________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ તિ કોને ખબર ? વિકારે જ આત્મિક ગુણમાં ખાડે પાડી રહેલા હોય છે અને સ્વચ્છંદતાને પિષી રહેલ હોય છે. પરંતુ આ કેશુ જાણે?
તે કહે છે કે આત્માના ગુણેને જાણનાર અને તેને બીજાને ઉપદેશ આપનાર.
અંધાપે સમ્યગાનીઓ જ સ્વાધીનતા પ્રાપ્ત કરે છે. કારણ કે વિકાર જન્ય સ્વછંદતાને તે સારી રીતે જાણે છે અને તેને ત્યાગ કરવામાં તેઓ પ્રાણની પણ પરવા કરતા નથી.
જેમ જન્માંધ કે રેગથી અંધ બનેલાને દિવસ અને રાત સરખા લાગે છે તેમ સમ્યગજ્ઞાન વિનાના માનવીને દેહના ધર્મ અને આત્માના ધર્મો અને સમાન જ લાગે છે આથી તેઓ શરીર સુખમાં રાચી માચીને રહે છે.
આવા અજ્ઞાની માનવીઓને સાચી સ્વાધીનતા ક્યાંથી મળે ?
ક્યાંથી મળે? સામાયિક, પ્રતિક્રમણ કે પૌષધ કરતાં પણ દુન્યવી વિકથાઓ કરનારના વિકારે કયાંથી દૂર થાય? અને તેમને સમતા પણ કયાંથી મળે?
એ માટે તે માણસે ચાર ભાવના, અનિત્યાદિ ભાવના ભાવવી જોઈએ અને બત્રીશ દાને ટાળવા બરાબર ઉપગ રાખવું જોઈએ. તે જ વિકારો દૂર થાય અને સમતા આવે.
For Private And Personal Use Only