SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ આંતર તિ અષાઢાભૂતિ મહારાજ લબ્ધિધારક હતા. નટકન્યાઓ પાસેથી રૂપ પરાવર્તન કરી લાડુ મેળવ્યા. પરંતુ લાડુ મેળવતાં લલનામાં તે લુબ્ધ બન્યાં. અને તેમની સાથે સંસાર માંડી ગુરુજીને રજોહરણ અને મુખવકિપીને વિલાસમાં ડૂબી ગયાં. એક દિવસ તે લલનાઓના દેષ દેખી ફરી વૈરાગ્ય આવ્યું અને રાજાની આગળ ભરત ચક્રવર્તીનું નાટક કરીને અરીસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા અને પાંચ પાત્રને પણ મધ્યસ્થભાવને ઉપદેશ આપી તેમને કેવળજ્ઞાની બનાચાંઆ સઘળે પ્રભાવ મધ્યસ્થભાવને જાણુ. સંસારમાં જે સમત્વને મહિમા સમ્યગૃજ્ઞાનીઓ ગાય છે તે મધ્યસ્થતા સિવાય આવતો નથી. મૈત્રી–પ્રદ અને અનુકંપા ભાવના તે મધ્યસ્થ ભાવનાના કારણે છે. તેનાથી સાચે સમતાભાવ જાગે છે. સમતા અને સ્વચ્છંદતા સ્વછંદતા મુજબ ચાલવું છે, વિષય કષાયેના વેગમાં વિકારી બનવું છે અને સમતા મેળવવી છે તે ક્યાંથી બને ? કારણ જ્યાં સમતા હોય છે ત્યાં વિકારે હેતાં નથી. અને જ્યાં વિકારે હોય છે ત્યાં સ્વચ્છંદતા રહેલી હોય છે. For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy