________________
Shri Mahavir Jain Aradhana Kendra
આંતર જ્યાતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધન ખાટુ નથી
જીવન પૂરતુ, પરિવારના પાષણ પૂરતું સાધન છે. છતાં આશા-તૃષ્ણા વધે છે શાથી ? તેા કહે છે તેના વિચાર અને વિવેક નથી કર્યાં તેથી જ તે વધે છે.
૪૩
જે સાધનથી સાધ્ય કરવાનું જ્ઞાન ન હેાય તે તે સાધન ફળ આપતું નથી. આ ફળ ન મળે તેમાં દોષ કઈ સાધનને નથી. પરંતુ તમારી એ બિન આવડતનેા તેમાં દોષ છે.
આથી બુદ્ધિ—બળ—સત્તા-સપત્તિને વિચાર વિગેરે કરવા પૂર્વક સ્વચ્છંદતાના ત્યાગ કરીને સત્ય અનંત ઋદ્ધિ સિદ્ધિ મળે તે માટે ઉપયાગ કરી.
સચાગ-વિયાગ
સચેાગે મળેલ વસ્તુના વિયાગ થતાં તેના સ્વરૂપનુ સાચું ભાન નહિ હાવાથી અજ્ઞાનીએ તેના શેક કરવામાં જરાય ખામી રાખતાં નથી. પરંતુ અજ્ઞાનતાને લીધે આમ શાક કરવાથી પેાતાના ગુણાના નાશ થાય છે. તેની તેઓ જરાયે ચિંતા રાખતા નથી.
*
સંચાગે જે વસ્તુઓ મળે છે તે વિયેાગ ધવાળી છે. તેનું જેને સમ્યગૂજ્ઞાન હેાય તેએ શેાક સતાપ કરતાં નથી અને તેનું સત્ય સ્વરૂપ સમજીને આત્મિક ધર્મ પ્રાપ્ત કરવા વિવેક કરે છે.
For Private And Personal Use Only