ્યશાળી શ્રાવક ગૃહસ્થ ધર્મનું રીતસર પાલન કરવા પૂર્વક આત્મજ્ઞાની આચાર્ય પાસે જઈને વિનયપૂર્વક તેમનો ઉપદેશ હૈયામાં પચાવે છે તથા વ્યાખ્યાન સાંભળી ઘણા આનંદથી જીવન વ્યતીત કરે છે. - એક વખત તે પિતાની પાસે જે દેલત રહેલી છે તેની સફળતા કરવા એક દેરાસર બંધાવે છે. તેમાં ઘણું પૈિસાનો તે ખર્ચ કરે છે. આ જોઈ જાણીને તેના પુત્ર પરિવારને ભય થયે કે આ તે આમાં લાખ બે લાખ રૂપિયા ખચી નાખશે. પછી અમારું શું થશે. અમે કેવી રીતે જીવીશું. છેવટે અમારે ભીખારી બનાવાનો સમય આવશે. આ ભયને ધારણ કરી તે વારે વારે શેઠને ઠપકો આપે છે કે તમે આટલા બધા રૂપિયા ખર્ચીને અમારી સ્થિતિ કફોડી કરી નાખશે. ઘર બાળીને તીર્થ ન થાય એ તમે કેમ સમજતા નથી. પરિવારના સામું તે તમે જરા જુઓ. પૈસા ખલાસ થઈ જશે પછી કોઈ આપણને માન સત્કાર પણ નહિ આપે. અને પૈસે. એ તો અગીયારનો પ્રાણ છે. તે જે ખર્ચાઈ જશે તે પછી અમારા બધાનું શું થશે? માટે તમે કંઈ વિચાર કરે, વિવેક કરો. પરંતુ શેઠ આ બધાને કંઈ જવાબ આપતાં નથી અને મનમાં વિચારે છે કે પુણ્ય-દાનાદિક કરતાં કઈ પણ ભૂખે મરતું નથી અને મારવાનું પણ નથી. તેનાથી માનસન્માન વધવાના જ છે. છતાં ય આ પરિવાર વૃથા ભય સેવે છે. પરંતુ તેમના બેલવા તરફ જોયા જેવું નથી. For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૨૦૩, પુણ્ય ક્રિયાઓ કરવાથી પાપ દૂર જાય છે અને તેનાથી નવા પુણ્ય બંધાય છે. પુણ્યદયે કોઈ દિવસ દુઃખી થવાય નહિ અને દુખ આવે તે પણ તે દૂર થઈ જાય. અવળું હોય તે પણ સવળું થઈ જાય. દુઃખદ અવસ્થા સુખદાયી બને છે. આ પરિવારને તેમાં શ્રદ્ધા નથી તેથી ભલે તે ગમે તેમ બેલ્યા કરે. મારે તે આ પવિત્ર કામમાંથી પાછા હઠવું નથી જ. આમ વિચાર કરી તેમણે દેરાસરનું કામકાજ ચાલુ જ રખાવ્યું. અશુભેદયે વેપારમાં નુકશાન આવવું શરૂ થયું. છતાં ચ શેઠ તેમની શ્રદ્ધામાંથી ડગ્યા નહિ. અને દેરાસરનું કામ તેમણે પૂર્ણ કરાવ્યું. શેઠની આવી અનન્ય ભક્તિ જોઈ નગરજનો તેમની ખૂબ જ પ્રશંસા કરવા લાગ્યા. પરંતુ શેઠને પરિવાર આથી ખુશ ન થ ને શેઠને ગમે તેમ બોલવા લાગે પરંતુ શેઠ તે સમતાપૂર્વક બધું સાંભળે જાય છે અને ધર્મ ધ્યાનમાં વધુ ધ્યાન આપે છે. એક દિવસ સવારમાં પૂજા કરતી વખતે તેમણે ઘણા જ ભક્તિભાવથી ફુલની માળા પ્રભુને પહેરાવી ને પછી પ્રભુ સ્મરણમાં લીન થઈ ગયા. તે અરસામાં પરીક્ષા કરવા માટે ઘરણેન્દ્ર દેવે સાપનું રૂપ ધારણ કરી શેઠના શરીર ઉપર ફરવા માંડ્યું. પરંતુ શેઠ તે પ્રભુના ધ્યાનમાં એટલા બધા ઊંડા ઉતરી ગયા હતા કે તેમને કંઈ જ ખબર પડી નહિ. તે તો સ્થિરતાથી પ્રભુનું ધ્યાન ધરતા જ રહ્યાં. For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ શેઠની આવી દૃઢ ને નિષ્કામ ભક્તિ જોઈ ને ધરણેન્દ્ર દેવ સાક્ષાત્ થયાં અને પ્રસન્ન થઈ શેઠને કહેવા લાગ્યા કે હું મહા ભાગ્યશાળી ! તારી પ્રભુના ધ્યાનમાં સ્થિરતા અને એકાગ્રતા જોઈને હું તારા પર ખુશ થયા છું. માટે માગ માગ, તુ જે માંગીશ તે હું તને આપીશ. શેઠે કહ્યું કે મેં પ્રભુના કંઠે માળા પહેરાવી છે તેનુ મને ફળ આપો. દેવે કહ્યું કે તે માળા નિષ્કામભાવે પહેરાવેલ હાવાથી તેનુ ફળ આપવા હું. અશક્ત છું ત્યારે શેઠે કહ્યુ કે માળામાં રહેલા એક પુષ્પનુ ફળ આપેા. તે પણ આપવાને દેવને :અશક્તિમાન જાણી શેઠે એક પાંદડીનું ફળ આપવા કહ્યું. તેનુ' પણ ફળ આપવા ધરણેન્દ્ર સમર્થ ન હતા. આ જાણી શેઠે કઈ પણ આગળ માંગ્યુ' નહિ, ને કહ્યું કે મારે કઈ જોઈતું નથી. આપ હવે પધારો. ધરણેન્દ્ર શેઠની નિસ્પૃહતા દેખીને તેની પ્રશ'સા કરવા લાગ્યા, કે હું મહા ભાગ્યશાળી તમારી જેવી પ્રભુ પૂજા કરનાર વિરલ હેાય છે. તેમ જ નિર્ભયતાને ધારણ કરવા પૂર્વક ધ્યાન ધરનાર પણ વિરલ હેાય છે. તમારી કેાઈ પણ પ્રકારની માંગણી નથી, તે પણ તમારા પુત્ર-પરિવારને દાનાદિ કરવાથી તથા ધાર્મિક ક્રિયાઓ કરવાથી ફળ મળે છે, એમ તેઓને ખરાખર શ્રદ્ધા બેસે તે માટે તમે ઘેર જઈ ને તમારા પરિવારને કહેજો, કે ઘરના ચાર ખૂણા ખાદે. તેમાંથી તમને ઝવેરાત મળશે. આટલું કહી ધરણેન્દ્ર અદૃશ્ય થઈ ગયા અને શેડ ઘરે આવ્યા. * For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦પ આંતર જ્યોતિ શેઠે ઘેર આવીને પરિવારને ઘરના ચાર ખૂણું પેદવા કહ્યું. દેવના કહ્યા મુજબ તેમાંથી ઝવેરાત ભરેલા ચાર શરુ નીકળ્યા. આ જોઈને પરિવાર શેઠની પ્રશંસા કરવા લાગ્યા અને તેમની ધર્મશ્રદ્ધાના વખાણ કરવા માંડ્યા. પછી તેમને પણ ધર્મ શ્રદ્ધા બેઠી. આ દૃષ્ટાંત ઉપથી મહાનુભએ સમજવાનું છે કે ધર્મની આરાધના નિષ્કામ ભાવે જ કરજે. દુન્યવી કેઈપણ પદાર્થની પૃહા રાખી ધર્મ કરશે નહિ. ફરી ફરીને વિચાર કર પ્રાયઃ અકકલ ઓછી હોય તથા ઝાઝું વિચારવાની શક્તિ ન હોય તેઓજ દુન્યવી માવિક પદાર્થોમાં આસક્ત બની પરાધીનતાની બેડીમાં બંધાય છે. અને ઘણું પીડાએ પામે છે. આ માટે જે સદ્દગુરુને ઉપદેશ વારંવાર શ્રવણ કરવામાં આવે તે વિચાર કરવાની શક્તિ જાગૃત થાય છે. અને સાથે સાથે બુદ્ધિને પણ વિકાસ થાય છે. સદ્ગુરુઓને ઉપદેશ સાંભળીને પુનઃ પુનઃ વિચાર કરવાની અગત્યતા છે. વિચારોને ગે વિવેક છતાં જ્ઞાન પ્રત્યે પ્રેમ થવાને જ. એ પ્રેમ થવાથી દુન્યવી પદાર્થોના બંધને ઢીલા પડશે. પછી તેઓનું દાસત્વ રહેશે નહિ. આથી આઝાદી સાથે આબાદી પ્રાપ્ત થતાં કઈ પણ પ્રકારની ચિંતા, આધિ, વ્યાધિ ને ઉપાધિ રહેવાની નહિ. For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ આંતર જ્યોતિ દૃષ્ટાંત એક માણસે પિતાના ઘરમાં પિતાના તથા પરિવારનું પિષણ ન થવાથી વિચાર કરી એક દિવસે પ્રભાવિક દેવની આરાધના કરી. દેવે પ્રસન્ન થઈ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે તે માણસે કહ્યું કે મારે હાથી ઘડા-કે રાજવૈભવ વગેરેની માંગણું નથી કરવી. પરંતુ મારું તથા મારા પરિવારનું રીતસર પોષણ થાય અને આનંદપૂર્વક જીવન પસાર થાય તેટલું જ માંગવું છે. દેવે કહ્યું કે તારા ઘરના આંગણે રોજ એક મેર આવશે. તે કળા કરીને જ એક પીછું ખેરવશે. તે સેનાનું થઈ જશે. આમ થવાથી તેને ભરણ પોષણની ચિંતા થશે નહિ. આ મુજબ વરદાન પામી તે માણસ પોતાના ઘરે આવ્યું અને સોનાનાં પીછાં જ મળવાથી આનંદમાં રહેવા લાગે. એકાદ તે દીકરાને કહી પરગામ ગયે. ત્યારે દીકરાએ મેરના સઘળાં પીછાં કાઢી લેવાને લેભ કર્યો ને તે માટે તેણે મેરને પકડે. પરંતુ મેર નાસી ગયે. અને ઉલટુ તેને એક પણ પીછું મળ્યું નહિ અને ઘરમાં જે સેનાનાં હતા તે પણ પીંછાં દેખાયાં નહિ. પિતાએ જ્યારે બહારગામથી આવી આ જાણ્યું ત્યારે પુત્રને ઘણે ઠપકો આપે. ત્યાર પછી તે સરેવરના કીનારે રહેલા સર્પને દરરોજ દૂધ પાવા જાય છે અને સાપ તેને દરરોજ બે સેના મહેર આપે છે. તેથી તેનું જીવન સુખેથી પસાર થાય છે. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ ૨૦૭ કેઈ કામ પ્રસંગે તેમ ફરીથી પરગામ જવાને પ્રસંગ ઊભે થયે. તે સમયે તેણે પુત્રને સાપને દૂધ પાવા જવાનું કામ સોંપ્યું. સાપે દૂધ પીને પુત્રને બે સેના મહેર આપી. આ જેઈને પુત્રને થયું કે સાપની પાસે હજી વધુ સેના મહેર હેવી જોઈએ પણ તે આપતો નથી. માટે તેને મારી નાંખીને તેના રાફડામાં રહેલી બધી જ સેના મહેર કજો કરી લઉં. આમ વિચાર કરી બીજે દિવસે સાપ જ્યારે દૂધ પીવા લાગે ત્યારે તેણે તેના ઉપર લાઠી મારી. પરંતુ એથી સાપ છે છેલા અને પુત્રને ડંખ મારીને મારી નાંખે. બહારગામથી આવીને જ્યારે તેને આ બધી બીનાની ખબર પડી ત્યારે તેને ઘણું જ દુઃખ થયું અને તે પસ્તાવે કરવા લાગ્યો. પણ હવે શું વળે? ફરી પાછા તેને દુઃખના દિવસે આવ્યા. અને દુઃખી થવા લાગ્યો. કઈ સમ્યક્ જ્ઞાનીએ કહ્યું છે કે પુર્યોદય વિના જાત મહેનત દ્વારા ધનાદિક મળે છે