________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર પતિ ગરીબ શ્રીમંત નિર્ધનની સાચી સાહ્યબી તેમનાં આત્મિક ધર્મમાં રહેલી છે. આમ સમજી તે મહાશયે ધનના અભાવમાં કે તેના વિયેગમાં તેઓ શેક સંતાપ કરતાં નથી. પરંતુ જેઓને આત્મિક ધર્મની સમજ નથી એવા શ્રીમતે ધનાદિકને વિયોગ થતાં શેક સંતાપ કરે છે.
શ્રીમંતોને ચીમકી સમ્યગ દર્શન–જ્ઞાન–અને ચારિત્ર તે આત્માને ધર્મ છે. તેમાં રસિક બનેલાની પાસે સમૃદ્ધિ ને વૈભવ હોય છે તે તેઓ તેને મમતા અને મોહને ત્યાગ કરવામાં સક્ષમ કરે છે. જ્યારે વિષય સુખના રસિયા મેજ મજામાં ને રંગ રાગમાં તે વૈભવને વેડફી નાખે છે અને પછી પરાધીન બની મહા કષ્ટોને ભેગવે છે.
આવે સમય આવે નહિ તે માટે શ્રીમંતોએ ખાસ ચેતવાની જરૂર છે. તેઓએ આળસ કરવી નહિ. પ્રમાદને ત્યાગ કરે.
For Private And Personal Use Only