________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
મત કર ગુમાન પ્રમાણિક અને પવિત્ર બનવાથી જે જે સ્વ અને પર પ્રકારના કલ્યાણકારી કાર્યો કરેલ છે તેના બે ભાગ્યેયને વધારે થતાં, વિના મહેનતે તમને આજ સત્તા, સંપત્તિ અને સિદ્ધિ તેમજ બળબુદ્ધિ અને રૂપ મળેલાં છે તે તેનું અભિમાન કરશે નહિ. કારણ પાપિય થતાં જ તે બધાં જ ચાલ્યાં જાય છે.
સર્વનાશ થાય પુણ્યદયના આધારે પ્રાપ્ત થએલ પદાર્થોને સહારે લઈને પુણ્ય વધે અને પવિત્ર બનાય તેવા હિત કાર્યો કરવાં તેમાં જ જીવનની સાર્થક્તા છે. આપણે યાદ રાખવું જોઈએ કે તે પદાર્થો આપણને અભિમાન કરવા નથી જ મળ્યાં અને અભિમાન કરવાથી તે કેધાંધ બનાય છે, તેથી તે બધાને જ નાશ થાય છે.
મુગ્ધ મા બન નમ્રતાદિ ધારણ કરનારા ભાગ્યશાળીયે, વિનય અને વિવેકથી માયા–મમતામાં મુગ્ધ બનતાં નથી. જેઓ તેમાં મુગ્ધ બને છે તે આલેક અને પરલેકમાં પણ સર્વસ્વ ગુમાવી બેસે છે.
For Private And Personal Use Only