પણ પુણ્યદય જે હોય તે જ તે ટકી રહે છે. અને તેને લાભ લઈ શકાય છે. ધર્મથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. ધર્મની આરાધનાથી જ ભવભવ જીવનપથ સરલ અને સુગમ બને છે. આધિ-વ્યાધિને ઉપાધિ તેના લીધે દૂર થાય છે. For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २०८ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર ખ્યાતિ શલ્ય હડાવા ધમ–ક્રિયા કરતાં જે આધિ-વ્યાંધિ આવી નડે છે તેમાં ક્રિયાઓનો દોષ નથી પણ ક્રિયા કરનારનો દોષ છે. કારણ જે આંતરિક શલ્ય કાઢવુ જોઈએ તે કાઢયુ' નથી માટે. માયાશય, મિથ્યાત્વશલ્ય તેમજ નિદાન શલ્યનો ત્યાગ કર્યા સિવાય ધ ક્રિયા કયાંથી ફળ આપે ? માટે આત્માના વિકાસના અથી ભાગ્યશાળીઓએ નીતિ-ન્યાય તેમજ પ્રમા ણિકતાનો ત્યાગ કરવા જોઈ એ નહિ. કે જેથી અન્ય માણસાને અસર થાય અને ધર્મના માર્ગે જોડાઈ જીવન માને સુગમ બનાવે અને આરાધેલ ધર્માંની પ્રશ ંસા થાય અને અનુમાદના કરી પુણ્ય બાંધે અને વેપાર કરતાં પણ વિશ્વાસપાત્ર બનાય. રહસ્ય મેળવે. તમારામાં બુદ્ધિ હાય નહિ તે। . ભણેલાઓએ જીવન શુદ્ધિના જે ઉત્તમ ગ્રંથા છે તે વાંચવા અગર સદ્ગુરુના ઉપદેશનું શ્રવણ કરી મનન કરવા પૂર્ણાંક તેનું રહસ્ય મેળવવું કે જેથી મેહ–મમતાથી દબાયેલ સદ્ગુદ્ધિનો પ્રગટભાવ થાય અને જીવનપથ ઉજળા અને એળખા અને સુખી થાઓ તમારા ધારેલ કાર્યાં જલ્દી પૂર્ણ કેમ થતાં નથી ? એકતા વિના જ નથી થતાં. શુન્યતારૂપી સાધનોની કિંમત કયારે વધે? એકતા હૈાય તે જ. માટે ભેદભાવનો ત્યાગ કરી આત્માને ઓળખેા અને સુખી થાઓ. * For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૨e તે પતન થશે જીવન શુદ્ધિ થયા પછી ઉર્ધ્વગામી બનવાથી પાંખે આવશે. દયાદાન–સંયમ રૂપી પાંખે દ્વારા ઉર્ધ્વગામી બનશે. પરંતુ તે પાંખે નેહ રાગ-કામરાગ અને દષ્ટિરાગથી મલિન થાય નહિ અને ભારે થાય નહિ તે માટે ખાસ તકેદારી રાખશે. જે મલીન થશે અને ભારે બનશે તે ઉર્ધ્વગામી બનાશે નહિ. ઉદર્વગામી બનવાની અભિલાષા હશે તે પણ તમે પતન પામશો. દાન +બદલે = ૦ દાન કરવામાં કઈ પણ બદલાની ઈચ્છા રાખવી નહિ. બદલાની ઈચ્છા રાખવાથી દીધેલ દાનનું સત્યફળ મળતું નથી. તથા દમ કહેતાં પાંચ ઈન્દ્રિયને જીતવી પણ તેને કન્જ કરીને કેઈને વશ કરવાની કે કેઈન ઉપર કાબૂ જમાવવાની વૃત્તિ રાખવી નહિ. પરંતુ તેઓને વિકાસ થાય તેવી જ પ્રવૃત્તિ કરવી. તેમાંના દે દૂર ટળે તે મુજબ પ્રયાસ અને વિચાર કરો આ કરતાં માન-સત્કારની ભાવના રાખવી નહિ. ઉપગ રાખ અગામી બનવા માટે આ સંસારમાં અનેક નિમિત્તે છે. તેમાં મુંઝાવવું નહિ. મેહ-મમતા-માયા, રાગ-દ્વેષ વગેરે તમને વિવિધ લાલચેથી તમને અધોગામી બનાવશે. માટે ઉપગ રાખશે. દરેક બાબતમાં ઉપગ-ધ્યાન રાખવાથી ભૂલ થવાનો સંભવ ઓછો રહે છે. For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ આંતર જાતિ આપણુ જ વાકે આપણે આપણું ભૂલેથી જ જાતે દુખે ઊભા કરીએ છીએ. ક્યારેક આપણે એવું બેલી નાખીએ છીએ કે બીજાને તે અપ્રિય લાગે અને તેને વેર-ઝેર કરવાની વૃત્તિ થાય. પછી ભલે ભાઈ કે સ્વજન વર્ગને કોઈ પણ હોય અગર તે સિવાય બીજા માણસો હોય. તે બલવાન હોય તે તેને બદલે લેવાને તેઓ લાગ જોતા હોય છે અને એવું લાગ આવે તે તેઓ બદલે લેવાનું ચૂકતા પણ નથી. આમ વેર-વિધની પરંપરા વધતી જ જાય છે ને તેથી નવી નવી આફત ઉભી થતી જ જાય છે. પછી કહેશે કે આફતે ઉભી થતી જ જાય છે. પછી કહેશે કે અમુક અમને દુઃખ આપ્યું, અમને ફસાવ્યો. પરંતુ પ્રથમ જે બેલવામાં ભૂલ થઈ છે, તેનો તેને ખ્યાલ આવતું નથી. એવા જે ખ્યાલ આવે તે વિરોધને ત્યાગ કરવાની ઈચ્છા થાય. તેમ થવાથી પછી વેર-ઝેર થશે નહિ. પરંતુ કેટલાક એવા ભારે કમી છે હોય છે કે, તેઓ પિતાની થએલ ભૂલ જાણવા છતાં તે કબૂલ કરતાં નથી અને વેર-ઝેરને વધારે જ જાય છે. અને ઉલટું તેઓ એમ માને છે કે જે હું હવે ભૂલ કબૂલ કરીશ તે બીજા મારી મશ્કરી કરશે, હું મૂખમાં ખપીશ. આવા ખોટા ડરથી તેઓ ભૂલ કબૂલ કરતા નથી. આથી તેઓ પોતાના જીવન પંથને ઉજજવળ બનાવી શકતા નથી. આનાથી ઉલટુ જેઓ લઘુકમી જીવે છે. તેઓ પિતાનાથી થયેલ ભૂલની તરફ માફી માંગે છે અને એવી બોલવામાં ભૂલ ન થાય તેની કાળજી રાખે છે. અને પિતાના જીવનપંથને ઉજ્જવળ બનાવે છે. For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ ર૧૧ આફતને આમંત્રણ અનીતિને આરંભ તે પણ આફતને આમંત્રણ આપવા બરાબર છે. તે પછી તેમાં આસક્ત બની વિષય સુખની લાલચે વારે વારે પ્રવૃત્તિ કરવાથી વિટંબના કયાંથી દૂર ટળે? અને સાચા સુખની આશા કયાંથી ફળે? અધિકાધિક આરંભમાં જ સત્યસુખ સત્યશાંતિના સાધને તરફ નજર પણ પડતી નથી. કારણ કે અનીતિથી પ્રાપ્ત થયેલાં સાધનો, વિચાર અને વિવેકને કરવામાં વિદનો ઉપસ્થિત કરવામાં મતિ-બુદ્ધિને બગાડી નાખે છે અને માણસને ઉન્માર્ગે ચઢાવે છે. બે વાણીયા બે વેપારી વાણીયાઓએ ધન હશે તે ધર્મ થશે અને વિયેની કામના તૃપ્ત થશે, એમ વિચારી પરદેશમાં જઈને ધન ખાતર બંધ કરવા માંડ્યું. આરંભ-સમારંભ કરવા પૂર્વક નીતિ ન્યાય અને પ્રમાણિકતા વગેરેને ખ્યાલ રાખ્યો નહિ અને ભેળા માણસેને ચાલાકી વાપરીને તેમજ ગમે તેમ કરીને ધન મેળવ્યું. આનાથી જીવન અને આત્મા બગડે છે તેને તેઓએ ખ્યાલ કર્યો નહિ. એકદા ઘણું ધન મેળવી પોતાના વતન તરફ પ્રયાણ કરતાં માર્ગમાં ભાત ખાવા બેઠા. એ અરસામાં બંને માટે માહે એ વિચાર કરે છે કે સામાને મારી નાંખ્યું તે તેનું સઘળું ધન મારા હાથમાં આવે. અને મારું જીવન સુખરૂપે પસાર થાય. For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૨ આંતર જ્યોતિ હાથનાં કર્યા હૈયે વાગ્યાં એકે બીજાને કહ્યું કે પાસે રહેલા કુવામાંથી પાણી લઈ આવ. બીજે કુવાની પાસે પાણી લેવા ગયે તે દરમિયાન તેણે પિતાની પાસે રાખેલું ઝેર ભાતામાં ભેળવી દીધું. અને પછી તેની પાછળ જઈને તે વાણીયાને ધકકો મારી કુવામાં ફેંકી દીધે. પાણી વધુ ઊંડું હોવાથી તે તુરત જ મરી ગયો. આથી ખુશ થતે તે પાછા આવ્યા અને ભાત ખાવા બેઠો. પરંતુ હર્ષઘેલે બનેલ હોવાથી તેણે પિતે ભાતામાં ઝેર ભેળવ્યું છે તે તેને યાદ ન રહ્યું અને તે ખાવા બેઠે અને ખાતાં તુરત જ તે મરણ પામ્યું. અને પાપ કરીને પ્રાપ્ત થયેલ માલ મિલક્ત ત્યાં જ પડી રહી. આમ એકબીજાને મારવાથી વિચારમાં મલીનતાના ગે આ બે વાણીયાએ દુર્ગતિના ભાજન બને તેમાં શું આશ્રર્ય ? એક આરંભને વેપાર-બીજી અનીતિ અને તદ્દન મલીનતાના યે કયાંથી જીવન સુખરૂપે પસાર થાય? માટે શાસ્ત્રકારેનું ફરમાન છે કે વ્યાવહારિક કાર્યોમાં ન્યાય-નીતિપ્રમાણિક્તા રાખશે તે જ જીવનમાર્ગ સુગમ બનશે. અને સંકલ્પ-વિક૯પ જન્ય ચિંતાઓ થશે નહિ. ચિંતા ચિતા સમાન માનવીઓને ચિંતાઓ ચિતા જેવી લાગે છે. તે હૈયાને બાળી નાખે છે. તેમજ તે માણસને સારા કામે કરવા દેતી ન્જી. For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્યોતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ સુખ વહાલું હોય તે સુખ વહાલું હાય, ચિંતા વિનાનું જીવન ગુજારવુ હેાય, ઉધ્વગામી બનવુ હાય, તે હું ભળ્યે ! તમે યથા શક્તિ સંયમની આરાધના કરો. પ્રથમ તમને તે દુઃખરૂપ જેવું લાગશે, પર’તુ અંતે તે તમને તે સુખરૂપ જ જણાશે એ નક્કી માનજો. ન્યાય—નીતિ તેમ જ સંયમમાં જ સાચું સુખ સમાયેલુ છે તે યાદ રાખજો. શકિત વૈકા નહિ તમારી પાસે ગમે તેવી ઋદ્ધિ-સિદ્ધિ કે સત્તા હશે પણ જો તમારામાં નમ્રતા, સરલતા-ક્ષમા વગેરે ગુણે હશે નહિં તે તમારું' જીવન આનંદમય પસાર થશે નહિ. તે વિના તમારું જીવન ચિંતા અને વ્યાધિઓથી ઘેરાયેલુ રહેશે. માટે જે ગુણા જીવનને આનંદમય કરનાર છે, અનંતઅવ્યાખાધ સુખ અર્પણ કરનાર છે, એવા ગુણાને મેળવવા સૌએ પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. વિચાર–વિવેક અને પ્રયત્ન વિનાનું જીવન પશુ-પ’ખી સમાન છે. તમે તેા મનુષ્ય છે અને ક્ષમાદિ ગુણાને પ્રાપ્ત કરવાની તમારામાં શક્તિ છે. તે શક્તિઓને તમે માત્ર ભાગ વિલાસ કે મેાજ-મંજામાં વેડફી નાખશે નહિ. દશા બદલાતી નથી સચેાગા–નિમિત્તો બદલાય પણ વિભાવભ્રંશા બદંલાતી નથી. તેને બદલવા માટે તે સ્વભાવ કહેતાં આત્મતત્ત્વને જાણુવાની આવશ્યકતા છે. આત્મતત્ત્વને જાણ્યા પછી વિભાવદશામાં પલટા થાય. * For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૧૪ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ આકાશ કુસુમ મનુષ્યભવમાં મળેલી શક્તિઓને સફળ કરવાનો સાચા ઉપાય હાય તે તે ક્ષમાદિ સદ્ગુણા છે. તે વિના સુખ શાંતિની ઇચ્છા રાખવી તે આકાશ કુસુમવત્ છે. તમે ગમે તેવી સુખ-શાતાની અભિલાષા રાખશે! તે પણ જ્યારે ક્ષમા–સરલતા-નમ્રતા, સ ંતોષ વિગેરે સદ્ગુણા હાજર થશે, ત્યારે જ તે આશાઓને સફલ થવાના સાધનો અને નિમિત્તો હાજર થશે. અને તેએના ઉપર પ્રેમ ધારણ કરશે! તે પણ સમાજમાં દેખાવ પૂરતા હશે નહિ, પણ આંતરિક હશે એટલે દુન્યવી સત્તા-સ ંપત્તિ સમૃદ્ધિ કરતાં તે સાધનાની કિમત અનતગુણી માલુમ પડશે. અને તે સાધનોનું રક્ષણ કરવા સદા સાવધાની રાખશે. પણ તેની કિમત જાણ્યા પછી તથા અનંત સુખને આપનાર એમ ખરાખર હૈયામાં પચાવી પ્રયાસ કરશેા, તાકાતને ફેરવશે ત્યારે તે સંદ્ગુણા હાજર થશે. એટલે આલેાકની તથા પરલેાકની સુખ-શાતાની ઇચ્છા-અભિલાષા પૂર્ણ કરવાની વૃત્તિ રહેશે નહિ. અનંત વસ્તુની ઓળખાણ પૂર્ણાંક તે પ્રાપ્ત થયા પછી અતવાળી વસ્તુમાં પ્રેમ જાગતા નથી અને આસક્ત મનાતુ નથી. અમૃત ચાખ્યા પછી વિષયરૂપી વિષ ઉપર પ્રેમ કયાંથી રહે ? જેને સદ્ગુણેા પ્રાપ્ત થયા નથી તે વિષય વિષમાં આસક્તિ રાખે છે. અને તેને મેળવવા ખાતર પ્રાપ્ત શક્તિઓને માનસિક તર ંગામાં વેડફી નાખે છે. માટે અમૃતનો સ્વાદ લેવા હાય તેા ક્ષમાદિ ગુણે! મેળવો. * For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ આંતર જ્યોતિ સેગનની જરૂરી નથી સત્ય પ્રાપ્ત થયા પછી સાક્ષી કે સેગનની જરૂર નથી પડતી. કારણ કે સત્ય તે આત્માની સાક્ષીએ મળે છે. પરરંજનમાં મળતી નથી. પરરંજન કરીને પ્રાપ્ત કરેલી વસ્તુમાં સાક્ષી અને સેગનની કઈ વખતે અગત્યતા છે. કેઈ પૂછે કે અરે ! તે આ વસ્તુ ક્યાંથી મેળવી? જે મળી શકે તેમ ન હતી છતાં પણ તે મેળવી. તે તે શું કરી તે નથી કરીને ? તું સાચું બેલ? ત્યારે વસ્તુ પ્રાપ્ત કરનારને બોલવું પડે છે કે ચેરી કરીને નથી મેળવી. આ પ્રમાણે સાંભળી પૂછનાર ફરી પૂછે છે તે ચેરી કરીને તે વસ્તુ નથી મેળવી તેને સાક્ષી કેશુ? જે એમ હોય તે તું તારા વહાલા જીવન સોગન ખા. આ મુજબ સાંભળી શાહુકારી સાચવવા ખાતર આજીજી કરવા પૂર્વક તે સાક્ષી ઊભા કરે છે તેમ જ જુઠા સેગન પણ ખાવા પડે છે. આમ દુન્યવી વસ્તુની પ્રાપ્તિમાં કઈ વખતે સાક્ષી લાવવા પડે છે અને સેગન ખાવા પડે છે જ્યારે સદ્દગુણ મેળવવામાં તેવું કરવું પડતું નથી. માટે સાક્ષીઓ તથા સેગનની તકલીફ ન લેવી હોય તે સત્ય ધર્મ-ક્ષમા-સરલતા સંતેષ સમતાને ધારણ કરે. તેથી દુનિયા તમારા તરફ ખેંચાઈને આવશે. કોઈ કહેશે કે આ દુનિયામાં ક્ષમા વગેરે ધારણ કરીએ તે ભૂખે મરીયે ને ભીખ માંગવી પડે. પણ આ અજ્ઞાન છે. તેમાં સત્ય સદ્ગુણેને દોષ નથી પણ માયા–મમતા અહંકાર વગેરેનો દોષ છે. For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ જ્ઞાનીઓનું કર્તવ્ય અનાચારમાં આસક્ત બનેલ માણસેને સદુપદેશ દ્વારા સન્માર્ગે વાળી આત્મધર્મનું જ્ઞાન આપવું અને તેઓના આત્માને નિર્મળ બનાવવા પ્રયાસ કરે તેના જે બીજે ઉપકાર નથી. ઉન્માગે ગમન કરવા પૂર્વક સાત વ્યસનેમાં ફસાઈ પડેલાઓને પુનઃ પુનઃ દુર્ગતિના અત્યંત દુઃખો ભેગવવા પડે છે. આત્મિક તેજ તેમનું ઝાંખું પડેલું હોવાથી આમેનતિ કરવાને તે અશક્ત બનેલ હોય છે. આથી તેમના દુઃખને પાર નથી રહેતું. આવા માણસને સદુપદેશ આપી તેઓને સદાચારને પથે વાળવા તે સમ્યકજ્ઞાનીઓનું કર્તવ્ય છે. સદાચારેથી અજ્ઞાન વડે અવરાયેલ તેજને પ્રગટભાવ થાય છે. અને અનુક્રમે સશક્ત થયા પછી તે મનુષ્ય સ્વકલ્યાણ સાધવાને સમર્થ બને છે. આ ઉપકાર જે તે નથી: સદાચારના પડેલાં સંસ્કારે પરલોકમાં સાથેને સાથે રહે છે અને આલેકના વિનેને દૂર કરે છે. જો કે કર્મોદયથી દુઃખી થયેલાઓને કેટલાક શ્રીમંતે ધનાદિકને સહકાર આપે છે પણ ઉપદેશ વિનાના તેઓ સન્માર્ગે વળી શક્તા નથી. તેથી ધનાદિક સાધન ખૂટી જતાં પાછા તેઓ દુઃખી થાય છે. માટે ધનાદિકની મદદ આપવા સાથે તેઓને એ ઉપદેશ આપવું જોઈએ કે જેથી તેઓ સન્માર્ગે ચઢી શકે અને પિતાનું કલ્યાણ સાધી શકે. For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જાતિ ૨૧૭ ચિંતાનું ચુરણ જિનેશ્વરની વંદના-પૂજા અને સ્તુતિ કરનાર ભાગ્યશાળીઓએ જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું પાલન કરી તેમના -ગુણને ગ્રહણ કરવા તત્પર બનવું તે વંદના-પૂજાદિને હેતુ છે. તેનાથી મેહ-મમતા અહંકારાદિનું દબાણ ઓછું થતું જાય છે અને અનુક્રમે આત્મિક ગુણે પ્રગટ થાય છે. આત્મિક ગુણેને આવિર્ભાવ થતાં જે પરતંત્રતા– એશીયાળાપણું રહેલ છે તે દૂર થશે અને ન્યાય-નીતિ પૂર્વક પ્રાપ્ત કરેલ ધનાદિક સાધન સફળ થશે. એ ગુણે વિના નહિતર એ સાધને ભેગપભેગમાં જ વેડફાશે, તેથી સંસારની દુઃખજનક પરંપરા વધવાની જ એથી સુખ અને શાંતિની ઈચ્છા તૃપ્ત થતી નથી. તમે જાણે છે કે સશક્ત માણસને પણ કયારેક અણધારી વ્યાધિ આવી જાય છે. તેથી તે દુઃખી થાય છે. કેટલાક ધનાદિક હોવા છતાં પણ પોતાને ત્યાં પુત્ર નહિ, હવાથી દુઃખી થાય છે. અને જે પુત્ર હોય છે અને તેમની આજ્ઞામાં નથી રહેતું તેથી તે દુઃખી થાય છે. આમ સૌ ચિંતામાં રહે છે. આવા સંસારની ચાહના કેણ કરે? આવી ચિંતાઓને ચૂરવા અને તેની પીડાઓને ટાળવા માટે જ વંદના-પૂજા પૂર્વક જિનેશ્વરની આજ્ઞાને અમલ કરીને તેમના ગુણેને ગ્રહણ કરવામાં આવે તે આધિ-વ્યાધિ ને ઉપાધિ જરૂરથી દૂર ટળે. For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ આંતર જાતિ. ઝેરનાં એસિડ વીતરાગીના ગુણે હૈયામાં જવાથી વિચારમાં પરિવર્તન થાય છે અને આત્માના ગુણે તરફ પ્રેમ જાગે છે. તેથી શુભ-શુદ્ધ વિચારોના ચેગે પુણ્યબંધ અને સંવરની પ્રાપ્તિ થાય છે. આમ થવાથી આવતા કર્મોનું જોર ચાલતું નથી અને નિર્જરાના વેગે આત્મિક વિકાસ થાય છે. માટે પ્રથમ વિચારોને શુભ બનાવવા માટે વીતરાના ગુણેને ગ્રહણ કરવાની જરૂર છે. ભેગોપભેગના વિચાર કરવા તે આત્મિક ગુણેના ઘાતક હેવાથી તે વિષ સમાન છે. વિષ ખાવાથી તે એક જ ભવમાં મરણ આવે છે. પણ આ ભાગે પગરૂપી વિષ. તે ભભવ મરણ લાવે છે. આવા વિષને મારવાને ઈલાજ વીતરાગના ગુણે ગ્રહણ કરવા તે છે. જે જે અંશે આ ગુણે હાજર થશે તે તે અંશે. વિષયરૂપી વિષપાન કરવાની કામના ઓછી થતી જશે અને અંતે સાવ નિર્મૂળ થઈ જશે. અમૃતના આસવ ઉત્તમ પુરુષોના ગુણેને ગ્રહણ કરવાં તેઓની સંગતિથી. ઉત્તમતા વધે છે. રાજુલે તીર્થકર શ્રી નેમિનાથના ગુણે ગ્રહણ કરવાથી જ ઉત્તમતા પ્રાપ્ત કરી. અને પ્રભુના પહેલાં મેક્ષનાં અનંત. અવ્યાબાધ સત્ય સુખને પામ્યા. For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર તિ ૨૧૯ ચાર બુદ્ધિના ઘણી અભયકુમારેશ્રી મહાવીર સ્વામીના ગુણેને હૈયામાં પચાવી સર્વ સંગોને જ્ઞાન પૂર્વક ત્યાગ કરી ઉત્તમતા પ્રાપ્ત કરી. આમ ઉત્તમ પુરુષોની સંગતિ શાંતિ તુષ્ટિ કરવા પૂર્વક કરવાથી આધિ-વ્યાધિ અને ઉપાધિઓની વિટંબના ટળે છે. અને વિકારેના વિચારોને નાશ કરે છે. - વિલાસમાં આસકતની સોબત કરવાથી ઉત્તમતાની, સ્થિતિએ આરૂઢ થયેલને અધમ બનાવે છે તથા વિચારોમાં મલિનતા આણે છે. એક તે સમ્યફજ્ઞાન હેય નહિ અને એવાઓનો પરિચય હોય તે તે કેવી ખુવારી કરે તે કહી શકાય નહિ. માટે ઉત્તમ પુરુષની સખત કરવી અને તેમની પ્રશંસા કરવી તે અમૃત સમાન છે. ભોગપભેગના વિકાસમાં સુખ માનનાર એવું જ કહેશે કે વિલાસમાં સત્યાનંદ રહેલો છે. વિલાસીને ત્યાગ કરી દાન-તપ-શીયળ, સંવેગ-વૈરાગ ધારણ કરવાથી મનગમતી મોજ માણવાની કયાંથી મળે? આવા માણસો વિષયરૂપ વિષના પ્યાલા પી અને બીજાને પાઈને પિતાની તથા બીજાની અકથ્ય ખુવારી કરે છે. આવા માણસની સોબત અંતે મહાદુઃખનું કારણ બને છે. ડાહ્યા અને સુજ્ઞજનો તેમજ આત્માના વિકાસ અથીઓ તો આવી વિષય વિલાસીઓની સોબતથી દૂર રહેવામાં જ લાભ જુવે છે. For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra -२२० www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ તેઓ મુંઝાતા નથી સત્યસુખના અથી જના શ્રી સદ્ગુરૂના વચનામૃતનુ પાન કરતા હાવાથી સંસારના સુખને ભાગવે છે, પણ તેમાં આસક્ત બનતા નહિ હેાવાથી તેમાં તે મુંઝાતા નથી. અને દાન-શીયળ–તપ અને ભાવનાને ભૂલતા નથી. છેવટે વિષય વિલાસાના ત્યાગ કરવા પૂર્વક તપ-જપ અને દાન-શીયળમાં તત્પર બને છે તે પણ દેખાવ પૂરતાં નહિ પણુ અંતરની ભાવના સાથે. અતએવ તે મહાભાગ્યશાળીને ચિતાઓ, વ્યાધિઆની વિડંબના જોર પકડતી નથી અને અંતે આનંદ સાથે સ્વ ને વિસામે પામી અક્ષય સુખના સ્વામી અને છે. આવા ઉત્તમ સોંસારી માનવીના પરિચયમાં પણ મેહુ મમતાની પકડ અનુક્રમે નાશ પામે છે. અને પરાધીનતાએશીયાળાપણું રહેતું નથી, સ્વત ંત્રતાના લાભ મળતા અપૂ અનન્ય અત્યાનંદમાં ઝીલાય છે અન્યથા સિહુ જેવા બળવાનેાને પણ અજ્ઞાનથી પરાધીનતાની એડીમાં સપડાવવું પડે છે. હાથીનું પૂછડું આબાલ બ્રહ્મચારીને યુવાવસ્થામાં ખૂબ જ બળ હતું. એક દિવસ ચૌટામાં કરતા હતા તેવામાં નગરનો રાજા હાથી ઉપર એસીને ત્યાં આવ્યું. તેવામાં આ અલિષ્ઠ કૌતુકતા ખાતર હાથીનું પૂછડું પકડયું અને જોર કરીને હાથીને ત્યાંને ત્યાં જ ઊભા રાખ્યા. * For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra આંતર જ્ગ્યાતિ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩૧ પરણ્યા પછી ખલાસ રાજાને આથી અચંબા થયા. તેને થયું કે આ માણસ તે હાથી કરતાં પણ વધુ મળવાન છે. આનુ મળ - ઓછું કરવામાં ન આવે તો કો'ક દિવસ એ મારા સામે જ અળવા કરે. માટે અત્યારથી જ તેની તકેદારી રાખવી જોઇએ. આમ વિચારી રાજાએ તેને દરબારમાં ખેલાન્યા. અને તેની તાકાતની પ્રશંસા કરી. અને તેને ખૂબ કુલાન્યા. આ બલિષ્ટ પણ તેથી ફુલાઈ ગયા. રાજાએ તેને કહ્યુ કે ભલા તુ પરણી જા. તારા જેવા અલિષ્ટ આમ કુંવારા રહે તે સારું નિહ. અને આમ ભટકતા રહેવાથી જીવન સફળ થતુ નથી. આ માટે તું ચિંતા ન કરીશ. હું તને ધન આપુ છું તેથી તને મુશ્કેલી નહિ પડે ને તારું જીવન સુખરૂપે પસાર થશે. આ જોઈ ને આ ભાઈ સાહેમ રાજાની જાળમાં અજ્ઞાનતાથી સાઈ ગયા ને પરણી ગયાં. પછી તેને સંતાન થયા. સસારની જવાબદારી વધી આ બધામાં તેને ખબર ન પડી કે પેાતાની શક્તિ ખલાસ થઈ ગઈ છે. આથી એક દિવસ તે હાથીનુ' પૂછડું પકડી ઊભે રાખવા ગયા તા હાથી ઊભા ન રહ્યો અને તે હાથીની પાછળ ઢસડાવવા લાગ્યા. લેાકેા તેને એમ જોઈને મશ્કરી કરવા લાગ્યાં. આ જોઈને તેને ઘણું દુઃખ થયું. અને તેને જ્ઞાન થયું કે મે નાહુક. લગ્ન. કરી નાંખ્યા. હવે મારી બધી શક્તિ ખલાસ થઈ ગઈ. હવે મને તાકાત મળવી અશક્ય છે. * For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યાતિ આ મુજબ અરે બુદ્ધિવાળાએ ! વિલાસેના સાધન મળે તે પણ તેમાં તમે આસકત થશે નહિ. નહિતર તમારી શક્તિ ખલાસ થઈ જશે. પછી તમે કશું નહિ કરી શકો. પળની ખબર નથી સે વરસ જીવવાની આશાએ માસ સેાસે વરસ ચાલે એવી લાગેાપભાગની સાધન સામગ્રી મેળવવા મહેનત કરે છે ખરા પણ તેમને પળની ખબર નથી. તથા જેઓને પુણ્યના પ્રભાવે આપદાદા તરફથી સે વર્ષ ચાલે એવી સાધન સામગ્રી મળેલી છે તેઓને અમારું જીવન સેા વરસ સુધી ચાલશે એવી આશા રહેલી છે. તેઓને પણ પળની ખખર નથી કે અમારું આયુષ્ય કયારે પૂર્ણ થશે. આયુષ્યને ઓછું કરનાર સંક્ષેપે સાત છે, રાગ-દ્વેષના અધ્યવસાયેાના ચાગે પણ એક પળમાં આયુષ્ય તૂટે છે. અને પરલેાકે અનિચ્છાએ સગાં વહાલાંને રડાવી જવુ પડશે તે તે મનુષ્યોને માલુમ છે જ. સે। વરસની સાધન સામગ્રીવાળા શ્રીમતે, રાજા મહારાજાએ ઘણું જીવવાની આશા હેાવા છતાં પણ સાધન સામગ્રીને અહીં મૂકીને એક પળમાં પરલેાકે પધાર્યાં છે. તાં મનુષ્ય તે સાધનાનાં મુખ્ય ખની પરલેાક સુધરે, તથા આનંદ પૂર્વક જીવન પંથમાં તથા મેક્ષ માગે સંચરાય તે માટે પ્રયાસ કરતા નથી, આ તે કેવી મૂઢતા ? For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘આંતર તિ ૨૨૩ સર્વથા સૌ સુખી થાઓ સૂર્ય જડતાને દૂર કરી પ્રકાશ પાથરે છે. અંધકારને હઠાવી સન્માર્ગે ચડાવે છે. તે એમ કહે છે કે મારી માટે સદ્દગુરુના ઉપદેશ રૂપી અમૃતનું પાન કરી મિથ્યાત્વને ત્વ કરી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરે. તેથી જડની આસક્તિ દૂર છે અને આત્મજ્ઞાનને ઉજાશ થશે. જ્ઞાનને પ્રકાશ થયા વિના સંસારરૂપી અટવીમા અથડાવાનું બનશે અને ખાડા ટેકરામાં અથડાઈ દુખે ભોગવવાનો સમય આવશે. આ સમય આવે નહિ તે માટે સત્ય જ્ઞાનને મેળવે. ચંદ્ર તમને કહે છે, મારી માફક સંસારની દેડધામથી થાકી ગયેલા પ્રાણુઓને શીતળ પ્રકાશથી શાંતિ આપજે. તેમના તાપને દૂર કરજો અને સૌને સુખશાતા આપશે. તારા-ગ્રહ-નક્ષેત્રે દેખી અંધકારમાં ખુશી થાવ છે. જે કે અમારે પ્રકાશ સૂર્ય ચંદ્ર જે નથી છતાં શક્ય પ્રકાશ આપી સુખી દુઃખી થવામાં અમે સુચના આપીએ છીએ, પણ સુખી કે દુઃખી કરતાં નથી. તે પ્રમાણે તમે તમારે શકય પ્રકાશ આપીને સુખના સાધનોની સુચના ભલામણ કરવા પૂર્વક શક્ય સહારે આપશે અને દુખીના દુઃખ-પીડાઓ અને સંતાપાદિ દૂર થાય તે પ્રમાણે યથાશક્તિ પ્રયત્ન કરજે, For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ આંતર તિ સુબોધ સુધા (શ્રાવક ધર્મ સ્વરૂપમાંથી ઉદ્ધત) - તનું સ્વરૂપ જાણવાથી શ્રાવકધર્મ પામી શકાય છે. ૧શ્રાવક ધર્મ જે પાળે છે, તે અલપકાળમાં મુક્તિપદ પામે છે. અશુદ્ધ ગંભીર મનુષ્ય ધર્મરત્નને પ્રાપ્ત કરવા એગ્ય બને છે. સ્વભાવે શાન સ્વભાવવાળે મનુષ્ય ધર્મરત્નના ગ્ય બને છે. ચાલે જે જે કરવું, તે આત્માના ગુણે ખીલવવા માટે જ કરવું. વૈરથી મનુષ્યનું હૃદય અશુદ્ધ બને છે. પાપભીરુ મનુષ્ય ધર્મરત્નને એગ્ય છે. અશઠપણું પિતાના આત્માની નિર્મલતા કરે છે. શ્રાવકધર્મની ગ્યતા માટે અંદાક્ષિણ્ય ગુણ પ્રાપ્ત કરે જોઈએ. લજજાવાળે મનુષ્ય સદાચારને આચરે છે. દયાના પરિણામ વડે હૃદયની શુદ્ધિ થાય છે. માધ્યસ્થદ્રષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. ગુણાનુરાગીના મનમાં અને વચનમાં અમૃત વસે છે. ધર્માથી પુરૂષે સત્યથા કરવી જોઈએ. સુપક્ષવાળે મનુષ્ય ઉન્નતિના માર્ગે સુખે ગમન કરે છે. દીર્વાદશિત્વ ગુણવાળો મનુષ્ય પ્રશંસવા ગ્ય છે. તનું સ્વરૂપ સમજવા માટે વિશેષજ્ઞ ગુણની આવશ્યક્તા છે. જ્ઞાનવૃક્રને અનુસરવાથી અજ્ઞાન અંધકાર વિલય પામે છે. વિનય વિના ધર્મને બેધ મળી શકતું નથી. ' ગુણેની વૃદ્ધિને માટે કૃતજ્ઞ મનુષ્ય ગ્ય છે. - - શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनेक जन्मसंस्काराच्छद्धावान्मां प्रपद्यते / / गुरुकृपातः श्रद्धावान्, प्राप्नोति मां प्रयत्नतः // અનેક જન્મના સંસ્કારોથી શ્રદ્ધાવાન આત્મા મને પ્રાપ્ત કરે છે. ગુરૂ કૃપા તથા સમ્યગ્ર પ્રયત્નથી શ્રદ્ધાવાન આત્મા મને પ્રાપ્ત કરે છે. મહાવીર ગીતા [શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ] 6) Cine. For Private And Personal Use Only